Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
+ ૧૮ : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જૈન શ્રમણોપાસક ૨ ના વિશેષાંક 1
- શ્રી સુદર્શન અભયારણીનું નામ દેવા ધારિત, તે દઈ શકે તેમ હતા. પોતે અભયાનું નામ છે કે, એ માટે પોતાના બચાવની અનેક બારીઓ હતી. અભયા જ પૂરેપૂરી ગુન્હેગાર હતી. શ્રી ૧
સુદર્શન સાવ નિર્દોષ હતા. આખી રાત અભયાએ શ્રી સુદર્શનને સંતાપ્યા હતા. શ્રી સુદ. | છે શનને ધ્યાનમાંથી ચળાવવાનો પ્રયત્ન કરવામાં અભયાએ કમીના રાખી નહતી. શ્રી સુદર્શનનું છે છે મૌન તેડાવવા માટે અભયાએ એનાથી શકય બધું જ કર્યું હતું. લાલચ બતાવી, 8 કરગરી, કુટીલતા વાપરી અને ધમકી પણ આપી. આટલે સીતમ ગુજાર્યા પછી પણ અભ- ૨ છે યાએ, શ્રી સુદર્શનને કલંકિત તરીકે જાહેર કર્યા. શ્રી સુદર્શન પ્રાણદંડની શિક્ષા પામે, 8 એવું કલંક મુકયું. આમ છતાં પણ શ્રી સુદર્શન મૌન રહે છે. રાજા પુદ છે, વારંવાર છે છે પુછે છે, છતાં મૌન જ રહે છે, સદાચાર જીવનમાં કેટલે ઓતપ્રોત થઈ ગયે હશે, એ છે 3 વિચારી જુઓ. શ્રી સુદશને એવા સંગમાં અભયા ઉપર કૃપા બતાવી છે કે–એ છે સંગેને જેમ જેમ તમે વિચાર કરશે, તેમ તેમ તમને લાગશે કે-આત્મા જ્યાં સુધી છે. વાસ્તવિક રીતિએ અનુકૂળતાને અનથી ન બને, ત્યાં સુધી તે આ જાતિની સદાચારિ. તાને સેવી શકે જ નહિ. માર્ગની વાસ્તવિક પ્રતીતિ અને સત્વશીલતા જો ન હોય, તે છે { આવા સયાગેમાં આત્મા પિતાના સદાચારને સહેજે દેષ લગાડયા વિના રહી શકે નહિ.
શ્રી સુદર્શન અભયાની કુટીલતા રાજાને જણાવી છે, તે બચી જાય એમ હતું. ( શ્રી સુદર્શન અભયાનું નામ દઈ. પિતાની જાતને બચાવી લીધા પછીથી, જે ધારે તે છે એ પણ બચાવ કરી શકે તેમ હતું કે
મારે તે અભયાનું નામ દેવું જ નહિં હતું. રાજાએ પુછયું પણ હું ચૂપ રહેત. રાજા બહુ બહુ તે મને શું કરત? શુલીએ ચઢાવવાની શિક્ષા કરત, એટલું જ ને? 8 છે એમાં મોટી વાત શી હતી ? મરવાનું તે વહેલું કે મેડુ છે જ; એમાં ડરવા જેવું છે હું કાંઈ હતું ય નહિ અને છેય નહિ. આપણા ભેગે જ જો એક જીવ ઉપર કૃપા થઈ શકે ? તેમ હોય, આપણું મૃત્યુ જ જે એક જીવને બચાવી શકતું હોય, તે એ મૃત્યુ પણ છે
વધાવી લેવાય ? એટલે તે મરવા તૈયાર હતે ? વળી લેક પાછળ શું બેલશે છે એનીય ચિન્તા શી? લેકને ફાવે તેમ બેલે આપણે નિર્દોષ હતા તે લેકન બેયે પાપી ! છે ન ઠરી જાત ! પણ મારે તે અભયાનું નામ એટલા જ ખાતર દેવું પડયું કે મેં જોયું છે જ અત્યારે એક મહાદેષિત ઉપર કૃપા કરવા રહીશ, તે મારા નામે શાસન નિન્દાશે !! 5 અજ્ઞાન લોક શાસન માટે જેમ-તેમ બેલશે. રાજા ફરી આવા ધર્મપર્વના પ્રસંગે કે છે
ધર્માત્માને ધર્મની આરાધના કરવાની અનુકૂળતા જોઈતી હશે તે નહિ આપે. એમ કહે- ૧ આ વાશે કે જેને એવા લુચા છે કે ધર્મના બહાને રજા મેળવી, પાછળ એકલા રહી, 5 છે રાણીવાસમાં પણ ઘુસી જાય છે. શાસનની આવી બદનામી થાય તે કેમ સહાય? એક оооооо
оооо.