________________
જૈન યુગ.
તા. ૧-૧-૧૯૪૦
મતભેદ. વસ્તુનું હાર્દ સમજવું જોઈએ.
દીક્ષાઓના સંબંધમાં હમણાં હમણાં કેટલાંક વર્ષોથી આજકાળ આપણી ઘણી ખરી કરણીઓમાં ‘અચરે જૈન સમાજમાં હેટ મતભેદ ઉપન્ન થએલે છે. ખાસ અચરે રામ' યાને “પીસે ચલી આતી હૈ માટે ચાલવા દે’ કરીને કેટલાક યુવકે તે દીક્ષામાં માનતા જ નથી. એઓ સાધુ જેવું આચરણ નજરે પડે છે “જ્ઞાનયાખ્યા મોક્ષ , સંસ્થાની આવશ્યકતાજ નથી સ્વીકારતા. કેટલાક યુવકે એવા એ સનાતન સિદ્ધાન્ત જેને માન્ય છે તેને ક્રિયા યાને કરણી છે કે જેઓ સાધુઓની જરૂરત તે સ્વીકારે છે; પરંતુ વિના તરગીજ ચાલવાનું નથીજ, ચાહે તે યુવક છે કે પંડિત “યોગ્ય' માણસો સાધુ થાય એમ ચાહે છે કે સાધુ થવાને હ, વિચારક છે કિંવા તત્વચિંતક હે ભલે એ પિતાની યોગ્ય” કોણ હોઈ શકે? એનો સિદ્ધાંત એમણે નિશ્ચય કરે સમયને ધણો ભાગ જ્ઞાનગોચરીમાં વ્યતીત કરે છતાં જે એ નહિ હોવાથી ઘણે ભાગે ‘યોગ્ય’ કે ‘અયોગ્ય ' બધા પ્રસંગમાં સાવ ક્રિયાથી પરમુખ રહે તે પેલા જ્ઞાનની કિંમત યથાર્થ વિરોધ કરવા તૈયાર થાય છે. જયારે કેટલાક એવા પણ છે કે નહિંજ અંકાવાની કેમકે “જ્ઞાન જ વિરતિ : ' એ શાસ્ત્ર જ્યાં મોટા “ભા' બનવાનો પ્રસંગ મળે ત્યાં ગમે તેવી વચન છે. લાંબી કે દીર્ધ વિચારણા પાછળ અમલમાં કંઈજ “અયોગ્ય' દીક્ષા હોય તે “ યાહુસેન' કરવા મંડી જશે, ન હોય તે એ વાંઝીયા જ્ઞાનથી લાભ શું હોઈ શકે? એટલે કે જે જરા કોઈએ માન સન્માન ન આપ્યું, તે ગમે તેવી ક્રિયાનું મહત્વ તો છેજ. કહેવાનું એટલું જ છે કે એ જ્ઞાનપૂર્વક “યોગ્ય’ દીક્ષામાં પણ વિરોધ કરવા તૈયાર થઈ જશે. મતલબ યાને સમજ સાથે કરાવી જોઈએ.
કે જેમને કઈ સિદ્ધાંતજ નથી. અસ્તુ. ક્રિયા સંબંધમાં જેમ ઉગતી પ્રજા કરતાં જુન વાણી એમાં કંઇ શક નથી કે સાધુ થવામાં એક મોટી જવામાનસ ધરાવનાર વર્ગને વધુ કહેવાનું છે તેમ દીક્ષા સંબંધમાં બદારી વહોરવી પડે છે. અને આવી જવાબદારી અગ્ય જુના ચીલે ચાલનાર કરતાં નવમતવાદી યાને વર્તમાન યુગના માણસને માથે લાદવામાં આવે તેનું બુરું પરિણામ આવે. યુવાનેને આવેગ કે ઉભરાને તિલાંજલી દઈ વધારે ધિરજ તેવીજ રીતે દીક્ષા આપનાર ગુરૂમાં પણ યોગ્યતાની ઘણું ધરી એ મહત્વના મુદાને-એક પવિત્ર અને જીવનમાં અતિ જરૂર છે. અને એટલાજ માટે શાસ્ત્રકારોએ દીક્ષા આપનાર અગત્ય ધરાવતી મહાન કિયાને-આરિકાઇથી સમજવાનો અને દીક્ષા લેનાર–બંનેમાં કયા કયા ગુણે હોવા જોઈએ તેનું આગ્રહ કરવાનો છે. ‘ક્રિયા અને દીક્ષા' એ બને વિષયમાં યોગ્ય વર્ણન કર્યું છે. અપવાદ તે હોયજ, યોગ્ય માણસ જુના અને નવા વિચારના માનવીઓને ઉપયોગી થઈ પડે તે પણું દીક્ષા લીધા પછી “ અમેગ્ય’ નીવડી શકે છે. તેમ જેને સારૂ જૈન જૈનેતર સમાજમાં ખ્યાતિ પામેલા મુનિશ્રી વિદ્યા- “અયોગ્ય ’ ગણવામાં આવતું હોય, એ માણસ દીક્ષા લીધા વિજયજીના નિમ્ન કકરાઓ રજુ કરવામાં આવે છે. એ પરથી પછી પણ કોઈ શુભ કર્મોદયથી બહુજ પ્રભાવશાળી અને આજે આપણે કયાં ઉભા છીએ એને ખ્યાલ આવશે સ્વપર કલ્યાણ કરવાવાળો પણ નીવડી શકે છે. પણ સાધારણ એટલું જ નહિ પણ આપણે કયાં જવાનું છે એ સ્પષ્ટ થશે. રીતે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને વિચાર કરી દીક્ષાઓ થવી યોગ્ય છે. કિયા.
અને આ સંબંધી જેમ સાધુઓએ ચક્કસ સિદ્ધાંત મુકરર કર
વાની જરૂર છે, તેવી રીતે સમાજના હિતસ્વી યુવકોએ પણ એક્કસ “સાધારણ રીતે જૈન સાધુઓ જ્યાં જ્યાં ચોમાસું કરે
સિદ્ધાંતવાદી બનવાની જરૂર છે, સિદ્ધાંત મુકરર કર્યા વિનાના અથવા થોડી પણ સ્થિરતા કરે, ત્યાં જૈન ધર્મ પાળનારા
જેટલા વિરોધ થાય છે, એ બધા અનિચ્છનીય છે. અને એજ ભાઈઓ અને બહેનેને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડવાને જરૂર
કારણ છે કે ઘણી વખત જેમ સાધુઓને પસ્તાવું પડે છે, પ્રયત્ન કરે. એ ધાર્મિક પ્રવૃત્તિમાં ઘણું સાધુઓમાં અને ઘણું તેમ યુવકને પણ પાછા પડવું પડે છે. પાછળનું પરિણામ ગમે યાળામાં જwતાનું એટલું ભર્યું તેને પસી ગયું છે કે તેવું આવે, પરન્તુ બન્ને પક્ષ જે સિદ્ધાંતને અનુસરીને વર્તાવ જેના લીધે આજકાલના નવયુવકે કિંવા વિચાર કેને એ તરફ કરે તો અત્યારે નિરર્થક કોલાહલેથી જન શાસનને જે અભિરૂચી ઓછી થાય છે. અમે માનીએ છીએ કે સામાયિક,
અપભ્રાજના ઘણી વખત થાય છે, તે થવા ન પામે. દીક્ષા પ્રતિક્રમણ, પૌષધ અને એવી ક્રિયામાં સર્વથા નહિ માનનારો આપવામાં અને લેવામાં જે માત્ર આત્મકથાણુ કરવા કરાવવાની લેકે તે બહુજ ઓછા હશે. એ ક્રિયાઓમાં માને છે જરૂર,
ભાવના રખાય ને ઉમ્મર આદિ ખાસ બાબતે જોઈને જ દીક્ષા પરતુ એનું મહત્વ નહિ સમજવાના કારણે, તેમજ એ ક્રિયા
આપવામાં આવે, તે પાછળથી ગમે તેવું પરિણામ આવે એના અર્થો જેવી રીતે સમજવા જેઈએ. તેવી રીતે નહિં
તો પણ તેમાં કોઈને દેવ કાઢી શકાય નહિ.” સમજવાને કારણે તે તરફ લેકની અભિરૂચિ ઓછી થાય છે. અને તેમાંયે ધર્મભાવનાવાળી બહેને તેમ થોડાક જુના
સંગ્રાહક–M. ઘરડાઓએ ક્રિયાઓનું મહત્વ કે અર્થ સમજ્યા વિના જે રીતે ઓપરેશન-વઢવાણ કેમ્પ ખાતે શાંતમૂર્તિ મુનિરાજશ્રી ક્રિયા કરે છે અને ક્રિયા કરતાં પણ ક્રોધાદિ કષાયો આદિ જયંતવિજયજી મહારાજની આંખનું ઓપરેશન તા૧૨ મીએ દુર્ગુણેની મંદતા નથી કરી શકતાં, એના લીધે બીજાએ રાજકેટવાળા ડો. રતિલાલ શાહના હાથે થયું છે. આથી એમની અજ્ઞાનતા ઉપર નહિ પણ એ ક્રિયા તરફ ઘણું કરે મહારાજશ્રીની આંખે સારો ફાયદો થા છે. છે. જોઈએ તો એમ કે જેઓ ક્રિયામાં માનનારા છે અને ધાર્મિક પરીક્ષા-અમદાવાદ ખાતે શ્રી જૈન “વેતાંબર એકલી વાચાળતા આતમકલ્યાણમાં સાધનભૂત નથી થઈ શક- એજ્યકેશન બોર્ડની ધાર્મિક ઈનામી પરીક્ષા તા. ૨૪-૧૨-૩૯ વાની, એવું જે માને છે, એમણે સમજપૂર્વક ક્રિયા કરવાની ને રવિવારે બપોરના ૧૨ કલાકે ઝવેરીવાડ ઉજમબાઈની કેશિષ જરૂર કરવી જોઈએ.”
ધર્મશાળાના મકાનમાં લેવાઈ હતી.