Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 324
________________ ૨૭. ચેગના આવા અનાદિકાલિન અશુધ્ધ પ્રવાહથી, સંપૂર્ણ અને ક્ષાયિક ભાવે મુક્ત અનેલ આત્મા, પૂર્ણ શુદ્ધોપયેગી ખની રહી, પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. જેના કારણે આત્મામાં અશુદ્ધોપયેગીપણું વીં રહે છે, તે કસમૂહની, જેમ જેમ નિજ રા થતી જાય છે, તેમ તેમ આત્માના ઉપયેાગની અશુદ્ધતા હટતી જાય છે. અને એમ થતાં થતાં જ્યારે ઘાતી તરીકે એળખાતાં તમામ કૅ સમૂહના સંબંધ, આત્મામાંથી સ`પૂર્ણ છૂટી જાય છે, ત્યારે આત્મા, સપૂર્ણ શુદ્ધોયાગી ખની રહે છે. ઉપયેગશુદ્ધિ એ આત્માની સ્વભાવદશા છે, અને ઉપયેગઅશુદ્ધિ એ આત્માની વિભાવદશા છે. ઉપયાગશુદ્ધ એ મેાક્ષ છે, અને ઉપયાગઅશુધ્ધિ, એ સંસાર છે. ઉપયેગશુદ્ધિમાં જ સુખની, અને ઉપયોગ અશુદ્ધિમાં દુઃખની પ્રાપ્તિ છે. જીવમાં એ ઉપયેગ અશુદ્ધિના પ્રવાહ, અનાદિકાલથી પ્રવા હિત હાવા છતાં, આપ્તપુરૂષાએ પ્રણિત પ્રયત્નદ્વારા તેને ટાળી શકાય છે. ઉપયોગશુદ્ધિમાં વતતા આત્મિક આનંદને તા અનુભવથી જ સમજી શકાય છે. વચનદ્વારા તે આન *ને-સુખને વ વવું અશકય છે. શુદ્ધોપયાગ એ સમતારસનું પાન કરાવનાર છે. શાન્તરસ એટલે રાગ-દ્વેષ વિનિમુ ક્ત માત્ર જ્ઞાનવ્યાપાર છે. શાન્તરસ–સમતારસ-ઉપશમરસ, એ બધા એકાક છે. રાગ-દ્વેષ અને સુખદુઃખના સંવેદનથી પર એવેા જ્ઞાનરસ જ અહિં’શમરસ છે. એ જ સમતારસ છે. અને એ જ શાન્તરસ છે.

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363