Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેવી સુદર હાય છે તેવી જ તે નગરી પણ સુંદર હતી. (મુદ્યવજ્રીહિયા ) તેમાં રહેનારા નાગરિકે હંમેશાં પ્રસન્ન રહેતા હતા, અને જાત જાતની રમત (ક્રીડાએ) માં વ્યસ્ત રહેતા હતા. (વચમાં તેવોચમૂચા ) તેથી આ નગરી પ્રત્યક્ષ દેવલાક જેવી લાગતી હતી. ॥ સૂત્ર “” |
૮. સીત્તે ન વાવ ’રાત્રિ ॥
(
ટીકા (સીસે ન વાવ નચરીÇ વદ્યા) તે દ્વારવતી નગરીની બહાર જીન્નપુષિમેટ્રિસીમાદ્વત્તાનામવવોથ્થા) ઉત્તર પૂર્વ દિશામાં એટલે ૐ ઈશાન કાણુમાં રૈવતક નામે પંત હતા. ( તુંને શાળતમનુતિસિહ ) તે બહુજ ઉંચા હતા. તેના શિખરે આકાશને સ્પર્શતા હતા. (નાવિદ્દગુરુ શુક્ષ્મજયાવહિવત્ ) અનેક જાતના શુ, ગુલ્મ, લતાએ અને વલ્લીએ થી તે ઢંકાએલા હતા. ગુચ્છ વગેરે શબ્દોના અર્થો પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યાં છે. ( Vમિમયૂરોંચતાણનાચમયળસાજોદોવવે ) હુ'સ, હરણા, મેર, ક્રો'ચ, સારસ, ચક્રવાક મેના અને કાયલાના સમૂહેાથી તે યુક્ત હતા. ( અગેનત૩૩ળવિવ૩૫ચવવાચવાસિ૫૩૨ે ) અનેક તટા મેખલા
ܕ
એ ( કટકા ) અનેક કદરાએ, અનેક ઉજઝરકા-(ઝરણાએ) પ°તા ઉપરથી નીચે વહેતા પાણીના પ્રવાહે, અનેક પ્રપાતે-તટ વગરના નિરાધાર સ્થાના અથવા ગર્તા, ઘેાડા આગળના ભાગથી નમતા અનેક પર્વત ભાગે તેમજ ઘણાં શિખાથી તે પ્રચુરરૂપથી યુક્ત હતા. એટલે કે તટ, કટક વગેરે તે પર્વતમાં પુષ્કળ પ્રમાણમાં હતા. ( બાળàવસંવચારવિજ્ઞાનિઢુળસંનિચિત્તે ) અપ્સરાઓના ગણાથી, દેવસ ંઘાથી ગગન માગે ગમન કરતા મુનિ વિશેષાથી, અને વિદ્યાધરાના યુગલેાથી તે પર્વત સદા સેત્રિત રહેતેા હતેા. ( નિરુત્ત્વચ ઝળપ લાવવીપુસિત્તેહ્નો શાળ સમુદ્ર વિજય વગેરે દશ દશાર્હોમાં ઉત્તમ ધીર વીર પુરુષોને-કે જેઓ અતુલ બળશાળી નેમિનાથથી યુકત હોવાને કારણે ત્રણે લેાકથી ખળવાન હતા—આ નિત્યાત્સવ માટેનું સ્થાન હતું તેમના બધા ઉત્સવા અહીં જ થતા હતા દશ દશાહના નામે આ પ્રમાણે છે-૧ સમુદ્રવિજય, ૨ અÀાભ ૩ સ્તિમિત, ૪ સાગર, ૫ હિમવાન, ૬ અચલ,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૮