________________
૨૫o એ પાંચે ભાવના ક્રિકસંગ, ત્રિવેગ, ચતુષ્ક–સચોટ અને પંચસગવડે ભાંગા પાડીએ તે ર૬ ભાંગા થાય છે.
દ્વિસંગીના દશ ભાંગ–પશમિક-ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાયોપથમિક, ઔપથમિક-ઔદયિક, ઔપશમિક અને પરિણામિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક, ક્ષાયિક-ઔદયિક, ક્ષાયિક અને પરિણામિક, શ્રાપથમિક અને દયિક, લાપશમિક અને પરિણામિક, ઔદયિક અને પરિણામિક.
ત્રિકસંગીના દશ ભાંગા–ઔપથમિક-ક્ષાયિકઅને ક્ષાયોશિમિક, ઔપથમિક-સાયિક–ઔદયિક, ઔપશમિક–ક્ષાયિક-પારિણામિક,પશમિક-ક્ષાપશમિક-ઔદયિક, ઔપશમિક-ક્ષાપશમિક-પારિણામિક, ઔપશમિક-ઔદયિક -પરિણામિક, ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક, ક્ષાયિકક્ષાપથમિક-પારિણામિક, ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક, લાપશમિક-ઔદયિક-પારિણામિક. એમ દશ ભાંગા થયા.
ચતુષ્ક સંગીન, પાંચ ભાંગા—ઔપથમિક –&ાયિક-ક્ષાપશમિક-ઔદયિક, ઔપથમિક–ક્ષાયિક-ક્ષાપથમિક અને પરિણામિક, ઔપથમિકક્ષાયિક-ઔદયિકપરિણામિક, ઔપશમિક-ક્ષાપશમિક-ઔદયિક-પારિણમિક, ક્ષાયિક-ક્ષાપશમિક-ઔદયિક- પરિણામિક. એ પાંચ ભાંગા થયા.
પંચ સંગીને એક ભાંગે–પશમિક–ક્ષાયિક