Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 333
________________ ઉપકારક થતી હોવાથી પરંપરાએ મોક્ષનું કારણ હોઈ, તેને વ્યવહારગ કહેવાય છે. રાગદ્વેષ આદિ ભાવમળની તીવ્રતાના કારણે જે જીવેનું વલણ સાંસારિક ભેગે તરફનું જ વર્તે છે, તેવા ભવાભિ નંદિજી, એગમાર્ગના અધિકારી બની શતા જ નથી. તેઓ દ્વારા તે ગમે તે ઉત્કૃષ્ટતા કે કાયકલેશાદિકિયાઓ, સમ્યગન્નાનાદિની પ્રાપ્તિ માટે થઈ શકતી જ નથી. નિશ્ચય–યેગના લક્ષ્યવિનાના બાઘરીતે કહેવાતા વ્યવહારોને વાસ્તવિક વેગ કહી શકાય જ નહિં. કારણ કે તેમાં તે ઔદયિકભાવની પ્રચૂરતા વર્તાતી હોવાના કારણે તેવા વ્યવહારગને નિશ્ચયેગનું કારણ કહી શકાય જ નહિં. કેવળ નિશ્ચયગના જ લક્ષ્યપૂર્વક આચરાતા વ્યવહારગના અનુસરણથી સમ્યજ્ઞાનાદિ નિશ્ચયગની સિદ્ધિ, અવિચ્છિનપણે અવશ્ય થતી હોવા છતાં તે એકાએક પૂરી થતી નથી. પરંતુ તેમાં ક્રમવિકાસ હોવાથી કાલક્રમે થાય છે. જેથી ભાવાગ ( નિશ્ચયગ) સ્વરૂપ જ્ઞાનાદિગુણો એકીસાથે પૂર્ણપણે નહીં વિકસતાં તે વિકાસમાં પૌર્વાપર્યને કેમ છે. ગન્તવ્યસ્થાનને લક્ષ્યમાં રાખી, તે સ્થાને જ પહોંચાય. એવા માગે શીધ્ર કે મંદગતિએ પણ પ્રયાણ કરતા પ્રવાસી, પ્રયાણની શરૂઆતથી જ ગંતવ્યસ્થાનના પ્રવાસી તરીકેવ્યવહારાય છે, તેવી રીતે પૌવપર્યના ક્રમે ચેગની જીવન

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363