________________
જૈન યુગ.
તા. ૧૬-૪-૧૯૪૦
સહજ સમજાય તેમ છે
ભરદરિયે કે કાંઠે
ને
સબક પુન' નું
અને એ ઉલાર ધટે એ
છે એમજ નહિ
જણે વળગી
ના સબક
ગયા અંકમાં આવેલ
વિશાળ દષ્ટિએ ખીલવવામાં સશ્રી મોતીચંદ ભાઈના લેખથી
મા છે. કેવળ મૂડીભર
સુધારથી-આંગળીના ટેરવે કેન્ફરન્સનું નાવ ભરદરિયે કેવા
ગણાય એટલા નવસર્જકતાના પ્રકારે છે. અહીં આજે એ લેખક:-મેહનલાલ દીપચંદ ચોકસી. શંખવાદથી અને અનિ વિચારવાનું છે કે એ કાંઠે
અલ્પ સંખ્યાના ઉદ્દામવાદીઆવી શકે કે કેમ?
આથી હરગીજ એ થનાર - જૈન સમાજનો મોટો ભાગ સારી રીતે જાણે છે કે નથી. કેન્ફરન્સ અખિલ જૈન સમાજના એકત્ર સંગમ આપણી એ મહાસભાને ભૂતકાળ અતિ ઉજવળ અને ગૌરવ- સ્થાથ સમી છે. પ્રત્યેક ભાગમાંથી એની વાસપીઠ પર વતા હતા. એ સમયના અધિવેશનના હેવાલ-વ્યાસપીઠ પર આવનાર જૈનેમાં વ્યવહાર કે રીત રસમની વિવિધતા થયેલા વ્યાખ્યાન-પ્રમુખસ્થાને વિરાજમાન થયેલ પ્રતિકા- ઓછી ન છતાં એક ધર્મભાવની સરખાઈ મુખ્ય ભાગ સંપન્ન સદગૃહસ્થ અને સંચિત કરવામાં આવેલ ફંડ તેમજ ભજવતી હોવાથી, એ સૌ કોઈના આકર્ષણની વસ્તુ બની ઉપાડવામાં આવેલ કાર્યો આજે પણ એ વાતની સાક્ષી પુરે રહે છે. ભૂતકાલિન જે ગૌરવની વાત કહી ગયા એના મૂળ છે અને ગૌરવ ગાથા ગાય છે. જો કે કેવલ ગતકાળ ૫ર ૫ણ આ ધર્મસામ્પમાં સમાયેલ છે. તેથી જ ધાર્મિક કાર્યો રાચવાથી વર્તમાન ગુચ નજ ઉકલી શકે. એ પર કુદડી પ્રત્યેનું એનું વલણ અન્ય સર્વ ઉદેશમાં અગ્રપદ ભોગવતું હતું ફરવાથી ઓસરી જતી પ્રતિભાના રક્ષણ ન થઈ શકે; છતાં અને ભાગવતું રહેવાનુજ. ભૂતકાળને એ સબક પુનઃ ચક્ષુ એ પરથી અનુભવ જરૂર પ્રાપ્ત થઈ શકે. ચાલુ ગુંચ કયા સન્મુખ તાજો કરવાનો છે, એમજ નહિં પણ એક વાર ફરીથી કારણુથી પડી અને એ ઉકેલવા સારૂ તથા પુનઃ ન પડે એ એને દ્રઢ ણે વળગી આગળ કચ કરવાની છે. સારૂ કે માર્ગ અખ્તિયાર કરવા ઘટે એ માટે સબક કોન્ફરન્સને કેવલ સામાજિક સંસ્થા માનનાર કે એને યાને બેધપાઠ તે અવર્ણ શીખી શકાય.
સમાજ સુધારાનું હથિયાર બનાવનાર જરૂર ભીંત ભૂલે છે. - એ વેળા ૫ણુ મતફેરના વમળે નહાતાં ઉઠતાં કે ઘુંચવણ
બંગાલ, પંજાબ અથવા તે મારવાડ ગુજરાતના જૈનમાં ભરી સ્થિતી નહોતી જન્મતી એમ તે નહોતું જ. કદાચ
વહાર વૈથિ છે; એટલું જ નહિં પણ એ ભાગમાં વસતી
પેટા જ્ઞાતિઓમાં પણ વિવિતા ઓછી નથી જ. એ બધાના આજના જેવા એ બળતા પ્રશ્નો નહિં ગણાતા હાય! છતાં સાચેજ લેહી ઉકળાવનાર તે હતા. એ વેળા દીર્વદર્શી
એકીકરણની વાત કરવામાં હાલના તબકકે કેવલ કાળક્ષેપ જ
જણાય છે. એવીજ બાબત રાજકીય અને રાષ્ટ્રીય સવાલની નેતાઓ પણ હતા. સમાજનું ઐકય જળવાઈ રહે, ભાગલા
છે. એને લગતી ગુંચે એછી નથી જ, આને અર્થ એ નથી પડી ન જાય અને કોકડું ઉકલી શકે એ રાહ શેધી કહાડવામાં એમની કાર્યદક્ષતા ને વ્યવહાર કુશળતા જણાઈ આવતી.
કરવાને કે કેન્ફરન્સે એ જાતના સવાલે હાથ ન ધરવા કે
એ સંબંધમાં કંઇ ઉચ્ચારવું નહિ. અહીં એ વાતનો ઉલ્લેખ એથી કદાચ આજના યુગને એમના ઠરાવમાં શબ્દ લાલિત્ય ન
એટલા સારૂ કરે પડે છે કે એ વાત ઉદ્દેશમાં હવા તાં પણ જડે. કદાચ એની રચના પણ સુંદર ન લાગે છતાં
અગ્રપદ લઈ શકે તેમ નથી એને ખ્યાલ આવે દેશ-કાળ જ્યારે એના પાલન પર નજર નાંખીએ છીએ ત્યારે-જનતા
પ્રતિ ધ્યાન દઈ એ જાતના સવાલ અવશ્ય વિચારવા પડએને કે એકધારો અમલ કરે છે એ જોઈએ છીએ ત્યારે
વાના; પણ એને લગતા ઠરાવમાં આપણું હુયેની લાગણી જરૂર હર્ષ થાય છે. થોડું પણ કામ થયેલું જણાય છે. ઠરાવ
દાખવવા સિવાય ઝાઝું અમલી કાર્ય ભાગ્યેજ રહેવાનું. આ કેવળ કાગળ પર રહેલા છે એમ કહેવાની તક સાંપડતીજ
બધી ચર્ચાને ફળિતાર્થ એ આવ્યું કે કોન્ફરન્સ પ્રત્યેક વેળા નથી. શું આ વસ્તુ આજે ગ્રહણ કરવા જેવી નથી? વ્યક્તિ
ધર્મ-દ્રષ્ટિ યાને ધાર્મિક મંતવ્ય—નજર સમ્મુખ રાખવું જ ગત સિદ્ધાંત ૫કડવા કે દળે ઉભા કરવા એ કંઈ મુશ્કેલ
જોઈએ. તેજ એના સદેશને આમ જનતા ઝીલી લેવાની. વાત નથી. જડબાતોડ ભાષા વાપરવી કે કડવી વાણીમાં
જયાં એ માર્ગથી ચાતરવાની દિશા લેવાઈ કે એનું કાર્ય વિલાસ કર એ પણ અધરૂં નથીજ. સૌ પ્રથમ જોવાનું છે એ પાછળનું પીઠબળ, અને એ બળ તૈયાર થવામાં કામ કરતી
જોખમાવાનું. ટુંકમાં એક જ વાત ભાર મૂકી જણાવીએ કે આમ જનતાની શક્તિ. ગમે તેવા સુંદર ને સારી શબ્દ રચના
કેન્ફરન્સ એ નથી તે સુધારા પરિષદ કે નથી તે રાષ્ટ્રિય
પરિષદ એ કેવળ છે જેન ધર્મની દષ્ટિએ જીવન ઘડતર પરિષદ. વાળા ઠરાવ કે વિદ્વત્તાપૂર્ણ અને જેમ પ્રગટાવે તેવા વ્યાખ્યાન જ્યાં લગી આમ જનસમૂહની નાડી પારખીને નહીં થયો હોય
એના પ્રત્યેક કાર્યમાં જૈન ધર્મની ઉન્નતિ અને એના પવિત્ર કિંવા એ વિશાળ વંદના અંતરને નહીં સ્પર્શતા હોય ત્યાં
સ્થાનકે તથા એના પવિત્ર ભૂ-એ ઉભયના રક્ષણ અને લગી નથી તે નવચેતન પ્રગટવાની કે નથી તે કંઇ સંગીન
પ્રચારની વાતે મુખ્ય ભાગ ભજવવાની–એ પાછળ પ્રભુ કામ થવાનુ.
કથિત સાતે ક્ષેત્રનો વિચાર દેશ-કાળને અનુરૂપ રીતે વિચાર
કરવાનો છતાં એ વેળા લક્ષ્યબિંદુ ધ્રુવ સમ અચળ રાખવાનું જેમ ભારત વર્ષને ઉદ્ધાર એના ગામડાઓના ઉદ્ધાર છે. આપણે નવસર્જન નથી કરતાં પણુ જીર્ણોદ્ધાર કરીએ ઉપર અવલંબે છે તેમ જૈન મહાસભા યાને કેન્ફરન્સને છીએ અર્થાત દ્રવ્ય યાને મૂળ વસ્તુને કાયમ રાખી પર્યા અાદય એ જન સમાજના વિશાળ ભાગમાં-જે ધર્મપ્રેમને બદલીએ છીએ એટલે કે દ્રશ્ય પર લાગેલા આવ૨ણે ક્રિયા પાવક બળી રહ્યો છે-જે સાધમ વાત્સલ્ય રૂપી ઉમદા ગુણ આપેલા પાલે ખંખેરી નાંખી, ચાલુ સમયને બંધ બેસ્તા વાસ કરી રહ્યો છે એને વધુ-કલિત બનાવવામાં—એને ચકકામાં એને સ્થાપન કરીએ છીએ.