Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 296
________________ ૨૫o એ પાંચે ભાવના ક્રિકસંગ, ત્રિવેગ, ચતુષ્ક–સચોટ અને પંચસગવડે ભાંગા પાડીએ તે ર૬ ભાંગા થાય છે. દ્વિસંગીના દશ ભાંગ–પશમિક-ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક, ઔપથમિક-ઔદયિક, ઔપશમિક અને પરિણામિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક, ક્ષાયિક-ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક, શ્રાપથમિક અને દયિક, લાપશમિક અને પરિણામિક, ઔદયિક અને પરિણામિક. ત્રિકસંગીના દશ ભાંગા–ઔપથમિક-ક્ષાયિકઅને ક્ષાયોશિમિક, ઔપથમિક-સાયિક–ઔદયિક, ઔપશમિક–ક્ષાયિક-પારિણામિક,પશમિક-ક્ષાપશમિક-ઔદયિક, ઔપશમિક-ક્ષાપશમિક-પારિણામિક, ઔપશમિક-ઔદયિક -પરિણામિક, ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક, ક્ષાયિકક્ષાપથમિક-પારિણામિક, ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક, લાપશમિક-ઔદયિક-પારિણામિક. એમ દશ ભાંગા થયા. ચતુષ્ક સંગીન, પાંચ ભાંગા—ઔપથમિક –&ાયિક-ક્ષાપશમિક-ઔદયિક, ઔપથમિક–ક્ષાયિક-ક્ષાપથમિક અને પરિણામિક, ઔપથમિકક્ષાયિક-ઔદયિકપરિણામિક, ઔપશમિક-ક્ષાપશમિક-ઔદયિક-પારિણમિક, ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક- પરિણામિક. એ પાંચ ભાંગા થયા. પંચ સંગીને એક ભાંગે–પશમિક–ક્ષાયિક

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363