________________
૨૬૭
૫દ્ધા અંધ સમયે અશ્રેણીગત જીવને તેા સઘાતી અંધાય છે, તેમાં સધાતી પ્રકૃતિએના ઉદય તા સ ઘાતી રસપણે જ વતે છે, દેશઘાતી પ્રકૃતિએમાં કેટલીક પ્રકૃતિએના ઉદય સમયે તે પ્રકૃતિએના રસસ્પદ્ધ સઘાતીપણુ છે.ડી દઈ દેશઘાતીપણે જ ઉદયમાં આવે છે. અને કેટલીક દેશધાતી પ્રકૃતિને રસાય, સધાતીપણે પણ ઉદયમાં આવે છે, અને દેશધાતીપણે પણ ઉદયમાં આવે છે. આ રીતે બન્ને પ્રકારોમાંથી જ્યારે દેશઘાતીપણે રસસ્પર્ધાના ઉદય વતા હાય ત્યારે તે પ્રકૃતિના ઉચે અવરાતા આત્મગુણ દેશથી જ અવરાય છે. અને સઘાતી રસ પદ્ધકાના ઉદય વતા હાય ત્યારે તે પ્રકૃતિના ઉચે અવરાતા આત્મગુણુ સવથી અવરાય છે.
મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, ચક્ષુદનાવરણીય, અચક્ષુદનાવરણીય અને પાંચઅંતરાય એમ નવપ્રકૃતિના ઉદય સમયે તેના રસસ્પદ્ધ કે દેશ ઘાતીપણે જ ઉદયમાં તે છે. એટલે તે પ્રકૃતિના ઉચે અવરાતા આત્મગુણુનું' ન્યૂનાધિકપણે પણ પ્રગટપણ તે અવશ્ય હાય છે
અવિધજ્ઞાનાવરણીય, અવધિદશનાવરણીય, મનઃપવ—— જ્ઞાનાવરણીય, એ ત્રણ પ્રકૃતિએના ઉયમાં તેના રસદ્ધ ક જ્યારે સઘાતીપણે ઉયમાં વતા હૈાય ત્યારે અવધિજ્ઞાન, અવધિદર્શીન અને મનઃ વજ્ઞાન એ ત્રણે ગુણુ બિલકુલઅવરાઈ ગયેલા હોય છે. પરંતુ રસસ્પદ્ધ ! જ્યારે