________________
૧૯૪
રૂપે વતા પુદ્ગલામાં અણુસમૂહની ન્યૂનાધિકતાના હિસાબે વિવિધ જાતે છે. તે વિવિધ ન્તતાને વિવિધ વણા કહેવાય છે. તેમાંથી જીવદ્વારા ચેાગને અનુસરીને, જે પુદ્ગલ વણુએ ગ્રહણ કરી ઉપયાગી ખનાવી શકાય છે, તે પુદ્ગલ વણાને ‘ગ્રહણ ચેાગ્ય’ વણાએ કહેવાય છે. વિશ્વ રચનામાં ઉપયેગી બની શકતી ઘટનાનું ઉપાદાન કારણ, ચેાગ્ય ’ વણાએજ છે. ગ્રહણયેાગ્ય વણાએ આઠે છે.
(
આ · ગ્રહણનોંચે મુજબ
(૧) ઔદારિક શરીર ચેાગ્ય (૨) વૈષ્ક્રિય શરીર ચેાગ્ય (૩) આહારક શરીર ચેાગ્ય ( ૪ ) તેજસ શરીર ચેાગ્ય (૫) ભાષા ચેાગ્ય ( ૬ )વાસેાાસ ચેાગ્ય ( ૭ ) મન:પ્રાયેાગ્ય (૮) કર્મ ચૈાગ્ય.
આમાં ભાષા, શ્વાસેાષ્ટ્રવાસ અને મનેાયેાગ્ય વણાએમાંથી પુગલ ધેા ગ્રહણ કરી તે તે રૂપે પરિણમાવીને પિરણામ પામેલ તે પુદ્ગલેાના અવલ ખનથી જ ઉત્પન્ન થયેલ વીય (બળ—શક્તિ) દ્વારા તે પુદ્ગલાને જીવ છેડી દે છે. જેમ ખિલાડા ઊંચે કુદવા માટે પહેલાં પેાતાના શરીરનુ સ ાચન દ્વારા અવલંબન લે છે, ત્યાર પછી સકોચના દ્વારા પ્રાપ્ત થયેલ ખળવડે જ ઉંચે કૂદી શકે છે. અન્યથા ફૂદી શકતા નથી. તેવી રીતે ભાષાદિ વણાઓને છેડી મૂકવા માટે તેજ પુદ્ગલેનું અવલખન જીવદ્વારા લેવાય છે.
શેષ ઔદારિકાદિ શરીરચેાગ્ય પાંચ વણાઓમાંથી ગ્રહણ કરાતા, પુદ્ગલસ્કંધાને તે ગ્રહણ કરનાર જીવ પેાતાના