Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાંચવે અધ્યયન કી અવતરણિકા
—પાંચમુ' અધ્યયન—પ્રારંભ.—
કૂર્માંક ( કાચો! ) નામે ચેાથું અધ્યયન પુરું થઈ ગયુ છે, તે અઘ્યયનમાં અણુસેન્દ્રિયવાળા સાધુ સાધ્વી વગેરે ને નરક વગેરેની પ્રાપ્તિ તેમજ ગુપ્તેન્દ્રિય વાળા સાધુ સાધ્વીઓને નિર્વાણુ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ વાત કહેવામાં આવી છે. પાંચમા અધ્યયન માં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે પહેલાં અપ્રતિ સ'લીન ઈન્દ્રિયવાળા ( અણુપ્તેન્દ્રિય ) હોય છે, અને ત્યારબાદ તે સલીન ઇન્દ્રિય વાળા ( ગુપ્તેન્દ્રિયવાળા) થઈ જાય છે ત્યારે તે આરાધક હાય છે, આ રીતે ચાથા અધ્યયનનેા સબધ છે. જમ્મૂ સ્વામી, સુધર્મા સ્વામીને પ્રશ્ન કરે છે- નચાળા મને ! ઇત્યાદિ
ધારાવતિ નગરી કા વર્ણન
ટીકાથ(નફળ' મતે !) હે ભદન્ત ! જો ( સમળેળ મળ્યા મહાવીરન ) શ્રમણભગવાન મહાવીરે ( 7TH ળયાચળÆ અથમદે પાસે ) ચેાથાજ્ઞાતાધ્યયનના પૂર્વોક્ત અર્થે નિરૂપિત કર્યા છે, ત્યારે ( પંચમલ્સ નં અંતે ! નાયા ચળÆ કે ગઢે વળત્તે) પાંચમા અધ્યયનના શે અ મતાન્યેા છે ? । સૂ.૧”) एवं खलु जंबू, ? ઇત્યાદિ
ટીકા-(રવ' લઘુ નવૂ !) હૈ જબૂ ! તમારા પ્રશ્નના જવાખ આપ્રમાણે છે, ( સેળ જાહે ... તેળ સમળ વાવરૂ નામ નચરી હોસ્થા) તે કાળે અને તે સમયે દ્વારાવતી નામે નગરી હતી. ( પાળ પરીળચયા) આ નગરી પૂથી માંડીને પશ્ચિમ દિશા સુધી લાંખી અને (ઢોળ ટ્રાનિ વિસ્થિમ્ના) ઉત્તર દિશાથી માંડીને દક્ષિણ દિશા સુધી પહેાળી હતી. (નવ લોચળવિસ્થિના ) નવ ચેાજન સુધી તે નગરીના વિસ્તાર હતા. ( દુવારુનનોચળાચામા ) ખાર યાજન લગી તે લાંબી હતી. (ધળવમનિમ્નિયા) ધનપતિ-કુબેરે આ નગરી ને પેાતાની બુદ્ધિથી બનાવી હતી ( ચામીયવત્રણવાર - નાનાનિ - વાલિસીસસોદિયા ) તે શહેરના કાટ ( પ્રાકાર ) સેાનાથી બનાવવામાં આવેલા હતા. તેના કાંગરા પાંચ રંગના અનેક મણુિએ વડે બનાવવામાં આવ્યા હતા. કેટ અને કાંગ રાઓથી તે નગરી શે।ભતી હતી. (ત્રવાપુરીમંત્રાજ્ઞા) અલકાપુરી (કુબેરનગરી)
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨