________________
જૈિન યુગ.
તાઃ ૧૬-૨-૧૯૪૦,
મુંબઈના જૈનાની ખાસ જરૂરીઆત, એના સંદેશાઓ પ્રાપ્ત થયા હતા. સસ્તા ભાડાની ચાલી અને જેન હોસ્પીટલ શેઠ રતીભાઈએ નામદાર નવાબ સાહેબે આ કાર્યમાં | દાનની દિશા બદલવાની પવિત્ર ફરજ. '
આપેલ મદદ અને સહકારની પ્રશંસા કરી હતી. નામદાર નવાબ
સાહેબે પ્રસંગોચિત ભાષણ કરી ઉદ્દઘાટન ક્રિયા કરી હતી અત્યારના વેપાર ધંધાની મંદીના વખતમાં આપણે કેટલાક
તદુપરાંત શ્રી આદેશ્વરજીના દેરાસરછ બહાર રાવણ પગભાઈઓને નોકરી મળતી નથી તેમજ નાના અભાવે કે
લાની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. શ્રી રતીલાલભાઈ અને સ્વતંત્ર ધંધે કરી શકતા નથી અને જે ભાઈઓ ને કરી
ધીરજલાલ ભાઇને રાધનપુરમાં દિવાન સાહેબના પ્રમુખ સ્થાને અથવા બીજા નાના વેપારમાં રોકાયેલા હોય છે તેમને મહા
માનપત્ર અર્પણ થયેલ. લગભગ પાંચેક હજાર રૂપીઆ પાંજમશીબતે રૂપીઆ પચાસથી પંચેતેર મળે છે અને તેમાં પણ રાપોળ આદિ સંસ્થાઓને શ્રી રતીભાઈએ આપ્યા છે. ધરના ઓછામાં ઓછા ચારથી પાંચ માણસનું ગુજરાન ચલાવવાનું હોય છે, અને તેમાંથી મોટી રકમ ભાડા પેટે
જૈન ધર્મ ઉપરના આક્ષેપો આપવા છતાં રહેવા લાયક જગ્યા મળતી નથી. આ પરિસ્થિ
સંવત ૧૯૯૦ માં શ્રી રાજનગર (અમદાવાદ)માં અખિલ તિમાંથી આપણી સમાજને ઉદ્ધાર કરવા માટે સસ્તા ભાડાની ભારતવર્ષ, જન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસમેલનના નિર્ણચાલાઓ ઉભી કરવાની ખાસ જરૂર છે. આ દિશામાં પાટણ માનાર શ્રી સંઘને-સૌ જૈન ભાઈઓને નમ્ર વિનંતી કરવામાં આવે જેન મંડળે પહેલ કરીને બતાવી આપ્યું છે. હવે આપણી છે કે કોઇપણ વર્તમાનપત્ર કે કોઈ પણ પુસ્તકમાં અને તરફથી કે શ્રીમંતે પિતાની સખાવતને રસ્તો બદલીને આ દિશામાં
તેરાપંથી, સ્થાનકવાસી યા દિગંબરે તરફથી જેન ધર્મ, જૈન પિતાની સખાવતે કરે તે સારૂં. આપણા દેરાસરના ટ્રસ્ટીઓ તીઈ કે જૈન સાહિત્ય વગેરે ઉપર આક્ષેપ કરેલા જોવામાં તથા બીન સંસ્થાઓના રૂપીએ જે કેવળ સાડા ત્રણ ટકા આવે તો તેની માહીતી નીચેના સરનામે લખી મેકલી અથવા ચાર ટકાની લેનમાં રોકે છે. તેના બદલે મુંબઈમાં આભારી કરે. ચાર ટકાનું વ્યાજ ઉત્પન્ન થાય એવી રીતે રૂપીઆ રેકીને
–શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ. પિતાના ભાઈઓને લાભ આપવો જોઈએ. આપણું ટ્રસ્ટીઓ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ હવે આ તરફ લક્ષ આપે તે સારૂં. અ જે આપણા ભાઈઓ કેવી મુસીબતમાં પિતાનું જીવન વીતાવે છે તેને અનુભવ થશે
WISDOM OF INDIA. હોય તેજ જાણે.
મુક્તિ સંગ્રહ” શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી. આપણી સમાજ આટલી સખાવતી હોવા છતાં આજે
તરફથી સંસ્થાઓને ભેટ, મુંબઈ શહેરમાં આપણી હેપીટલ નથી તે શરમાવનારી વાત સ્વ. શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી છે. કોઈ રોગગ્રસ્ત જૈનને ડેાકટર હસ્પીટલમાં તાત્કાલિક
માટલમાં તાત્કાલિક ભારતવર્ષના બહુશ્રુત વિદ્વાનોએ રચેલી ૧૧૦૦ સુનિઓના
ત્યારે કોઈ ની જા જેનર હાપા- અંગ્રેજી ભાષાંતર યુકત ૪૦૦ પાનાના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ટલમાં તાત્કાલિક ખાલી જ નહિં મળવાથી ચાર્જ આપ આ ગ્રંથની ૧પ૦ નકલે જૈન સંસ્થાઓ, લાઈબ્રેરીએ, પાઠપડે છે. આવી પરિસ્થિતિમાં આપણું પિતાની હેપીટલ હેય શાળાઓ વિ. સંસ્થાઓને માત્ર રૂ. ૦-૪-૦ ની પિસ્ટ સ્ટેપ તે ઘણાં આપણે સાધારણ ભાઈઓને ઉપયોગી થઈ પડે. મોકલવાથી ભેટ આપવામાં આવનાર છે. લો—‘જેન બંધુ' એ રીતે સુરત ભાડાની ચાલી અને હોસ્પીટલની ખાસ કાર્યાલય, જરીવાલા મેશન, બ્રિજ, મુંબઈ છે, જરૂરીઆન છે. જેન શ્રીમંતો આ તરફ લક્ષ આપશે ખરા !
-કેસરીચ જેસીંગલાલ. શ્રી જેન વેતાંબર એજ્યુકેશન બોર્ડ શ્રી વાડીલાલ પુનમચંદ હિંદ આરગ્ય ભવન. ધાર્મિક શિક્ષણ પ્રચારાર્થે મુંબઈમાં સભા. રાધનપુરમાં ના નવાબ સાહેબના
જૈન સમાજમાં ધાર્મિક શિક્ષણ સરળતાથી વધુમાં વધુ હસ્તે થયેલી ઉઘાટન સમારંભ.
પ્રચાર પામે એ હેતુથી બોર્ડની પ્રવૃત્તિને સંગીન-સ્થિતિ પર શેઠ રતીલાલ વાડીલાલ શાહ અને શેઠ ધીરજલાલ વાડીલાલે
મૂકવા, મુંબઈ તેમજ અન્ય સ્થળેની પાઠશાળાદિ શિક્ષણ તેમના પિતાશ્રીના સ્મરણાર્થે બંધાવેલ આરોગ્ય ભુવનની
સંસ્થાઓમાં સર્વત્ર દાખલ કરી શકાય એ પ્રકારના અભ્યાસઉદ્દઘાટન ક્રિયા તા. ર૯-૧-૧૯૪૦ ના રોજ સવારે નામદાર
ક્રમની શકયા શક્યતા પર વિચારણા કરવા તેમજ ધાર્મિક રાધનપુરના નવાબ સાહેબ મુર્તુજાખાનજી બહાદુર બાબીના
શિક્ષણ પ્રચારને સ્પર્શતી અન્ય બાબતે અંગે વિચાર વિનિમુબારક હો દબદબાભરી રીતે કરવામાં આવી હતી. મુંબઈ
મય કરી શકય ઉપાયો યોજવા માટે મુંબઈના શિક્ષણપ્રેમી શેર બજારના પ્રમુખ શ્રી કે. આર. પી એફ, રાવસાહેબ
બંધુઓની એક સભા રવિવાર તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૪૦ કાંતિલાલ ઈશ્વરલાલ, કાંતિલાલ બોરદાસ શાહ, કરમચંદ કરન્સના હાલમાં લાવવામાં આવી છે.
ના રોજ બપોરના સ્ટા, ટા. ૨-૩૦ વાગે શ્રી જેન ** ચુનીલાલ જે. પી, માણેકલાલ ચુનીલાલ શાહ જે પી. ગિર- આ સભામાં ધાર્મિક શિક્ષણપ્રેમી બંધુઓ અને બહેનો ધરલાલ ત્રિકમલાલ લલુભાઈ ગુલાબચંદ ઝવેરી મુલચંદ પધારવા વિનમિ છે. આશારામ ઝવેરી આદિ અનેક સ્થળોના જાણીતા સદ્દગૃહસ્થની
લિ. સેવકે, આ પ્રસંગે પધરામણી થઈ હતી.
સૌભાગ્યચંદ ઉમેદચંદ દોશી જૈનાચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ, કચ્છના
બબલચંદ કેશવલાલ મોદી દિવાન શ્રી ડી. ડી. રાણા, સર કીકાભાઈ આદિન શુભેચ્છા
નરરી સેક્રેટરીએ.