Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 338
________________ ૨૯૦ સૂત્રની ગાથાઓ બેલાતી હોય, તે બેલવા ટાઈમે તે તે અધિકારને અનુરૂપ શરીરની મુદ્રાઓ રહેવી જોઈએ. એવી રીતે સામાયિક, પ્રતિકમણ, આદિ દરેક આવશ્યક ક્રિયાઓમાં અને અન્ય બાહ્ય અનુષ્ઠાનમાં તન્મય બની રહેવાય તે જ તે યિાઓને અમૃતાનુષ્ઠાન બનાવી રહી, ભાવધર્મ–ભાવ ચારિત્ર–ઉપયેગાદ્ધિની પ્રાતિ દ્વારા આત્માના અનંતચતુષ્કાદિ ગુણોનું પ્રગટીકરણ કરી શકાય છે. આવા સાધકો જ સાચા થાનગી કહેવાય છે. માટે મન-વચન અને કાયાના ચગે. ઉપરોક્ત રીતે સદનુષ્કામાં તન્મયભાવને પામે, તે અભ્યાસ કરવો જોઈએ. કારણકે તન્મય બની રહેવાપૂર્વકનાં આવાં સદનુષ્ઠાનમાં થતું પ્રવર્તન તે જીવના ઉપદવીર્ય અને કરણવીર્ય ઉભયને શુદ્ધ કરે છે. ઉપગવીર્યને અશુદ્ધ બનાવનાર મહોદય છે. જ્યારે સદનુડાનામાં પ્રવત બની રહેનારને મેહદય હોવા છતાં, તેને નાશ કરવાનો સંકલ્પ હોવાથી, તે હદય, તેને સારના કર્મબંધનો ટેનું તે નથી. ૧ થી ૬ ગુણસ્થાનક સુધીના વા. રાદનુડાનકાર હોય છે કારણ કે ૧ થી સુથાર સુધીનું ધ્યાન, તે અલંબન હોય છે. અહિ કરી ધમાનની સ્થિરતા માટે અને આ-રોકળાનથી ડિન બનવા માટે સદનુડાનરૂપી આલંબનની આવશ્યકતા

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363