Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 322
________________ ૨૭૪ જ અસ્તિત્વમાં હાઈ એ છીએ, ત્યારે કેવળ જાણવું અને દેખવુ' એ એ ખાખતેા જ ઘટિત હોય છે. કિન્તુ જયારે અહાર આવીએ છીએ, પેાતાના કેન્દ્રમાંથી હટી જઈ એ છીએ, ત્યારે સાથમાં કઈક જોડાઈ જાય છે. મિશ્રણ થઈ જાય છે. તેને પુન: શુદ્ધ કરવુ. કઠીન બની જાય છે. આ મિશ્રિકરણ તે સરલતાએ થાય છે. જ્યારે શુદ્ધિકરણ કઠિનતાએ થાય છે. રાગ અને દ્વેષની ધારા મળતાં જ માત્ર જાણવુ` અને દેખવું ભૂલાઈ જઈ, શેચવામાં—ચિ'તનમાંવિચારવામાં આત્મા ડૂબી જવાથી પરદ્રવ્યમાં મિશ્રિત મની જાય છે. એટલે આત્મા અને પુદ્ગલનુ મિશ્રણ થાય છે. આ મિશ્રતા, એ જ આત્માની અશુદ્ધિ છે. આ મિશ્ર તાના કારણે જ આત્માને સંસારમાં રઝળવું પડે છે. રખ ડવું પડે છે. અને દુઃખના ભક્તા બનવું પડે છે. અનાદિ કાળથી આ જીવ, આ કારણે, આવા મિશ્રણુથી મિશ્રિત ખની રહેલ હાઈ, દુ:ખી દુ:ખી થઈ રહ્યો છે. : આત્માના વી ગુણ વડે ચૈતન્યશક્તિનુ જ્ઞેયને જાણુવામાં કરાતુ પ્રવર્તન તે “ ઉપયેગ” કહેવાય છે, ચેતનાના મૂળ સ્વભાવ માત્ર જાણવા-દેખવાને જ હાઈ, ચૈતન્યતા જ્યારે માત્ર જ્ઞેયપદાર્થના જ્ઞાનમાં જ વતે છે, ત્યારે આત્મા, શુદ્ધોપયોગી કહેવાય છે, અને મનન ચિંતનદ્વારા જ્ઞેયપદા અગે રાગ કે ઋષની વૃત્તિવાળા બની રહે છે, ત્યારે તે આત્મા, અશુદ્ધોપયોગી કહેવાય છે. આત્મા સાથે ન`તી અમુક પ્રકારના પરદ્રવ્યની મિશ્રતાના કારણે જ

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363