Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નંદીશ્વર દ્વીપની અંદર નીચે પ્રમાણે સાત સમુદ્ર છે-(૧) લવણ સમુદ્ર, (૨) કાલેદ સમુદ્ર, (૩) પુષ્કરોદ સમુદ્ર, (૪) વરુણે સમુદ્ર, (૫) ક્ષીરદ સમુદ્ર, (૬) ઘોદ સમુદ્ર, છે સૂ. ૪૧ છે
ઉપર્યુક્ત દ્વીપ અને સમુદ્રો શ્રેણિમાં વ્યવસ્થિત છે. તેથી હવે સૂત્રકાર શ્રેણિનું કથન કરે છે-“સર રેઢી ઇત્તાવો” ઈત્યાદિ–(સૂ ક૨) ટીકાઈ–શ્રેણિએ સાત કહી છે. જીવ અને પુલનું ગમન આકાશના પ્રદેશોની પક્તિ અનુસાર જ થાય છે તેથી જીવ અને પુદ્રના સંચારના આશ્રયસ્થાન રૂપ જે આકાશના પ્રદેશોની પંક્તિ છે, તેનું જ નામ શ્રેણિ છે, એવી શ્રેણિઓ સાત છે
(૧) જવાયતા, (૨) એકનો વક, (૩) દ્વિધા વક, (૪) એકતઃખા, (૫) દ્વિધાતઃખ, (૬) ચકલા અને (૭) અર્ધચક્રવાલા
જેનાથી જી વિગેરે ઉર્વક વિગેરેમાંથી અધેક વિગેરેમાં સરલ૫શુથી આવે જાય છે, એવી તે આકાશપ્રદેશ પંક્તિ જવાયતા છે. અર્થાત જે આકાશપ્રદેશ પંક્તિ સરલ અને લાંબી હોય છે તે જવાયતા છે. તેનો આકાર (–) આ પ્રમાણે છે.
જે આકાશપ્રદેશ પંક્તિ એક દિશામાં વાંકી હોય છે, તે પ્રદેશ પંક્તિ એકતવક્રા છે. આ ગતિથી જીવ અને પુદ્ગલ સરલપણાથી જઈને પાછો વક થઈને શ્રેણ્યાતથી જાય છે, તેનો આકાર (-) આ રીતે છે. ૨
જે આકાશપ્રદેશ પંક્તિ અને દિશામાં વકતાવાળી હોય છે, તેને “ક્રિપતિ વકી” કહે છે ઉદ્ધક્ષેત્રરૂપ અગ્નિ દિશામાંથી અપેક્ષેત્રરૂપ દિવ્ય દિશામાં જઈને ઉત્પન્ન થનારા જીવની ગતિ આ પ્રકારની હોય છે જીવ પ્રથમ સમયમાં અગ્નિકેશુમાંથી તિરકસ ગતિ કરીને નિત્ય કોણમાં જાય છે, ત્યાર બાદ તિર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
२७७