________________
૧૭ દિવસે ઉપવાસ કરે. ૧૬ પ્રહર સુધી ધર્મધ્યાન કરે, એ ઉત્તમ છે. મધ્યમ એ | (૯) પરિગ્રહ ત્યાગ = પહેલાંના નિયમો પાળતા રહીને, આ શ્રેણીમાં, ધન, છે કે, ૧૨ પ્રહરનો ઉપવાસ કરે, સાતમની સંધ્યાથી નોમના પ્રભાત સુધી ધાન્ય, રૂપિયા પૈસા, મકાનાદિ પરિગ્રહને વહેંચી આપે છે, અથવા દાન કરી આરંભ છોડે, ધર્મમાં સમય ગાળે, જઘન્ય એ છે કે ઉપવાસ તો ૧૨ પ્રહર
દે છે. થોડાં આવશ્યક કપડાં અને ખાવા પીવા માટે બે ત્રણ વાસણ રાખે છે. સુધી કરે. પરંતુ લૌકિક આરંભ આઠ પ્રહર જ છોડે એટલે કે, આઠમનો દિવસ
ઘરથી બહાર ઉપવન, આશ્રય કે ઉપાશ્રયમાં રહે છે. નિમંત્રણ મળે ત્યાં અને રાત્રિ આરંભ તજી ધર્મધ્યાનમાં ગાળે.
ભોજન કરે છે. બીજી વિધિ એ છે કે, ઉત્તમ તો પહેલાં કહ્યા મુજબ ૧૬ પ્રહર સુધી કરે. (૧૦) અનુમતિત્યાગ પ્રતિમા = આ પ્રતિમાવાળો શ્રાવક, પહેલા લૌકિક કાર્યોમાં ધર્મધ્યાન એ છે કે ૧૬ પ્રહર ધર્મધ્યાન કરે પરંતુ ત્રણ પ્રકારના આહારનો ગુણ કે દોષ બતાવતાં, સમ્મતિ આપતો હતો, પણ હવે સંસારિક કાર્યોની ત્યાગ કરે, આવશ્યકતા અનુસાર જળ વાપરે. જઘન્ય એ છે કે, ૧૬ પ્રહર
સમ્મતિ દેવી, પણ ત્યાગી દે છે. ભોજનને વખતે નિમંત્રણ હોય, ત્યાં જાય ધર્મધ્યાન કરે, આવશ્યકતા પ્રમાણે પાણી વાપરતાં, વચમાં એક વખત
છે. પહેલાંના સર્વ નિયમો પાળે છે. આહાર પણ કરે. આ બે પ્રકારની વિધિઓમાં પોતાની શક્તિ અને ભાવને (૧૧) ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા = આ શ્રેણીમાં, પહેલાંના નિયમો પાળતાં રહે છે જોઈને, પ્રોષધોપવાસ કરે.
પણ નિમંત્રણ સ્વીકારી, ભોજન કરતો નથી. ભિક્ષા-વૃત્તિથી જઈને એવું (૫) સચિરત્યાગ પ્રતિમા=આ શ્રેણીમાં, પહેલાંના નિયમો પાળતા રહીને, ભોજન લે છે, કે જે ગૃહસ્થીએ પોતાના કુટુંબને માટે તૈયાર કર્યું હોય, પણ સચિત્ત પદાર્થ ખાતા નથી. કાચું પાણી, કાચું શાક, આદિ ન ખાય, પ્રાશુક
તેને ઉદ્દેશીને તેને માટે ન બનાવ્યું હોય. તેથી આ પ્રતિમાને ઉષ્ટિ ત્યાગ અથવા ગરમ પાણી પીવે. સૂકી, પાકી, ગરમ કરેલી કે છિન્નભિન્ન કરેલી, પ્રતિમાં કહે છે. વનસ્પતિ વાપરે. પાણીનો રંગ લવીંગ આદિ નાખવાથી બદલાઈ જાય છે, આ અગિયાર પ્રતિમા ધારીના બે ભેદ છે:- (૧) ક્ષુલ્લક અને (૨) ઐલક, ત્યારે તે પાણી પ્રાશુક થઈ જાય છે. સચિત્તના વ્યવહારનો તેને ત્યાગ નથી. (૧) ક્ષુલ્લક = એ શ્રાવક, એક લંગોટ અથવા એક એવી ચાદર રાખે છે, કે જેથી રાત્રિભોજનનો ત્યાગ=આ શ્રેણીમાં, આગળના નિયમોને પાળતો રહી આખું અંગ ન ઢંકાય. મસ્તક ઢાંકે તો પગ ખુલ્લા રહે, પણ પગ ઢાંકે તો નિયમપૂર્વક ચારે પ્રકારના આહાર, પોતે રાત્રે કરતા નથી, બીજાને કરાવતા મસ્તક ખુલ્લું રહે, જેથી તેને શરદી, ડાંસ-મચ્છર આદિની બાધા, સહન નથી. મન, વચન, કાયાથી રાત્રિભોજન કરવા કરાવવાથી વિરક્ત રહે છે.
કરવાનો અભ્યાસ થાય. અને શ્રાવક, નિયમથી જીવદયા માટે મોરની પીંછી (૭) બ્રહ્મચર્ય પ્રતિમા=સ્વસ્ત્રીનો પણ ભોગ ત્યાગીને, બ્રહ્મચારી થઈ જાય છે.
રાખે છે. કારણ કે તે બહુ જ મૃદુ હોય છે. એનાથી હૃદુ જંતુ પણ મરતાં સાદાં વસ્ત્ર પહેરે છે. સાદો આહાર કરે છે. ઘરમાં એકાંતમાં રહે છે, અથવા
નથી. તથા શૌચ માટેના પાણી માટે કમંડળ રાખે છે. તે કેટલેક ઘેરથી એકઠું દેશાટન પણ કરી શકે છે. પહેલાંના સર્વ નિયમો પાળે છે.
કરીને ભોજન કરે છે. તે એક ભોજનનું પાત્ર પણ રાખે છે. પાંચ સાત (૮) આરંભત્યાગ પ્રતિમા = પહેલાંના નિયમો પાળતા રહીને, આ શ્રેણીમાં, સર્વ ઘરેથી એકઠું કરી છેલ્લા ઘરમાં પાણી લઈ ભોજન કરી પોતાનું વાસણ સાફ
લૌકિક આરંભ વ્યાપાર, ખેતી આદિ ત્યાગી દે છે. આરંભી હિંસાથી વિરક્ત કરી સાથે રાખી લે છે. જે ક્ષુલ્લક એક જ ઘેર ભોજન કરે છે, તે ભિક્ષાર્થે થઈ જાય છે. દેખીને જમીન ઉપર આવે છે, વાહનનો ઉપયોગ કરતા નથી,
જાય ત્યારે આદરથી ભોજન આપે ત્યાં જઈને એક જ ઘરમાં બેસીને નિમંત્રણ મળે ત્યાં ભોજન કરી લે છે, પરમ સંતાથી થઇ જાય છે.
થાળીમાં જમી લે છે. એ ભોજનનું પાત્ર રાખતો નથી. એ મુનિપદની