________________
તા
૧-૩-૧૯૪૦.
જેન યુગ.
|
૩
- નેંધ અને ચર્ચા. = = =સમાચાર સાર= ધાર્મિક અભ્યાસક્રમ કે હવે જોઇએ?
–હદય પલટ–હમણુજ શ્રી વિજયનીતિસૂરિજી પાસે એજયુકેશન બોર્ડના મંત્રીઓ તરફથી ગોઠવાયેલી સભામાં એક જ સ્થાનકવાસી સમુદાયના વૃદ્ધને યુવાન પાંચ શિષ્યોએ ઉક્ત વિષય પર જુદા જુદા બંધુઓ તરફથી જે જાતની ચર્ચા મૂર્તિપૂજા સ્વીકાયોના દાખલા મેજુદ છે, તે જૈન સંધની
ઐક્યતા ખાતર બન્ને પક્ષના આગેવાને ખુલ્લા દીલથી કરવામાં આવી, અને જે સુચને રજુ થયાં એ ઉપરથી એટલું તે સ્પષ્ટ થયું કે વર્તમાન અભ્યાસક્રમ અવશ્ય પરિવર્તન માંગે વીચારની આપ લે કરે તે જૈન સંઘમાં ઐકયતા જરૂર છે છતાં એ કાર્ય ધારવા જેટલું સુલભ નથી. એ પર માત્ર ફેલાવી શકાય તેમ હું માનું છું. જેન સંઘમાં આગેવાનોનું
રર : પગ અખિલ ભારતવર્ષના દા બેય જૈન ધર્મને વિશાળ બનાવવાનું હોય તે જ કાર્ય થઈ
Dયા ધS, કિસને અગ રસનિ શકે અને તે પણ મત મતાંતર અને કદાગ્રહરૂપી ભૂતના ધરાવતા સૌ કઈ ભાઈઓને અભિપ્રાય મેળવવો જરૂરી છે.
ચોટલા પકડી તેને સંઘમાંથી દુર ફેંકવામાં આવે તેજ આ અભ્યાસક્રમ અને પાઠય પુસ્તકે વારંવાર બદલવા ઈષ્ટ ન કાર્યું થઈ શકે. પ્રભુ સર્વને સદબુદ્ધિ આપે. ગણાય એટલે એ બદલતાં પૂર્વે સંગીન વિચારણા થવી જોઈએ. તા૨૨-૨-૪૦.
– રતિલાલ ભીખાભાઈ. વધુ નહિંતે એ માટે એક દશ વર્ષીય યોજના મુકરર કરવી ઘટે. તાજ એ દ્વારા ઈસિત પ્રગતિ કેટલા પ્રમાણમાં થઈ
–અગાસીના દેરાસરજીને વાર્ષિક દિવસ-અગાએનુ તેલન કરવું માફકસર આવે. એ સારું પ્રાથમિક સભામાં સીના શ્રી મુનીસુવ્રતસ્વામીજીના દહેરાસરજીને વાર્ષિક દિવસ જે સુંદર શરૂઆત થઈ છે એને વિસ્તાર સમયની અનુકૂળતા માહા સુદ ૧૦ હોવાથી આ દિવસે મુંબઈ તેમજ પરામાંથી ધ્યાનમાં લઈ વધારવામાં આવે. એ ઉપરાંત બહાર ગામ વસતા લગભગ ૨૦૦૦ માણસાએ યાત્રા માટે ભાગ લીધે હતો. બપોરે વિચારકને પિતાના મંતવ્ય લેખિત મોકલી આપવાની વિનંતી પુજા ભણાવવામાં આવી હતી. શેઠ કાંતીલાલ ઈશ્વરલાલ બપોરે વારંવાર કરવામાં આવે. સુષુપ્ત સમાજમાં આ જાતનું પુનરા- તો પધાયો હતો. યાત્રિકોને ઉતરવા માટેની અગવડતા શેઠ વર્તન આવશ્યક છે. અભ્યાસક્રમની છણાવટ વિદ્યાથીઓની ભાઈચંદભાઈ તેમજ શેઠ રતીલાલભાઈએ બતાવતાં શેઠ કાંતીનજરે કરવાની છે એ લક્ષ્યબિંદુ વિસરવાનું નથી તેમ એ સાથે લાલભાઈએ આ બાબત લક્ષ ઉપર લીધી છે અને ધર્મશાળા એ વાત પણ ભુલવાની નથી કે જે પદ્ધતિએ પરિક્ષા લેવા માટે સારી ૨કમ શેડ તરફથી નોંધાવવાના સમાચાર પ્રાપ્ત છે તે રીતે અભ્યાસક્રમ બહુ લાંબે ગુંચવણભર્યો કે સંખ્યા- થયેલા છે. બંધ પુસ્તક વાંચવા પડે તે ન હોવો જોઈએ. સ્કુલમાં –આચાર્ય શ્રી વિજ્યલલિતસૂરીશ્વરજી ગુજરાત ભણતા વિદ્યાર્થી પોતાના વ્યવહારિક શિક્ષણ ઉપરાંત શેડ તરફ–આચાર્ય શ્રી વિજયલલિતસૂરિશ્વરજી મહારાજે મારવાડથી સમય બચાવીને અને વ્યવસાયરકત આત્મા પિતાના દરો
પાલનપુર, અને પાલનપુરથી પાટણ તરફ પધારવા માટે જના સમયમાંથી ગણત્રીની મીનીટ ફાજલ પાડીને પણ આ વાર્ષિક હરિફાઈમાં ભાગ લઈ શકે તેવો તે સરલ હોય. એ
વિહાર કર્યો છે. ટુંક સમયમાં પાટણ પધારશે. પાછળનો આશય સામાન્યતઃ એ હોય કે ક્રમસર અભ્યાસ
– વાડીલાલ જેઠાલાલ શાહ કરનાર વિદ્યાર્થી જયારે સાતે ધરણમાં પાસ થઈ બહાર પડે ત્યારે એનામાં જૈનધર્મ સંબધી અર્થાત જૈનધર્મના ઇતિહાસ તમારા ઘર, લાઈબ્રેરી, જ્ઞાનભંડારના શણગારરૂપ અને એમાં જુદા જુદા કાળે થયેલી વિભુતિઓના સુંદર ને પ્રભાવપૂર્ણ જીવને સંબધી એ ઠીક ઠીક જાણુત જેન સાહિત્યના અમૂલ્ય ગ્રંથો. હેય. પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કે પૌષધ જેવી ક્રિયાઓમાં કામ આવતા સો એણે કંડા રૂ.૧૮-૮-૦ના પુસ્તકો માત્ર રૂપીઆ૭-૮-૦માં ખરીદ. હોય એટલું જ નહિં પણ એ પાછળનું રહસ્ય એ સમજ
અસલ કિંમત ઘટાડેલી કિંમત. હાય, પિતાના સંજોગ ધ્યાનમાં રાખી બારવ્રત જેવા આવ. શ્રી જૈન ગ્રંથાવલી રૂ. ૩-૦-૦ ૧-૦-૦
વ્રત એણે ગ્રહણ કરવાની ઉત્કંઠા જાગે, અને એ ઉભય શ્રી જૈન મંદિરાવલી રૂા. ૧-૮-૦ ૦-૮-૦ પ્રકારની દક્ષતા ઉપરાંત જૈન ધર્મનું જે હાર્દ લેખાય એવા જાણીતા સાક્ષર શ્રી. મોહનલાલ દ. દેશાઈ કૃત – જીવ વિચારને નવતત્ત્વ, આમાં અને કર્મ-દ્રવ્ય અને અસ્તિકાય-પ્રમાણુ અને નિક્ષેપ, નય અને સ્યાદવાદ જેવા વિનું શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૧ લો રૂા. ૫-૦-૦ ૧૦૦૦ ૧-૦-૦ મધ્યમ પ્રકારી અર્થાત ઇતરને સરળતાથી સમજાવવાની શ્રી જૈન ગુર્જર કવીઓ ભાગ ૨ જે રૂા. ૩-૦-૦ ૮૫૦ ૧-૮-૦ આવડતવાળું જ્ઞાન હોય. વિજ્ઞાન યુગમાં દલીલ પુરસ્સર જૈન શ્રી જૈન સાહિત્યનો ઈતિહાસ રૂા. ૬-૦૦ ૧૨૫ ૩-૦-૦ ધર્મના સિદ્ધાંત સમજાવવાની શક્તિ સંપાદન કરી હોય વાંચન પૃષ્ઠ ૩૧૦૦ સેટ લેનારને ત્રણે ગ્રંથે રૂા. ૪-૦-૦ માંજ. એટલું જ નહિં પણ સામાની ભમાવનારી યુક્તિઓનું નિરાસન જૈન સાહિત્યના શાખીને, લાઈબ્રેરીએ, જૈન સંસ્થાઓ કરી, સ્વ મંતવ્યને દ્રઢપણે વળગી રહેવાનું બળ પણું હાય. આ અપૂર્વ લાભ લેવા ન ચુકે. જે પરિક્ષા માટે અભ્યાસક્રમ આટલી સગવડ પૂરી પાડતા હોય તે એજ્યુકેશન બોર્ડને એક ઉદ્દેશ અવશ્ય સધાય છે
લખે:-શ્રી જૈન . કોન્ફરન્સ. એમાં અતિશયોક્તિ નથી જ
૨૦, પાયધુની–મુંબઇ, ૩,