Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 309
________________ ઔપશમિક સમ્યક્ત્વ અને પશમિક ચારિત્ર એ. પશમિક ભાવના અને ભેદ સાદિ-સાત છે. અન્તિમડિટિનું સમ્યકત્વ તથા ચારિત્ર તે મેહના ક્ષયથી જ પ્રગટ થતું હોવાથી તે સમ્યક્ત્વ તથા ચારિત્રને અનંત કહેવાય. મહિના ઉપશમથી પ્રગટ થતું સમ્યક્ત્વ અને ચારિત્ર તે. અને પડનારાં જ હોઈ સાદિ-સાન્ત ભાંગે જ હોય. સાયિક ભાવના તમામ ભેદ સાદિ-અનન્ત છે. તે પ્રાપ્ત થયા પછી તેમાંથી પડવાનો સંભવ જ નથી. ક્ષાપશમિક ભાવમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચારે જ્ઞાન, સાદિ-સાન્ત ભાગે. છે. સમ્યગુદર્શનને ઉદય થતાં તે સાદિ ગણાય, અને ત્યારબાદ મિથ્યાત્વનો ઉદય થતા અગર તો કેવળજ્ઞાન પ્રગટ થતાં સાન્ત ગણાય. મતિજ્ઞાન-શ્રતઅજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણે, ભવ્યને આશ્રીને અનાદિ-સાન્ત અને અભવ્યને આશ્રીને અનાદિ-અનંત છે. વિર્ભાગજ્ઞાન, અવધિદર્શન, ચક્ષુદર્શન, દાનાદિ પાંચ લબ્ધિ, દેશસંયમ તથા સર્વસંયમ અને સમ્યક્ત્વ એ અગિયાર ક્ષાપશમિક ભાવે સાદિ–સાન્ત છે. આમ, ક્ષાપશમિક ભાવમાં સાદિ–સાન્ત, અનાદિ-સાન્ત અને અનાદિ–અનન્ત એમ ત્રણ ભાંગા ઘટે. ઔદયિક ભાવમાં “ગતિ” તે સાદિ-સાન્ત છે. અને શેષ સત્તર, ભવ્યની અપેક્ષાએ અનાદિ–સાન્ત અને અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનન્ત છે. એટલે ઔદયિક ભાવમાં અનાદિ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363