Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છહ પ્રકારકે પ્રાયશ્ચિતોંકા નિરૂપણ
પૂર્વસૂત્રના અંતમાં દુઃખનું નિરૂપણ કર્યું છે. અને દુઃખને સૂત્રકાર પ્રાયશ્ચિત્તના ૬ ભેદનું કથન કરે છે.
“ હે પારિજીત્તે પૂજે ” ઈત્યાદિ
પ્રાયશ્ચિત્તના નીચે પ્રમાણે ૬ પ્રકાર કહ્યા છે – (૧) આલેચનાર્ડ, (૨) પ્રતિક્રમણાë, (૩) તદુભાઈ, (૪) વિવેકાઈ, (૫) વ્યુત્સર્સાહ અને (૬) તપ અહ
ગુરુની પાસે નિવેદન કરવા માત્રથી જ જે દોષની શુદ્ધિ થઈ જાય છે, તે દેષની શુદ્ધિરૂપ પ્રાયશ્ચિત્તને આલેચના પ્રાયશ્ચિત્ત કહે છે, જે મિથ્યા દુકૃત વડે શુદ્ધ થાય છે, તેને પ્રતિક્રમણાતું પ્રાયશ્ચિત્ત કહે છે. જે દોષની શુદ્ધિ આચના અને પ્રતિક્રમણ આ બન્ને દ્વારા થાય છે, તેને તદુભયાઈ પ્રાયશ્ચિત્ત કહે છે. આધાકમ દેષથી દૂષિત થયેલા આહારાદિને પરિષ્ઠાપિત કરવાથી (પરડવવાથી) જે શુદ્ધ થાય છે તેને વિવેકાણું પ્રાયશ્ચિત્ત કહે છે. કાયષ્ઠાના નિધથી જે શુદ્ધ થાય છે તે દેષના પ્રાયશ્ચિત્તને વ્યુત્સગાહ પ્રાયશ્ચિત્ત કહે છે. નિવિકૃતિક આદિ તપ દ્વારા દેષની શુદ્ધિ કરવાને યોગ્ય પ્રાયશ્ચિત્તને (તર્ડિ (તપ: અઠું) પ્રાયશ્ચિત્ત કહે છે કે સૂ. ૧૫
છહ પ્રકારકે મનુષ્ય આદિકકા નિરૂપણ
મનુષ્ય જ પ્રાયશ્ચિત્ત લે છે. આ સબંધને લીધે હવે સૂત્રકાર મનુષ્ય વિષયક સૂત્રનું કથન કરે છે. “વિદા #gar? અહીંથી શરૂ કરીને લેકસ્થિતિ પર્વન્તના સૂત્રમાં સૂત્રકારે મનુષ્ય વિષયક કથન કર્યું છે.
જીવિત મનુષ્ણ પછાત્તાઓ ઈત્યાદિ–
મનુષ્યના નીચે પ્રમાણે ૬ પ્રકારે કહ્યા છે-(૧) જમ્બુદ્વીપગ (જબૂત દ્વીપમાં જન્મેલા) ધ તક ખંડ દીપના પૂર્વાર્ધમાં જન્મેલા, (૩) ધાતકી ખંડ દ્વિીપના પશ્ચિમાર્ધમાં જન્મેલા, (૪) પુષ્કરવાર દ્વીપાધના પૂર્વાર્ધમાં જન્મેલા, (૫) પુષ્કરર દ્વીપાર્ષના પશ્ચિમાધમાં જન્મેલા અને (૬) અન્તરદ્વીપમાં જન્મેલા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૨૮