Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્રીજું કારણ આ પ્રમાણે છે – જ્યારે કોઈ સાધ્વીજી કઈ જલયુકત ખાડામાં અથવા જલરહિત કીચડમાં ફસાઈ જાય, લીલ, શેવાળ આદિમાં ફસાઈ જાય, પાણીના પ્રવાહમાં ફસાઈ જાય અથવા તણાતાં હોય, તે એવી પરિસ્થિતિમાં તેમને મદદ કરવાના આશયથી તેમને સહારો દેનાર સાધુ જિનાજ્ઞાન વિરાધક ગણાતું નથી. અહીં પતન પંક અને પનકમાં સમજવું અને અપવાહન પાણીના પ્રવાહમાં સમજવું.
ચોથું કારણ-“નિરો નિળી નાવમોચન વા વોચવા નાસિત્તામસિ” કોઈ નિ ય કઈ નિર્ચથીને બેસાડવામાં મદદ કરે અથવા નાવમાંથી ઉતરવામાં મદદરૂપ બને, તે એવી સ્થિતિમાં તે જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી.
પાંચમું કારણ–“સિત્તપિત્ત, કૃઘિતાં ચક્ષાવિન્, મત્રાણામુ, उपसर्गपाप्ता, साधिकरणां, सपायश्चित्ता, भक्तपानप्रख्याताम् अर्थजातां वा નિચો નિર્ણય ન લા અવશ્વમાનો વા નાતિત્રામતિ જ્યારે કઈ સાધ્વીજી ક્ષિત ચિત્તવાળાં (ઉન્માદયુકત) થઈ જાય ત્યારે તેમને સહારે દેનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. ક્ષિતચિત્તતા રાગ, ભય, અપમાન આદિ કારણેને લીધે થઈ જાય છે. કહ્યું પણ છે કે :
“ના વા મgણ વાઈત્યાદિ
જિનેન્દ્રદેવે એવું કહ્યું છે કે ક્ષિચિત્તત્તા ( ચિત્તભ્રમ) રાગ, ભય, અથવા અપમાનથી થાય છે. અથવા જ્યારે તે સાધ્વી દર્પયુકત ચિત્તવાળાં થઈ જાય છે, ત્યારે પણ એવું બને છે, કારણ કે સન્માન આદિને કારણે ઉદ્ધત ચિત્તતાને સદભાવ તે જોવા મળે જ છે. કહ્યું પણ છે કે :
હું પણ અસંતાન રિવો” ઈત્યાદિ–
જેમ અગ્નિ ઈધનથી પ્રજવલિત થાય છે, તેમ મનુષ્ય અસંમાનથી ક્ષિપ્ત થાય છે, અને સંમાનથી દ્રત (દપરયુકત) થાય છે. લાભ પ્રાપ્ત થવાથી, મદથી અથવા દુર્જય શત્રુને હરાવવાથી મનુષ્ય મત્ત થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૫ ૨