Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Do વર્ષ ૮ એક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ :
થયા
શીલવાળા છે, આવા કસોટીના પ્રસંગમાં પણ ચલિત આવા તદન ખોટા આરોપ આવ્યા છે! એવા સમયે તમે અભયાના ઉપસર્ગા સામે મકકમ રહેવુ' એ જેટલુ પણ હવે માન રહેવું અને આફત ઉભી કરનારી તથા કલકઢનારીને તત્પર બનવું, એ વધારે મુશ્કેલ છે!
: ૧૭
નથી અને તમારે માથે
શું કરો ?
મુશ્કેલ હતું, એના કરતાં બચાવી લેવા
મૌન રહેવામાં આછું જોખમ છે ? જીવનભરમાં મેળવેલી સદાચારી તરીકેની ખાખરૂ ક્ષણુમાં રઝળાઈ જાય ! લાક ભી કહે! અત્યાર સુધી સદાચારી તરીકેના ઢાંગ કરતા હતા, એમ પણ કહે! ફજેતી અને ફીટકારમાં કમીના રહે નહિ ! શ્રી સુદર્શનની ખ્યાતિ એવી છે કે લેાક એકદમ આવુ' ન માને, પણ શ ́કામાં તે ગુ ંચવાયને ? મૌન રહેવામાં માત્ર આબરૂ રગદોળાઈ જવાના જ સભવ છે એમ નથી : મૌન રહેવામાં માત્ર જેતીના જ સભવ છે પ્રેમ પણ નથી : પણ મૌન રહેવાના પરિણામે શુળી મળશે, એ વાત પણ નિશ્ચિત છે !
મૌન રહેવામાં આટલુ બધુ જોખમ છે અને સાચુ'મેલવામાં ? શ્રી સુદ'ન જે કહે તેને સાચુ' માનવા રાજા તૈયાર છે! પરિણામે રાજા કદાચ રાણીને મારી પણ નાખે, તાય લેાક શ્રી સુદર્શનને દેષ કે નહિ ! ઉલ્ટો બચાવ કરે !! કહે કે એમાં શ્રી સુદને શુ ખાટુ કયુ" છે ? વળી એણે તે રાજાએ પૂછ્યુ' એટલે કહ્યું : કાંઇ એમ ને એમ કહ્યું નથી.” શ્રી સુદર્શનને લે!ક તા કાંઇ વાંક ન કાઢત, વધારામાં ફીટકારને બદલે ધન્યવાદ મળત ! લેાકમાં શ્રી સુદČનની જે ખ્યાતિ હતી, એના કરતાં કંઇ ગુણી વધી જાત! શ્રી સુદન સાચી વાત કહે તેા નુકશાન કેટલુ^?
સભા॰ રાણી મરી જાય.
એ તા કહી શકાયને કે જે ગુન્હો કરે તેને સજા થાય ? એને એના પાપે મારી. આપણે શુ' કરીએ ?’
આ સ્થાને આજના નગ્ન સત્યાદિએ શુ' કરવાનું કહે ? સદાચાર, સામાન્ય વસ્તુ નથી. સદાચારનું પાલન કરવુ... અને દુનિયાદારીના અથી પૌદ્ગલિક અનુકૂળતાના અથી બન્યા રહેવું એ મને નહિ : અનુકૂળતાનુ સદાચારથી પાડે અને દુરાચારમાં જોડે. શ્રી જિનેશ્વરદેવના શાસનને જે એ કારણે પૌલિક અનુકૂળતાને જે અથા ન હોય અને ધર્માંપાલન સČવ હોય, તેજ આવા કટોકટીના પ્રસંગે વાસ્તવિક નિય કરી શકે છે અને તેવા જ
એ કાઈ બન્યા રહેવું,
અસ્થિ પણ તે પામેલા હાય, મેજ જેને મન શુ કરણીય અને શું અકરણીય? તેનેા આત્મા આવા પ્રસ`ગે ધર્મને ચૂકતા નથી.