Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| વિરોધ વિવેકથી સફળ બને
શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૪૦ અંક ૩-૪ તા૧૧-૯-૨૦૦૧ થઈ ગયું છે તેમાં કોઈને બોજો દેખાતો નથી, પુતળા | માત્રને જૈન તત્ત્વનો સાર આપનારા પૂ. રામચન્દ્ર સૂ. દેખાતા નથી, મૂર્તિની ભરમાળ દેખાતી નથી. સામેથી | મ. ની મૂર્તિઓ ભરાય છે ત્યાં બહાર તો સમજ્યા કે આનંદ અને પ્રસન્નતા દેખાય છે.
જેમને પૂ. શ્રી નો પ્રતિવાદ કરવા સિવાય બીજાં કંઈ તે સામે જિનમૂર્તિઓ ભરાવાય, જિન મંદિર થાય
મગજમાં નથી તેઓ કહે છે તો તે ના સ્વભાવગત તેમાંજ આવાઓને અવરોધ લાગે છે. ધરતીકંપે મંદિરની
કહેવાય છતાં તેઓ પણ પ્રતિવાદ કરતા નથી તો પૂ. શ્રી હારમાળાનો નાશ કર્યો ત્યાં હવે શી જરૂર છે ? કરે તો
ના પાવનકારી પ્રભાવમાં રહેલા પૂજ્ય વીના અભૂતપૂર્વ, નાનું મંદિર કરે વિ. બોલાય છે. અને આ વખતે ઘટતા
અદ્વિતીય અને અનુપમ પ્રભાવની છા વામાં રહેલાઓને દ્રવ્યની કે દેવદ્રવ્યનો વરસાદ વરસાવો જોઈએ તેને
આવો વિચાર આવે કે આવું લખા કરી જાહેરમાં બદલે ઘટતું તો આપવાનું મન નથી પણ દેવદ્રવ્ય પણ
મુકવામાં પોતે સારા વકતા કે પ્રતિભા સંપન્ન છે તેવું આપવાનું મન થતું નથી તે જ બતાવે છે કે જૈન માનવામાં આવે તે કેટલું સત્ય છે એ-, આવા લખાણો શાસનમાં કે સંઘોમાં ધર્મ વિધિની અવજ્ઞા થઈ રહી છે
લઈને જૈન શાસન સામે કે પૂજ્ય પાકનાથની પ્રતિમા અને ધર્મ સામે અવિધિનો આદર થઈ રહૃાો છે.
સામે કે મૂર્તિ નિર્માણ સામે કાદવ ઉછાળવાનું કામ
કરવાનું મન થાય ત્યારે આ પ્રવૃત્તિ સર પ્રત્યનિક અને તે રીતે ગુરુ મૂર્તિઓની બાબતમાં તો કેટલાક
સ્વપરોપઘાતક બની જાય છે અકળાય ઉઠે છે અને તેમાં પણ કોઈ બહુમાન ધન્ય મહત્તાની મૂર્તિ પધરાવાય ત્યારે બધે ઢગલા થઈ જશે ?
તેમને હજારો સંખ્યામાં બનતી ઘંટાકર્ણ, આ પુતળાની શી જરૂર છે ? કોણ પૂજશે ? ખોટા કેટલા
મણિભદ્ર, પદ્માવતી વિ. ની મૂર્તિઓ રામે કંઈ કહેવાતું ખર્ચા થાય છે ? વિ. પ્રતિઘોષ આપે છે.
નથી તે પણ આશ્ચર્ય છે તેથી વિવેકર ને વિરોધ સફળ
બને છે પણ સાચું એટલું કહેવા જેવું હોતું નથી, જાણીએ એક કાળ એવો હતો કે મૂર્તિ માટે આરસ મળતો
તેટલું બોલવા જેવું હોતું નથી એ વાત પિચારવામાં આવે નહિ પછી મંદિર માટેના આરસની વાત તો કયાં
તો કંઈ વિસંવાદ થવા સંભવ નથી અને ધર્મ માર્ગની કરવી ? બાર મહિને ૨૦૦ કમાતા અને ૧૫૦ તો ખર્ચ
અવજ્ઞા અને અધર્મ માર્ગને ઉત્તેજન આપવા જેવું થાય તે બાર મહિને હતો જ્યારે આ કાળ ધન સંપત્તિની વૃદ્ધિ
સંભવ નથી. વાળો છે કરોડ કરોડના બંગલા, ફલેટ વિ. બને છે એક લગ્નમાં લાખો કરોડો ખર્ચાતા સંભળાય છે. ત્યારે પાવન
જૈન શાસન જયવંતું છે કાલની પરંપરાથી હજારો હૃદયવાળા પુન્યાત્માઓને જિન મંદિર, સંઘ, ઉપધાન,
મૂર્તિઓ હજારો મંદિરો થતા આ વે છે સંપ્રતિ ગુમૂર્તિ વિ. ભરાવવાનું મન થાય તેમાં ગુરુની પ્રેરણા
મહારાજાએ ૩૬ હજાર જિર્ણોદ્ધાર, ૨ વા કરોડ જિન હોય પછી તેથી સારો પ્રતિઘોષ કેમ થાય છે.
બિંબ, સવા લાખ નૂતન મંદિર કરાવો હતા. તેમને
એક મંદિરનો પાયો પડે તે સમાચાર મળે પછી દાન અજ્ઞાન કે સુધારક તો કહે તેનો કોઈ વિકલ્પ
આપી દાતણ કરતાં. આવી ઉત્તમ નેક ભાવના પ્રવૃત્તિ નથી. તેઓ સદ્ગુરુ પાસે આવે સમજે તો તેઓનો
હોવી જોઈએ થાય ન થાય તે જુદી વાત પણ પણ વિકલ્પ થાય. ,
ભાવનાથી તો ન ભાગીએ આજે પણ બાગ બગીચા વર્ષો પૂર્વથી ગુરુ મૂર્તિઓ બનતી રહી છે. પૂ. બંગલા તેમજ જાહેરમાં સ્કુલ, કોલેજ : સ્પીટલ આદિ આત્મારામજી મ., વલ્લભ સૂ. મ. વિ. ની મૂર્તિઓ સામે જિન મંદિરોનો વધારો જરૂર જ ય કે ઉત્સાહ ઘણી થઈ પૂ. નેમિ સૂ. મ. આદિની પણ ઘણી મૂર્તિઓ
જણાય ત્યાં અને તેમાં રાજા ભોજ દ ન આપે અને થઈ ત્યારે તે તે ક્ષેત્રમાં તે તે ગુઓના ઉપદેશથી કાર્યો
ભંડારી મોટું કુટે તેમ કરવાની કયાં જરૂર છે સૌ થયા તે સહજ હતું આજે જ્યારે બહુશ્રુત ધન્ય, જગત
સભાવથી માનવ જન્મને સફળ કરે એજ અભિલાષા.
( ૨
) વિકો