Book Title: Mantra Sansar Saram
Author(s): Bhushan Shah
Publisher: Chandrodaya Charities
Catalog link: https://jainqq.org/explore/005565/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રસાર અને સ : / ભૂષણ શાહ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. સંઘ સ્થપીર આ. ભ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂ.બાપજી મ.) ના અનન્ય કૃપા પાત્ર શ્રુત સ્થવીર, દર્શન પ્રભાવક, આગમ પ્રજ્ઞ, યુગદિવાકર મુનિરાજ જણૂવિજયજી મહારાજા પૂજ્યશ્રી ની તેજસ્વી તવારીખ જન્મ : મહા સુદ-૧, સં-૧૯૦૯, શુક્રવાર, ઝીંઝુવાડા દિક્ષા : વૈશાખ સુદ-૧૩, સંવત-૧૯૯૩, શનિવાર, રતલામ કાળધર્મ : કારતક વદ-૧૧, સંવત-૨૦૬૬, ગુરૂવાર, નાકોડાજી મહાતીર્થ, અગ્નિ સંસ્કાર : કારતક વદ-૧૫, સંવત-૨૦૬૬, શુક્રવાર, શંખેશ્વરજી મહાતીર્થ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. મન્ચ સંસાર સાર - ભૂષણ શાહ શ્રી નવકાર મહામંત્ર '! છત્રી કે છે I ! જ કે ફેT 8 છે. ? કિ = [ ઈ . I 1% FOLII છે ઉ ઉ . ? શું ટીઝ છે દિ છે 3 છે A થી B 8િ (કચ્છે છે ક0 % છે ) , ''. . -: પ્રકાશક – પ્રાપ્તિ સ્થાન : ચન્દ્રોદય પરિવાર B-405-406, સુમતિનાથ એપાર્ટમેન્ટ, સુમતિનાથ જૈન દહેરાસરજી સામે, બાબાવાડી - માંડવી (કચ્છ)-370 465. (M) 09601529519, 08826324123 મનં સંસાર સાર.... For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ 38 હુ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. @ All rights are saved by publisher, Reprint of this book is an offence. સર્વ અધિકારો પ્રકાશકને સુરક્ષિત છે. આ પુસ્તકની નકલ કરવી તે સજાપાત્ર ગુનો બને છે. પુસ્તક : મનં સંસાર સાર... આવૃત્તિ પહેલી : વિ.સંવત ૨૦૬૮, ઈ.સ. ૨૦૧૨ સંશોધન સમય : વિ.સં. ૨૦૬૩ ક.વ. ૧ થી વિ.સં. ૨૦૬૭ આ.વ. 0)) (૪ વર્ષ સંપૂર્ણ) કિંમત : ર ૨૦૦ (બસો પુરા) ભારત બહાર : $ 50 પ્રાપ્તિ સ્થાન માંડવી : ચન્દ્રોદય પરિવાર મુંબઈ B-405-406, સુમતિનાથ એપાર્ટમેન્ટ, હેરત પ્રમોદભાઈ મણિયાર સુમતિનાથ દહેરાસરજી પાસે, B/12, Gnat Vikrant, બાબાવાડી - માંડવી (કચ્છ)-370 465. Poddar Road, Santacruz (W) Mobile : 09601529519 Mumbai-54. 08826324123 Mobile : 9819555061 અમદાવાદ - પાલડી સૃષ્ટિ-૦૦૩, નવા શારદા મંદિર રોડ, પાલડી, અમદાવાદ. (ગુજરાત) રાજકોટ "જય જિનેન્દ્ર જનકલ્યાણ સોસાયટી શેરી-૩, એસ્ટ્રોન ચોક, રાજકોટ. | અમદાવાદ - સેટેલાઈટ સંવેગ લવ-કુશ સોસાયટી, સેટેલાઈટ, અમદાવાદ. બેંગલોર સુરેશભાઈ ચૌહાણ આદર્શ રેસીડન્સી, ફલેટ-0001 જયનગર 8th બ્લોક, 4th ક્રોસ, બેંગલોર-72. ટાઈપ સેટીંગ તથા મુદ્રક : પરાગભાઈ શાહ શાલિભદ્ર ઓફસેટ પ્રિન્ટર્સ, ૨૩૭-૨૩૮, પહેલેમાળ ગંજબજાર, જુના માધુપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૪. • ફોન : (૦૭૯) ૨૨૧ ૨૧ ૨૨૧ મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ 3ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. • સતત દિવ્ય સાનિધ્ય છે. પ.પૂ. સંઘસ્થવીર આ.સિધ્ધિસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. સિધ્ધાંતમહોદધિ આ.પ્રેમસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ.રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. અધ્યાત્મયોગી આ.કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. સમાધિ સમ્રાટ આ.હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. આગમ દિવાકર પ્ર. જન્બવિજયજી મહારાજા પ.પૂ. સમર્પણ તીર્થ મુ.ધર્મચન્દ્રવિજયજી મહારાજા • સતત શુભંકર સાનિધ્ય • પ.પૂ. દિક્ષા દાનેશ્વરી આ.ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. સૂરીમંત્ર તમારાધક આ.રાજશેખરસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. સાહિત્ય દિવાકર આ.કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજા પ.પૂ. પંન્યાસપ્રવર પુંડરિકરત્નવિજયજી મહારાજા પ.પૂ. પ્રશાંતમૂર્તી ગણિવર્ય તીર્થભદ્રવિજયજી મહારાજા પ.પૂ. ગુરૂદેવ મુનિરાજ તીર્થનંદનવિજયજી મહારાજા • સતત કપાનો ધોધ વરસાવનાર • પ.પૂ. પ્રર્વતિની મહત્તરા, કચ્છ-વાગડ-દિપિકા, ધવલ-યશસ્વી સાધ્વીજી ચન્દ્રોદયાશ્રીજી મહારાજા પ.પૂ.સા.હેમશ્રીજી મ.સા., પ.પૂ.સા. ચન્દ્રાનનાશ્રીજી મ.સા. પ.પૂ.સા. પુષ્પા-હંસકતિશ્રીજી મ.સા., પ.પૂ.સા. નંદીયશાશ્રીજી મ.સા. • સતત સદૈવ સહાયક • હેરત : અભિષેક • આલેખન, સંશોધન, સંપાદન ભૂષણ નવિનચંદ્ર શાહ સંસાર સાર.. મ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ • સતત પ્રેરણા - સહાય • પ.પૂ.આ.ભ.બુધ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા ના સમુદાયવર્તી પ.પૂ.માતૃવત્સલા સા.ભ. સંવેગકલાશ્રીજી મ.સા. ના શિષ્યા પ.પૂ.વિદૂષી સા.ભ. મુક્તિ-મોક્ષ-આગમરત્નાશ્રીજી મ.સા. મન્ત્ર સંસાર સારં... For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૐ હું શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. ૦ પ્રસ્તાવના (Preface) C “મન્ત્ર સંસાર સાર” નામનો ઐતિહાસિક અદ્ભુત ગ્રંથ જૈન શાસન ના ઈતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરે છે. વર્ષોથી અસંશોધિત-અસંપાદિત હસ્તપ્રતો જેવીકે કલિકુંડ કલ્પ, નમિઉણ કલ્પ, ઈષ્ટસિધ્ધિતંત્ર, આરંભસિધ્ધિની ટીકાઓ, યતિઓની પ્રતો, જરીકાપલ્લી મહાજ્ય આદિ અનેક ગ્રંથોના નીચોડ સ્વરૂપ આ ગ્રંથ પ્રસ્તુત થાય છે, લગભગ ૨૦૦૨ પાના તૈયાર કરાવ્યા પછી ૩૦૦ જેટલા પાનાઓ ભાગ-૧ સ્વરૂપે પ્રકાશિત થાય છે. ત્યાર પછી ક્રમશ: ભાગ-૨-૩-૪-૫ પ્રસ્તુત થશે. સામાન્ય ગ્રંથોથી અલગ આ ગ્રંથ જૈન સમાજમાં મંત્રશાસ્ત્રો પ્રત્યેની ઉદાસીનતા દૂર કરશે. અહીં થયેલી રજુઆતો લોકોને સાધના તરફ વળવા પ્રેરે છે. પ્રથમ સોપાનમાં આપેલા મંત્રશક્તિ-સિધ્ધિ-મહિમા આદિ વ્યક્તિને મંત્ર શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા કરાવે છે ત્યારબાદ અધિષ્ઠાયક આદિના પ્રકરણો વ્યક્તિને દેવો કેવી રીતે સહાયરૂપ થાય છે તે સમજાવે છે, અને હાલ દેવોના નામે ચાલતી ખોટી-સાચી વાતોનો પર્દાફાશ કરે છે. જયારે આગળના દેવી સહાય પ્રકરણમાં ૨૦૦ થી અધિક પરમાત્મા ઋષભદેવથી યોગનિષ્ઠ આ.બુદ્ધિસાગરસૂરિજી મ.સા. સુધી ના દેવી સહાયના દાંતોનો ઉલ્લેખ છે જે એક અદ્ભુત સિદ્ધિ છે. આગળ વધતા મંત્ર સાધના કેવી રીતે કરવી-કયારથી શરૂ કરવી આદિ પ્રશ્નોના જવાબરૂપ મંત્ર સાધના કલ્પ રજુ કર્યો છે. ત્યારબાદ વિશેષ જાપ (સિદ્ધચક્ર, વર્ધમાન વિદ્યા, ઋષીમંડલ નમિઉણ વગેરે) માટેની એક સુંદર વિધિ બતાવી છે. આગળ ક્રમશઃ વિવિધ મંત્રો-ભક્તામર આદિના કલ્પો તથા એક વિશિષ્ટ સિદ્ધિ રૂપ ૨૪ તીર્થકરના મંત્ર-યંત્ર કલ્પો રજુ થયા છે. ત્યારબાદ વિવિધ યંત્રો વિશેષ રીતે સંપાદીત કરી મુકેલા છે જે યંત્રશાસ્ત્રમાં એક નવી ઊર્જા બનાવે છે. ગુઢ રહસ્યમય આ પુસ્તક વ્યક્તિએ સંપૂર્ણ વાંચવું. સંપૂર્ણ વાંચન કર્યા બાદ જ સમજાશે. એક-એક વિષયો પર સુંદર પ્રકાશ પાડવામાં મન્ત્ર સંસાર સારં... For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આવ્યો છે. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને આ પુસ્તક મિત્ર શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા મજબુત કરાવામાં સહાયક બનશે. આ પુસ્તકથી આવતા વિદનોને દૂર કરવાની તાકાત આવશે, અને આપણે સૌ પરમાત્માની કરૂણા ઝીલી પરમાત્માનાં વચનો પ્રત્યે અડગ વિશ્વાસ-સમ્યકત્વ પામી પરંપરાએ મોક્ષ પામીએ એજ શુભાભિલાષા. લી. માગશર વદ-૧૧, ૨૦૬૮ (મૌન એકાદશી) અચલગચ્છીય, સાહિત્યદિવાકર આ.ભ. કલાપ્રભસાગરસૂરિજી મ. સા. મન્ત્ર સંસાર સાર.. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. - સંપાદકની કલમેથી... ૦ મંત્ર શાસ્ત્ર અને મંત્ર વિજ્ઞાન એ શું છે? તે જાણવામાં નાનપણથીજ રસ હતો. આગળ ચાલતા મંત્ર પરંપરા-પ્રાચિન સાહિત્યાદિના સંશોધનનો રસ જાગ્યો. પુણ્યોદયે તક પણ મળી. સામાન્ય રીતે આગમોથી અલિપ્ત એવી આ પરંપરાનો સુંદર અભ્યાસ આરંભ્યો, આ અભ્યાસ દરમ્યાન મેં સાંભળેલી સાચી ખોટી વાતોના અને જાગતા દરેક પ્રશ્નોના ખુલાસા મળ્યાં. મૂળ આગમોમાં કાર, હૂંકાર જેવી વ્યાખ્યાઓ પણ મળતી નથી તે વાતનું અંત સંશોધનથી આવ્યું. આપણા ઘણા પૂર્વાચાર્યોએ મંત્રસિદ્ધિ મેળવેલી હતી. મંત્રશાસ્ત્રોનો મહિમા ઘણોજ કહેવામાં આવ્યો છે. આપણાં સહાય માટે દેવ-દેવીઓ મંત્ર સહાયના ડાયલ કરેલા નંબરના માધ્યમથીજ પધારે છે. મંત્રમાં હીપ્નોટીઝમ, મેસ્મરીઝમ જેવી અનેકાનેક શક્તિઓ રહેલી છે તે વિવિધ પ્રકારે આજના વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કર્યું છે. આ શક્તિઓ આપણા માટે રક્ષાકવચ છે અને પંચમકાળમાં અતિ મહત્વની છે. હાલ અમુક વર્ગને મંત્ર આદિની વાતમાં વિશ્વાસ નથી. એક ચોક્કસ વર્ગ તો મંત્રાદિનો સખત વિરોધી છે પણ મારે પૂછવું છે કે તમો નવકારાદિ કે શંખેશ્વરના જાપ નથી કરતા? સૂરિમંત્રની પીઠીકામાં શું કરો છો? પ્રતિષ્ઠા આદિ સમયે કયા કયા દેવ-દેવીની સહાય માંગો છો? પ્રતિક્રમણમાં દરરોજ થોયો દ્વારા ભવનદેવી, ક્ષેત્રદેવતાનો કાઉસગ્ન શા માટે કરો છો? માટે શાંતચિત્તે અધ્યયન કરીને પ્રાચિન પરંપરાદિ આગળ વધારશો. કાળને જોતા મારા મનમાં આપણા સમાજ પ્રત્યે ખુબજ ભાવદયા જાગી છે. કારણકે આપણો સમાજ મંત્રશક્તિ, અધિષ્ઠાયક વગેરે ને ન સમજવાના કારણે જયાં ત્યાં ભટકી રહ્યો છે. તેમાં ઓછું હોય તેમ સોમવારથી શનિવાર સુધી સંતોષીમાંથી સાંઈબાબાના મંદિરે જઈ અજૈનોની જેમ જૈનો પણ આખડી-બાધા રાખતા થઈ ગયા છે, આના કરતા સોમવાર મનં સંસાર સારે.. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ થી શનિવાર, પદ્મપ્રભુથી મુનિસુવ્રતદાદાને ત્યાં જનારા જૈનો પોતાના સમ્યક્ત્વની છડેચોક લીલામી તો કરતા નથી ! જયાં-ત્યાં રઝળવાની ભટકવાની વૃત્તિજ જીવને મારક બને છે. મેં થોડા મુક્ત વિચારો દ્વારા આ મંત્રશાસ્ત્રોનો મહિમા ભવ્યજીવોને અન્ય તરફ જતા અટકાવવા તથા મિથ્યાત્વમાંથી બચાવવા કર્યો છે. જયાં સુધી પાંચમાઆરાના અંતે પૂ.આ.ભ. દુષ્પસહસૂરિજી મ. થાય ત્યાં સુધી મારો આ પ્રયત્ન વિજયવંત બનો તથા ભવ્યજીવોને બાળ-ભોળા જીવોને મિથ્યાત્વમાંથી બચાવનારો થાઓ. સમયે-સમયે ખરા કલ્યાણમિત્ર બનીને મને સહાયક થનાર મારા મિત્ર, શુભેચ્છક એવા ભાઈ હેરતનું હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. શાસનના અનેક કાર્યો વચ્ચે પણ પ્રસ્તાવના આદિ લખી આપનાર આ.ભ. કલાપ્રભસાગરસૂરિજી મ.સા.નું ઋણી છું. એવં પ્રુફ રીડીંગ આદિમાં સહાયક થનાર વિદૂષી સા.ભ. નંદીયશાશ્રીજી મ.સા.નો પણ ઋણી છું. ‘જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામી દુક્કડમ્'' ८ For Personal & Private Use Only એજ. ભૂષણ શાહ મન્ત્ર સંસાર સારું... Page #11 -------------------------------------------------------------------------- ________________ 35 હૂ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. તેમના ઘણાdલુજ સાદર સમર્પિત... જેમણે ધર્મના કાર્યો કરવા માટે કદી ના નથી કહી... જેમણે પોતાના જીવનમાં ગમે તેવા કણે આવ્યું પણ અસત્યનું આચરણ નથી કર્યું.. જેમણે સત્ત્વ, તત્ત્વ અને પરમતત્ત્વજ સર્વેસર્વા માન્યા છે... તેવા... સદાય મારા પર કૃપા વરસાવનાર... હું જેમાં સમાયેલો છું તેવા મારા માતુશ્રી અ.સૌ. સરોજબેન નવિનચંદ્ર શાહ એવું સદાય સહાય કરનારા, સદાનંદી भारा पिताश्री नविनयंद्र ठांतिलाल शाह ના ચરાણાબુજે સાદર સમર્પિતમ ૩૩ અઈમ એજ. ભૂષણ શાહ મન્ત્ર સંસાર સારં... For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. • અનુક્રમણીકા ૦ પાના નં. ૧૧ ૧૬ - જે જે કં = છે , ૪૨ ૫O ૫૬ k 9 $ ૮. ८८ ક્રમાંક વિષય મંત્ર શક્તિ મંત્ર સિદ્ધિ મંત્ર મહિમા મંત્ર વિજ્ઞાન અધિષ્ઠાયક દેવો અધિષ્ઠાયક આવશ્યકતા ૭. દેવી સહાય દેવલોક ૯. મંત્ર સાધના કલ્પ ૧૦. મંત્ર સાધના વિધિ ૧૧. શ્રી તીર્થકર મંત્ર યંત્ર કલ્પ ૧૨. શ્રી ભક્તામર કલ્પ ૧૩. વિશિષ્ટ મંત્ર સાધનાઓ ૧૪. શ્રી સૂર્યસહસ્રનામ કલ્પ ૧૫. શ્રી સ્થાપના કલ્પ ૧૬. શ્રી ઘંટાકર્ણ મહાવીર કલ્પ ૧૭. શ્રી ભગવતી પદ્માવતી કલ્પ ૧૮. શ્રી નવગ્રહ કલ્પ ૧૯. શુભયોગોની સમજણ ૨૦. વિવિધ સાધનાષ્ટક ૨૧. નક્ષત્ર કલ્પ ૨૨. યક્ષ-યક્ષીણી મૂર્તિ વિધાન ૨૩. યંત્ર શાસ્ત્ર ૨૪. બીજાક્ષરોનું વર્ણન ૨૫. ગીરનાર ગૌરવ શેઠ માનસંગ ભોજરાજ ૨૬. સહાયક / સંદર્ભ સૂચિ... ૨૭. અંતે.. ૯૬ ૧૦૫ ૧૩૭ ૧૫૩ ૧૬ ૧ ૧૬૩ ૧૬૯ ૧૭૧ ૧૭૩ ૧૭૭ ૧૮૫ ૧૮૭ ૧૯૦ ૨૦૫ ૨૦૬ ૨૦૭ ૨૦૮ ૧) મન્ન સંસાર સાર. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. મંત્ર શક્તિ (૧) દશપૂર્વધર શ્રી ઉમાસ્વાતિ રચિત શ્લોક मंत्र संसारसारं, त्रिजगदनुपमम्, सर्वपापारिमंत्रं । ૫ संसारोच्छे दमंत्र, विषमविषहरं, कर्मनिर्मूलमन्त्र । ૮ मंत्र सिद्धि प्रदानं, शीवसुखजननं, केवलज्ञानमंत्रं । ૧૦ मंत्र श्री जैनमंत्रं, जप जप जपितम्, जन्मनिर्वाणमन्त्रम् ॥ (૨) માનવ ઉત્ક્રાંતિમાં સમવસરણસ્થ અરિહંત સિવાય ત્રણલોક અને ત્રણકાળમાં અનુપમેય તત્ત્વ કોઈ નથી. આ અનુપચરિત તત્ત્વ છે. અબજો સૂર્ય કરતાં વધુ પ્રકાશ કરનારા છે. અબજો ચંદ્ર કરતાં વધુ નિર્મળતર છે અને સ્વયંભૂરમરણ સમુદ્ર કરતાં પણ અનંતગણા ગંભીર છે. જગતની બધી ઉપમા ટૂંકી પડે છે પણ આપણે નાઈલાજ છીએ, માટે તેવા શબ્દોમાં બોલીએ છીએ. વળી મંત્ર સર્વપાપના નાશનું કારણ બને છે. સર્વ સિદ્ધોને કરેલો નમસ્કાર તમને સિદ્ધ બનાવવા સમર્થ છે. પીપળાની નીચે રામમંત્ર ગણતો વાલીયો ચોર વાલ્મિકી બને છે. તેમ મારે આઠ કર્મોનો નાશ કેવી રીતે કરવો? સર્વ પાપનું મૂળ મિથ્યાત્વ માંદું પડે છે અને મટી જાય છે. તેથી જ સર્વપાપનો નાશ શક્ય બને છે. અર્થશાસ્ત્ર-Economicsનો સિદ્ધાંત-Minimum effort and maximum result અહીં સિદ્ધ થાય છે. संसारोच्छे दमंत्रं - વીતરાગીને કરેલો નમસ્કાર સાધકને વીતરાગ બનાવે. સિદ્ધ ભગવાનને કરેલો નમસ્કાર સાધકને સિદ્ધ બનાવે. મન્ત્ર સંસાર સાર... ૧૧ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભગવંતને કરેલો નમસ્કાર પંચાચાર લાવે. શ્રી તીર્થંકર પ્રભુની ગેરહાજરીમાં સૌથી વધારે ઉપકારી શ્રી આચાર્ય ભગવાન પ્રણિધાન, પ્રવૃત્તિ, વિદનજય કર્યા પછી જે ગુણોની સિદ્ધિ કરે છે તેનો વિનિયોગ સાહજિક રીતે થતો હોય છે. ગુણોનું હસ્તાંતર થતાં સંસારનો ઉચ્છેદ સહજ બને છે. મંત્રનું રહસ્ય એ છે કે મંત્રોના અર્થમાં ન જવાય. અનર્થદા: મંત્રાઃ | માત્ર મંત્રની નાવમાં ડુબવાનું છે તેથી સંસારસાગરને સુખેથી કરી શકાય છે. વિષમવિષહર - આપાતરમણીય સંસાર વિપાકે દારૂણ છે. તેના પરિણામ કટુ છે, વિષમ છે તેનું હરણ કરનાર શ્રી ઉપાધ્યાય ભગવંતો છે જેઓ પ્રભુની વાણીને પોતાનામાં ધારી રાખે છે અને માટે જ તેમને સંસાર સ્પર્શતો નથી અને તેમના સાંનિધ્યમાં આવનારના કટુ ઝેર પણ પોતે ઉતારીને સાધકને મોક્ષનું પાથેય આપે છે. કર્મનિર્મુલમંત્ર - સાધુનું કામ સંસારનો ઉચ્છેદ કરવાનું છે. All problems are problems of seperation. Camusan sert છે. ભક્તને સમાધાન છે. ભક્ત બનવામાં વિરહનું મુખ્ય કારણ શું છે? વિલંબ શેનો છે? આપણને સ્વતંત્ર દેહનું અસ્તિત્વ ટકાવવું છે એ જ વિલંબનું કારણ છે. પ્રભુ કહે છે, તું મારામાં ભળી જા, મારે સ્વરૂપનું દાન કરવું છે. શરીરનો રાગ એ જ મોટી તકલીફ છે. તેના કારણે ઈન્દ્રિયો અને વિષયો તમને ઘેરી વળ્યા છે. અને રોગ દુઃખ, અસમાધિ લમણે ઝીંકાય છે. જેને પરમ (આત્મ) તત્ત્વમાં શ્રદ્ધા છે તેને રોગ નથી અને રોગ છે તેને આત્મતત્ત્વમાં શ્રદ્ધા નથી. If god is real there is no pain and if pain is real there is no god. રોગ તો જીવે દેહાસક્ત બનીને સ્વીકારેલો છે. Spiritual healing ની વાત પરદેશમાં પણ વેગ પકડી રહી છે. ૧ ૨ મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્મનિર્મુલમંત્ર - કર્મ એ આત્માને માટે વિભાવ છે. અજ્ઞાની જીવને પુણ્યકર્મના સુખથી રતિસંજ્ઞા પોષાય છે. અને તેથી તેનું આકર્ષણ થાય છે. પણ જ્ઞાની જીવ કર્મની ઉદયસ્થિતિમાં મૂંઝાતો નથી પણ સાવધાનીથી પસાર થાય છે. સુખમાં વિરાગભાવ કેળવવાનો છે અને દુ:ખમાં સમાધાન, સમાધિ કેળવવાની છે. આ રીતે કર્મનાશ થાય છે અને તે ગુણો મંત્રના રટણથી મળે છે. (૭) સિદ્ધિપ્રદાનમ્ - તન છોડીને સિદ્ધ થવાય છે. મન છોડીને શિષ્ય થવાય છે. ઘર છોડીને સાધુ થવાય છે. અત્યારે આપણી પાસે ત્રણ શરીર રહેલા છે. (૧) ઔદારિક શરીર-જે દેખાય છે તે. (૨) તેજસ શરીર-જે શરીરને ગરમ રાખે છે, ખાધેલું પચાવે છે. ઉષ્ણલેશ્યા છોડવા સમર્થ બને છે. રુધિરાભિસરણ કરાવે છે. (૩) કાર્મણશરીર-પ્રતિસમય બંધાતા કર્મોની ફાઈલ ભેગી થઈને આ શરીર બને છે. સામાન્યથી ઔદારિક શરીરના નાશને મૃત્યુ કહેવાય છે. પણ કાર્મણશરીર એ ભવ (=સંસાર)નું બીજ છે. મંત્ર બીજનો નાશ કરવામાં સક્ષમ હોઈ સિદ્ધિ આપવા માટે સમર્થ બને છે. શીવસુખજનન-અનાદિકાળથી શીવ=નિરુપદ્રવ સુખ જીવને મળ્યું નથી તે તેનું સ્વરૂપ હોવાથી જીવને તેની રૂચિ રહેલી છે પણ ઔદાયિક=પુણ્યના સુખની અંદર જીવ સાચું સુખ માની લે છે. આ ભૂલ મિથ્યાત્વના કારણે થાય છે. અને મંત્ર જીવના અત્યંતર રોંગો મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગોને દૂર કરી સાચી સમજણ આપે છે. અને વળી દોષોને દૂર કરવાનું સામર્થ્ય પણ આપે છે. માટે શીવસુખની ઉત્પત્તિ કરનાર આ મંત્રાધિરાજ કહ્યો છે. (૯) મોક્ષ મેળવવા માટે અનિવાર્યપણે વીતરાગ અને સર્વજ્ઞ બનવું પડે છે તો સ્વાભાવિક છે મોક્ષ આપનાર મંત્ર જીવને કેવળજ્ઞાન પણ આપે જ માટે જ કેવલજ્ઞાનમંત્ર કહ્યું છે. મન્ત્ર સંસાર સાર... ૧ ૩. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૦) વળી આ મંત્ર જન્મનો નાશ કરનાર હોઈ જન્મનિર્વાણમંત્ર કહ્યું છે. આ જન્મથી છુટવા માટે અનાદિ કાળથી ભ્રમણ કરતો જીવનો ‘જ’ પ્રણવ ના ‘પ’ માં ભળી જાય = જપ કરવા માંડે તો સાધના પૂરી થયે જ છુટકો છે. ભાવથી નમસ્કાર કરવામાં આવે તો નમસ્કર્તા નમસ્કરણીય (=નમસ્કાર્ય) માં ભળી જાય છે. અનાદિ સિદ્ધ, દેવત્વને લઈ હું બેઠેલો છું-એવો ખ્યાલ સાધકના હૃદયમાં આવે તો તે પોતાનું ‘અવ્યય’ પદ પ્રાપ્ત કરી શકે છે. અવ્યય એ વ્યાકરણમાં નૈપાતિકપદ છે. તેમાં ભાગો નથી. તે અખંડ પદ છે મોક્ષ અવ્યય છે. મંત્રાક્ષરો અવ્યય છે. તે શાશ્વત છે. સનાતન છે. પંચ પરમેષ્ઠી પદો અવ્યય છે. પચ મંગલ એ અવ્યય છે. પંચ નમસ્કૃતિ એ ‘નમો' પદ છે. તે અવ્યય છે. નમસ્કર્તાનો આત્મા પણ અવ્યય છે. તે કદી નાશ પામતો નથી. તમારી દૃષ્ટિમાં આવેલું આખું જગત અદશ્ય થશે પણ તમે અર્દશ્ય થઈ શકતા નથી. કોઈ મહર્ષિ કહેતા હતા કે “You cannot disappear from your ownself.'' શ્રી આચારાંગ સૂત્ર પણ કહે છે કે, “અપવસ્ત્ર વયં નાસ્તિ' આત્માનું વર્ણન કરવા માટે શબ્દો નથી. આ આત્માના દર્શન માટે મૂર્તિનું વિધાન છે. કૃતકદેવત્વ એ ચમત્કૃતિ છે. તે આત્માના અનાદિ દેવત્વને પ્રગટ કરે છે. સમર્થ, પ્રભાવક, સાધક આચાર્ય ભગવંતો પોતાનામાં વીતરાગતાનું અધિવાસન કરી મૂર્તિમાં અંજન કરે છે. પોતાનું સ્વરૂપ પ્રગટ કરવા માટેની આ પ્રક્રિયા છે. અનંતા આત્માઓનો તેના આલંબનથી મોક્ષ થયેલો છે. જગતના જિનબિંબો નમો સિદ્ધાણં' પદથી પ્રતિષ્ઠિત થયેલા છે તો નમો સિદ્ધાણં પદની કિંમત કેટલી ? પ્રતિષ્ઠાકારકે આત્મવિશુદ્ધિ વડે મધ્યરાત્રીએ અક્ષરોના પરમાત્માને ગ્રહણ કર્યા અને જિનબિંબ પ્રતિષ્ઠાનું વિધાન કર્યું, પછી શ્રી સંઘદર્શન કરે છે. ૧૪ For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #17 -------------------------------------------------------------------------- ________________ સંબોધન - નમો એ સંબોધન છે. વિશેષણ - અરિહંત એ વિશેષણ છે. દ્વિપાક્ષિક દ્રવણ - અહી ભાવ-પ્રતિભાવનું આદાન-પ્રદાન થાય છે. માટે અદ્વૈતનો અનુભવ શકય બને છે. બધા જ નામ રૂપોમાં તારું દર્શન કરીએ. બધા જ નામ રૂપોમાં તારી સેવા કરીએ. પ્રભુ બધા માટે છે. He is available to all. જીવોમાં દ્વિપાક્ષિક દ્રવણ હોય તો ભાવ જગતની એકતા બને છે. ભગવાન અને ભગવાનની વાણી ત્રિકાલ અને ત્રણલોક વ્યાપી છે. સંસારમાં રાગ એકપાક્ષિક છે. ફરનીચર, ફલેટ, ફીયાટનો તમને રાગ છે. પણ આ જડ દ્રવ્યોને શું તમારા પ્રત્યે રાગ છે? નથી. અધ્યાત્મયોગી પ.પૂ.આ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના સાધ્વીથી ચંદ્રોદયાશ્રીજી મ. ભચાઉમાં સ્વરોદયવિજ્ઞાનનો અનુભવ કહેતાં જણાવે છે કે, (જમણાક) સૂર્ય નાડીમાં થતો જાપ શત્રુનાશ માટે થાય છે અને (ડાબીર) ચંદ્ર નાડીમાં થતો જાપ ત્રિભુવન પૂજ્યતા આપે છે. અને આત્મા જોડે અભેદતાનો અનુભવ કરાવે છે. | ઈતિ શ્રી મંત્ર શક્તિ પ્રકરણમ્ | ૧૫ મન્ત્ર સંસાર સાર.. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ 38 હૂ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. મંત્રસિદ્ધિ આપણા પૂર્વાચાર્યો એ ઘણા મંત્રકલ્પાદિ રચ્યા છે. નવકાર, વિસ્મગહર, નમીઉણ, નાની મોટી શાન્તિ, સૂરિમંત્ર, સંતિકર, ભક્તામર વગેરે ના મંત્ર-યંત્ર કલ્પો જોવા મળે જ છે. દિગંબર અને શ્વેતાંબર બને જૈનો ઋષિમંડલના યંત્રકલ્પને માને જ છે. જૈનાચાર્યો સૂરિમંત્ર વગેરેની પાંચ પીઠીકાની આરાધના કરે છે જેમાં ગણિપિટ્ટક યક્ષ, ત્રીભવનસ્વામીનીદેવી, શ્રીદેવી, સરસ્વતીદેવીની આરાધના આવે છે. ઉપાધ્યાય આદિ મુનિભગવંતો વર્ધમાનવિદ્યાની આરાધના કરે છે જયારે શ્રાવક શ્રાવિકાઓ ઋષીમંડલ વગેરેની આરાધનાઓ કરે છે. જેનો ચાર પ્રકારના દેવોને શાસ્ત્રાધારે માને છે. ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો હોય છે. તેમાંથી વૈમાનિક દેવો ઉર્ધ્વલોકમાં હોય છે. તેમાં પ્રથમ બાર દેવલોકના વિમાનો છે તેના ઉપર નવ રૈવેયકના વિમાનો છે અને તેના ઉપર પાંચ અનુત્તર વિમાનોના દેવો છે અને તેની ઉપર સિદ્ધશિલા છે. તેના ઉપર એક ગાંવના છઠ્ઠા ભાગે ૩૩૩ ૨, ભાગે ધનુષ પ્રમાણે લોકા-કાલ ના છેડા પર્યત સિદ્ધ પરમાત્મા રહે છે. સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ આદિ જે વિમાનો આકાશમાં દેખાય છે તેમાં જયોતિષિ દેવ-દેવીઓ રહે છે. જયારે ભવનપતિના દેવો આ પૃથ્વીની નીચે રહે છે અહીં થી દશ યોજના નીચે સ્વઈચ્છિત સ્થાનોમાં વ્યંતર દેવો રહે છે આ ચાર પ્રકારના દેવોમાં કેટલાક સમકિતી છે તો કેટલાક મિથ્યાત્વી. ચોસઠ ઈન્દ્રો, નવગ્રહો દિપાલ વગેરેને જેનો સમકિતી માને જ છે. આ બધું વર્ણન સંગ્રહણીમાં જોવા મળે જ છે. ચાર પ્રકારના મિથ્યાત્વી દેવો પણ પૂર્વધર મુનિ, યોગી, આચાર્યાદિ મહાત્માઓના ઉપદેશથી સમકિતી બન્યા જ છે. તેવી જ રીતે બાવનવીરો અને ચોસઠ જોગણીઓ હોય છે. તેમાંથી કોઈને પણ જૈન મુનિઓ બોધ મન્ત્ર સંસાર સાર. ૧૬ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પમાડી મંત્રથી પ્રત્યક્ષ કરી જૈન દેવ-ગુરૂની શ્રદ્ધાવાળા જૈન શાશનના રક્ષક તરીકે સ્થાપી શકે છે. જેથી તેઓ સાધર્મિકોની સમય આવે યથાશક્તિ એ મદદ કરી શકે છે. આજ રીતે ઘંટાકર્ણ મહાવીર, કપર્દીયક્ષ, માણિભદ્રવીર આદિને આપણા પૂર્વાચાર્યોએ બોધ પમાડી જૈન ધર્મ ના રક્ષક બનાવ્યા છે. સંસારની ધર્મયાત્રામાં મદદ માટે શાંતિસ્નાત્ર વગેરે દ્વારા દેવોને વિનવણી કરવામાં આવે છે. આપણે આજે પણ પરંપરાગમ ને માન આપી આ દેવોને માનીએ છીએ પૂજીએ છીએ. જૈનાચાર્યો મીથ્યાત્વી દેવોને સમકિતી બનાવી જૈનશાશન રક્ષક તરીકે સ્થાપી શકે છે. આ. શ્રી વીરસૂરિજી મહારાજે મિથ્યાત્વી દેવને પ્રતિબોધ આપી તેની સહાયપૂર્વક અષ્ટાપદગિરિની યાત્રા કરી હતી. વજસ્વામીએ કપર્દીયક્ષને સમકિત પમાડયાના દાખલા શાસનમાં જોવા મળે છે. જેનો જૈન મંત્રશાસ્ત્રોને અને શાસનદેવોના મંત્રોને માન્ય કરે છે. અને પ્રભુશાસન અધિષ્ઠાયકોને સાધર્મિકની દૃષ્ટિએ માને છે પૂજે છે આપણા જૈન દેરાસરોમાં પણ શાસન દેવ-દેવીના પ્રતિમાજી હોય જ છે, તે પ.પૂ.આ.ભ. સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજા કૃત પ્રવચન સારોદ્ધાર ગ્રંથના આધારે તેમની સ્થાપના કરવામાં આવેલી હોય છે જે આ પુસ્તકમાં અન્યત્ર આપવામાં આવ્યા છે. આ પ્રચાર પ્રાચિન કાળથી હોય તેમ જાણવા મળે છે. પૂર્વે જૈનોના ઘેર-ઘેર વૈરોટ્યા દેવીની આરાધના થતી જોવા મળે છે પરંતુ કાળના પ્રભાવ ના કારણે આજે આ આરાધના વિચ્છેદ પામેલી જોવા મળે છે. જૈન ધર્મના મહાપ્રભાવક આ મુનિસુંદરસૂરિજી મહારાજે સંતિકર કલ્પની રચના કરેલી છે તેમાં અનેક દેવ-દેવીની સિદ્ધિઓ જોવા મળે છે. જો દેવ-દેવી સહાયતા કરતા ન હોય તો પૂર્વાચાર્ય શ્રુતકેવલી આ.ભદ્રબાહુ સ્વામી વગેરે ઉવસગ્ગહર સ્તોત્રાદિની રચના કરતજ નહીં ને? કલ્પસૂત્રના અંતિમ ભાગમાં જે સ્થવરાવલી હોય છે તેમાં આપણા પૂર્વાચાર્યોએ ઘણા ચમત્કારો બતાવ્યા હોવાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજાએ તત્વાર્થસૂત્રમાં પરસ્પરોપગ્રહો જીવાનામ્ એ રચીને જણાવ્યું છે દેવો-મનુષ્યો તિર્યંચો વગેરે સર્વજીવો આ સંસારમાં એકબીજાને અનેક રીતે ઉપકારી એવં સહાયક થઈ શકે મન્ત્ર સંસાર સાર... ૧૭ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ છે. તેવી રીતે દેવો પણ આપણને સાધર્મિકના નાતે સહાય કરે છે તે આ વાતથી સિદ્ધ થાય છે. - સમકિતી જેનો હાલ દુનીયામાં માત્ર સમકિતી મનુષ્યોની સહાયથીજ નથી જીવી શકતા પરંતુ તેઓ હીન્દુ-મુસલમાન-ખ્રીસ્તી વગેરેની સહાયથી જીવે છે અને તેમના ઉપકારોથી પોતાના દુઃખ ટાળે છે તેથી કંઈ તેમને મિથ્યાત્વ નથી લાગી જતુ કારણ તેઓ જાણે છે કે અન્યધર્મી કંઈ વિતરાગ નથી જે જેવા હોય તેને તેવા માનવાથી કંઈ મિથ્યાત્વ લાગી નથી જતું. તેજ રીતે સાધર્મિક ના નાતે દેવ-દેવીને માનવામાં મિથ્યાત્વ લાગતું નથી. પરંતુ જો તેનો મહીમા વિતરાગ પરમાત્માથી વધારવામાં આવે તો ચોક્કસ મિથ્યાત્વ લાગે જ છે તેમાં કોઈ સંદેહ નથી... || ઈતિ શ્રી મંત્રસિધ્ધિ પ્રકરણમ્ | ૧૮ મન્ત્ર સંસાર સારં... For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. મંત્ર મહીમા આપણા પૂર્વાચાર્યો એ ચૌદ પૂર્વ માંથી વિદ્યાપ્રવાદ નામના પૂર્વ અંતર્ગત મંત્રપ્રવાદમાંથી મંત્રો અને વિદ્યાઓનો ઉદ્ધાર કરી મંત્રકલ્પશાસ્ત્રોની રચના કરી છે. મંત્રપ્રવાદ અને વિદ્યાપ્રવાદ પૂર્વના અભ્યાસી એવા પૂર્વાચાર્યોએ અનેક દેવતાઈ ચમત્કારી મંત્રો તથા મંત્ર કલ્પો બનાવી તેને નિગમ શાસ્ત્રોમાં સમાવિષ્ટ કર્યા છે. અનાદિકાળથી દરેક તીર્થકરોના સમયમાં આચારો તથા તત્ત્વજ્ઞાન વગેરે માટે આગમશાસ્ત્રો તથા પૂર્વાદિ માંથી મંત્રાદિ તથા ગૃહસ્થોના સંસ્કારાદિ માટે “નિગમશાસ્ત્રોની પરંપરા છે. જૈન શાસ્ત્રો આગમ તથા નિગમ શાસ્ત્રો બંનેને પ્રમાણભૂત માને છે. સામાન્ય રીતે નિગમ શાસ્ત્રોને ગુપ્ત રાખવામાં આવે છે અને આજે પણ તેવી પ્રણાલીકા જોવા મળે છે. જેસલમેર, ખંભાત, કચ્છ-કોડાયના જ્ઞાનભંડારો તો નિગમ શાસ્ત્રોથી ભરાયેલા છે. ભગવાન ઋષભદેવના વખતમાં ભરતચક્રવર્તી એ જે ચાર વેદો રચ્યા હતા તથા આપણા પૂર્વાચાર્યો એ જે મંત્રકલ્પો, મંત્રો, સ્તોત્રો, થોયો વગેરેની રચનાઓ કરેલી છે તે સર્વે અપેક્ષાએ નિગમશાસ્ત્રોમાં સમાવિષ્ટ થાય છે. આ મંત્રો વગેરે શાસ્ત્રો ગુરૂ ભગવંતો દ્વારા મંત્રાધિકારી વ્યક્તિઓ પાસે જ પ્રકાશીત થાય છે. સામાન્ય રીતે અયોગ્ય વ્યક્તિને આપવાને બદલે વિચ્છેદ થાય અથવા ભંડારવામાં પણ આવતા હોવાનું મારા જાણમાં છે (જેસલમેર વગેરે જગ્યાઓ ચિત્તોડના સ્તંભમાં નિગમના મહત્વના શાસ્ત્રોને મંત્રાધિષ્ઠિત કરી ભંડારવામાં આવેલા છે.) પરંતુ આ નિગમ શાસ્ત્રો વ્યક્તિને ગુરૂ પરંપરાથી ચાલ્યા આવતા હોઈ તેનું પરંપરાગમમાં પણ સમાવેશ થાય છે. પરંપરાગમ:- જૈન શાસ્ત્રોમાં પરંપરાગમને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે બધીજ આચરણાઓના અક્ષરો આગમમાં જોવા જાણવા મળતા નથી પરંતુ તે પરંપરાગમથી (ગુરૂથી શીષ્ય-શીષ્યથી મન્ત્ર સંસાર સાર.... ૧૯ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રશિષ્ય રૂ૫) ચાલતા આવે છે. જૈનાચાર્યોની જે માન્યતાઓ પ્રવર્તે છે તે સર્વેનું પરંપરાગમમાં સમાવેશ થાય છે. અન્ય ધર્મમાં પણ પરંપરાગમનું ખુબજ મહત્વ દર્શાવ્યું છે. પરંપરાગમમાં અપેક્ષાએ સમાચારી પણ આવી જાય છે. જો આ પરંપરાગમને માનવામાં ન આવે સ્વીકારવામાં ન આવે તો જૈનશાસનની ઘણી માન્યતાઓ અને પ્રણાલીકાઓ નષ્ટ થઈ જાય છે. આપણા જૈનોને અન્ય શ્રાવક અથવા કોઈ ધર્મ આચરતો ડોકટર, વકીલ, પોલીસ, જજ કે અન્ય કોઈ વેપારી મદદ કરે છે અને આપણે તેને તે-તે અપેક્ષાની દશાએ સાધન માનીએ છીએ. અને પરમાત્મા, સદગુરૂ વગેરે ને પરમસાધન-સુસાધન માનીએ તેમાં કંઈ મીથ્યાત્વ લાગી જતું નથી, અને આપણે જૈનો કંઈ આડા માર્ગે જતા નથી. તેનું મહત્વનું કારણ એ છે કે આપણે તે સર્વેની અનુક્રમે ઉપયોગીતા જાણીએ છીએ. તેમાં ડોકટર, પોલીસ, વેપારી વગેરે અપેક્ષાએ જેને સુસાધન છે. તેમ તીર્થંકરદેવ, સદ્ગુરૂદેવ વગેરે અપેક્ષાએ મહાસુસાધન, પરમસુસાધન છે. પરંતુ તેમાંથી ડોકટર વૈદ્ય, પોલીસ, વેપારી, આદિ સુસાધન તીર્થકર રૂ૫ સુસાધન થી પરંપરાએ નિમિત્ત સાધન ઉપયોગી છે તેમ જણાય છે. તીર્થકર દેવ, વીતરાગ પરમાત્મા, ગુરૂદેવ એ બધા મહા-પરમ સાધન છે તેથી કંઈ પોલીસ, ડોકટર, વેપારી આદિ કુસાધન નથી પરંતુ તેનો મહીમા પરમ સાધનના મહીમા કરતા નહીંવત્ છે તેમ જાણવું. શાસનદેવો ધર્મના માર્ગમાં, આત્માની શુદ્ધિમાં તથા મોક્ષમાર્ગમાં વિદન નિવારણ કરનારા હોઈ તીર્થકર રૂપ મહા-પરમસાધનની અપેક્ષાએ ઉતરતી/ઓછી કક્ષાના સુસાધનરૂપે તો જરૂર ગણાયજ. પરંતુ તીર્થકર રૂપ મહા-પરમ સાધનની આગળ દેવ-દેવી વગેરે તે સાધન ગણવા તે તો અજ્ઞાનતા છે. આ સાધન અનેક ને ઉપકારી તથા સમ્યકત્વ ટકાવનારું હોવાથી તે સુસાધન તો જરૂરથી ગણાયજ. શાશન દેવોને મતિ-શ્રુત તથા અવધિજ્ઞાન હોય છે તેથી તેઓ પોતાની પાસે આવનારની દશા-વિચારો જાણી શકે છે. તેથી તેઓ પરીક્ષા કરી પ્રભુ ભક્તોને યથાયોગ્ય સહાયતા કરે જ છે. આવી સહાયને પ્રભુભક્તો જાણી પણ શકે અને ન પણ જાણી શકે. ૨૦ મન્ત્ર સંસાર સારં.. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થી મનુષ્યો કરતા પરમાર્થી દઢવ્રતધારી જેનો ને તેઓ ગુપ્તપણે સહાયતા કરતા જ હોય છે. આપણા બંધુઓ, મિત્રો, હીતસ્વીઓ જેમ આપણને ખાનગી રીતે મદદ કરતા હોય છે. તેમ શાસન દેવો પણ જેનાત્મા હોવાથી ગૃહસ્થો-સાધર્મિકો પ્રત્યે અતિશુદ્ધ પ્રેમ ધારણ કરે છે અને તેઓને આકસ્મિક રીતે ગુપ્તપણે સહાય કરે છે. જેની તેઓને ખબર પણ પડતી નથી. દેવ-દેવીને અમુક સારું કાર્ય થશે તો અમુક વસ્તુ ધરીશ એવી બાધા માન્યતા અજ્ઞ જૈનો ધરે છે. પણ જેઓ ધર્મમાર્ગમાં પ્રાર્થે છે સ્તવે છે અને બાધા આખડી વિના દેવદેવીના મંત્રજાપ વગેરે કરે છે અને દેવગુરૂ ધર્મની આરાધના કરે છે તે સ્વાલંબી જૈનો જાણવા. છઠ્ઠા ગુણઠાણા સુધી પહુંચેલા સાધુ-સાધ્વીજી ભગવંતો દેવ-દેવીની આરાધના ચોથી સ્તુતી દ્વારા કરે છે. જયારે સાતમા ગુણઠાણે પહુંચેલ વ્યક્તિ સ્વપ્ન પણ દેવ-દેવીની આરાધના કરતો નથી. પ્રભુ વીરના સમયમાં નાગસારથીની પત્ની સુલતાએ પુત્ર પ્રાપ્તિના આશયથી દેવની આરાધના કરી હતી, દેવે તેને બત્રીસ ગોળી આપી તેથી તેને બત્રીસ દીકરા થયા. જેઓ ચેલણાના હરણ વખતે મરણ પામેલા. આ વાતથી દેવ-દેવીની સહાયતા સિદ્ધ થાય છે. જેઓ યક્ષો-પક્ષીણીઓ-દેવો-વીરો વગેરેનું ખંડન કરે છે, તેઓની માન્યતા ખોટી છે. જેઓ સહાયતાનું ખંડન કરે છે તેઓ મૂળમાં તો જૈન શાસ્ત્રો તથા જૈન ધર્મના પાયાનુંજ ઉત્થાપન કરે છે અને તેથી તેઓ જૈન ધર્મના શત્રુ ઉન્માર્ગગામી એવં નાસ્તિક જાહેર થાય છે. સમ્યદૃષ્ટિ જૈનોએ એવા નાસ્તિકોનો સંગ કરવો નહીં. જેઓ જૈન શાસ્ત્રોમાં કહેલા સ્વર્ગલોકની ઉત્થાપના કરે છે તેઓ સ્વયં જૈનશાસન એવં જૈન શાસ્ત્રની ઉત્થાપના કરનાર જાણવા. જૈન શાસન દેવોની નિંદા આશાતના કરવાથી તથા જૈન પૂર્વાચાર્યોની માન્યતાઓનો લોપ કરવાથી કુળનો ક્ષય થાય છે. પગામ સજઝાયમાં ઢવા લાસાયUT સેvi સાસાયUTIણે એવો પાઠ છે. દેવ-દેવીની અશાતના તથા નિંદા કરવાથી પાપકર્મનો બંધ થાય છે. મન્ત્ર સંસાર સારે... ૨૧ : For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર, મહુડી, આગલોડ, બલસાણા, શાહપુર વગેરે ચમત્કારી તીર્થોમાં જે જાય છે તેઓ મીથ્યાત્વી છે એવો બોલનારા તથા લખનારા ને આર્યસમાજી જેવા તથા નાસ્તિક દોષદૃષ્ટિવાળા જાણવા. જૈનો કે જેઓ કુળ થકી જેનો છે તેઓ અન્ય દર્શની તીર્થો કરતા જૈન તીર્થોમાં યાત્રાર્થે જાય છે તેઓનો સમક્તિ નિર્મળ થવાના ઘણા કારણો છે અને તેઓ જિનેશ્વરદેવોની ભક્તિ તથા સાધુ-સાધ્વીજી વગેરેની ભક્તિ કરીને ત્યાં નિર્જરા તથા અનંતગણું પુણ્યોપાર્જન કરે છે, તેથી ઉગ્રપુણ્યકર્મોદયે પણ આ ભવમાં તેઓ લક્ષ્મી-પુત્રાદિ વાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે. તેઓને વાંછિત કાર્યોમાં તે-તે તીર્થકરોના અધિષ્ઠાયક દેવો સહાય પણ કરે છે આ વાતોના ઘણાજ દાખલા સાંભળેલા છે તેમાં આશ્ચર્ય નથી. આ વાત દ્વારા વાચકો સમજી જ ગયા હશે કે મહુડી, આગલોડ, શાહપુર, બલસાણા વગેરે તીર્થસ્થળના અધિષ્ઠાયક દેવો ચમત્કારી છે તથા તેઓ તીર્થંકર પ્રભુના ભક્ત છે. તેથી સાધર્મિક જૈનોને વ્યવહારિક તથા ધાર્મિક કાર્યોમાં મદદ કરે છે. તેથી તેઓ સર્વે જૈનોને અવશ્ય મદદ કરે તેવો પણ નિયમ નથી પરંતુ પ્રભુસેવા-પ્રભુ ભક્તિ તથા પુણ્યોદય અનુસાર સહાયક થાય છે, અને તેથી પ્રભુસેવા આદિથી પાપકર્મોનો અનિકાચિત આદિ પણ કર્મોદય નષ્ટ થઈ જાય છે. શાસનદેવો રાગી તથા ષી બાહ્યશક્તિવાળા તથા વૈક્રિય શરીરી છે. તેઓ સદાકાલ તેઓની સ્થાપીત મૂર્તિમાં રહે છે તેવો પણ કોઈજ નિયમ જાણવા મળતો નથી. તેઓની મૂર્તી સમક્ષ જાપ વગેરે મંત્રાનુષ્ઠાન કરનારાઓને અવધિજ્ઞાનથી જાણી શકે છે અને તેઓને સ્વસ્થાને બેઠા બેઠા પણ સહાય કરવાની શક્તિ વડે સહાયક થાય છે. જયારે વ્યક્તિની પાત્રતા અનુસાર કોઈ સમયે પ્રત્યક્ષ તો કોઈ સમયે સ્વપ્નમાં પણ દર્શન આપે છે. જૈન શાસનદેવો જેઓ જયવંતા જૈનસંઘના પરમ સહાયક છે અને સમકિતી છે તેઓ એકબીજા પ્રત્યે પ્રેમભાવથી વર્તવાનું જણાવે છે. જયારે દેવ-દેવીના નામે કેટલાક લોકો જુઠું પાખંડ ચલાવે છે અને ૨૨ મન્ત્ર સંસાર સારં.. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ માન-પૂજા-લક્ષ્મીની લાલચે “મને અમુક દેવ પ્રત્યક્ષ છે અને હું અમુક કાર્ય કરી શકું છું?” એમ ખોટું બોલી લોકોને ઠગે છે તથા લોકોની આગળ ધુણે છે જયારે અમુક દેવી પાડો-બોકડો માંગે છે એમ કહી ધુણે છે આવા લોકોથી કદાપી છેતરાવું નહીં. તેમની વાત સાચી માનવી નહીં તથા તેમની સંગત પણ કરવી નહીં. તથ્ય એ છે કે દેવલોકમાં દેવદેવી કંઈ પાડા કે બકરાનું માંસ ખાતા નથી અને તેનાથી ખુશ પણ થતા નથી. ખરેખર તો આવું કરનારા માનનારા મિથ્યાત્વનું પોષણ કરનારા છે. આવું જૈન શાસ્ત્રો પોકાર કરીને જણાવે છે. જૈન શાસ્ત્રો મિથ્યાત્વી દેવદેવીથી અને તેમના ગરીબ ભક્તોના જુઠાણાથી દૂર રહેવાની સલાહ આપે છે. તથા સમકિતી દેવ-દેવી પર શ્રદ્ધા રાખી સમ્યત્ત્વ ટકાવવાનું જણાવે છે. જે જૈનો પીર, લોટેશ્વર, મીરાદાતાર, મરદપીર, રામદેવપીર, હાજીપીર, શીરડી, તીરૂપતિ વગેરે સ્થાનોમાં જાય છે તેઓ મિથ્યાત્વમાં ફસાય છે અને તેના કરતા જે જૈનો ઉત્તમ ભાવનાથી શાસન દેવદેવી વગેરે પાસે જાય છે તેઓ મિથ્યાત્વની વાસનાઓથી બચી જાય છે. સમકિતી જેન દેવોને જૈનોનો આચાર ખ્યાલ હોવાથી મૂળ સમકિત આદિના આચાર માંથી ખસવાનો વખત આવતો નથી. મિથ્યાત્વી સ્થાનોમાં જઈ મિથ્યાષ્ટિ થનારા જૈનો મેં જોયા છે. આજનો સ્થાનકવાસી વર્ગ તથા અમુક પ્રખ્યાત વર્ગ જે દેવ-દેવીની સહાયતા સ્વીકારતો નથી પરંતુ તેમના ભક્તોને અન્ય મિથ્યાત્વના સ્થાનોમાં જતા જોયા છે. તેના કરતા સમ્યદૃષ્ટિ દેવદેવીની સહાયતા માનનારા જૈનો અતિ ઉત્તમ જાણવા. જેનોમાં કેટલાક તો એકડા નિશાળીયા જેવા હોય છે તેઓ સ્વાર્થ પૌલીક ઈષ્ટ વસ્તુ માટે જ દેવ-દેવીને પ્રાર્થના વગેરે કરે છે, તેઓને બાહ્ય લક્ષ્મી વગેરે પદાર્થોની અત્યંત જરૂરત હોય છે તેથી તેઓની દશા પ્રમાણે તીર્થસ્થળ આદિમાં જઈ લક્ષ્મી આદિની માંગણી કરે છે. ભાવના પ્રમાણે ફળ પણ પુણ્યોદયેજ થાય છે. આ ભાવના તેજ સંકલ્પ છે. યોગશાસ્ત્રનો નિયમ છે કે સંકલ્પજ/ભાવનાજ કાર્ય કરે છે દેવો તો તેમાં નિમિત માત્ર બને છે. મેસ્મરીઝમ, હીપ્નોટીઝમ વગેરે યોગના મન્ત્ર સંસાર સાર... ૨૩ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ કેટલાક ભાગોને આજે પશ્ચાત્ય દેશો એવં આધુનિક વિજ્ઞાને સ્વીકાર્યો છે. આજે રેકી વગેરેનો તથા હીલીંગ વગેરેનો પશ્ચીમના દેશોમાં ખુબજ ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં શ્રદ્ધા, સંકલ્પબળ, શુભભાવના આદિથી મનુષ્ય દેવની માફક ચમત્કાર કરી બતાવે છે તેમ જણાવ્યું છે. તે વિદ્યાનો અમોએ પણ પ્રયોગ-અનુભવ કર્યો છે. તેથી મનુષ્યની શ્રદ્ધા અને વિચારજ મનુષ્યને ફળ આપનારા થાય છે, તે પ્રમાણે જેઓને શાસનદેવો-વીરો ઉપર એવી શ્રદ્ધા છે કે તેઓ મને અવશ્ય ફળ આપશે, તેઓને તેઓનો શ્રદ્ધા સંકલ્પ જયારે ત્યારે આ ભવમાં તથા પરભવમાં સંકલ્પ અનુસાર ફળ આપે છે. આ વાત નિરિયાવલી સૂત્રમાં એક સાધ્વીજીની કથા દ્વારા સિદ્ધ થાય છે. જેઓ કુળે જૈન છે તથા દેવ-ગુરૂ ધર્મના અનુરાગી છે તેઓ એકદમ એકલા મોક્ષસુખ માટે ત્યાગી બની જતા નથી. તેઓને તો ગૃહસ્થાવાસમાં બાહ્ય વસ્તુઓ મેળવવાની ઈચ્છા છે તેથી તેઓ દેવતાઓની સેવા-ભક્તિ દ્વારા ઈચ્છિત વસ્તુઓ મેળવા પ્રયત્ન કરે છે, અને તે આશાએ પ્રયત્ન કરતા તેઓને જૈન તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છેવટે આત્મામાં સુખ માનીને શાસનદેવોને અને પ્રભુને પછીથી પૌદ્ગલીક સુખ માટે પ્રાર્થના કરતા નથી. પછીથી બાહ્ય સુખાર્થે તીર્થકરોને માનવા કરતા આત્મસુખાર્થે તીર્થકરોને માને છે પૂજે છે અને શાસન દેવો આત્મસુખાર્થે મદદરૂપ થાય છે પરંતુ આવી દશા કંઈ એકદમ જલ્દી આવી જતી નથી. જયારે જડસુખો માંથી આત્મસુખમાં આવતા ઘણો કાળ વહી જાય છે, ગૃહસ્થ જૈનો કેટલાક કુળાચારથી છે તેઓ ને દેવ-ગુરૂ ધર્મની સામગ્રીઓ નજીક હોય છે જેઓ સામાન્ય જૈનધર્મના શ્રદ્ધાળુ હોય છે, તેઓ ખરેખર મીથ્યાત્વીઓ કરતા અનંતગુણા ઉત્તમ છે અને જૈન ધર્મમાં ધીરે ધીરે આગળ વધી અંતે પરમપદને પામનારા છે. તેઓને વિચાર પ્રવૃત્તિમાંથી બ્રાન્ત કરી અનુત્સાહી, અવિશ્વાસી, બનવાથી તેઓ આગળની ઉચ્ચદશાને પ્રાપ્ત કરી શકતા નથી. અને ઉલ્ટા વર્તમાન દશામાં સંશયી થાય છે અંતે પતિત થાય છે. જેઓ જૈનશાસ્ત્રોની આવી શૈલીની શંકા કરે છે તેઓ નષ્ટ થઈ જાય છે. ગૃહસ્થ ૨૪ મન્ત્ર સંસાર સાર. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈનો જેઓ ચોથા તથા પાંચમા ગુણસ્થાનકમાં છે અને જેઓ મુક્તિસુખની ઈચ્છા સાથે હજુ સંસારિક જડ સુખો ભોગવવાની ઈચ્છા સાથે લક્ષ્મી સ્ત્રી-પુત્રાદિક વગેરેની ઈચ્છા કરે છે અને તેની પ્રાપ્તિ માટે શાશનદેવોની આરાધના પણ કરે છે તો તે કંઈ જૈનશાસ્ત્રોથી વિરુદ્ધ વર્તતા નથી. - શ્રી સર્વજ્ઞ ભગવંતે પ્રથમ તો મિથ્યાત્વ ગુણસ્થાનક જ કીધું છે. મિથ્યાત્વ છે તેમાંથીજ સમ્યક્ત્વમાં જવાનો માર્ગ ખુલ્લો છે. તેથી મિથ્યાત્વ ગુણસ્થાન ગણાય છે, તેવી જ રીતે કોઈ પદ્ગલીક ઈચ્છા ખાતર કોઈ તીર્થ સ્થળ જનારા ત્યાંથી ઉચ્ચ શિક્ષણ વર્તન પાળવાના અનુભવને પ્રાપ્ત કરે છે. માટે અધિષ્ઠાયક દેવ-દેવીઓની નિંદા કરનારાઓએ સત્યજ્ઞાન તથા લોકોની ધર્મ પામવાની પદ્ધતીનો ખાસ અનુભવ કરવો જોઈએ કે જેથી લોકો જૈન શાસ્ત્રોની વિરુદ્ધ પ્રરૂપણાના ભાગીદાર ન બને. આપણા જૈનોમાં પણ કેટલાકો રશીયન બોલ્શવીકો (સામ્યવાદ) જેવી વિચારધારા ધરાવતા થયા છે. આ લોકો આપણા ધર્મનો તથા ધર્મમાં પણ સંસ્કૃતિ હોય તે સંસ્કૃતિનો નાશ કરવા ઈચ્છા ધરાવે છે. તેમાં ખાસ દાદા ભગવાન, શ્રીમદ્, રાકેશભાઈજી, કાનજી સ્વામી વગેરે. સાધુઓની ત્યાગીઓની સંસ્થાને નાશ કરવાનો આ લોકોનો ઈરાદો છે આંમાંથી કેટલાક પશ્ચાત્ય શિક્ષણ પામેલા હોઈ જૈન ધર્મમાં કલ્પત ભાગ વધી ગયો હોવાની વાતો કરે છે. આ લોકો જૈન શાસ્ત્રો તથા પરંપરાઓથી અજ્ઞાત એવા કેટલાક ભોળા જેનોને પોતાના પક્ષમાં ખેંચી લે છે અને આવા ભોળા લોકો પોતાના પગ પર કુહાડો મારે છે અને બને ભ્રષ્ટ થાય છે. આવા લોકોનો વિશ્વાસ કરશો તો ઠગાશો. “ઈતિ શ્રી મંત્ર મહિમા પ્રકરણમ્” મન્ત્ર સંસાર સાર... ૨૫ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ 38 હૂ શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. મંત્ર વિજ્ઞાન સંસાર અને સમય બંને નદીના પ્રવાહની માફક ગતિશીલ છે. 2420Hi zis scad E. WE CANNOT CROSS THE SAME RIVER TWICE. એક નદીમાંથી આપણે એક વખત પસાર થઈ ગયા, તે પછી તે જ નદીમાંથી આપણે ફરીથી પસાર થઈ શકતા નથી, અર્થાત્ પુનઃ નદીમાંથી પસાર થતી વખતે પાણી બદલાઈ જ ગયું હોય છે. આવા ગતિશીલ સંસારમાં જીવ માત્રને સુખી થવાની ઈચ્છા હોય છે. કોઈ પણ જીવ એમ નથી ઈચ્છતો કે હું દુઃખી થાઉં. અલબત્ત, પ્રત્યેક મનુષ્ય અને એક જ મનુષ્યની વિભિન્ન સમયે સુખ અને દુઃખની વ્યાખ્યાઓ બદલાતી રહે છે. સુખ અને દુઃખની આ બધી જ વ્યાખ્યાઓનો સમાવેશ એક જ વ્યાખ્યામાં કરવાનો હોય તો એમ કહી શકાય કે -મનોવાંછિત-ઈષ્ટની પ્રાપ્તિ અને અનભીસિત અર્થાતુ અનિષ્ટનો વિયોગ થવો તે સુખ છે. -અને ઈષ્ટ વસ્તુનો વિયોગ તથા અનિષ્ટ-અપ્રિય વસ્તુનો અનિચ્છાએ થયેલ સંયોગ-પ્રાપ્તિ, તે દુઃખ છે. સર્વ કોઈ જીવને પૂર્વમાં કરેલ શુભ કે અશુભ કર્મોના પરિપાક સ્વરૂપે સુખ કે દુઃખ મળે છે. અલબત્ત, કયારેક બાહ્ય સ્વરૂપે દેખાતું ઐહિક સુખ, વસ્તુતઃ સુખ ન પણ હોઈ શકે તો કયારેક બાહ્ય સ્વરૂપે દેખાતું દુઃખ વસ્તુતઃ દુઃખ ન પણ હોઈ શકે. કારણ કે એ દુઃખ, ભવિષ્યમાં સુખ પ્રાપ્તિની આશા અને આકાંક્ષાવશ ભોગવવામાં કોઈ તકલીફ પડતી નથી. ખરેખર તો, આપણી માનસિક સ્વસ્થતા એ જ આપણા સુખનું મૂળ છે. અને એ માનસિક સ્વસ્થતા મેળવવા માટે સંસારનો પ્રત્યેક મનુષ્ય પ્રયત્નશીલ છે. અને એ માટે મનુષ્ય વિવિધ પ્રકારે પ્રયત્ન કરતો જ રહે છે. આ પ્રયત્નોમાં પ્રાચીનકાળના યોગી પુરુષો, સાધક મહાત્માઓ અને ઋષિમુનિઓના શરણે ગયેલ જીવો, તેમના આશીર્વાદ દ્વારા પોતાની માનસિક અને શારીરિક આધિ, વ્યાધિ અને ઉપાધિઓને સહન કરવાનું મન્ત્ર સંસાર સાર.. ૨૬ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અને તેને હળવું બનાવવાનું બળ મેળવે છે. આપણા પ્રાચીન મહર્ષિઓએ આપણાં દુઃખ દૂર કરવા અને સુખની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની મંત્ર, યંત્ર અને તંત્ર વિદ્યાઓ આપી છે. આ રીતે મંત્ર, યંત્ર, તંત્ર, ઔષધિ વગેરે માધ્યમ દ્વારા આપણે આપણાં અશુભ કર્મોને હળવાં કરી શકીએ છીએ અથવા તો સંપૂર્ણપણે દૂર પણ કરી શકીએ છીએ. કયારેક તો શુભ નિમિત્ત અને શુભ ભાવ આવી જાય તો અશુભ કર્મનું શુભ કર્મમાં પરિવર્તન પણ થઈ જાય છે. અલબત્ત, એ સાથે બીજી પણ વાત કરવી જોઈએ કે આવા મહાપુરુષો આવી અત્યંત મહત્ત્વની વિદ્યાઓ યોગ્ય પાત્ર જોઈને જ આપતા હોય છે અને જયારે યોગ્ય પાત્રનો અભાવ જ હોય તો, તે વિદ્યા તે મહાપુરુષોના અવસાન બાદ માત્ર દંતકથા સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતી હોય છે. ભારતીય પ્રાચીન સાહિત્યમાં આવી અનેક મંત્ર, યંત્ર અને તંત્રની પરંપરા ચાલી આવે છે અને તેના સંબંધી ઘણી ઘણી હસ્તલિખિત પ્રતિઓ પણ પ્રાપ્ત થાય છે. અલબત્ત આ પ્રતિઓમાં મંત્રસાધના કે યંત્રસાધના કે તંત્રની સંપૂર્ણ વિધિ-આમ્નાય આપવામાં આવેલ હોવા છતાં તે પ્રમાણે કરવાથી મંત્ર, યંત્ર કે તંત્રની સિદ્ધિ થઈ શકતી નથી કારણકે એ આવી અત્યંત ગોપનીય વિધિઓમાં તેઓએ એક અથવા બે મહત્ત્વની કડીઓ ગુપ્ત રાખી હોય છે અને તે કડી પોતાના શિષ્ય અથવા કોઈપણ અન્ય યોગ્ય મનુષ્ય દેખાય તો, તેને જ તેઓ બતાવતા હોય છે. એટલે આવા મંત્ર, યંત્ર અને તંત્ર સંબંધિત પ્રકાશિત પુસ્તકોમાં બતાવેલ વિધિ-આમ્નાય પ્રમાણે વિધિ કરવા છતાં તેનું યોગ્ય-ઈચ્છિત ફળ મળતું નથી. આ અંગે શ્રી કરણીદાન સેઠિયા તેમના પુસ્તક “મંત્રવિદ્યા'ની પ્રસ્તાવનામાં લખે છે કે “મંત્ર સંબંધી સાહિત્યમાં સૌથી મોટી મુશ્કેલી ચાવીની છે.” પ્રાચીન અનુભવી ઋષિ-મુનિઓએ મંત્ર લખ્યા છે, તંત્ર લખ્યા છે, પરંતુ તેમાં કોઈકમાં અગત્યના અક્ષર છોડી દીધા છે, કોઈકમાં વિધિ બતાવી નથી તો કોઈકમાં તેના સંબંધી મંત્રનો ઉલ્લેખ કર્યો હોય પરંતુ યંત્ર બતાવ્યું હોતું નથી. પાંચેક વર્ષ પહેલાં મારી પાસે પ્રાચીન હસ્તપ્રતમાં સંગૃહીત : મનં સંસાર સાર... ૨૭ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પદ્માવતીની સાધનાની વિવિધ પદ્ધતિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાં પ્રાય: દરેક વિધિમાં ભિન્ન ભિન્ન પદ્ધતિ હતી અને તે દરેક અધૂરી જણાતી હતી. તે પાંચેય વિધિમાં ફકત એક જ વિધિમાં યંત્ર બતાવવામાં આવ્યું હતું. બાકીની ચાર વિધિમાં યંત્ર બતાવવામાં આવ્યું નહોતું. ત્યાર પછી પ્રાચીન હસ્તપ્રતના મારા પ.પૂ. ગુરુદેવના સંગ્રહમાંથી બે પત્રોની એક નાનકડી પદ્માવતી હૂ સાધનાવિધિ પ્રાપ્ત થઈ. એ વિધિ સંપૂર્ણ અને વ્યવસ્થિત જણાઈ, પરંતુ તેમા યંત્ર બતાવવામાં આવ્યું નહોતું. આ રીતે પ્રાચીન હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થતા મંત્ર-યંત્ર-તંત્ર સાચાં હોવા છતાં, જાણકાર ગુરુના માર્ગદર્શન વિના સિદ્ધ થઈ શકતાં નથી. તેથી રખે કોઈ એમ ન માની લે કે આ મંત્ર-યંત્ર અને તંત્ર સાવ ખોટાં જ છે. વસ્તુતઃ મંત્ર, યંત્ર તંત્રની સાથે તેના મૂળ નિર્દેશક મહાપુરુષની લોકોને સુખી કરવાની ભાવના પણ જોડાયેલી છે. આ ભાવના જેટલી વધુ પ્રબળ તેટલી મંત્રની શક્તિ, યંત્રનો પ્રભાવ વધુ હોય છે. આ મંત્રસિદ્ધિ માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર હોય છે એટલે તેમાંનું એકાદ પરિબળ પણ કામ ન કરતું હોય તો મંત્રસિદ્ધિ થઈ શકતી નથી. મંત્ર એટલે ચોક્કસ પ્રકારના કાર્ય માટે, ચોક્કસ પ્રકારના દેવોથી અધિષ્ઠિત થયેલ, ચોક્કસ પ્રકારના મહાપુરુષો દ્વારા, ચોક્કસ પ્રકારના શબ્દ અથવા અક્ષરોનાં સંયોજનો દ્વારા લિપિબદ્ધ કરાતું, ધ્વનિનું સ્વરૂપ. પ્રાચીન કાળના મહાપુરુષોએ આવા વિશિષ્ટ પ્રકારના મંત્રોના ચોક્કસનિશ્ચિત અર્થ અર્થાત્ વિષયો પોતાની અતીન્દ્રિય જ્ઞાનદષ્ટિથી દેખ્યા છે અને એટલે જ શબ્દ-મંત્રના આવા વિશિષ્ટ રંગોને જોનાર અતીન્દ્રિય શક્તિવાળા શ્રી અશોકકુમાર દત્ત આપણા પ્રાચીન ઋષિમુનિઓ માટે મંત્રાર્થદ્રષ્ટા' શબ્દ પ્રયોજે છે. મંત્રોચ્ચારણનું રહસ્ય સમજાવતાં શ્રી અશોકકુમાર દત્ત પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે “મંત્રોચ્ચારણમાં અને ભગવદ્ નામનો ઉચ્ચાર કરતાં ભૂરા અને સફેદ રંગોના કણસમૂહ દેખાય છે અને તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. તે સાથે મંત્રોચ્ચારથી સૂક્ષ્મ શરીરના પ્રકાશપુંજની ચમક અને પ્રખરતા વધી જાય છે. અને એથી જ ભગવદ્ મનં સંસાર સારં.. ૨.૮ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ નામજપ અને મંત્રોચ્ચારણનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે, તેનું ભાન થયું.” લેફ. કર્નલ. સી.સી. બક્ષી પોતાના વૈશ્વિક ચેતના નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે પણ આપણા મગજમાં શબ્દની-ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો ચિંતકો શબ્દસ્ફોટ કહે છે. અને તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે. મંત્રોની સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે. એટલું જ નહિ પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા તે મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ, ઉચ્ચાટણ પણ થઈ શકે છે. કુશન્ડિકા યજ્ઞમાં એક માણસે ફકત મંત્ર અને અગ્નિબીજ “ર થી જ અગ્નિ પ્રગટાવેલો. મંગધ્વનિ, મંત્રાક્ષરો તથા યંત્ર અને મૂર્તિ મંત્રનો ધ્વનિ એક પરિમાણવાળો (યુનિ-ડાઈમેન્શનલ) હોય છે. (અલબત્ત, ધ્વનિને આપણે જોઈ શકતા નથી તેથી કદાચ આપણા માટે તે એક પરિણામવાળોયુનિડાઈમેન્શનલ કહી શકાય, પરંતુ જેઓ ધ્વનિમાં રંગો જોઈ શકે છે તેઓ માટે તો ધ્વનિ પણ ત્રિપરિમાણીય થ્રી ડાઈમેન્શનલ જ છે.) મંત્રાક્ષરો તથા તેની આકૃતિ સ્વરૂપ યંત્રો દ્વિપરિમાણવાળા અર્થાત્ ટુ-ડાઈમેન્શનલ હોય છે; જયારે મૂર્તિ ત્રિપરિમાણવાળી અર્થાત્ થ્રી ડાઈમેન્શનલ હોય છે. પ્રાચીનકાળમાં, પ્રાયઃ મહાભારતનું યુદ્ધ થયું તે કાળમાં, યુદ્ધમાં શસ્ત્રવિદ્યા અને અસ્ત્રવિદ્યાનો ઉપયોગ થતો હતો. આમાં શસ્ત્ર એટલે સામાન્ય શસ્ત્રો જેવાં કે તલવાર, બાણ વગેરે. જયારે મંત્ર દ્વારા અથવા વિદ્યાઓ સહિત છોડવામાં આવતાં શસ્ત્રોને અસ્ત્રો કહેવામાં આવે છે. આ અસ્ત્રો શત્રુનો સંહાર કરી પુનઃ પ્રયોક્તા અર્થાત્ છોડનારની પાસે આવી જતાં. તે અસ્ત્રોને નિષ્ફળ બનાવવાની વિદ્યાઓ પણ તે સમયના મન્ત્ર સંસાર સાર.. ૨૯ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ રાજા, સેનાપતિ વગેરે જાણતા હતા. આમ ભારતીય પરંપરામાં મંત્રવિદ્યા ખૂબ જ પ્રાચીન હોવાનું જણાય છે. ભારતમાં જ જન્મેલ અને ભારતમાં જ વિકાસ પામેલ મંત્ર, યંત્ર, તંત્રની વિભિન્ન પરંપરાઓમાં (૧) બ્રાહ્મણ (હિન્દુ) (૨) બૌદ્ધ અને (૩) જૈન મુખ્ય છે. બ્રાહ્મણ-હિન્દુ પરંપરાના ત્રણ પેટા વિભાગ છે. (૧) વૈષ્ણવ (૨) શૈવ અને (૩) શાક્ત. તેમાં જૈન મંત્ર-યંત્ર-તંત્રની પંરપરા પણ ખુબ જ પ્રાચીન છે. શ્રી સંઘદાસ ગણિ વિરચિત એક ગ્રંથ જે ઈ.સ.ની પાંચમી સદીમાં રચાયેલો માનવામાં આવે છે જે આજે પણ અમારા સંગ્રહમાં ઉપલબ્ધ છે. તેમાં મળતા સંદર્ભો અનુસાર આ અવસર્પિણીકાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુએ પ્રવ્રજ્યા અંગીકાર કરી ત્યારે તેઓએ પોતાની સઘળી સંપત્તિ તથા રાજ્ય પોતાના પુત્ર-પૌત્રાદિને વહેંચી દીધાં. તે સમયે તેમના બે પુત્ર ક્ચ્છ અને મહાકચ્છના બે પુત્રો નમિ અને વિનમિ બહાર ગયેલ હોવાથી તેમને કાંઈ આપ્યું નહોતું. નમિ અને વિનમિ પાછા આવ્યા ત્યારે સઘળો વૃત્તાંત જાણી, પ્રભુ પાસે પોતાનો ભાગ માગવા ગયા; પરંતુ પ્રભુ મૌન અને ધ્યાનસ્થ રહેતા હોવાથી તેઓની સેવા કરવા લાગ્યા. એક વખત નાગરાજ ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા ગયા ત્યારે નમિ-વિનમિની સેવાથી પ્રસન્ન થઈ કહ્યું, ‘‘પ્રભુ તો ત્યાગી છે. હવે એમની પાસે આપવા જેવું કશું નથી. પણ પ્રભુની તમોએ કરેલ ભક્તિથી પ્રસન્ન થઈ, હું તમોને ૪૮,૦૦૦ વિદ્યાઓ આપું છું.’ આ પ્રમાણે કહી, વિદ્યાઓ આપી તેઓને વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિ અને દક્ષિણ શ્રેણિમાં વિદ્યાધરોનાં નગરો વસાવી ત્યાંનું સુકાન-રાજ્ય સોંપ્યું અને તેઓ વિદ્યાધર કહેવાયા.'' તેઓનું કુળ પણ વિદ્યાધર કુળ કહેવાયું. પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું. તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે. આ પ્રમાણે મંત્ર વિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક કોડાકોડી સાગરોપમ વર્ષ પૂર્વેનું માનવામાં આવે છે. જૈન આગમ પરંપરામાં દ્વાદશાંગી-બાર અંગને મુખ્ય માનવામાં આવે છે. તેમાં પણ બારમું અંગ દષ્ટિવાદ સૌથી વિશિષ્ટ છે. અલબત્ત આ અંગ ૩૦ મન્ત્ર સંસાર સારું... For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ અત્યારે ઉપલબ્ધ નથી, વિચ્છેદ ગયેલ છે. આમ છતાં તેમાં ૧૪ પૂર્વ અગત્યનાં હતાં. એ ૧૪ પૂર્વમાં વિદ્યા પ્રવાદ નામે એક પૂર્વ હતું. આ પૂર્વ સંપૂર્ણપણે તેના નામ પ્રમાણે મંત્રવિદ્યાનો અખૂટ ભંડાર હતો. જૈનાચાર્ય માટે સૂરિમંત્રની આરાધના-સાધના મુખ્ય-આવશ્યક માનવામાં આવે છે. આ સૂરિમંત્રમાં મુખ્યત્વે અનંતલબ્ધિના ધારક ગણધર શ્રી ગૌતમસ્વામીની આરાધના કરવામાં આવે છે. શ્રી ગૌતમસ્વામી વગેરે સર્વ ગણધરો જેઓ દ્વાદશાંગીના રચિયતા છે તથા ચૌદ પૂર્વના ધારક સર્વ આચાર્ય ભગવંતોને શ્રુતકેવલી કહેવામાં આવે છે અને તેઓનું એક વિશેષણ ‘સવ્વક્સરસન્નિવાઈણ’ અર્થાત્ ‘બધા જ અક્ષરોના વિવિધ પ્રકારના સર્વ સંયોગોથી બનનાર સર્વ વિદ્યાઓના જાણકાર' છે. આ સૂરિમંત્રમાં શ્રી ગૌતમસ્વામી સિવાય શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, માનુષોત્તર પર્વતનિવાસિની ત્રિભુવનસ્વામિની દેવી, લક્ષ્મીદેવી અર્થાત્ શ્રીદેવી, શ્રીયક્ષરાજ ગણિપિટક તથા ૨૪ તીર્થંકર ભગવંતોના શાસન-અધિષ્ઠાયક દેવ-દેવી અર્થાત્ યક્ષ-યક્ષિણીઓ, ૬૪ ઈન્દ્ર, નવ નિધાનના અધિપતિ, ૧૬ વિદ્યાદેવીઓ, નવ ગ્રહ વગેરેની પણ આરાધના કરવામાં આવે છે. આ આરાધના કરનાર આચાર્યો મહાન પ્રભાવક બને છે, એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. વળી આચાર્યોએ જિનશાસનનું સુકાન સંભાળવાનું હોવાથી જિનશાસન ઉપર આવનારી આફતોનું નિવારણ કરવાનું સામર્થ્ય કેળવવું જરૂરી હોવાથી, આ મંત્રસાધના દ્વારા તેઓને દેવોની સહાય અને સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. અત્યારે આપણા સમાજનો એક વર્ગ એવો છે કે જે મંત્રયંત્ર-તંત્રમાં જ રચ્યોપચ્યો રહે છે અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી તેનો લાભ ઉઠાવ્યા કરે છે. તો બીજો વર્ગ એવો છે કે જે મંત્રયંત્ર-તંત્રને સાવ ખોટાં માને છે. મંત્રવિજ્ઞાનને ઘણા લોકો સમજતા નથી. તેની ઠઠ્ઠા-મશ્કરી કરે છે, ઠેકડી ઉડાવે છે, ગપગોળાવહેમ કહે છે. શબ્દ-ધ્વનિની શક્તિ કેટલી છે, તેની તેમને ખબર નથી હોતી એટલે મંત્રવિજ્ઞાનમાં માનનારા લોકોને મૂર્ખ-પછાત ગણે છે, ઉતારી પાડે છે. અત્યાર સુધી આ બંને વર્ગ પોતે પોતાની માન્યતાને જ સાચી મન્ત્ર સંસાર સારું... ૩૧ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ માને છે. અલબત્ત, આમાં અત્યારે થોડું પરિવર્તન આવ્યું છે અને મંત્રયંત્ર-તંત્રને સાવ ખોટાં માનનાર વર્ગ ધીરે ધીરે પરંતુ નક્કર સ્વરૂપે મંત્ર-યંત્ર-તંત્રનો સ્વીકાર કરવા તૈયાર થયો છે. વસ્તુતઃ તેમની માન્યતાનો આધાર મંત્ર-યંત્ર-તંત્રની વૈજ્ઞાનિક સાબિતીઓ જ છે. અત્યારે પશ્ચિમના દેશોમાં મંત્ર-યંત્ર-તંત્ર વિષે વિશિષ્ટ કહી શકાય તેવું સંશોધન ચાલે છે. વિભિન્ન પુસ્તકો દ્વારા મંત્ર-યંત્રતંત્રનાં રહસ્યો વૈજ્ઞાનિક પ્રદ્ધતિઓ રજૂ કરવામાં આવે છે. યંત્ર, એ મંત્રમાં રહેલા અક્ષરોના સંયોજન દ્વારા બનેલા શબ્દોના ધ્વનિનું આકૃતિ સ્વરૂપ છે. હમણાં ઈગ્લેન્ડથી પ્રકાશિત એક અંગ્રેજી પુસ્તક “Yantra' જોવા મળ્યું. આ પુસ્તકમાં રોનાલ્ડ નામેથ નામના એક વિજ્ઞાનીએ એક વૈજ્ઞાનિક ઉપકરણ દ્વારા ઈલેકટ્રોનિક વાઈબ્રેશન ફિલ્ડ (Electronic Vibration Field) ziel sladu zari taft 4212 કર્યો અને તે ધ્વનિનું શ્રીયંત્રની આકૃતિમાં રૂપાંતર થઈ ગયું, તેનું સ્થિર ચિત્ર આપવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે શ્રીયંત્ર એ શ્રીસૂક્તનું આકૃતિ સ્વરૂપ જ છે. જે રીતે ગ્રામોફોનની રેકર્ડમાં ધ્વનિને મુદ્રિત કરવામાં આવે છે તે જ રીતે કોઈપણ મંત્ર, જો ઉપર દર્શાવેલ સાધનમાંથી પસાર કરવામાં આવે તો તેનું આકૃતિ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે છે. વળી ગ્રામોફોનની રેકર્ડમાંથી પુનઃ ધ્વનિ પ્રાપ્ત કરી શકાય છે, તેમ મંત્રાકૃતિમાંથી મંત્ર પણ પ્રાપ્ત કરી શકાય છે, તેમ કેટલાકનું માનવું છે. વળી જે રીતે આધુનિક વિજ્ઞાન પ્રમાણે શક્તિનું પુદ્ગલમાં (દ્રવ્યકણોમાં) અને દ્રવ્યકણો (પુદ્ગલ)નું શક્તિમાં રૂપાંતર થાય છે, તેમ યંત્રનું મંત્રમાં અને મંત્રનું યંત્રમાં રૂપાંતર શકય છે અને માટે જ યંત્રના સ્થાને મંત્ર તથા મંત્રના સ્થાને યંત્ર મૂકી શકાય છે. પ્રાચીન કાળના મહાપુરુષો પોતે જે મંત્રની આરાધના-સાધના કરતા હશે, તે મંત્રોનું આકૃતિ સ્વરૂપ અર્થાત્ યંત્ર સ્વરૂપ તેઓએ પોતાની દિવ્યદૃષ્ટિથી જોયું હશે અથવા તે મંત્રના અધિષ્ઠાયક દેવોએ પ્રસન્ન થઈ તે મંત્રોનું યંત્ર સ્વરૂપ તે તે સાધકોને બતાવ્યું હશે. ત્યારબાદ તે સાધકોએ તે સ્વરૂપને ભોજપત્ર, તાડપત્ર વગેરે ઉપર લેખન સામગ્રી દ્વારા રેખાંકિત ૩૨ મન્ને સંસાર સાર.... For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ કર્યું હશે અને તે પરંપરાએ આપણી પાસે આવ્યું છે, તેમ લાગે છે. વસ્તુતઃ યંત્ર એ એક પ્રકારનું વિવિધ ભૌમિતિક આકૃતિઓનું સંયોજન છે. જેમ જુદાં જુદાં વ્યંજનો તથા સ્વરોના સંયોજન દ્વારા મંત્રો બને છે, તે જ રીતે વિવિધ પ્રકારની ભૌમિતિક આકૃતિઓના સંયોજન દ્વારા વિવિધ પ્રકારનાં યંત્રો બને છે. પ્રત્યેક યંત્રના અધિષ્ઠાયક દેવ અથવા દેવી હોય છે. દેવ-દેવીનું સ્વરૂપ અથવા નામ બદલાતાં તેના મંત્ર તથા યંત્ર પણ બદલાય છે. સામાન્ય સંયોગોમાં આ બધાં જ મંત્રો તથા યંત્રો માત્ર પૌગલિક સ્વરૂપમાં અર્થાત્ જડ, ચૈતન્યરહિત હોય છે. તેમને ચેતનવંતાં બનાવવાની વિશિષ્ટ પ્રક્રિયાઓ હોય છે. યંત્રોને તેના મૂળ મંત્રો દ્વારા ચેતનવંતાં બનાવી શકાય છે. તો મંત્રોને ચેતનવંતા બનાવવા માટે વર્ણમાતૃકા દ્વારા સંપુટ કરવામાં આવે છે. અને તે રીતે સંપુટ કરેલ મંત્ર ૧૦૮ વખત ગણ્યા બાદ ચેતનવંત બની જાય છે. તે સિવાય મંત્રોને ચૈતન્યયુક્ત કરવા માટેની બીજી પદ્ધતિઓ-પ્રક્રિયાઓ પણ આ પુસ્તકમાં આપવામાં આવી છે. યંત્રોને સિદ્ધ કરવામાં આવે છે અને પ્રભુપ્રતિમા અથવા દેવ-દેવીની પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ વિધિ ઉત્તમ પ્રકારના મંત્રોથી તેના અધિકારી આચાર્યો જ કરી શકે છે. મંત્રધ્વનિથી ઉત્પન્ન થયેલા વિશિષ્ટ તરંગો દ્વારા આચાર્ય પોતાનો પ્રાણ પ્રતિમામાં ક્ષણાર્ધ માટે પણ આરોપિત કરી દે છે. ત્યાર પછી એ પ્રતિમા માત્ર નિર્જીવ પથ્થરનો ટુકડો ન રહેતાં સાક્ષાત્ પ્રભુતુલ્ય બની જાય છે કારણ કે તેમાં રહેલ મૂલાકૃતીય આકાશ ધ્વનિતરંગોથી અખૂટ ઉર્જાનો ભંડાર બની જાય છે. તેની સાધના-આરાધના કરનારને પરમાત્મા-પરમતત્ત્વ સાથે સંબંધ થઈ શકે છે. જૈન પરંપરામાં ૧૦૦ વર્ષ કરતાં વધુ પ્રાચીન કોઈપણ પ્રતિમાને અચિંત્ય પ્રભાવશાળી માનવામાં આવે છે. કારણ કે ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ સમય દરમ્યાન ઘણા ઘણા સાધક આત્માઓ દ્વારા વિભિન્ન મંત્રો અને સદ્ભાવના દ્વારા તેની પૂજા થઈ હોવાથી, એ મંત્રોના ધ્વનિતરંગોએ એ પ્રતિમામાં અખૂટ ઉર્જાનો ભંડાર ભરી દીધો હોય છે અને તેનાથી મન્ત્ર સંસાર સાર... ૩૩ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સાધકના આત્માની ઉન્નતિ થાય છે તેમ જ તેનાં મનોવાંછિત કાર્યો સિદ્ધ થાય છે. આવું જ યંત્રોમાં પણ બને છે. સામાન્ય યંત્ર કરતાં વિધિપૂર્વક ઉત્તમ દિવસે, સદ્ભાવનાપૂર્વક બનાવેલ યંત્ર હોય અને યંત્ર-મંત્ર-તંત્ર વિદ્યાના નિષ્ણાત મહાપુરુષે મંત્રો દ્વારા એ સિદ્ધ કર્યું હોય તો તુરતમાં જ મહાન ફળ આપનાર બને છે. કારણકે તેની સાથે તે મહાપુરુષની લોકોનું ભલું કરવાની ભાવના જોડાયેલી હોય છે. આધુનિક સંશોધનકારો યંત્રને મૂલાકાશ (Archetypal Space) તથા મંત્રને પવિત્ર ધ્વનિ માને છે. એ સાથે તેઓ એમ પણ માને છે કે યંત્ર અને મંત્ર, બંને એકબીજાથી તદ્ન અભિન્ન છે અને યંત્ર એ મંત્રનું શરીર છે. તો મંત્ર એ યંત્રનો આત્મા છે. એટલું જ નહિ, ભારતીય પરંપરા પ્રમાણે યંત્ર એ દેવદેવીઓને સૂક્ષ્મ સ્વરૂપે રહેવાનું સ્થાન છે. ખાસ કરીને અંબિકા, દુર્ગા, કાળી, મહાકાળી વગેરે દેવીઓની મુખ્ય શક્તિપીઠોમાં દેવીઓની મૂર્તિ કરતાં ય દેવીઓનાં યંત્રોનું વિશેષ મહત્વ હોય છે. આ વિભિન્ન યંત્રો-સ્વરૂપચિહ્નો મનઃશક્તિ (Psychic Energy) નો અખૂટ ખજાનો છે. આ યંત્રો આપણામાં ખૂટતું એવુ તત્ત્વ શોધી કાઢી, તેની પૂર્તિ કરે છે, જેનાથી આપણું જીવન આનંદિત, સ્ફૂર્તિવાળું તેમ જ સાર્થક બની જાય છે. યંત્રો અત્યારે સામાન્ય રીતે બે પ્રકારનાં જોવા મળે છે. યંત્રોમાં આકૃતિઓનું સંયોજન તો હોય જ છે, પરંતુ તેમાં મંત્રાક્ષરો પણ લખવામાં આવે છે. જો કે ઉપર બતાવ્યું તેમ યંત્ર-આકૃતિઓ જ મંત્રાક્ષરોનુ દૃશ્ય સ્વરૂપ છે, છતાં તે યંત્રાકૃતિ કયા મંત્રાક્ષરોનું દશ્ય સ્વરૂપ છે તેની સામાન્ય મનુષ્યને જાણ થાય તે માટે, તેના જ્ઞાતા ઋષિમુનિઓએ યંત્રોમાં મંત્રાક્ષરો પણ લખ્યા હોય છે. અને એટલે જ યંત્ર અને મંત્ર બંને સંયુક્તપણે જોવા મળે છે. તો કેટલાંક યંત્રોમાં માત્ર ખાનાંઓ દોરીને અથવા વિભિન્ન આકૃતિઓ દોરી તેમાં આંકડાઓ લખવામાં આવ્યા હોય છે. આવાં સંખ્યા, આંકડાઓ સાથે સંબંધિત યંત્રોના જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયા યંત્રો, વીશા યંત્રો, ચોત્રીશા યંત્રો, પાંસઠિયા યંત્રો, એકસો સિત્તેરિયા યંત્રો. આ યંત્રોમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે. દા.ત. પંદરિયા યંત્રો. મન્ત્ર સંસાર સાર... ૩૪ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ આ યંત્રોમાં ૧ થી ૯ સુધીના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એને એ રીતે ગોઠવવામાં આવે છે કે આડા, ત્રાંસા એમ દરેક રીતે ગણતાં ત્રણ-ત્રણ અંકોનો સરવાળો પંદર આવતો હોવાથી તેને પંદરિયા યંત્રો કહે છે. યંત્ર-મંત્ર સંબંધી પુસ્તકોમાં ચાર પ્રકારનાં પંદરિયા યંત્રો બતાવવામાં આવ્યાં છે. તે દરેકનું તત્ત્વ, વર્ણ તથા અસરો જુદી જુદી હોય છે, એટલું જ નહિ તે યંત્રો કાગળ કે ભોજપત્ર ઉપર વિશિષ્ટ પ્રકારનાં દ્રવ્યોથી લખતી વખતે એક જ પ્રકારના યંત્રમાં અંકો લખવાનો ક્રમ જુદો જુદો હોય તો તેની પણ અસરો જુદી જુદી થાય છે. ૯ ૧ ૪ ૩ ८ જી ૪ ૭ ૨ ૯ h us ૬ ૫ の ૯ ૨ ૫ ૧ ૬ ૭ ૫ ~ ૪ ૩ ८ ૧ ८ ૯ સૂર્યયંત્ર મન્ત્ર સંસાર સારું... ૪ આ પંદરિયા યંત્રનેબ્રાહ્મણ સંજ્ઞા આપવામાં આવી છે. આ પંદરિયા યંત્રને વૈશ્ય સંજ્ઞા આપવામાં આવી છે. の ८ ૯ ૩ ~ ૬ W ૧ તો આવાં જ બીજાં યંત્રો સૂર્ય, ચંદ્ર, મંગળ વગેરે ગ્રહને અનુલક્ષીને, તેમની શાંતિ માટે બતાવવામાં આવ્યાં છે. તેમાં સૂર્ય માટે પંદરિયો યંત્ર છે, જે ઉપર બતાવેલ ચારે ય યંત્રોથી જુદો છે, તો ચંદ્ર માટે અઢારિયો યંત્ર, મંગળ માટે એકવીશો યંત્ર છે. ૭ ૨ ૯ ૧૦ ચંદ્રમંત્ર ૫ ८ ૩ ૪ જી ૫ の ૫ ૧ For Personal & Private Use Only દ ૨ ૯ ૪ આ પંદરિયા યંત્રને ક્ષત્રિય સંજ્ઞા આપવામાં આવી છે. આ પંદરિયા યંત્રને શૂદ્ર સંજ્ઞા આપવામાં આવી છે. ८ ૩ ૧૦ Vy ૪ の ૭ ૧૧ મંગળયંત્ર ૫ m ૩૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ આ જ રીતે અન્ય ગ્રહો માટેનાં પણ યંત્રો બતાવવામાં આવ્યાં છે. આ સિવાય અન્ય પ્રકારે પણ યંત્રો બની શકે છે, પરંતુ તે દરેકનું ફળ તથા અસરો જુદી જુદી હોય છે. અને તે એક સંશોધનનો વિષય છે. આ રીતે વિવિધ પ્રકારનાં આંકડાકીય યંત્રોમાં વિવિધ પ્રકારની ગૂઢ શક્તિઓ રહેલી હોય છે. જૈન પરંપરામાં પણ બંને પ્રકારનાં યંત્રો મળે છે. મંત્ર સાથે સંબંધિત યંત્રોમાં શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર, શ્રી ઋષિમંડળ યંત્ર, શ્રી વર્ધમાન વિદ્યા યંત્રપટ, શ્રી સૂરિમંત્ર યંત્રપટ, શ્રી પદ્માવતી યંત્ર, શ્રી વૈરોટયા દેવી યંત્ર, શ્રી ઘંટાકર્ણ મહાવીર યંત્ર, શ્રી ગૌતમસ્વામી યંત્ર, શ્રી લબ્ધિપદ યંત્ર, શ્રી માણિભદ્ર દેવ યંત્ર વગેરે અનેક પ્રકારનાં યંત્રો છે. તો સંખ્યા સાથે સંબંધ ધરાવતાં યંત્રો પણ જૈન પરંપરામાં મળે છે. તેમાં ખાસ કરીને શ્રી તિજયપહત્ત સ્તોત્ર સંબંધી એકસોસિત્તેરિયો/સર્વતોભદ્ર યંત્ર, ચોવીશ જિનેશ્વર સંબંધી પાંસઠિયા યંત્ર અને નવપદ સંબંધી પંદરિયા યંત્રો વગેરે પ્રાપ્ત થાય છે. ક્યારેક સાંપ્રદાયિક મંત્ર-યંત્રની પરંપરાથી અજ્ઞાત લેખક કે સંશોધક મંત્ર કે યંત્રમાં રહેલ અક્ષરો અથવા યંત્રની પદ્ધતિને બરાબર સમજી ન શકવાનું પણ બને છે. દા.ત. YANTRA'પુસ્તકમાં જૈન પરંપરાનું સૂરિમંત્ર સંબંધિત લબ્ધિપદ યંત્ર પ્રકાશિત થયેલ છે. તેમાં લબ્ધિપદોના મંત્રો પ્રાકૃત ભાષામાં આપેલા છે. એટલું જ નહિ પણ તે દરેક પદના અક્ષરોનો ક્રમ પણ ઊલટો આપવામાં આવ્યો છે. દા.ત. “ૐ નમો જિણાણે ૧” પદને ૧. ણં ણા જિ મો ન ૐ” સ્વરૂપમાં લખ્યું છે. આ બધાં જ પદો સૂરિમંત્રમાં આવે છે. અલબત્ત, આ યંત્ર ઓછામાં ઓછું ૨૦૦-૨૫૦ વર્ષ પૂર્વે આલેખાયેલું છે. આવાં યંત્રોમાં કયારેક સાધકનું નામ અથવા જેના માટે એ યંત્ર બનાવવામાં આવ્યું હોય છે, તેનું નામ પણ લખવામાં આવે છે. ઉપર્યુક્ત યંત્રમાં વચ્ચે “ન્યા રા શ’ એવું નામ લખેલ છે. તેના આધારે લેખકે આખા ય યંત્રને કન્યાનું ઘ' (Kalyana chakra) અર્થાત્ Wheel of Fortune કહ્યું છે. આ જ યંત્ર સૂરિમંત્ર સંબંધિત “સૂરિમંત્ર કલ્પ સમુચ્ચય'માં નવું બનાવીને આપવામાં આવ્યું છે. તેમાં અક્ષરોનો ક્રમ સૂલટો છે. મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ - માનસિક અવસ્થા પ્રમાણે, તાંત્રિક અથવા યાંત્રિક ચિહ્નનું અર્થઘટન કરીએ છીએ. એ ચિહ્નનું સંપૂર્ણ અથવા વાસ્તવિક રહસ્ય તો માત્ર કેવળજ્ઞાની મહાપુરુષો જ જાણી શકે છે. કેવળજ્ઞાની મહાપુરુષો માટે આ સમગ્ર બ્રહ્માંડના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થના ભૂતકાળ, ભવિષ્યકાળ તથા વર્તમાન કાળની પ્રત્યેક અવસ્થાનું જ્ઞાન હાથમાં રહેલ સ્વચ્છ જળ સંબંધી જ્ઞાન જેવું સ્પષ્ટ હોય છે. તેઓ માટે ભૂતકાળ કે ભવિષ્યકાળ જેવું હોતું જ નથી. બધું જ વર્તમાનકાળ હોય છે. આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં અંગ્રેજીમાં એક જ વાક્યમાં કેવળજ્ઞાન માટે કહેવું હોય તો એમ કહી શકાય કે – “Omniscience is nothing but hologramic effect or power of the soul regarding to time, space, matter and all souls.” તેથી આવા પરમજ્ઞાની-કેવળજ્ઞાની આ યંત્રોનાં સાંકેતિક ચિહ્નોના સંપૂર્ણ રહસ્યને જાણે છે. | વિવિધ પ્રકારનાં યંત્રોમાં સૌથી વધુ ચર્ચા, જનસામાન્ય તથા વિદ્વાનો અથવા મંત્રતંત્રવિદ્યાના નિષ્ણાતોમાં થતી હોય તો તે શ્રીયંત્ર સંબંધી હોય છે. આ શ્રીયંત્રને ખૂબ જ રહસ્યમય અને ગૂઢ વિદ્યાના ખજાના સ્વરૂપ માનવામાં આવે છે. પરદેશના વિજ્ઞાનીઓ આ યંત્રનું રહસ્ય શોધવા ખૂબ ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે અને વિજ્ઞાનના તથા અધ્યાત્મના સિદ્ધાંતો સાથે તેઓ શ્રીયંત્રની તુલના કરી રહ્યા છે. શ્રીયંત્રમાં સૌથી વચ્ચે એક બિંદુ બતાવવામાં આવે છે, જેને મહાબિંદુ કહેવામાં આવે છે. વૈદિક પરંપરા પ્રમાણે તેને બ્રહ્માંડના શૂન્ય સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. વૈશ્વિક ઈચ્છાથી બિંદુ વિભાજિત થાય છે. અર્થાત્ બિંદુ વિભાજિત થતાં વિસર્ગમંડળનું સર્જન થાય છે, અગ્નિ-જળ અથવા પુરુષ પ્રકૃતિના યુગ્મ સ્વરૂપે ઓળખાય છે. શક્તિ મૂળ ત્રિકોણ-વૈશ્વિક ત્રિપુટીને રજૂ કરે છે. સકળ પદાર્થોના ઉત્પત્તિસ્થાન તરીકે તે છે. શક્તિ-જળ-પ્રકૃતિ સ્વરૂપે મૂળ ત્રિકોણનું પુરુષ અગ્નિ પ્રકૃતિ જળ વિભાજન-બેકીકરણ અને વિકાસ. મન્ત્ર સંસાર સાર.. શિવ ૩૭ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ શક્તિ અથવા અગ્નિ અને જળ અથવા પુરુષ અને પ્રકૃતિના સંયોજન દ્વારા ઉત્પન્ન થનાર મૂળભૂત સૂક્ષ્મ-માનસ તત્ત્વો-માયા, કળા, વિદ્યા, રાગ, કાળ, નિયતિ. પુરુષ અને પ્રકૃતિના સંયોજનથી ઉત્પન્ન થતા ભૌતિક તત્ત્વોસત્ત્વગુણમાંથી ૧. બુદ્ધિ ૨. અહંકાર અને ૩. વિચારશક્તિ (મગજ) ઉત્પન્ન થાય છે; રજોગુણમાંથી પાંચ ઈન્દ્રિય ૧. સ્પર્શનેન્દ્રિય ૨. રસનેન્દ્રિય ૩. ધ્રાણેન્દ્રિય ૪. ચક્ષુરિન્દ્રિય ૫. શ્રોતેન્દ્રિય તથા પાંચ અંગ ૧. હાથ ૨. પગ ૩. મુખ ૪. પેટ (કુક્ષિ) ૫. જનનાંગ ઉત્પન્ન થાય છે. તમો ગુણમાંથી સ્થૂલ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ તથા સૂક્ષ્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ ઉત્પન્ન થાય છે. આ થયું અર્થધટન. મંત્ર-યંત્ર વિદ્યાના નિષ્ણાતો, શક્તિના ઉપાસકો આ જ શ્રીયંત્રમાં વિવિધ પ્રકારની શક્તિઓ તથા દેવીઓનો વાસ હોવાનું જણાવે છે. તે શક્તિઓ અણિમા, મહિમા, લધિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ વગેરે આઠ છે. જયારે દેવીઓ બ્રાહ્મી, માહેશ્વરી, વેષ્ણવી, ચામુંડા, મહાલક્ષ્મી વગેરે આઠ છે. અને વચ્ચેના આઠ ત્રિકોણમાં હોય છે તેને સર્વરોગહરચક્ર કહે છે. આ જ શ્રીયંત્રને ત્રિપુરાસુંદરી નામની દેવીનું યંત્ર કહે છે. શ્રીયંત્રની અંદરથી બીજી હરોળ-વલયના સર્વરક્ષાકરચક્રના દશ ત્રિકોણ દશ મહાવિદ્યાનું સૂચન કરે છે, તો ત્રીજી હરોળ-વલયના સર્વાર્થસાધકચક્રના દશ ત્રિકોણ દશ પ્રાણોનાં પ્રતીક છે. સૌથી બહારની તરફ આવેલા ચૌદ ત્રિકોણના ચક્રને સર્વસૌભાગ્યદાયક ચક્ર કહે છે. શ્રીયંત્રની સૌથી મધ્યમાં આવેલ ત્રિકોણમાં જે બિંદુ છે, તેમાં મહાત્રિપુરાસુંદરી અથવા મહાલક્ષ્મી નિવાસ કરે છે. યોગવિદ્યાના નિષ્ણાતો શ્રીયંત્રને સૂક્ષ્મ શરીરમાં આવેલ ષકમૂલાધારચક્ર, સ્વાધિષ્ઠાનચક્ર, મણિપુરચક્ર, અનાહતચક્ર, વિશુદ્ધિચક્ર અને આજ્ઞાચક્ર સાથે સરખાવે છે. વચ્ચે આવેલ મહાબિંદુને મસ્તકની ઉપર, ભૌતિક શરીરીની બહાર આવેલ સહસ્ત્રાધાર સાથે સરખાવે છે. આ સંકેત ચિતોને જેન તત્ત્વજ્ઞાન સાથે નીચે પ્રમાણે સાંકળી શકાય. ૩૮ મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ સ્થિતિ નાશ બિંદુ અથવા મહાબિંદુ શુદ્ધ આત્મદ્રવ્ય અથવા શુદ્ધ પુદ્ગલ (Matter) દ્રવ્યનું સૂચક છે. અલબત્ત, શુદ્ધ આત્મદ્રવ્ય નિરંજનનિરાકાર છે, જયારે શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય સાકાર છે તેમ જ તે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ પણ ધરાવે છે, પરંતુ શક્તિમાં બંને સમાન છે. શુદ્ધ આત્મદ્રવ્ય પણ અનંત શક્તિ ધરાવે છે. તેમ જ શુદ્ધ પુદ્ગલ દ્રવ્ય પણ અનંત શક્તિ ધરાવે છે. આત્માની અનંત શક્તિ સ્વનિયંત્રિત છે જયારે પુદ્ગલની અનંતશક્તિ પરનિયંત્રિત છે. આ જ મહાબિંદુને આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય રૂપે અલગ અલગ દર્શાવતાં વિસર્ગ મંડળ રચાય છે. આત્મદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય બંનેની ત્રણ ત્રણ અવસ્થાઓ (Phases) છે. ઉત્પન્ન થવું તે, નાશ પામવું તે અને દ્રવ્ય તરીકે સ્થિર રહેવું તે. આને જૈન પરિભાષામાં ત્રિપદી કહે છે. ૧. ૩૫નંદ યા ૨. વિભેટ્યા ૩. ધ્રુવેર્ વા અને તે ત્રિકોણની ત્રણ બાજુ વડે દર્શાવાય છે. વિશ્વના કોઈ પણ પદાર્થની આ ત્રણ અવસ્થાઓ હોય છે. જૈન પરંપરામાં સંપૂર્ણ વિશ્વની ઉત્પત્તિ માનવામાં આવી નથી પરંતુ વિભિન્ન પદાર્થોની વિભિન્ન પર્યાય-અવસ્થા સ્વરૂપે થતી ઉત્પત્તિ માનવામાં આવે છે; જયારે સમગ્ર લોક-બ્રહ્માંડને અનાદિ-અનંત સ્થિતિવાળો માનવામાં આવે છે. જૈન માન્યતા પ્રમાણે શુદ્ધ આત્મદ્રવ્યનો પુદ્ગલ સાથે સંયોગ કયારેય થતો નથી, પરંતુ આત્મદ્રવ્ય અને પુદ્ગલનો સંયોગ અનાદિકાળથી જ થયેલ છે, એમ માનવામાં આવે છે. આત્મા અને પુદ્ગલના અનાદિ સંયોગના પરિણામે જ વિશ્વના પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ તથા નાશ થાય છે. કર્મ પૌદ્ગલિક છે અને પુદ્ગલ કાર્મણ વર્ગણાના પુદ્ગલ સ્કંધો દ્વારા આઠ કર્મમાં રૂપાંતર પામી આત્માને વળગે છે. તે આઠ કર્મ - ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મોહનીય પ. આયુષ્ય મન્ત્ર સંસાર સારું... For Personal & Private Use Only ૩૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૬. નામ ૭. ગોત્ર અને ૮. અંતરાય નામના છે. તે શ્રીયંત્રમાં પુદ્ગલ ત્રિકોણની આસપાસના પ્રથમ વલય-ચક્રના આઠ ત્રિકોણ દ્વારા બતાવવામાં આવ્યા છે. તે આઠ પ્રકારનાં કર્મ જે આત્માને વળગે છે - લાગે છે, તેને દશ પ્રકારની સંજ્ઞા - ૧. આહાર ૨. ભય ૩. મૈથુન ૪. પરિગ્રહ ૫. ક્રોધ ૬. માન ૭. માયા ૮. લોભ ૯. ઓઘ ૧૦. લોક - સંજ્ઞાઓ ઉત્પન્ન થાય છે. તે પ્રથમ વલયના આઠ ત્રિકોણની પાસેના બીજા વલયના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવી છે. આ દશ સંજ્ઞાના પરિણામે જીવને દશ પ્રાણ - પાંચ ઈન્દ્રિય (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય) મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ તથા આયુષ્ય પ્રાપ્ત થાય છે. તે ત્રીજા વલય-ચક્રના દશ ત્રિકોણો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આ દશ પ્રાણોને સંસારી જીવો ધારણ કરે છે. તે સંક્ષેપમાં ૧૪ પ્રકારના બતાવવામાં આવ્યા છે. આ ચૌદે પ્રકારના જીવોનું સૂચન ચોથા વલયના ચૌદ ત્રિકોણો દ્વારા થાય છે. આ ચૌદ પ્રકારના જીવોમાં બ્રહ્માંડના સર્વ સંસારી જીવોનો સમાવેશ થઈ જાય છે. તેની આસપાસ આઠ કમળની પાંખડીઓ સ્વરૂપ એક વલય છે. પૂર્વે આત્માની સંજ્ઞા તરીકે ઓળખાયેલ ક્રોધ, માન, માયા, લોભ અહીં આત્માના ભયંકર શત્રુ તરીકે વર્તે છે. તે સિવાય રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન, એ ચારે મળી, ઉપરના ચૌદે પ્રકારના અર્થાત્ સમગ્ર બ્રહ્માંડના પ્રત્યેક જીવના મહાન શત્રુઓ છે. આત્માની આધ્યાત્મિક ઉન્નતિમાં આ આઠેય બાધક છે. તેના ઉપર વિજય મેળવવો હોય તો અન્તર્મુખ બની સૌ પ્રથમ જ્ઞાન મેળવી, અજ્ઞાન દૂર કરવું જોઈએ. તે માટે વર્ણમાતૃકાના પ્રતિક સ્વરૂપે ડા, કા, , , ૩, ૩, ૪, ૮, વૃ, , , , , , ૩i, : સ્વરૂપ ૧૬ સ્વરોનું ધ્યાન કરવું આવશ્યક છે. આ સોળ સ્વરોની સાથે ૩૩ વ્યંજનોનું પણ ધ્યાન કરાય છે. તેનું સૂચન કમળની સોળ પાંખડીઓવાળા વલય-ચક્ર દ્વારા થાય છે. - વર્ણમાતૃકાના ધ્યાનથી જ્ઞાનાવરણીય કર્મો દૂર થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેનો પ્રકાશ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રને પેલે પાર બ્રહ્માંડ-લોકનસ સીમાઓને ઓળંગી અલોકમાં પણ પહોંચે છે. તેના ४० મન્ત્ર સંસાર સાર.. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક તરીકે વર્તુળાકારનાં, બંગડી આકારનાં વલયો બતાવ્યાં છે, જે અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રનું સૂચન કરે છે; જયારે ચોરસ સ્વરૂપ લોકના આકારમાં ચારે બાજુ બતાવેલા દરવાજા દ્વારા કેવળજ્ઞાનનો પ્રકાશ અલોકમાં પણ પ્રસરે છે, એનું સૂચન થાય છે. - આ રીતે શ્રીયંત્રમાં જૈન તત્ત્વજ્ઞાન પણ સમાયેલું છે અને ઉપર બતાવ્યું તે પ્રમાણે ચિંતન-ધ્યાન કરતાં મનુષ્ય માત્રનાં અશુભ કર્મોનો ક્ષય થાય છે અને આત્મિક-આધ્યાત્મિક સંપત્તિની સાથે સાથે ઐહિક અને પારલૌકિક સુખ-સંપત્તિ તથા મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. ભારતીય પરંપરા અને જૈન પરંપરામાં સેકંડો જાતના ભિન્ન ભિન્ન દેવી-દેવતાઓના આરાધના-સાધનાને અનુલક્ષીને મંત્રો પ્રાચીન સાહિત્યમાં બતાવવામાં આવ્યા છે. પૂર્વે બતાવ્યું તેમ જો ટોનોસ્કોપ અથવા ઈલેકટ્રોનિક વાઈબ્રેશન ફિલ્ડવાળું આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણ અને તેનું સંચાલન કરનાર-પ્રયોગકર્તા યોગ્ય સંશોધક મળી જાય તો તે દરેક મંત્રોનાં યંત્રોનું સાચું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય અને તે રીતે મંત્રવિજ્ઞાન ઉપરના સંશોધનની એક નવી જ દિશા ખૂલી જાય. આમ, યંત્ર-મંત્ર-તંત્ર આપણી પ્રાચીન વિદ્યાનો અપૂર્વ વારસો છે, એટલું જ નહિ પણ આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ પણ મનુષ્ય અને સજીવ સૃષ્ટિ જ નહિ બલ્ક જડ એવા પુદ્ગલ ઉપર પણ તેની અપૂર્વ અથવા વિશિષ્ટ કહી શકાય તેવી અસરો થાય છે. ઈતિ શ્રી મંત્ર વિજ્ઞાન પ્રકરણમ્ | ૪૧ મન્ત્ર સંસાર સારં... For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. અધિષ્ઠાયક દેવો જે દેવ કોઈપણ વસ્તુ કે વ્યક્તિમાં પોતાનું અધિષ્ઠાન-આધિપત્ય જમાવે તે દેવ અધિષ્ઠાયક દેવ કહેવાય છે. આ દેવતાઓ કેટલાક સ્વામીપણાનો ભાવ પ્રસ્થાપિત કરતા હોય છે તો કેટલાક સેવકપણાનો. કેટલાક સમ્યગૃષ્ટિ હોય છે તો કેટલાક મિથ્યાષ્ટિ, કેટલાક હલકી કોટિના હોય છે તો કેટલાક ઉમદા હોય છે, કેટલાક નિયત હોય છે તો કેટલાક અનિયત, કેટલાક સ્વાર્થી હોય છે તો કેટલાક પરાર્થી, કેટલાક ભક્તિથી ખુશ થનારા હોય છે, તો કેટલાક અન્ય રીતે. જૈનદર્શનની માન્યતા મુજબ નીચલી કક્ષાના મિથ્યાષ્ટિ વ્યંતર દેવો (કે જે લોકમાં ભૂત-પિશાચ તરીકે પ્રસિદ્ધ છે) અસંખ્યાતા છે. કુતુહલવૃત્તિ અને હલકી મનોવૃત્તિના કારણે ઘણા દેવો ચારે બાજુ ભટકતા હોય છે. કોઈપણ સારી વસ્તુ કે સારું સ્થાન દેખાતાં તેના ઉપર તેઓ અધિષ્ઠિત થઈ જતા હોય છે. ક્યારેક શયનખંડમાં ઘૂસી ખાલી પથારી ઉપર કબજો જમાવી દે છે તો કયારેક ઘટાદાર વૃક્ષમાં આવાસ બનાવે છે. કયારેક ખાલી મહેલોના માલિક બની જાય છે તો કયારેક મૂર્તિમાં પણ ઘૂસી જાય છે. માટે જ મંદિર તૈયાર થઈ ગયા બાદ આઠ જ દિવસમાં પ્રતિષ્ઠા કરવાનું વિધાન શાસ્ત્રોમાં છે જેથી કોઈ વ્યંતરદેવ મંદિરનો કબજો જમાવી ન લે. લોકવાયકા પણ એવી છે કે, પીપળાના ઝાડ નીચે સંડાસ જવું નહીં. કારણ, તેના ઉપર ભૂત બેઠા હોય છે. જંગલમાં જતાં પાછળ રહેલી વ્યક્તિને એમ ના કહેવાય કે “ચાલ જલદી”-કારણ, આજુબાજુ રહેલાં ભૂત-પિશાચ પણ આ આમંત્રણને સ્વીકારી આપણી સાથે ચાલવા લાગે, શરીરમાં પ્રવેશ કરી જાય. આવા દેવો જેમ સારી વસ્તુમાં માલિકીપણાનું અધિષ્ઠાન જમાવે છે તેમ વ્યક્તિઓના અંતરમાં પણ કબજો જમાવે છે. પૂર્વભવના સંસ્કારો અને સંબંધોના આધારે આ દેવતાઓ તે વ્યક્તિને ન્યાલ કરી દે છે મનં સંસાર સાર. ૪૨ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ અથવા તો પાયમાલ કરી દે છે. છીછરી વૃત્તિના ધારક આ દેવો બહુસંખ્યક હોય છે. બહુધા મિથ્યાત્વી હોય છે. દેવલોકમાં તેમનાં સ્થાનો પણ નિયત હોતાં નથી. બલબાકળાથી ખુશ થનાર સ્વાર્થપરાયણ હોય છે. સ્વપૂજાના આકાંક્ષી હોય છે, અધર્મપ્રેમી અને ધર્મષી હોય છે. આ થઈ હલકા દેવોની વાત. વાસ્તવમાં તેમને અધિષ્ઠાયક દેવ ન કહેવાય, ઉપચારથી કહેવાય. હવે સાત્ત્વિક અધિષ્ઠાયકો વિચારીએ. ચોવીશ તીર્થકરનાં યક્ષયક્ષિણીઓ તથા શાસનભક્ત-શાસનરક્ષક દેવીદેવતાઓને સાચા અર્થમાં અધિષ્ઠાયક દેવો કહેવાય. પૂર્વભવમાં સંઘ-શાસન કે તે તે પરમાત્મા પ્રત્યે ગાઢ પ્રીતિ અને ગાઢ પ્રેમના સંસ્કાર ઊભા કર્યા હોય છે તેના પ્રભાવે તે તે સ્થાનના અધિષ્ઠાતા બને છે. તેઓ નિયમા પરમાત્માના ભકત અને સમકિતી હોય છે. પરમાત્માની ભક્તિ કરનારાઓને સહાય કરવામાં પોતાની ફરજ સમજતા હોય છે. પરમાત્માની સામે પડનાર પ્રત્યનિકોને પછાડવામાં કે સીધા કરવામાં તેઓ પાછી પાની કરતા નથી. હલકા દેવો માલિકીપણાનો ભાવ પ્રસ્થાપિત કરતા હોય છે. જયારે સાત્ત્વિક દેવો સહાયકપણાનો ભાવ પ્રસ્થાપિત કરે છે. હલકા દેવોની બહુમતી છે. સાત્વિક દેવો પ્રમાણમાં ઘણા ઓછા છે. હલકા દેવો પાસે દુષ્ટ આસુરી શક્તિ છે. ભક્ત દેવો સાત્ત્વિક દેવી શક્તિના સ્વામી છે. હલકા દેવો દુષ્ટતા અને અસત્યનો વિજય કરાવવાના શોખીન હોય છે. અધિષ્ઠાયકો સત્ય અને સૌજન્યતાના પ્રેમી છે. મિથ્યાત્વી દેવો ભોગરસિક હોય છે; જયારે સમકિતી દેવો ભકિતરસિક હોય છે. - મિથ્યાત્વી દેવો સારા કાર્યમાં વિદનો નાખનારા હોય છે. તેમનું જોર પણ વધુ હોય છે. અધર્મની વૃદ્ધિ અને ધર્મની હાનિ કરવાના રસવાળા અને ખરાબ વૃત્તિ-પ્રવૃત્તિવાળા હોય છે. ઊંચા ખાનદાન સમ્યગૃષ્ટિ દેવો ધર્મની વૃદ્ધિ કરનારા, ભક્તજનોનાં વિદન હરનારા, સારા કાર્યમાં મદદ કરનારા અને શુભ પ્રવૃત્તિના પ્રેરક હોય છે. મન્ત્ર સંસાર સાર... ૪૩ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ક્ષુદ્ર દેવો જલ્દી રુષ્ટ અને જલ્દી તુષ્ટ થતા હોય છે. તુષ્ટ થાય ત્યારે કલ્યાણ કરે છે અને રુષ્ટ થાય ત્યારે છોતરાં ઉખેડી નાખે છે. ઘણાના શરીરમાં આવાં ભૂતો પ્રવેશ કરતા જોવા મળે છે. તેમની રાડારાડ, કૂદાકૂદ, લોહીની ઊલટીઓ, બેફામ બકવાસ, મારામારી, તોડફોડ વગરે જોઈ અંદરનાં ભૂતો તામસી આનંદ લૂંટતા હોય છે. ઘણા લોકો બાવા-ભૂવાને બોલાવે છે. મંત્રતંત્ર પ્રયોગ દ્વારા ભૂતને શરીરમાંથી કાઢી બાટલીમાં સ્થિર કરે છે. ઘણા બાવાઓ ચાબુકના માર મારી ભૂતોને કાઢવાનો પ્રયત્ન કરે છે. ઘણા ધુમાડાઓ કરી ભૂતોને ભગાડવાનો પ્રયાસ કરે છે. ઘણા મસાણમાં જઈ ગતિવિધિ કરે છે. પણ આ બધાથી કેટલે અંશે ફાયદો થાય તે તો ભગવાન જાણે. જૈન દૃષ્ટિએ નમસ્કાર મહામંત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, સંતિકર સ્તોત્ર અજિતશાંતિ સ્તોત્ર અને ભક્તામર સ્તોત્ર જેવા મંત્રો ખૂબ જ ચમત્કારી છે. ૨૧, ૨૭ કે ૧૦૮ વાર ભાવથી જાપ કરી તેના દ્વારા મંત્રિત પાણી પીવાથી આવા બધા ઉપદ્રવો નિશ્ચિત દૂર થાય છે. એક દીક્ષાર્થી બહેનનું દીક્ષાનું મુહૂર્ત નીકળ્યા પછી આવો ઉપદ્રવ થયો. સાનભાન ગુમાવ્યું, બકવાસનો પાર નહીં, કપડાં કાઢી નાખવા સુધીનું ગાંડપણ કરવા લાગી. કુટુંબીઓની ચિંતાનો પાર ન રહ્યો. એક ભૂવાને બોલાવ્યો. થોડી ગતિવિધિ કરી, કાગળની ચબરખી પાણીમાં નાખી ત્રણ દિવસ મંત્રિત પાણી પિવડાવતાં ભૂત ગાયબ. ભૂવાને ઉપાય પૂછતાં તેણે જણાવ્યું કે તમારા ધર્મનો નવકારમંત્ર શ્રદ્ધાથી ગણીને પાણી આપ્યા સિવાય કશું જ કર્યું નથી.. આવો જ બીજો કિસ્સો જોયેલો. એક મહારાજને ગાંડપણ થયું. મુસલમાન જાણકારને બોલાવ્યો. માંત્રિક ક્રિયા દ્વારા ૭-૮ દિવસમાં મહાત્મા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. વિધિ શું કરી ? એમ આગ્રહપૂર્વક પૂછતાં કહ્યું કે તમારા ભક્તામર સ્તોત્રના પાઠે જ સારું કર્યું છે. નમસ્કાર વગેરે મંત્રો-સ્તોત્રોમાં આવા ઉપદ્રવોને ખાળવાની પ્રચંડ શક્તિ પડેલી જ છે. આપણને શ્રદ્ધા જોઈએ. જયાં ત્યાં બાવા-ભૂવાઓ પાસે ભટકવાની જરૂર નથી. ૪૪ For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું.. Page #47 -------------------------------------------------------------------------- ________________ અધિષ્ઠાયક દેવો પરમાત્માના ભક્ત દેવો છે. પોતાની નહિ પણ પરમાત્માની ભક્તિ કરનારા ઉપર ખુશ થનાર હોય છે. પરમાત્મા કરતાં દેવીદેવતાનું મહત્ત્વ વધારવું ઉચિત નથી. સાંસારિક મનોકામનાઓ પૂરી કરવા માટે દેવીદેવતાઓની પાછળ પડવું એક જાતનું ગાંડપણ છે. આપણા સ્વાર્થ ખાતર દેવીદેવતાઓને પરમાત્મા કરતાં ચઢિયાતા માની તેમનાં જ ગુણગાન ગાવાં, પરમાત્માની ઉપેક્ષા કરી તેમની પાસે કલાકો સુધી માળાઓ ફેરવવી, ઊંચી ઊંચી બોલીઓ બોલી તેમને રીઝવવાનો પ્રયાસ કરવો એ આપણી અજ્ઞાનતા અને પરમાત્માના ઘોર અપમાનનું સૂચક છે. પરમાત્મા તો વીતરાગ છે તેથી ભકિતથી રીઝી કામનાઓ પૂર્ણ કરવાનું કામ દેવીદેવતાઓ દ્વારા જ થાય છે. આવી ભ્રામક માન્યતાના કારણે દેવીદેવતાઓને જ કામિતપૂરણ-સર્વસ્વ માની લેવાની ભૂલ બહુજન સમાજ કરતો હોય છે. અજ્ઞાત સમાજને ખ્યાલ નહીં હોય કે પરમાત્મા પ્રાઈમ મિનિસ્ટરના સ્થાને છે જયારે દેવીદેવતા તેમના સેવકના સ્થાને. દેવીદેવતાઓ તો પરમાત્માના અદના સેવક છે. પરમાત્માની ચરણરજ માથે ચઢાવનારાં છે. પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી સર્વસ્વનું સમર્પણ કરનારાઓનું જ રક્ષણ કરનારાં છે. દેવીદેવતાઓનો આદરસત્કાર જરૂ૨ ક૨વાનો; પણ ભૂમિકાને અનુરૂપ જ. એક વાત ખાસ સમજી રાખો કે દેવી-દેવતાઓ શાસનના રક્ષક છે. પરમાત્માના ભક્ત હોવાના નાતે આપણા સાધર્મિક બંધુ થયા. તેથી તેઓ આપણા માટે આદરણીય જરૂર છે. તેઓ ગુણિયલ હોઈ ગુણાનુરાગના કારણે તેમને પ્રણામ કરીએ ત્યાં સુધી વાંધો નહીં, પણ તેમને ‘પ્રભુણાં પ્રભુ’ માની સાષ્ટાંગ નમસ્કાર તો ન જ થાય. તેઓ નથી વીતરાગી કે નથી નિષ્કષાયી. આપણા જેવા જ રાગ-દ્વેષ-કષાય વગેરે દોષો ઓછેવત્તે અંશે તેમનામાં પણ ભરેલા છે. એટલે તેમને ભગવાન માની લેવાની ભૂલ તો ન જ થાય. તેમની પાસે પ્રાર્થના જરૂર કરી શકાય, પણ માંગણી હરિંગજ નહીં. સવાલ : ગુરુ ભગવંતો તો દેવીદેવતાઓથી ઊંચા સ્થાને (૬ઠ્ઠા મન્ત્ર સંસાર સારું... ૪૫ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકે) રહેલા છે, તો તેઓ તેમને પ્રણામ કરે ? તેમને પ્રાર્થના કરે ? પ્રાર્થના કરે તો શુ કરે ? જવાબ : ગુણવંતતણી ઉપબૃહણા ન કરીએ તો અતિચાર લાગે એવું શાસ્ત્રીય ફરમાન છે. તેથી દેવીદેવતાઓ જયારે શાસનરક્ષાનું અનુપમ કાર્ય કરતાં હોય તો તેમની અનુમોદના પ્રશંસા કરવી જ જોઈએ. આ ગુણથી રંજિત થઈ તેમને પ્રણામ કરવામાં પણ બાધ જણાતો નથી. ટૂંકમાં તેઓ શાસનના રક્ષક છે માટે તેમને માની શકાય. તેઓ ગુણિયલ છે માટે નમી શકાય. મહાત્માઓ જેવી રીતે સમર્થ શ્રાવકોને શાસનની પ્રભાવના કરવાની અને હીલના અટકાવવા માટેની પ્રેરણા કરે છે તેમ દેવી-દેવતાઓને પણ પ્રાર્થના કરી શકે. “હે અધિષ્ઠાયક દેવતાઓ ! તમે સંઘ-શાસનની રક્ષા કરો. શાસનમાં આવતાં વિઘ્નો-ઉપદ્રવોને દૂર કરો. અમારી રક્ષા કરો, અમારા સંયમમાર્ગમાં આવતાં વિઘ્નોને દૂર કરો. અમને સદા આપનું સાંનિધ્ય હો. સંઘ-શાસનના કાર્યમાં આપ અમને સદા સહાય કરો.” આવી પ્રાર્થના ગૃહસ્થ અને સાધુ બંને દ્વારા થઈ શકે. અને કરવી જ જોઈએ. સવાલ : અધિષ્ઠાયક દેવતાઓ શું સંઘની રક્ષા ખરેખર કરે છે ? ભક્તજનોને સહાય કરે છે ? જવાબ : દેવોની સહાય કયારેક પ્રત્યક્ષ હોય તો કયારેક પરોક્ષ. પૂર્વકાળમાં તો પ્રત્યક્ષ સહાય ઘણી થતી હતી, કારણ કાળ સારો હતો. આશાતનાઓ થતી ન હતી. મહાત્માઓનાં ચારિત્ર અત્યંત વિશુદ્ધ હતાં. મંત્રબળો, મંત્રોના જાણકારો તથા મંત્રના સાચા આમ્નાયો વિદ્યમાન હતાં, એટલે મંત્ર-તંત્ર-વિદ્યા-ધ્યાન-જાપ વગેરે દ્વારા દેવતાઓને અચૂક ખેંચાઈ આવવું પડતું અને આચાર્યાદિ પુણ્યાત્માઓની આજ્ઞા મુજબનાં કાર્યો કરવા પડતાં, જેમકે • કૃષ્ણવાસુદેવને પદ્માવતીએ પ્રગટ થઈ પાર્શ્વનાથ પ્રભુનું બિંબ આપ્યું હતું. ♦ શ્રીપાળ-મયણા પાસે ચકેશ્વરી દેવી હાજર થયાં હતાં. • જૂનાં દેરાસરોમાં મંદિર માંગલિક થયા બાદ ઘંટાનાદ અને રાસડાના ૪૬ મન્ત્ર સંસાર સારું... For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ અવાજો ઘણા જૂના માણસોએ સાંભળ્યા છે. દેવતાઓ પ્રભાવક તીર્થમાં આ રીતે ભક્તિ કરવા અચૂક આવતા જ હોય છે. લોકાપવાદથી થતી જિનશાસનની હીલના અટકાવવા અણસણ કરી જીવન ટૂંકાવતા શ્રી અભયદેવસૂરિજીનો કોઢરોગ શાસનદેવીએ દૂર કર્યો હતો. • આર્યરક્ષિતસૂરિ પાસે દેવેન્દ્રના આગમનનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં મળે છે. મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા રાષ્ટ્રપ્રેમીઓને દેવીઓએ દેખા દઈ સંકેત કરી રાષ્ટ્રરક્ષા કરવાનો ઉપાય સૂચિત કર્યો હતો. વજસ્વામીને આકાશગામિની વિદ્યા તથા વૈક્રિયલબ્ધિ અર્પણ કરી હતી. અષ્ટાપદ પર્વત ઉપર પરમાત્મભક્તિમાં તલ્લીન બનેલા રાવણ સમક્ષ ધરણેન્દ્રદેવ પ્રત્યક્ષ થયા હતા. આબુના મંદિરનિર્માણમાં આવતાં વિદનોને દૂર કરવા મંત્રી વિમળે અમ કરી અંબિકાદેવીનું સાંનિધ્ય મેળવ્યું હતું. શ્રી બપ્પભટ્ટસૂરિજીના સાંનિધ્યમાં સરસ્વતીદેવી હાજરાહજૂર હતાં. ગિરનારતીર્થની માલિકીના વિવાદ પ્રસંગે પણ શ્રી બપ્પભટ્ટસૂરિજીએ અંબિકાનું સાંનિધ્ય મેળવી ગિરનારતીર્થ શ્વેતાંબરોને અપાવ્યું હતું. તક્ષશીલામાં મારી (મરકી)નો ઉપદ્રવ ફાટી નીકળતાં શ્રાવકોને શાસનદેવીની આરાધના કરી તેમને પ્રત્યક્ષ કરી ઉપાય પૂછયો હતો અને નિરુપદ્રવ થયા હતા. “જે વાદમાં હાથ ઊંચો રાખીને વાદ કરશો તેમાં નિશ્ચિત વિજય મેળવશો.” આવું વરદાન આચાર્ય શ્રી શાંતિસૂરિજીને સરસ્વતીદેવીએ આપ્યું હતું. આમ દેવતાઈ સાંનિધ્યમાં આવાં તો ઢગલાબંધ દષ્ટાંતો શાસ્ત્રોમાં મોજૂદ છે. આજે કાળ પડતો છે. ચારિત્રની વિશુદ્ધિ જોઈએ તેવી રહી નથી. સાચા મંત્રો, આમ્નાયો કે તેના જાણકારો ગોત્યા જડતા નથી. મંદિરોમાં આશાતનાનો પાર નથી. એટલે દેવોની પ્રત્યક્ષ સહાય ન દેખાય તે સહજ મનં સંસાર સાર... For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ . છે; છતાં પરોક્ષ રીતે દેવતાઈ સહાય જણાતી જ હોય છે. શરત એટલી જ છે કે પ્રાર્થના ઉચિત જોઈએ, હૃદય નિર્મળ જોઈએ અને કાર્યમાં સ્વાર્થ કે સ્પૃહાની બદબૂ ના જોઈએ. જૈન શાસન ઉપર વણકલ્પી આફતો અને આક્રમણોનાં એંધાણો વર્તી રહ્યાં છે. ચારેબાજુ ફેલાઈ રહેલા અત્યાચારો, વ્યભિચારો, આર્થિક ભીંસ, જમાનાવાદનો વકરેલો વાયરો, ધર્મવિમુખતા જેવાં શાસનનાશક તત્ત્વો વગેરે વચ્ચે ડગુમગુ થતું શાસનનું નાવડું હજી બચી રહ્યું છે તેમાં દૈવી તત્ત્વોનો ફાળો માન્યા વગર છુટકારો જ નથી. . . કયારેક દુષ્ટ દેવોનું જોર વધી જાય અને સાથે સાથે આપણાં પુણ્ય ઓછાં પડે ત્યારે આ અધિષ્ઠાયક દેવો શાસનની હાલત જાણવા છતાં કંઈ પણ કરવા માટે લાચાર હોય છે. અધિષ્ઠાયક દેવો આપણા પુણ્ય અને પુરુષાર્થ બંને દ્વારા આકર્ષાતા હોય છે. કયારેક આપણે શાસનની બાજી તેમના ઉપર જ છોડી દેતા હોઈએ છીએ. આપણે કશું ના કરીએ અને તેમના ઉપર છોડી દઈએ કે “અધિષ્ઠાયકો જાગૃત હશે તો કરશે”; તો તેઓ કશું જ ના કરે. આપણો પ્રબળ પુરુષાર્થ હોય ત્યારે ખૂટતી સહાય કરવા તેઓ આવતા હોય છે. તેમના ઉપર કળશ ઢોળી દઈએ અને પછી કાર્યસિદ્ધિ ના થાય ત્યારે બૂમો પાડીએ કે “અધિષ્ઠાયકો જાગતા નથી, અધિષ્ઠાયકો છે જ નહીં.” તો તે ઉચિત નથી. સવાલઃ અધિષ્ઠાયક દેવો નિયત (કાયમી) હોય છે કે અનિયત? જવાબ: અધિષ્ઠાયક દેવોનાં સ્થાન નિયત હોય છે પણ અધિષ્ઠાયકો નિયત હોતા નથી. તેમનાં આયુષ્ય પરિમિત હોય છે. દા.ત. ઋષભદેવ પ્રભુના અધિષ્ઠાયિકા ચક્રેશ્વરી દેવી છે. ઋષભદેવ પ્રભુનું શાસન અસંખ્યા વર્ષ સુધી ચાલ્યું; જયારે દેવીનું આયુષ્ય સીમિત હોવાથી ઋષભદેવ ભગવાનનું શાસન ચાલ્યું ત્યાં સુધીમાં તો અનેક ચક્રેશ્વરી દેવીઓ થઈ ગયાં. નામ નિયત, સ્થાન નિયત, ફરજ નિયત, કાર્યક્ષેત્ર નિયત પણ વ્યક્તિઓની બદલી થતી જ રહે છે, છતાં તે સ્થાન કદાપિખાલી રહેતાં નથી. મનં સંસાર સારે... ४८ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શાસન કે સંઘ ઉપર આવી પડેલી આકસ્મિક આફતોના નિવારણ માટે શાસન દેવતા વગેરેના પ્રણિધાન સહિત કાયોત્સર્ગ-ધ્યાન અને જાપ કરી તેમને હાજર કરવાના ઉલ્લેખો શાસ્ત્રોમાં ઘણા જોવા મળે છે. આપણી સંપૂર્ણ શક્તિ કામે લગાડયા પછી ખૂટતી પૂરક શક્તિ માટે કરાતી વિનવણી સ્વરૂપ નિઃસ્વાર્થ હાર્દિક પ્રાર્થના દ્વારા અધિષ્ઠાયકો અચુક સહાય કરે છે. દેવતાઓ પણ ક્યારેક જાગૃત અવસ્થામાં હોય છે તો કયારેક પ્રમાદ અવસ્થામાં, કાયોત્સર્ગ વગેરે આમ્નાયયુક્ત વિધિ સહિતની ક્રિયાના પ્રભાવે પ્રમત્ત દેવતા જાગૃત થઈ સહાય કરવા દોડી આવે છે. મારી-મરકી વગેરે ઉપદ્રવો દૂર કરવા સંઘે ભેગા મળી કાયોત્સર્ગ દ્વારા શાસનદેવ વગેરેની સહાય મેળવ્યાનાં ઘણાં દૃષ્ટાંતો મોજૂદ છે. પ્રતિક્રમણમાં શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, ભવનદેવતા આદિનો કાયોત્સર્ગ પાછળનો આશય એ જ છે કે કાયોત્સર્ગના પ્રભાવે તે દેવતાઓ જાગૃત રહી સંઘ-શાસન, તીર્થસ્થાનો, આરાધના સ્થાનો અને આરાધકોની રક્ષા કરતા રહે. દેવવંદનમાં પણ ચોથી થાય દ્વારા, અધિષ્ઠાયકોને યાદ કરાય છે : “વાણિતિયણ સમિણિ સિરિદેવી જખરાય ગણિપિડગા, ગહદિસિપાલ સુરિંદા સયાવિ રખંતુ જિણભત્તે.” સંતિકસૂત્રમાં આવતી આ ગાથામાં કહેવાયું છે કે હે સરસ્વતીદેવી! ત્રિભુવન સ્વામિની દેવી ! યક્ષરાજ ગણીપીટક ! ગ્રહો ! દિગ્ધાલો ! સુરેન્દ્રો ! તમે પરમાત્માના ભક્તોની સદા રક્ષા કરો. વિશિષ્ટ સાધક આચાર્યો દ્વારા થતાં સંઘનાં કાર્યોમાં પરોક્ષ રીતે પણ દૈવી તત્ત્વોની વિદ્યમાનતા જણાતી હોય છે. | | ઈતિ શ્રી અધિષ્ઠાયક દેવ પ્રકરણમ્ | મન્ત્ર સંસાર સારં... For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉૐ હું શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. અધિષ્ઠાયક આવશ્યકતા તીર્થંકર પરમાત્માઓ જ્યારે પણ તીર્થસ્થાપના કરે છે ત્યારે સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તે વખતે અધુનોત્પન્ન તે જ વખતે તે-તે દેવ કે દેવીરૂપે ઉત્પન્ન થયેલાં, જૈન ધર્મ પર અત્યંત શ્રદ્ધા ધરાવતાં દેવ-દેવી પણ ત્યાં ઉપસ્થિત થાય છે. તે દેવ-દેવી તે તીર્થનાં અધિષ્ઠાયક-અધિષ્ઠાયિકા તરીકે ઘોષિત થાય છે અને તેઓ પ્રભુભક્તિથી તે-તે પ્રભુના તીર્થની રક્ષા માટે ઉદ્યમશીલ બને છે. આમ દરેક તીર્થંકરના એક અધિષ્ઠાયક દેવ અને એક અધિષ્ઠાયિકા દેવી હોય છે. તે-તે મૂળનાયક તીર્થકરોની પ્રતિમાના પરિકરમાં પણ એ બેની સ્થાપના નીચેના ભાગમાં જમણે-ડાબે કરવામાં આવે છે. એ જ પ્રમાણે જગતની તમામ દ્રવ્ય-ક્ષેત્રાદિ શુભ વસ્તુઓ શુભ દેવોથી અધષ્ઠિત માનવમાં આવે છે. તે-તે પવિત્ર સૂત્રો પણ સમ્યગ્દષ્ટિ દેવોથી અધિષ્ઠિત હોય છે. નવકારમંત્રનો તો પ્રત્યેક અક્ષર દેવાધિષ્ઠિત માનવામાં આવે છે. - અહીં કોઈને શંકા થાય, કે નવકાર મહામંત્રના જાપ વગેરે કરવા છતાં એ અધિષ્ઠાયકો નથી સાક્ષાત્ થતા કે નથી પરચો બતાવતા. આમ કેમ? અહીં ઉત્તર એ છે કે આપણે જે કંઈ સારું, શુભ, ઈષ્ટ થાય છે, તે આ જાપો વગેરેના પ્રભાવે પરોક્ષ સહાય દ્વારા થતું હોય છે, જેનો આપણને ખ્યાલ નથી આવતો. છતાં વિશિષ્ટ અનુભવ ન થવાની બાબતને ફોનના દૃષ્ટાંતથી સમજાવી શકાય ? જો (૧) તમે ૬ કે ૭ આંકડાના ફોન નંબરમાંથી એકાદ આંકડો પણ ખોટો જોડો, તો રોંગ નંબર આવે, (૨) તમારો ફોન આઉટ ઑફ ઑર્ડર હોય, (૩) ફોન એંગેજ હોય અને (૪) લાઈન જોડાવા છતાં સામે ઉપાડનાર કોઈ નહીં હોય - આ ચારે કિસ્સામાં આપણે જેને ફોન જોડીએ છીએ તે વ્યક્તિ આપણને મળતી નથી. પ્રભુપૂજા, ભક્તિજાપ વગેરે દ્વારા આપણે ભગવાનને ફોન જોડીએ છીએ, ત્યારે ભગવાનના સેક્રેટરી સમાન આ અધિષ્ઠાયકો આપણી નિષ્ઠા, મનં સંસાર સાર.. પ0 For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ જોઈ દર્શન આપી ઈષ્ટ સાધનામાં સહાયક બને છે. પણ (૧) વિધિમાં ગરબડ કે સૂત્રના અક્ષરોચ્ચારમાં અશુદ્ધિ હોય, તો રોંગ નંબર જેવી પરિસ્થિતિ સમજવી. (૨) મન મૈચાદિ ભાવોને છોડી દુર્ભાવમાં -સંકલેશમાં હોય, તો સમજી લેવું, ફોન આઉટ ઑફ ઓર્ડર છે. પછી જાપ-પૂજાનાં ચક્ર ઘણાં ઘુમાવવા છતાં ફોન લાગવાનો નહીં (૩) જયારે તમે આંખ કાન અને મનથી ચંચળ દશામાં છો, ત્યારે તમે બીજાના એંગેજ છો, બીજા-ત્રીજા વિચારમાં છો માટે પણ ફોન લાગે નહીં. અને (૪) એ અધિષ્ઠાયક દેવો અન્ય દેવતાઈ ભોગ-ઉપભોગમાં વ્યસ્ત હોય, શાશ્વત તીર્થોની યાત્રામાં હોય અથવા સીમંધરસ્વામી જેવા સાક્ષાત્ તીર્થકરોની દેશના-ઉપાસનામાં લીન હોય, તો તમારા તરફ બાકીનું બધુ બરાબર હોવાથી ફોન જાય છે, પણ ઉપાડનાર હાજર નથી. પણ જો ઉપરોક્ત ત્રણ સ્થિતિ ન હોય, એટલે કે શબ્દશુદ્ધિ વગેરે વિધિ બરાબર હોય, મન મૈચાદિ ભાવોથી વાસિત હોય અને એકાગ્રતા સારી હોય, તો કદાચ લાઈન તત્કાલ નહીં લાગે, તો પણ જલદી લાગી જશે અને દેવ ફોન ઉપાડશે-અર્થાત્ એનો શુભ પરચો અવશ્ય અનુભવાશે. આ જ પ્રમાણે કપર્દી યક્ષ વગેરે શત્રુંજય તીર્થાધિરાજના, એમ જુદા જુદા દેવો જુદા જુદા તીર્થોના અધિષ્ઠાયક બનતા હોય છે. દ્રવ્યાદિ શુદ્ધિની જાળવણીપૂર્વક શુભ મુહૂર્તે વિશિષ્ટ ભાવોલ્લાસથી સ્થપાયેલાં દેરાસરો-તીર્થો પ્રાયઃ દેવાધિષ્ઠિત બનતાં હોય છે. ઊછળતા શુભ ભાવપૂર્વક ભક્તિ કરનારને મોક્ષરૂપ પારંપરિક અને સદ્ગતિરૂપ પારલૌકિક લાભોની સાથે સાથે આ દેવો દ્વારા ઈષ્ટ ફળ સિદ્ધિરૂપ ઈહલૌકિક શુભ લાભો પણ થાય છે. અતિ ઉગ્ર પુણ્ય તત્કાલમાં ફળે' એવી ઉક્તિને સાર્થક ઠેરવવા જે-તે દેરાસર-તીર્થના અધિષ્ઠાયક દેવો દર્શન આપી અથવા પરોક્ષ પરચો બતાવી ઉત્તમ લાભ તત્કાળ મળે એવી ગોઠવણ કરી આપે છે. વળી તેઓ તીર્થરક્ષા આદિ કાર્યો પણ કરે છે. અહીં પણ કોઈ શંકા કરે છે, તો પછી તીર્થ ઉપર થતા આક્રમણો અને થતી તોડફોડ વખતે આ અધિષ્ઠાયકો કેમ પરચો આપતા નથી? આ પ્રશ્નના ઉત્તરમાં એ વાત ખાસ સમજવી કે કેટલાક નિશ્ચિત મન્ત્ર સંસાર સાર... પ૧ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાવિભાવ હોય છે, જે ખુદ દેવેન્દ્રો વગેરે પણ બદલી શકતા નથી - જેમ કે ભગવાન મહાવીર સ્વામી પર ગોશાળાએ તેજોવેશ્યા ફેંકી ત્યારે ત્યાં કરોડો દેવો હાજર હતા, છતાં ભગવાન પર એ ઉપસર્ગ થયો જ. કેમ કે તેવો ભાવિભાવ નિશ્ચિત હતો. તેથી એ અંગે અધિષ્ઠાયકો દોષપાત્ર હોતા નથી. વળી આ પડતા કાળમાં દુષ્ટ તત્ત્વો અને દુષ્ટ દેવોનું જોર વધ્યું છે. એથી કો'ક પ્રબળ દુષ્ટ દેવના સાંનિધ્યવાળો દુષ્ટ પુરુષ આક્રમણ કરે ત્યારે અધિષ્ઠાયક દેવને પીછેહઠ કરવી પડે છે. અથવા દુષ્ટ કાર્ય કરવા ભેગા થયેલાઓનું સામુદાયિક દુષ્ટ પુણ્ય અને એમને સહાયક બનનારા દુષ્ટ દેવોના સમુદાયનું બળ વધી જાય, ત્યારે એકલવીર અધિષ્ઠાયકને પીછેહઠ કરવી પડે છે. સંઘનું ઓછું પડેલું પુણ્યબળ એ અધિષ્ઠાયકને બળવત્તર બનાવી શકે નહીં. અધિષ્ઠાયક દેવોને દુષ્ટ દેવોનાં ટોળેટોળાં આ રીતે આક્રમણ કરી રહ્યાં હોય, ત્યારે તીર્થરક્ષા આદિ કાર્યો માટે સંઘની આરાધના-પુણ્યબળની ખૂબ અપેક્ષા હોય છે. જયારે દુર્બળિકા પુષ્પમિત્ર આચાર્ય અને સાતમા નિતંવ ગોષ્ઠામાહિલ વચ્ચે વાદવિવાદ થયો, ત્યારે નિર્ણય કરવા સંઘે શાસનદેવીને યાદ કરી. શાસનદેવીએ કહ્યું હું શ્રી સીમંધરસ્વામીને પૂછી આ બાબતનો નિર્ણય જાણી લાવીશ; પણ વચ્ચે મને દુષ્ટ બળવત્તર દેવો જોડે નહીં, એ માટે સંઘના પુણ્યબળની જરૂર છે. માટે હું જયાં સુધી પાછી ન ફરું ત્યાં સુધી સંઘ કાયોત્સર્ગમાં રહે, જેથી મને બળ મળે.” પછી શાસનદેવી શ્રી સીમંધરસ્વામી પાસેથી જાણેલો સત્યાસત્યનો નિર્ણય શ્રીસંઘને જણાવે છે. દુર્બળિકા પુષ્પમિત્ર સાચા અને ગોષ્ઠામાહિલ ખોટા, એ પછી સંઘે કાયોત્સર્ગ પાર્યો. આમ અધિષ્ઠાયક દેવોને સંઘની આરાધના-સાધનાના પુણ્યની અપેક્ષા પણ રહે છે. ઘણી વખત ઉગ્ર તપ વગેરે કરી નિયાણું કરી બનેલા દેવની ઉગ્ર તાકાત સામે પણ અધિષ્ઠાયકોનું ન ચાલી શકે. જયારે પાયન તપસ્વીએ દ્વારકાનગર બાળવાનું નિયાણું કરી દેવ બની દ્વારકાને બાળવા માંડી ત્યારે પોતાના હજારો અધિષ્ઠાયક દેવો હોવા છતાં કૃષ્ણ-બળરામ કશું જ કરી મન્ત્ર સંસાર સાર. ૫૨ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ શકયા નહીં. અરે! માતાપિતાને પણ અગ્નિમાં મરતા બચાવી શકાયા નહીં. આ રીતે કોઈ જૈનધર્મદ્રષી કે તે-તે તીર્થક્વેષી પોતાના તપ, ત્યાગ આદિના બળે દેવ બની ઉપદ્રવ કરે, ત્યારે અધિષ્ઠાયક કશું કરી શકે નહીં. જ્યારે આશાતના-અવિધિઓ ખૂબ વધી જાય, ત્યારે અધિષ્ઠાયકોનું આકર્ષણ ઘટી જાય છે. એટલું નોંધી રાખવું જોઈએ કે અધિષ્ઠાયકો પોતે પગારદાર નોકર કે ફરજ બજાવનાર તરીકે રહ્યા નથી, પરંતુ ભક્તિભાવે રહ્યા હોય છે. તે તીર્થ કે મંદિરમાં થતી આશાતનાઓથી દૈવી પ્રભાવ ઘટવા માંડે છે અને અધિષ્ઠાયકો એ સ્થાન છોડી જતા હોય છે. અહીં કોઈ પૂછે કે તો અધિષ્ઠાયકો આશાતના કરતાં અટકાવે કેમ નહીં ? એનો જવાબ એ છે કે એ કામ અધિષ્ઠાયકોનું નથી. હા, અધિષ્ઠાયકો કયારેક પોતાની હાજરીમાં અતિ આશાતનાદિ થતાં જુએ તો પ્રભુ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ દંડાત્મક અનુભવ કરાવે. પણ પછી એમની ગેરહાજરીમાં વારંવાર મોટા પ્રમાણમાં આશાતના થતી જાણે ત્યારે ખિન્નતા અનુભવી ઉદાસીન ભાવ ધારણ કરે છે. શ્રી અંતરિક્ષજી તીર્થ વગેરે સ્થાનોએ વારંવાર ભગવાનનાં ચક્ષુ ઉખેડવા વગેરે થતી ઘોર આશાતનાઓથી ખિન્ન બનેલા અધિષ્ઠાયકો ઉદાસીન બન્યા હોય, તેમ સંભવે છે. વળી એમ પણ બને કે અધિષ્ઠાયક દેવો પોતાનાં કાર્યોમાં વ્યસ્ત હોય, અથવા તીર્થકરોની દેશના સાંભળવા ગયા હોય કે શાશ્વત તીર્થોની યાત્રા કરવા ગયા હોય; એ વખતે તીર્થો પર આપત્તિ આવે. વળી અવધિજ્ઞાનનો ઉપયોગ તો જયારે મૂકે ત્યારે જ શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવે. ભગવાન મહાવીરસ્વામીએ જ્યારે જ્યારે ઉપસર્ગ આવ્યા ત્યારે ત્યારે એમની સેવામાં રહેલો સિદ્ધાર્થ વ્યંતર બહાર રખડવા નીકળી ગયેલો હોય. ઉપસર્ગ પતે પછી એ આવે. આવાં તો ઘણાં કારણો સંભવી શકે છે કે જ્યાં અધિષ્ઠાયક દેવો હોવા છતાં તીર્થાદિ પર આક્રમણ આવે. એમ પણ નહીં સમજવું કે અધિષ્ઠાયક દેવો આક્રમણ આદિ સામે કશું કરતા નથી. ઘણાં એવાં દૈવિક કે માનવિક આક્રમણો અધિષ્ઠાયકોની જાગૃતિના કારણે આવતાં પહેલાં જ વિખેરાઈ જાય છે. પણ એ બધાની આપણને ખબર નથી પડતી એટલે નોંધ લેવાતી નથી અને તે આક્રમણો મન્ત્ર સંસાર સાર.. ૫૩ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ એમની અનુપસ્થિતિ આદિના કારણે કે આપણી નિષ્ક્રિયતા, બેદરકારી, આશાતનાઓના કારણે આવે, એમાં હોબાળો મચાવીએ છીએ. રમેશ-મહેશ-નરેશ રસ્તા પર ચલતા હતા. વાતોમાં મગ્ન હતા. એમાં મહેશનો પગ કેળાની છાલ પર આવતો જોઈ રમેશે વાતો કરતાં કરતાં જ મહેશને સાઈડ પર ખસેડી લઈ લપસતાં બચાવ્યો, પણ વાતોમાં મગ્ન મહેશે એ વાતની નોંધ પણ લીધી નહીં, આભાર પણ માન્યો નહીં. પછી રમેશની ગેરહાજરીમાં મહેશ-નરેશ આગળ વધી રહ્યા હતા. નરેશે જોયું, મહેશનો પગ ખાડામાં પડી રહ્યો છે, છતાં આંખમિચામણાં કર્યાં. મહેશ ખાડામાં પડ્યો. ખાસું વાગ્યું. તરત જ નરેશે બહાર કાઢયો, પાટાપિંડી કરી, સાચવીને ઘરે લઈ ગયો. મહેશને પૂછો, તારી સાચી સેવા કોણે કરી-રમેશે કે નરેશે ? મહેશ કહેશે નરેશે. પણ તમે જ વિચારો કે સાચી સેવા કોની? લપસતાં બચાવનાર રમેશની, કે પડવા દઈ પાટાપિંડી કરનાર નરેશની? આપણે બધા મહેશ જેવા છીએ. અધિષ્ઠાયકો પોતાની પ્રભુભક્તિના કારણે જે આપત્તિઓ-આક્રમણો થવા દેતા જ નથી, આવતા પહેલાં જ અટકાવે છે તે જોઈ શકતા નથી, અને તેઓની અનુપસ્થિતિના કારણે અને આપણાથી થતી અવિધિ-આશાતના-ઉપેક્ષાઓના કારણે આવતાં આપત્તિ-આક્રમણ માટે “અધિષ્ઠાયકો નકામા છે, અથવા છે જ નહીં” વગેરે ફરિયાદો કરીએ છીએ. અસ્તુ! અધિષ્ઠાયકો કે બીજા દેવો (૧) વૈયાવચ્ચ (૨) શાંતિ અને (૩) સમાધિ - આ ત્રણમાં મહત્ત્વનાં નિમિત્તો છે. ગુણગાન, તપસ્વી, વિશિષ્ટ આરાધક સાધુ કે સંઘની વૈયાવચ્ચસેવા કરવાનો તે-તે અધિષ્ઠાયકોને આનંદ આવતો હોય છે. અહીં વૈયાવચ્ચનો અર્થ માત્ર સેવા નહીં, પણ ભક્તિ-પૂજા-શોભા. એમનો પ્રભાવ વધે એવાં કાર્યો કરવાં વગેરે પણ અર્થો સમજી લેવા. જેમ કે અરિહંતોની આઠ પ્રાતિહાર્ય, સમવસરણ આદિથી પૂજા કરી દેવો જબરદસ્ત શાસનસેવા કરે છે. શાસનપ્રભાવનાના નિમિત્ત બને છે. પ્રાયઃ વિશિષ્ટ આરાધક સાધુઓ વગેરે આવા દેવોથી અધિષ્ઠિત બનતા હોય છે, પછી એ દેવો મન્ત્ર સંસાર સાર... ૫૪ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ એમનો મહિમા વધારતા હોય છે. સંઘમાં અન્ય દેવો વગેરેથી થતા ઉપદ્રવ વગેરે વખતે શાંતિ માટે પણ એ સમ્યકત્વી દેવો ઉપયોગી બને છે. અત્યારે પણ સંઘશાંતિ માટે પ્રતિક્રમણના અંતે શાંતિ, નવસ્મરણો વગેરે પ્રભાવક સ્તોત્રો ગણવામાં આવે છે અને પ્રભાવ પણ દેખાય છે. એ જ પ્રમાણે દેવો સમ્યકત્વ સમાધિ, શ્રુતસમાધિ અને ચારિત્રસમાધિ માટે સહાયક બન્યાના પણ ઘણા દાખલાઓ નોંધાયા છે. કેટલાક નિદ્વવોને પ્રતિબોધ આપી સમ્યકત્વ-સમાધિમાં સ્થિર કરવાનું કામ દેવોએ કર્યું છે. જેમ કે એક નિતંવ (સાચા સૂત્રાર્થનો નિષેધ કરનાર) એક સાથે બે ઉપયોગ હોય એવી સ્થાપના કરતો હતો. એક વખત એક મંદિરમાં આ પ્રમાણે એ સ્થાપના કરતો હતો ત્યારે ત્યાંના યક્ષે એ નિતવ સાધુને મુદ્ગર બતાવી કહ્યું - અરે, અહીં સાક્ષાત્ મહાવીરસ્વામીના મુખે મેં એક સાથે બે ઉપયોગ ન હોય એવું સાંભળ્યું છે અને તમે ભગવાનથી પણ વધુ ડાહ્યા બનવા જાવ છો. તમારી ખેર નથી ! અને એ નિહ્નવ સાધુએ ભૂલ કબૂલી લીધી. * પૂર્વે દષ્ટાંત આવ્યું તેમ વાદવિવાદમાં શ્રી સીમંધરસ્વામી પાસેથી સાચો જવાબ લાવી શાસનદેવીએ સંઘને શ્રુતસમાધિમાં સહયોગ આપ્યો. મેતારજ મુનિ, બળદેવ વગેરે ઘણા મહાપુરુષોને દેવોએ પ્રતિબોધ કરી ચારિત્રસમાધિ માટે પ્રેર્યા. જ્યાં ઘણીવાર પ્રભુ મહાવીર સ્વામી પધારેલા એવા ગુણશીલચૈત્ય વગેરે સ્થળોના અધિષ્ઠાયક દેવોપ્રાયશ્ચિતના વિષયમાં પણ સહાયક બન્યાના દાખલા શાસ્ત્રોમાં ઢંકાયેલા છે. | ઈતિ શ્રી અધિષ્ઠાયક આવશ્યકતા પ્રકરણમ્ | મનં સંસાર સાર.. ૫૫ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. દેવી સહાય અનેક તીર્થોના મૂળનાયક પ્રભુની પધરામણીમાં થતી દેવતાઈ ઘટનાઓ, પ્રતિષ્ઠા પછી દહેરાસરમાં રાત્રે નાચગાન-ગીત-સંગીતના અવાજો, છત્રોનું ચાલવું, કેસરવર્ણ જ્યોત વગેરે દેવતાઈ ચમત્કારો આજના દુર્લભ દેવતા-દર્શનના કાળમાં વિસ્મયકારી લાગે તો આશ્ચર્ય નહિ, પણ પૂર્વના કાળમાં તો પુણ્યશાળી પુરુષોત્તમ તીર્થપતિઓની સેવામાં દેવો અવારનવાર આવી સૌની સમક્ષ પોતાની લીલાઓ દેખાડતા હતા. આગમગ્રંથોએ આવા અનેક પ્રસંગોની નોંધ લીધી છે, જે જાણતાં જ શંકા-કુશંકાઓનાં વાદળાંઓ વિલય પામે, અને અનુભવીઓની આગમવાણી અવશ્ય હૈયામાં હરખ સાથે વસી જાય. વિશ્વાસ થતાં અદ્ધર શ્વાસ હેઠો બેસી જાય અને માકડું મન માનતું થઈ જ જાય કે દેવોની પણ એક દિવ્ય દુનિયા હોય છે અને તે દેવો થકી ભૂતમાં ચમત્કારો થયા, આજે થાય છે ને ભાવિમાં પણ થનારા છે. જો કે સુખ-સવલતોના સંગાથી દેવાત્માઓને મૃત્યુલોકની દુર્ગધીનો ભયંકર ત્રાસ હોય છે, ઉપરાંત પોતાના વિલાસી વાતાવરણ વચ્ચે પરોપકારની બુદ્ધિ પણ ભાગ્યે જ જાગે છે; છતાંય અનેક અગમ્ય કારણોથી જ્યોતિષ, વ્યંતર, ભુવનપતિ તથા વૈમાનિક દેવો પણ પૃથ્વીને પાવન કરે છે. તે વિવિધ કારણો પૈકી મુખ્ય ચાર કારણો શાસ્ત્રકથિત આ પ્રમાણે છે... (૧) અતિરાગવશ (૨) અતિ ષવશ (૩) પૂર્વસંકેત પૂર્વક (૪) પરમાત્મભક્તિ તથા શાસનસેવાનાં કારણોથી... તો ચાલો, આપણે પણ અવલોકન કરીએ શાસનદેવોથી લઈ સામાન્ય સૌ દેવ-દેવેન્દ્રો, ચારેય દેવનિકાય થકી ચારેય કારણોથી કઈ કઈ રીતે અહીં અવતરણ કરી આવે છે. તેવા અનેક પ્રસંગો પૈકી અતિ જૂજા ઘટનાઓ પણ અતિ સંક્ષેપમાં અત્રે રજૂ કરેલ છે, જે સ્વયં નાની-નાની કથા-વાર્તા જેવી પણ સત્યથાઓ છે, જે દ્વારા અતિ દૂરના કાળથી લઈ મનં સંસાર સાર... ૫૬ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધીના સમયકાળને સ્પર્શવા એક નાનો ને નવલો અખતરો કરેલ છે. (વિભાગ-૧) 5 પ્રથમ તીર્થપતિ ઋષભદેવ જયારે સાવ નાના બાળ હતા ત્યારે દેવના ઈદ્ર જેઓ સ્વયં તેમના પુણ્ય થકી ત્યાં આવેલ તેમના હાથમાંથી શેરડીનો સાંઠો ખેંચી લીધેલ, જેથી ઈન્દ્ર ઈક્વાકુ કુળ તથા કાશ્યપ ગોત્ર સ્થાપ્યું. આ ઉપરાંત પણ રાજા ભરતને સાધર્મિક ભક્તિની પ્રીતિ શિખવાડવા, યુદ્ધ નિહાળવા વગેરે પ્રસંગે દેવતાઓ આવેલ. 25 ત્રીજા પ્રભુ સંભવનાથ પાસે દીક્ષા લઈ ઓઘો લઈ નાચતો બાળ તે જ વખતે કાળધર્મ પામ્યો તે દેવ બન્યો, તરત જ પોતાના પિતાના દુઃખને દૂર કરવા દેવ રૂપે દીક્ષાસ્થળે જ આવી સૌ સમક્ષ દર્શન દીધાં. 25 પાંચ પાંડવ જયારે સરોવરમાં ફસાણા ત્યારે તેમને બચાવવા અબળા એવી કુંતી અને દ્રૌપદીએ તરત કાઉસગ્ગ કરી સૂક્ષ્મ બળ પેદા કર્યું; જેથી સવારે સૌધર્મેન્દ્રનું વિચરતું વિમાન અલના પામ્યું, તેઓ પૃથ્વી ઉપર આવ્યા ને સતીઓના શીલ-પ્રભાવે પાંડવો મુક્ત થયા. 21 ધનમિત્ર વણિકની દીક્ષા ધનશર્મા પુત્ર સાથે ગઈ. ઉનાળાના તાપમાં તૃષાતુર પુત્રે પિતામુનિના આગ્રહ છતાંય સચિત પાણી ન પી પ્રાણ ગુમાવ્યા ને શુભ ભાવના પ્રભાવે દેવ બન્યો. પોતાના જ કલેવરમાં પ્રવેશ કરી ગોકુલો વિકુવ્ય ને પિતાની ઉપધિ ગુમ કરી દેવાઈ માયાથી પિતાને પ્રતિબોધ્યા. 25 રાજા મેઘરથને છેતરવા બે દેવો આવ્યા ને તેમાંથી કબૂતર બનેલા દેવના પ્રાણ બાજપક્ષી રૂપી દેવથી બચાવવા રાજવીએ પોતાની જાંઘનું માંસ કાઢી આપ્યું ને જીવદયા માટે પોતાના સંપૂર્ણ શરીરને પણ સોંપી દઈ તીર્થકર નામકર્મ બાંધ્યું ને ૧૬મા પ્રભુ શાંતિનાથ બન્યા. A પ્રભુ નેમિનાથના શાસનકાળમાં પતિના ભયથી પ્રભુ નેમિનાથનું શરણું લઈ કૂવામાં આપઘાત કરનાર પત્ની મટી અધિષ્ઠાયિકા દેવી અંબિકા બની છે, જે દેવી સ્વપ્ન-દર્શન દ્વારા સજ્જન મંત્રી પાસે આવી અને ગિરનારમાં નેમિનાથજીનું દહેરાસર કરાવ્યું. મન્ત્ર સંસાર સાર.... ૫૭ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ » પરમાત્મા પાર્શ્વનાથને સાધનાકાળમાં તાપસ મટી કમ્પષ્ટ બનેલો દુષ્ટ દેવ ઉપસર્ગ દેવા લાગ્યો, ત્યારે નાગ મટી ધરણેન્દ્ર દેવ બનેલ જીવે પ્રભુની રક્ષા દ્વારા ભક્તિ કરી તે જગજાહેર ઘટના છે. 20 પ્રભુવીરના સાડાબાર વર્ષીય તપોસાધનાના કાળમાં, કેવળજ્ઞાન પછી અને નિર્વાણ પૂર્વે પણ અનેક દેવતાઈ ઘટનાઓ ઘટી જે નોંધનીય છે. તેમાંય વંતરી કટપૂતના તથા એક જ રાત્રિમાં ૨૦-૨૦ ઉપસર્ગો વરસાવી દેનાર અભવ્ય સંગમદેવ પૃથ્વી ઉપર સ્વયં જ આવ્યા હતા ને? 25 સ્વયં હરિëગમેલી દેવ પ્રભુના ઘેર આવી તેમના ગર્ભને દેવાનંદા બ્રાહ્મણોની કુક્ષીમાંથી રાણી ત્રિશલાદેવીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં સફળ બન્યો હતો. તે પછી તો પ્રત્યેક તીર્થકરોને હુલરાવવા છપ્પન દિકકુમારીઓ આવે, મેરુ ઉપર મહોત્સવ માટે ઈન્દ્ર પાંચ રૂપો કરે વગેરે ઘટનાઓ તો લોકવિખ્યાત છે જ. 25 કેવલી પ્રભુ વીરને વાંચવા અને ભક્તિ કરવા વૈમાનિક દેવલોકની બહુપુત્રિકા દેવી આવી, નાટક કર્યું ને નાનાં નાનાં અનેક બાળકો વિદુર્થી, જે દેશ્ય સમવસરણમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. 25 કેવળી પ્રભુ વરના દર્શનાર્થે અનેક દેવો દેવવિમાન સાથે આકાશમાંથી ઊતરવા લાગ્યા, તે જોઈ બ્રાહ્મણ ઈન્દ્રભૂતિ ગણધર ગૌતમને આશ્ચર્ય થયું કે આ દેવો ભૂલા પડયા લાગે છે, જેથી મારા યજ્ઞને વધાવવાને બદલે આગળ નીકળી રહ્યા છે. (૮) કંબલ-સંબલ નામના બે દેવો જે પૂર્વ ભવમાં બળદ છતાંય મરતાં નવકાર પામ્યા હતા, તેઓએ દેવરૂપે પ્રત્યક્ષ હાજર થઈ નદી આળંગતાં થયેલ વ્યંતરીના ઉપદ્રવથી પ્રભુવીરને મુક્ત કર્યા હતા. Z) વાવડીઓના મોહમાં મરી દેડકો બનેલ નંદમણિયાર શ્રેષ્ઠીનો જીવ ફરી શ્રેણિકરાજના ઘોડાના ડાબલા નીચે કચડાઈ મર્યો પણ શુભ ધ્યાને દુર્દરાંક દેવ બન્યો. સમવસરણમાં આવી ચંદનના વિલેપન વડે પ્રભુની ભક્તિ કરી, પછી સૌને માયાજાળથી છેતરી શ્રેણિકની કસોટી કરતો આકાશમાં અદશ્ય થયો. 25 જ્યોતિષ દેવલોકના સૂર્ય અને ચંદ્રના દેવોનું મૂળ વિમાન સાથે ઊતરવું મન્ત્ર સંસાર સાર.. ૫૮ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ અને તે પ્રસંગ પછી મૃગાવતીનું કેવળજ્ઞાન પામવું વગેરે ઘટના એક વિલક્ષણ ઘટના તરીકે આગમોમાં ઉલ્લેખિત છે જ. 25 ભવનપતિ દેવલોકના ચમરેન્દ્રનું વૈમાનિક દેવલોક તરફ ઉપપાત અને પછી સીધમેન્દ્રના વજપાતથી બચવા સાધક શ્રી પ્રભુ વિરના ચરણનું શરણ ગ્રહણ અચ્છેરું છતાંય સત્ય ઘટના છે જ ને? 25 જંબૂકુમારનો જીવ જે અતિ રૂપવાન દેવ હતો તે જયારે વિરપ્રભુને વાંદવા આવ્યો હતો ત્યારે તેના પૂર્વ-પશ્ચિાત્ ભવોનું વિસ્મયકારણ વર્ણન વિરમુખે સૌએ સમવસરણમાં સાંભળ્યું જ હતું ને? 25 એક જ રાતના ફકત એક જ પ્રહરમાં પૂર્વસંકેત પ્રમાણે દેવમિત્રોએ ઈન્દ્રજાળ રચી કામગજેન્દ્રને મહાવિદેહના સીમંધરસ્વામી સમક્ષ મૂકી પાછા દેવી માયાથી જંગલના તંબૂમાં ગોઠવી દીધો, જે પ્રસંગની ખાતરી અને સચ્ચાઈ જાણવા સ્વયં કામગજે પ્રભુ વિરને પૃચ્છા કરી. પ્રભુએ દેવમાયાને સત્ય ઠેરવી. 25 ગોભદ્ર શેઠ મૃત્યુ પામી દેવગતિ પામ્યા ને પુત્રમોહવશ રાગથી રોજ રાજગૃહીના શાલિભદ્રજીને ત્યાં ૯૯ પેટીઓ આભૂષણો વગેરેની ઉતારતા હતા, તે વાત સુપ્રસિદ્ધ છે. 25 પ્રભુકાળના ૧૦ ધનવાન ને વિશિષ્ટ શ્રાવકોની પોતાની પૌષધશાળાઓ હતી, સાધના કરતાં તેમાંના અનેકને ચાલુ પૌષધમાં રાત્રિકાળે દુષ્ટ દેવોના ઉપદ્રવો સહેવા પડેલ હતા. ) ચાર બુદ્ધિના નિધાન અભયકુમારને અનેક દેવોનું સાંનિધ્ય હતું, જેમની મદદથી એકદંડિયો મહેલ બનાવ્યો, ઘણાં જ સફળ પરાક્રમો દેખાડયાં અને એક વિદ્યાધર જે ઊડી ઊડી પાછો પડી જતો હતો, તેને ઘટતાં વ્યંજનો પદાનુસારી બુદ્ધિથી બોલી આપી ઊડતો કરી દીધો હતો. 25 રાજા શ્રેણિકને દેવે દિવ્ય કુંડલો અને દેવતાઈ વસ્ત્રો આપેલ છે પોતાની પ્રિયા નંદારાણીને ભેટ આપ્યાં, દેવતાઈ અને ચમત્કારિક વસ્તુઓ પોતાને ન મળ્યાની ઈષ્યમાં ચરમાવતારી છતાં બીજી રાણી થેલ્લાણા છોભાણી અને આત્મહત્યા કરવા અગાસીએ ગઈ હતી, તે વખતે તેની પાસે દેવતાઈ હારનો પીછો હતો જ. મન્ત્ર સંસાર સાર... પ૯ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ 25 પ્રભુવીરના કાળે જ થયેલ ચેડા રાજા પાસે દેવતાઈ બાણો હતાં જે અમોઘ લક્ષ્યને વીંધી નાખતા હતા, છતાંય અશોકચંદ્ર પણ દેવને સાધી પ્રતિપક્ષે લડાઈ આદરી અને દેવતાઈ સહાયતાથી જ વિજય મેળવ્યો. 5 ઉદયન રાજર્ષિને વિષમ રોગના ઉપચાર રૂપે દહીં લેવું પડ્યું જે વિષમય હતું, છતાંય હિતકારી દેવે તે વિષથી તેમને બચાવ્યા; ફરી વાર પણ રક્ષા કરી, છતાંય જયારે છેલ્લી વાર પ્રમાદમાં પડેલ દેવ ચૂકયો ત્યારે ગોચરીમાં આવેલ વિષમય દહીંથી મરણ પામ્યા, દેવને પોતાના પ્રમાદનો પારાવાર પશ્ચાત્તાપ થયો. ' A ઐશ્વર્યનો મદ મનમાં રાખી પરમાત્માને વાંદવા જનાર રાજા દર્શાણભદ્ર ત્યારે માનભંગ પામ્યો જયારે વિમાનવાસી દેવેન્દ્ર તેનાથી ઋદ્ધિસમૃદ્ધિવાળી દેવાયા વડે ઐરાવણ હાથી, તે ઉપર પધ, પાંખડીઓ ને દેવીઓ વિક્ર્વી પ્રભુ વરને વંદન કર્યા. દેવથી પરાજિત રાજાએ દીક્ષા લીધી. 25 સુદર્શન શેઠ પૌષધવ્રતમાં પણ ડગ્યા નહિ ને રાણી અભયાનો અનુકૂળ ઉપસર્ગ સહન કર્યો. શૂળીની સજા વિરુદ્ધ શીલવતી પત્ની મનોરમાએ કાઉસગ્ન કર્યો, ને દેવતાઈ ચમત્કારોથી શૂળીનું સિંહાસન થયું. 25 રાજાના વ્યામોહથી ભાઈને ભગિનિ પુષ્પચૂલ-પુષ્પચૂલા ભાર્યા-ભર્તા બન્યા, જે પાપથી બચાવવા દેવીબનેલી માતા પુષ્પાવતીએ પુત્રને પ્રતિબોધ કરવાના રાગવશ નરક અને સ્વર્ગનાં સાક્ષાત્ સ્વપ્નો દેખાડી વૈરાગ્ય પમાડ્યો અને પુષ્પચૂલાએ પણ પાપ ધોવાદીક્ષા લઈ મોક્ષ સાધ્યો. 25 જંબૂસ્વામીના ઘરે લૂંટવા આવનાર ૫૦૦ ચોરોનું સ્થંભન, સ્વપ્ન દ્વારા કે દેવતાઈ સાંનિધ્યો દ્વારા પ્રતિમાજીઓનું ભૂગર્ભથી પ્રગટ થવું વગેરે અનેકે નજરે નિહાળેલી બીનાઓ છે. 25 આવી તો અનેક દેવતાઈ અવતરણો-સહાયોની-ઉપસર્ગોની ઘટના પ્રભુ વિરના સમયકાળમાં થઈ છે, જે કદાચ જૂની માનીએ તોય તે પછી પણ ચમત્કારિક અનેક ઘટનાઓ દેવ સાંનિધ્યની સાક્ષીપક્ષે ઊભી જ છે. વાનર નવકાર પ્રભાવે દેવ થયો, જ્ઞાનના ઉપયોગ જાણ્યું કે ફરી નવ જન્મ વાનર રૂપે જંગલમાં થશે, તેથી દેવતાઈ ૬૦ મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ શક્તિથી તે જ સ્થળની શિલાઓ પર નવકાર કોતરી નાખ્યા. ચ્યવન પછી ફરી વાનર થયો, ત્યારે તે જ નવકાર તેના જાતિસ્મરણનું કારણ બન્યા અને સદ્ગતિ થઈ. 5 ચિત્રકાર ચિત્રાંગદ પુત્રીના મુખે મરણ વખતે જ નવકાર પામી દેવ થયો. પુત્રી મારી દેવ થઈ ફરી દઢશક્તિની પુત્રી કનકમાલા બની ત્યારે વાસવ નામના ખેચરના અપહરણથી ને પુત્રી પ્રેમથી વ્યંતર પિતાદેવ બચાવી રક્ષા કરી અને પ્રત્યેકબુદ્ધ નગગતિ સાથે પરણાવી. 25 આયંબિલ તપના પ્રતાપે તપતપતો દ્વૈપાયન દેવ દ્વારિકાનો નાશ ૧૨ વરસો સુધી ન કરી શક્યો પણ એક દિવસ સૌને તપ વગરના પ્રમાદમાં પડેલા જાણી તક ઝડપી નગરી બાળી નાખી. 25 નિઃસ્પૃહી તપસ્વી મષિ મુનિના કક્કાવારી પદાર્થોના અભિગ્રહો દેવતાઈ ચમત્કાર રૂપે એક પછી એક પૂર્ણ થયા અને જે જે ઈચ્છયું તેની જ ગોચરી મળતાં અનેક દિવસોના ઉપવાસનું પારણું થયું. 25 વર્ધમાન તપની ચાલુ છેલ્લી સોમી (૧૦૦ મી) ઓળી દરમ્યાન જ પૂ.આ. વર્ધમાનસૂરીશ્વરજી મ.સા. કાળધર્મ પામ્યા ને શુભ ધ્યાનથી શંખેશ્વરજીના અધિષ્ઠાયક દેવ બન્યા છે, જેઓનો પ્રગટ પ્રભાવ અનેકોને થયો ને થાય છે. અધિષ્ઠાયક દેવ જાગૃત છે, તેવી લોકોકિત પ્રચલિત છે. 45 વીર પ્રભુની ૧૯મી પાટે થયેલ માનદેવસૂરિજીની આચાર્ય પદવી વખતે તેમની નિઃસ્પૃહતાને કારણે લક્ષ્મી-સરસ્વતી બંને પ્રગટ થયાં, ગુરુને ચારિત્રમાં પતનનું કારણ લાગતાં જ તેઓએ સ્વેચ્છાએ આજીવન વિગઈઓનો ત્યાગ કરી દીધો. વિવિધ તપ કરતાં નાડોલ ગામે પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા પ્રગટ સેવા કરવા લાગી, દેવી સાધનાથી ચમત્કારો થયા, લઘુશાંતિ રચાણી. 25 આહાર-સંજ્ઞાને વશ પડેલ આચાર્ય છતાંય મરણ પામીને મંગુસૂરિજી તે નગરની ખાઈની બાજુના મંદિરમાં વ્યંતર યક્ષ થયા, ને તેમને જીભ કાઢતાં તેમના શિષ્યોએ જોયા. 75 પૂ.સ્થૂલભદ્રસૂરિજીનાં બહેન સાધ્વી યક્ષાએ સંઘ સહિત કાયોત્સર્ગ કર્યો ને શાસનદેવીએ પ્રગટ થઈ તેમની ઈચ્છા પ્રમાણે સીમંધરસ્વામીનાં મન્ત્ર સંસાર સાર... ૬૧ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ દર્શન કરાવ્યાં, તેમની પાસે પોતાના ભાઈ શ્રીયક મુનિને આરાધક જાણી ઉપયોગી સૂત્રો સંપ્રાપ્ત કર્યા જે દશવૈકાલિકની ચૂલિકા રૂપે આજેય જાણવા-ભણવા મળે છે. 45 પૂર્વસંકેત પ્રમાણે કાળધર્મ પામી દેવ બનેલ પદ્માવતીના જીવે પૂર્વભવના પતિને પ્રતિબોધવા વિવિધ ઉપાયો કર્યા, છેલ્લે તાપસી પાસે માર મરાવી શ્રાવક બનાવ્યા ને ક્રમે વૈરાગ્ય પ્રગટાવ્યો. અંતે પતિ ઉદાયન રાજવીએ દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું. 21 સંયમી મુનિવરથી સંધ્યા સમયે માત્રાની ભૂમિ જોવી રહી ગઈ. રાત્રે ચૂંકો આવે તેવી લઘુશંકા વધતાં મરણાંત કષ્ટવાળી થઈ, છતાંય માગું કરી કયાં પરઠવવું-ની ચિંતામાં મુનિ વ્યગ્ર હતા તેટલામાં સમ્યગુદષ્ટિ દેવ પ્રગટયાને પ્રકાશ વેરી દીધો. મુનિવરનું કાર્ય પાર ઊતર્યું. 25 નાગકેતુની શિશુ અવસ્થા છતાંય પૂર્વભવનો અધૂરો રહેલ અટ્ટમ કર્યો, શાસનદેવને પ્રગટ થવું પડ્યું, ને મૃત જાહેર થયેલ બાળકની રક્ષા કરી. તે જ નાગકેતુ તે જ ભવે મોક્ષે ગયા. 25 સૂર્યવંશના પ્રણેતા અયોધ્યામાં થયા, નામ સૂર્યયશ રાજા, તેમની ધર્મપરીક્ષા કરવા બે દેવીઓ રૂપી સ્ત્રી બની પરણી, તિથિના પૌષધ વખતે અંતરાયો કર્યા, રાજાની અડગતા હતી તો છૂટાછેડા માગ્યા, પતિએ બીજું માંગવા કહ્યું તો પુત્રનું માથું કાપી આપવાની માગણી કરી. તેને બદલે પૌષધ ટકાવવા પોતાનું માથું કાપી દેવા તૈયારી દેખાડતાં જ દેવીઓ પ્રત્યક્ષ થઈ. 41 ભરૂચમાં શકુનિકા વિહાર બાંધવા ભૂમિખનન વખતે ક્ષેત્રદેવતાએ કારીગરોને પળમાં દાટી દીધા, તેમના ઉપદ્રવને વારવા આમ્રદેવે પત્ની અને પુત્ર સાથે તે જ આગકાંડ ઝપાપાત કરી લેવા નિર્ધાર કર્યો, ત્યારે તેના શૌર્ય ઉપર વારી ગયેલ ભૂદેવી પ્રગટ થઈ અને વરદાન માગવા કહ્યું. આમ્રદેવે કારીગરોની પ્રાણરક્ષા માંગી, ને દહેરું બંધાણું જેની પ્રતિષ્ઠા પણ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીએ દેવતાઈ સાંનિધ્યથી સંપન્ન કરી આપી. 5 મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.ના સમકાલીન મહાત્મા મુનિ મનં સંસાર સારં. ૬ ૨ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ મણિઉધોત મ.સા.ની પીઠમાં પાઠું થયું, રસી થઈ, જિવાતો ભરાણી. તેની કારમી વેદના વદન ઉપર છવાઈ ગઈ, છતાંય સહન કરી, રાત્રે કાયોત્સર્ગ વખતે ક્ષેત્રદેવ પ્રગટ થયો ને દર્દ દૂર કરી આપવા તૈયારી દેખાડી, છતાંય મહાત્માએ બસ, સહન જ કર્યું; પણ ઉપચાર ન કરાવ્યો, કારણ કે તેઓ વિપત્તિને કર્મનિજરાની સંપત્તિ માનતા હતા. આજ મહાત્માની પ્રશંસા ખુદ સિમંધર સ્વામીએ કરેલી. / રસનેન્દ્રિય ઉપરના જબ્બરદસ્ત કાબૂ દ્વારા બ્રહ્મચર્યમાં સ્થિત યક્ષ વજસ્વામી ઉપર પૂર્વભવના મિત્ર દેવો ઓવારી ગયા હતા અને રાજી થઈ વૈક્રિય રૂપ તથા વિદ્યાઓ આપી હતી. 25 રાજા દંડવીર્ય આંગણે આવેલ તમામ સાધર્મિકો જમી લે પછી ભોજન ગ્રહણની પ્રતિજ્ઞાવાળા હતા. તેમની કસોટી કરવા ઈન્દ્ર ક્રોડો સાધર્મિકોને વિદુર્વાને તેમના મહેલે મોકલ્યા. રાજાએ સોલ્લાસ આઠ ઉપવાસ રાખી સૌની સાધર્મિક ભક્તિ કરી, ત્યારે ઈન્દ્ર પ્રગટ થઈ દિવ્ય ધનુષ-કુંડલ ભેટમાં આપ્યાં. 45 જિનપ્રભસૂરિજી પદ્માવતી દેવી દ્વારા વરપ્રાપ્ત આચાર્ય થયા. તે જ દેવીની સહાયતાથી ઑછોને પ્રતિબોધિત કર્યા. ચમત્કારોથી રાજાને વશ કર્યો, વટવૃક્ષને રસ્તે ચાલવા આજ્ઞા આપી તો વૃક્ષ સાથે ચાલવા લાગ્યો. મુનિના ઘડાની દોરી ચોરનાર ઉંદરડાને જાણવા, ત્યાંના બધાય ઉંદરોને આકર્ષી અપરાધીને પકડી પાડયો. ચમત્કાર દેખાડી પછી બધાયને મુક્ત પણ કર્યા. અન્યલિંગી આવ્યો ને ટોપી આકાશમાં અધ્ધર કરી, ત્યારે રજોહરણથી ખેંચી નીચે ઉતારી. બીજા દિવસે પાણી ભરેલો ઘડો આકાશમાં બિનાધાર કર્યો, તો ઘડો ઉતારી પાણીને અલગ કરી દેખાડ્યું. 4] આ જ પ્રમાણે ધર્મભાવના અને નિષ્ઠામૃત્યુ મેળવી જનાર શેઠ માણેકશાહ મટી યક્ષેન્દ્ર બનનાર માણિભદ્ર દેવ પણ આજે જાગૃત છે, અનેકોને પરચાઓ આપ્યા છે, આજેય આપે છે. ઉપવાસાદિ દ્વારા, જાપ દ્વારા કે વિશિષ્ટ પુણ્યના બળે તેઓને સાધી શાસનરક્ષાને પ્રભાવનાનાં અનેક કાર્યો કરી શકાય છે તેવી સત્ય ઘટનાઓ સાક્ષીમાં છે. મનં સંસાર સારં.... ૬૩ - For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ (વિભાગ-૨) વરાત્ ૭૦ વર્ષ ઉપકેશ ગચ્છીય પાર્થસંતાનીય આ. રત્નપ્રભસૂરિજી મ. થયા તેમણે ઓસીયાદેવીની સહાયથી લાખો ક્ષત્રીયોને જૈન બનાવ્યા જેઓ આજે ઓસવાલ તરીકે ઓળખાય છે. # પૂ.આ. પ્રિયગ્રંથસૂરિજી થયા તેમણે દેવીની સહાયતા પૂર્વક ત્રણ લાખ વિપ્રોને જૈન બનાવ્યા હતા. * પૂ.આ. સમિતસૂરિજી મહારાજાએ મંત્રીતચુર્ણીથી નદીમાં પથ બનાવ્યો તથા અનેક તાપસો ને જૈન મુની બનાવ્યા. 24 પૂ.આ. વરસૂરિજીએ મિથ્યાત્વી યક્ષને પ્રતિબોધ પમાડી તેની સહાયથી અષ્ટાપદગિરિની યાત્રા કરી હતી. ત્યાંથી તેઓ દેવે પૂજા માટે મુકેલા ચોખા લઈ આવ્યા હતા જે ઘણી મોટી કદના હતા. રાજાને આ વાતની જાણ થતા ચોખાનો વરઘોડો કાઢયો તથા અનેક અજૈનો જૈનત્વ પામ્યા. 40 આ.કાલિકસૂરિજી મહારાજાએ બહેન સાધ્વીજી સરસ્વતીની રક્ષા માટે મંત્રીત ચુર્ણ માંથી સેનાનું નિર્માણ કર્યું. » કલિકાલ સર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિજી મહારાજાએ ગિરનારમાં અંબિકા દેવીની સાધના કરેલી અને ત્યારબાદ દેવીએ તેને વરદાન આપ્યું. તે સ્થાને કુમારપાળે બહુ મોટો અંબિકા પ્રાસાદ બનાવ્યો હતો. આજે આ મંદિર અંબિકા મંદિર તરીકે ઓળખાય છે. A) માલજી ગંધારી નામે શ્રાવકે દેવી સહાય પૂર્વક સિમધરસ્વામીથી જાણ્યું કે આ.દેવસૂરિજી મ. ત્રીજા ભવે મોક્ષે જશે. ) જ્યોતિષ શાસ્ત્ર મુજબ પરમાત્માના જિનમંદિરને ત્રણ પ્રદક્ષિણા આપીને પ્રયાણ કરવાથી તમામ દોષો દૂર થઈ જાય છે. 25 સિરોહીના રોહિડા નગરમાં આદિનાથ જિનાલયનાં મૂળનાયક આદિનાથદાદાની જમણી બાજુ એક ગોળાકાર પત્થર છે. આ પાષાણને પ્રભુજીની જેમજ પ્રક્ષાલ પૂજા થાય છે કારણ આ દેવાધિષ્ઠીત પ્રતિમાજીને ઘડવા જયારે ટાંકણા ચલાવ્યા ત્યારે તેમાંથી લોહી-દૂધ નીકળવા લાગ્યું આ ચમત્કારથી તે પાષાણ મૂળરૂપેજ પ્રતિષ્ઠિત થયું. મનં સંસાર સાર... ૬૪ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ આ એક ચમત્કારીક કલ્પ છે. પૂ.પં. વીરવિજયજી મ.સા. એ સાધના કરેલા અને પ્રત્યક્ષ કરેલા માં પદ્માવતીજી આજે પણ અમદાવાદ તાશાની પોળ પૂ. વીર વિજ્યજીના ઉપાશ્રયમાં બિરાજમાન છે. 5 વર્ષો પૂર્વે નેપાળમાં અતિ ચમત્કારી એવા સ્કુર્લીગ પાર્શ્વનાથ, છાયા પાર્શ્વનાથ તથા મંત્રાધિરાજ પાર્શ્વનાથ પ્રભુજી હતા. 25 આ. પ્રિચંગુસૂરિજી મહારાજાએ અંબિકાદેવીને બોકડામાં ઉતારી બોકડા હોમ યજ્ઞ બંધ કરાવ્યો હતો. As પ્રભાવક ચરિત્રમાં લખે છે કે આ. બપ્પભટ્ટસૂરિજી મહારાજાએ નગ્ન સરસ્વતી દેવીનું ધ્યાન ધર્યું તેથી સરસ્વતી દેવીએ આવી તેમને વરદાન આપ્યું અને દેવી સહાયપૂર્વક આમરાજાને પ્રતિબોધ પમાડયા. આ બપ્પભટ્ટસૂરિજી મહારાજાનું “કરમરાલ..” સરસ્વતિ સ્તોત્ર સરસ્વતી દેવીની સાધના માટે ઉત્કૃષ્ટ છે. 45 ઉતરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે કે હરિકેશી નામના ચંડાલ સાધુ થયા. તેમણે યજ્ઞશાળામાં યાચના કરતા બ્રાહ્મણો ગુસ્સે ભરાયાને મારવા લાગ્યા ત્યારે દેવીએ આવી તેની સહાય કરી. 25 આ. જિનદત્તસૂરિજી મહારાજાને અંબિકાદેવીની સહાય હતી. અંબિકાદેવીએ જિનદત્તસૂરિજી મહારાજાને યુગપ્રધાનપદ આપ્યું તે વાત જાણવા મળે છે. સંઘ રક્ષાર્થે યુગપ્રધાનાચાર્યે વિજળી પાત્રમાં વહોળી લીધી હતી. આજે પણ આ.શ્રી નું નામ લેતા વિજળીનો ભય રહેતો નથી. આજે ૮૦૦ વર્ષ પછી પણ આ. જિનદત્તસૂરિજી મહારાજની આણ વર્તે છે. તેમના અંતિમ સમયે કામળી, રજોહરણ વગેરે અગ્નિસંસ્કાર વખતે ચમત્કારીક રીતે બચી ગયેલા તે આજે પણ જેસલમેરના જ્ઞાનભંડારમાં સુરક્ષીત છે. આ આચાર્યે પરમાત્માના નિર્વાણ બાદ શાસનને દીપાવ્યો હતો. તેમના જીવનમાં ચમત્કારોની હારમાળા સર્જાયેલી હતી. 5 શત્રુંજય મહાતીર્થ પર આ. વિદ્યામંડનસૂરિજી મહારાજાએ એવા અંજન શલાકા કર્યા તે વખતે પ્રભુ પ્રતિમાએ ૭-૭ વાર શ્વાસોશ્વાસ લીધેલા. મન્ત્ર સંસાર સારં ૬૫ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ 5 સાધુઓના વિહારના અભાવે જેસલમેરના ૬૪ જિનાલયો બંધ થઈ ગયા હતા. તપા.આ.આનંદવિમલસૂરિજી મહારાજાએ માણિભદ્રવીરની સહાયથી ૬૪ જિનાલયો ખોલાવ્યા. 25 જૈનાચાર્યશ્રી ધર્મદેવસૂરિજી મ. દૈવી સહાયતાથી કોઈ પણ જીવના ત્રણ ભવોની હકીકત જાણી શકતા હતા. આ કારણે આ સૂરિજી ત્રીભવિયા કહેવાયા તથા તેમની શિષ્ય પરંપરા ત્રીભવિયા તરીકે પ્રસિદ્ધ થઈ. 25 આ. સિંહસૂરિજી મ.સા.એ દૈવી સહાયપૂર્વક સહસ્ત્રકૂટની ૧૦૨૪ પ્રભુની રચના બનાવી. 25 જીરાવલ્લા પાર્શ્વનાથનું મંદિર પૂર્વે જગન્નાથપુરીમાં હતું, એટલું બધુ પ્રભાવક હતું કે શંકરાચાર્યને ઈર્ષ્યા થઈ. તેમણે મંદિરમાં જઈ મૂર્તી દાટી ત્યાં ચમત્કારીક સ્થાનમાં નવી મૂર્તી બેસાડી. 25 સાત વર્ષની ઉંમરે દીક્ષા લેનાર આ. મુનિસુંદરસૂરિજી મ. બાલ્યવયથીજ દૈવીની સહાયથી સહસ્ત્રાવધાની થયા. આ પૂજ્યશ્રી એ યોગિનીએ કરેલા ઉપદ્રવના નાશ માટે “સંતિક” નામક મહાપ્રભાવક સ્તોત્રની રચના કરી. A કહેવાય છે કે મોઢગચ્છીય આચાર્યો બહુજ ચમત્કારીક હતા. તેમના ગયા પછી જ મોઢ જેનો વૈશ્નવ બન્યા. મોઢગચ્છીયથી મોઢેરા નામ પડ્યું અને સૂર્યમંદિરએ પૂર્વે સૂરિમંદિર હતું. પૂ. બપ્પભટ્ટસૂરિજીની દિીક્ષાભૂમી છે. પૂ.શ્રી દરરોજ આકાશ માર્ગે મોઢેરા આવતા હતા ! 4 “સૂર્ય સહસ્ત્રનામસ્તોત્ર” આ ચમત્કારીક સ્તોત્ર અકબર પંભાનચંદ્રજી પાસેથી શીખ્યો હતો. જે આ પુસ્તકમાં અન્યત્ર આપેલું છે. 45 આ આર્યરક્ષીતસૂરિજી મહારાજ જેઓની ખુદ સિંધરસ્વામીના શ્રી મુખે ચક્રેશ્વરી દેવીએ પ્રશંસા સાંભળેલી અને આવી પાવાગઢ મુકામે આ. આર્યરક્ષીતસૂરિજી મહારાજાને વંદન કર્યા. આચાર્ય મહારાજ વિધિ માર્ગે સાચા હોવાથી ત્યારથી તેમના અનુયાયી વર્ગ વિધિપક્ષ કહેવાયો. આ વિધિપક્ષ આગળ જતા અચલગચ્છ કહેવાયો. આ.ગચ્છમાં આ.મેરૂતુંગસૂરિજી મ., આ.ધર્મમૂર્તિસૂરિજી મહારાજ, મન્ત્ર સંસાર સારું. ૬૬ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ આ.કલ્યાણસાગરસૂરિજી મ., આ.ગૌતમસાગરસૂરિજી મહારાજ વગેરે મહાપ્રભાવક આચાર્યો થયા. 25 આ.ભ.હરિભદ્રસૂરિજી મહારાજાનો દિવ્ય દૃષ્ટાંત સાંભળવા જેવો છે. તેમણે દેવી સહાયપૂર્વક ૧૪૪૪ ગ્રંથની રચના કરી. ૧૪૪૪માં ગ્રંથ અંતિમ સમયે રચ્યો ત્યારે ત્રણ ગાથાની રચના કરી ચોથી ગાથા “આમૂલાલોલ ધૂલી બહુલપરિમલા લીઢલોલાલિ માલા” સુધી બોલી શકયા ત્યારબાદ આચાર્યશ્રીના હોશકોશ ઉડી ગયા ત્યારે દેવીએ પ્રત્યક્ષ થઈ ત્યાં રહેલ સકલશ્રી સંઘના શરીરમાં પ્રવેશ કરી અને આ ૪થી ગાથા “ઝંકારારાવ સારા...થી પૂર્ણ કરાવી. આજે પણ તેના અનુકરણરૂપે ચૌદશ વગેરે પ્રતિક્રમણ વખતે શ્રાવકો દ્વારા ઝંકારારાવસારાથી પાઠ મોટેથી સમૂહમાં બોલવામાં આવે છે. 5 આ.પાદલિપ્તસૂરિજી મહારાજા. (જેમના પરથી પાલિતાણાનું નામ પડયું તે) તેઓ મંત્રશક્તિથી પગ પર લેપ કરી દરરોજ સવારે પંચતીર્થ (આબુ, અષ્ટાપદ, ગિરનાર, શત્રુંજય, સમેતશિખર)ની યાત્રા કરતા હતા. ત્યાર બાદજ નવકારશી કરતા. તેમને આકાશગામીની વિદ્યાની સિદ્ધિ હતી. A5 શત્રુંજય મહાભ્ય ગ્રંથની રચના આ.ધનેશ્વરસૂરિજી મહારાજાએ ચક્રેશ્વરી માતાની સહાયપૂર્વક કરેલી હતી. A પૂ.યક્ષદત્ત ગણિના શિષ્ય આ.વટેશ્વરસૂરિજી મ. એ “આકાશવપ્ર' નામના નગરમાં એવું જીનાલય બંધાવ્યું અને એવી અદ્ભુત મંત્રશક્તિથી અંજન કર્યા કે પ્રભુજીના દર્શન માત્રથી વ્યક્તિનો ક્રોધ શાંત થઈ જતો. 25 ૧૦ વર્ષની ઉંમરે આચાર્યપદ પામનારા આ.પાદલિપ્તસૂરિજી મ.સા.ના શિષ્ય નાગાર્જુને સુવર્ણરસ સિદ્ધ કરીને તે રસના બે કુંભ ભરીને ઢંકગિરિ અર્થાત્ ઓસમ ડુંગરની ગુફામાં મૂકી રાખ્યા હતા (છે) A1 જીનીવામાં ર૭-૧૧-૧૯૯૪ નાં રોજ વિશ્વનાં તમામ ધર્મગુરૂઓની થયેલી પરિષદમાં “કયા મંત્રને પ્રધાન્ય આપવું” આ પશ્ન ચર્ચાયો. જેમાં એક મુસ્લીમ મૌલવી આદિ લોકોએ “જૈનોના નવકાર મહામંત્રનેજ પ્રાધાન્ય આપવા ભારપૂર્વક જણાવ્યું હતું. મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ છે આ.યશોભદ્રસૂરિજી કે જેઓ સાંડેર ગચ્છના હતા તેમણે દેવી સહાયથી આહીર, કરહેડા, કવિલાણ, સાંભર અને ભેસર એ પાંચ દૂર-દૂર ના ગામોમાં એકજ દિવસે, એકજ મુહુર્ત પ્રતિષ્ઠા કરી હતી. આજે ત્યાં શિલાલેખ પણ વાંચી શકાય છે. આજ આચાર્યએ નખ થી વાસક્ષેપ કરી કવિલાણમાં ૫ કુવા સંપૂર્ણ પાણીથી ભરાવ્યા હતા. 5 મહાન આચાર્ય મલ્લવાદિસૂરિજી મ.સા.એ દેવી સહાયથી એકજ શ્લોકના આધારે ૧૦,૦૦૦ (દસ હજાર) શ્લોક પ્રમાણ “દ્વાદશાર નયચક્ર” ગ્રંથની રચના કરેલી. આ ગ્રંથનું પુનઃ ઉદ્ધાર પ.પૂ.મુ.જંબુવિજયજી મ.સા.એ કરેલું. * મહોપાધ્યાય માન વિજયજી મહારાજા પદ્મપ્રભુજીના સ્તવનમાં મંત્રશક્તિનો અભુત મહીમા વર્ણવતા જણાવે છે કે “મંત્ર બળે જીમદેવ તાહરે વ્હાલો કીધો આદ્યાન”.. 45 બીજા દાદાગુરૂદેવ આ. જિનચંદ્રસૂરિજી મહારાજાએ મસ્તકમાં મણિ હતો આ મણિ સતત પ્રકાશમાન રહેતો હતો તેમણે સંઘને જણાવેલું કે મારા અંતિમ સમયે પાલખી જે જગ્યાએ થી ઉપાડો સીધું અંતિમ સ્થળેજ પધરાવવી પરંતુ સંઘ આ વાત ચુકી જતા પાલખી હાથીથી પણ ઉપડી નહીં. આ ઉપરાંત પૂજયપાશ્રી એ જણાવેલું કે મારા અંતિમ સમય વખતે એક વ્યક્તિ હાથમાં દુધનો કટોરો લઈને ઉભો રહે જેથી મારા મસ્તકનો મણિ તે દુધના કટોરામાં જઈ પડશે. આ વાત પણ સંઘ ચુકી જતા રસ્તામાં અચાનક દૂધવાળો પસાર થતા તેના દૂધના ઘડામાં મણિ પડ્યો. 5 આચાર્યશ્રી ચંદ્રસૂરિજી મહારાજાએ દેવના કહેવાથી એકજ વૃક્ષ નીચે પોતાના પાંચશો શીષ્યોને આચાર્યપદ આપ્યું. 5 આ મહેન્દ્રસૂરિજી મહારાજાએ દેવી સહાયપૂર્વક ૧૬-૧૬ વર્ષ સુધી માત્ર નવકારના પાંચ પદ પર પ્રવચન આપેલું. 5 આ.જિનકુશલસૂરિજી મહારાજાને કાળ-ગોરા ભૈરવની સહાય જાણવા મળે છે તેથી તેઓ પણ યુગપ્રધાન પદને પામ્યા હતા. પૂ.મોહનલાલજી મહારાજાએ સૂરતમાં આ.બુદ્ધિસાગરસૂરિજી મહારાજાને જણાવ્યું મનં સંસાર સાર... ૬૮ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ હતું કે આ.જિનકુશલસૂરિજી કે જેઓ ભવનપતિમાં ગયા છે તેની મને સહાય છે અને કોઈકવાર પ્રત્યક્ષ પણ થાય છે. 4 આ.આણંદ-હેમવિમલસૂરિજી મહારાજાના પ્રતિબોધથી માણેક શાહ માણિભદ્રવીર બન્યા અને તપાગરછના અધિષ્ઠાયક બન્યા તે વાત જગ જાહેર છે. # આ વજ્રસેનસૂરિજી મ. ને એટલી બધી દૈવી સહાય હતી કે તેઓ જયાં જાય ત્યાં અદ્ભુત ચમત્કારો સર્જતા હતા. આ આચાર્યની કુલ ઉંમર ૧૨૮ વર્ષ અને દીક્ષા પર્યાય ૧૨૦ વર્ષ. Ø આજે પણ દેવોથી પરિપૂજીત એવી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમાજી જમીનથી ૧ આંગળ આકાશમાં અદ્ધર છે. 4 આ.પરમદેવસૂરિજી મ.સા.ના નિમિત્તજ્ઞાનના કારણેજ તેમણે જગડુશા આગળ દુષ્કાળની આગાહી કરી હતી. આથીજ જગડુશાએ અન્નના ભંડારો ભરાવ્યા અને લાખો-કરોડો લોકોને દાન આપ્યું. સાંડેર ગચ્છીય યશોભદ્રસૂરિજી મ. એ પલ્લિકાનગર (પાલી) માં પાર્શ્વનાથ પરમાત્માના મહોત્સવ માટે મંત્રશક્તિથી અઢળક ઘી લાવ્યું હીસાબ માંડયો તો તે ધી તે સમયે નવ લાખ દ્રમ્મનું થતું હતું. આથી તે પ્રતિમાજી નવલખા પાર્શ્વનાથ કહેવાયા. કહેવાય છે કે રાજગૃહી તીર્થમાં જે સુવર્ણ ભંડાર છે તે જગ્યાએ અંગ્રેજોએ બોમ ઝીંકયા પરંતુ કંઈજ થયું નહીં, શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ ત્યાં બહાર રહેલા મંત્રની લીપીને ઉકેલી શકશે તેજ વ્યક્તિ તે સુવર્ણ ભંડાર પ્રાપ્ત કરી શકશે. (કોઈ સાધક જાગે). ” શ્રાવસ્તીતીર્થનાં જિનાલયનાં દરવાજા આરતી પછી શ્રી માણિભદ્રદેવની સહાયતાથી સ્વમેવ બંધ થઈ જતા. » સંતિકર સ્તોત્રના રચયિતા આ.મુનિસુંદરસૂરિજી મ.સા.એ ૨૫-૨૫ વખત સૂરિમંત્રની મૂળ વિધિથી વિધિપૂર્વક આરાધના કરી હતી તેનાથી તેમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થયેલી જણાય છે. 4 અચલગચ્છીય સા. જયલક્ષ્મીશ્રીજી મ. જેમની મૂર્તી આજે માતરતીર્થમાં બિરાજમાન છે તેમને દેવી સહાયના કારણે ૨૦૦૦ શિષ્યાઓ હતી. ૬૯ મન્ત્ર સંસાર સારું... For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૮ વર્ષે દિક્ષા - ૧૧ વર્ષે પ્રર્વતિની પદ પામ્યા. સા.સમયશ્રીજી માટે પણ આવી વાત જાણવા મળે છે તેમને દેવી સહાયથી ૩૨૦૦ ઉપરાંત શિષ્યાઓ હતી. 4 આ.અભયદેવસૂરિજી મહારાજાને દેવીની ખુબજ સહાય હતી તે કારણે તેમણે સરસ્વતી સહાયપૂર્વક નવાંગી ટીકાઓ રચેલી હતી. અને દેવી સહાયપૂર્વક અંતરિક્ષ તથા સ્તંભન પાર્શ્વનાથ ને પ્રગટ કર્યા હતા. 4 આ.ભ.માનદેવસૂરિજી મહારાજાએ લઘુશાંતિની રચના શ્રીસંઘના ઉપદ્રવના નાશ માટે કરેલી હતી. 4 આ.ભદ્રબાહુસ્વામીએ વ્યંતર થયેલા વરાહમિહીરના ઉપદ્રવને શમાવવા ઉવસ્સગહરં સ્તોત્રની રચના કરી તથા પૂર્વે ૨ વધુ ગાથા=૭ ગાથા હતી જેથી શાસનદેવી પ્રત્યક્ષ થતા પરંતુ દુરૂપયોગ ટાળવા પૂર્વાચાર્યોએ તે-તે ગાથાઓ સંક્ષેપી દીધી હતી. # આ.સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાએ કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી શિવલીંગમાંથી પાર્શ્વપ્રભુને પ્રગટ કર્યા હતા. ૐ આ.માનતુંગસૂરિજી મહારાજાએ ભક્તામર સ્તોત્રની રચના કરી ૪૪ બંધનો તોડયા હતા આજે પણ આ સ્તોત્રના પઠનથી તાત્કાલીક લાભ મળેજ છે. ૮ ચોથા દાદાગુરૂદેવ આ. જિનચન્દ્રસૂરિજી મહારાજાએ અમાસના દિવસે પુનમ સ્થાપવાનો રેકોર્ડ કર્યો હતો. Z શેરીસા તીર્થ મૂલનાયકની પ્રતિમાજી આ.દેવેન્દ્રસૂરિજી મ.સા.એ ધરણેન્દ્ર-પદ્માવતીની સહાયથી એકજ રાતમાં તૈયાર કરાવ્યા. » ચિત્તોડમાં આ.સિદ્ધસેનસૂરિજી મ. ના સમયે ચૌદ પૂર્વના અનેક ગ્રંથો થાંભલામાં સુરક્ષીત હતા. તે થાંભલો લેપથી સુરક્ષીત હતો. આ લેપ એવો હતો કે ગ્રંથો જળ, વાયુ, અગ્નિ આદિના ભયંકર ઉપસર્ગોથી સુરક્ષીત રહે. આ.શ્રી એ આ લેપને સુંઘી પ્રતિસ્પર્ધી લેપથી થાંભલો ખોલ્યો હતો. આ.ઉદ્યોતનસૂરિજી મ. ને ટેલિ નામના એક ગામમાં સર્વાનુભૂતિ નામે યક્ષ પ્રત્યક્ષ થયો અને સર્વોત્તમ મૂર્હત જણાવી તેમના શિષ્યોની આચાર્ય પદવી કરાવી. ૭૦ For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #73 -------------------------------------------------------------------------- ________________ 4 વિક્રમની ૧૫મી સદીમાં આ.જયતિલકસૂરિજી મ.સા. ને શત્રુંજય તીર્થના રક્ષક કપર્દીયક્ષ પ્રત્યક્ષ થયા હતા. પાંચમી સદીમાં આ.નરસિંહસૂરિજી મ.સા. એ નરસિંહપુરમાં સર્વભક્ષી યક્ષને પ્રતિબોધ આપી માંસભક્ષણ બંધ કરાવ્યો હતો. તથા નવરાત્રીમાં બલીમાં અપાતા પાડાનો ભોગ બંધ કરાવ્યો હતો. ૐ આ.ભ. દેવસૂરીશ્વરજી મહારાજાને ૧૮-૧૮ યક્ષેન્દ્રો સહાય કરતા હતા. જગત શેઠે અઠ્ઠમ તપ કરી દૈવી સહાયપૂર્વક સમ્મેતશિખરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. # આ.આનંદવિમલસૂરિજી મ.સા. ના જન્મ સમયે જન્મ સ્થળે દેવોએ મોતીનો સાથીયો રચ્યો હતો. આ.હીરસૂરિજી મહારાજાને પણ દેવી સહાયના ઉલ્લેખો છે. 4 આ.ભ.મેરૂતુંગસૂરિજી મહારાજાએ જીરાવલ્લા પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવોની સહાયપૂર્વક જીરાવલ્લા પાર્શ્વનાથ સ્તોત્રની રચના કરેલી. જે આજે પણ જયવંતો છે. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાને પણ સરસ્વતી દેવીની સહાય હતી. આઠ પ્રભાવકોમાં મંત્ર-તંત્ર જાણનારને પણ પ્રભાવક કહેવાયા છે. Ø યતિઓએ ૨૦૦-૨૦૦ વર્ષ સુધી મંત્ર પ્રભાવેજ જૈનશાસન ટકાવ્યું હતું. ઉપાધ્યાય સકલચંદ્રજી મહારાજા-ગણિ વિમલચંદ્ર વિજ્યજીએ ઘંટાકર્ણ સ્તોત્ર રચ્યું છે આ સ્તોત્ર પ્રતિષ્ઠા કલ્પમાં જોવા મળે છે. - પૂ.પાર્શ્વચંદ્રસૂરિજી મ. જેનાથી પાયચંદગચ્છ અત્યારે કહેવાય છે તેમને બુટકભૈરવદેવની ખુબજ સહાય હતી તેથીજ તેમણે ગોબર ને ખીર બનાવી વગેરે ઘણા ચમત્કારો કરેલા હતા. 4 યોગીરાજ આ. શાન્તિસૂરિજી મહારાજાએ ઘણીજ સાધનાઓ કરી હતી અને અનેક સિદ્ધીઓ પણ પ્રાપ્ત થઈ હતી. Z યોગનિષ્ઠ અલગારી અવધૂત આ.બુધ્ધિસાગરસૂરિજી મહારાજાને પણ ઘંટાકર્ણવીર પ્રત્યક્ષ હોવા ઉપરાંત સહાય કરતા હતા તે વાત જગ જાહેર છે. મન્ત્ર સંસાર સારું... II ઈતિ શ્રી દૈવી સહાય પ્રકરણમ્ ॥ For Personal & Private Use Only ૭૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરૂ કુરૂ સ્વાહા. દેવલોક દેવોની દુનિયા અલૌકિક છે. દેવો મહાશક્તિના સ્વામી છે. દેવો વૈક્રિય શરીર ધારણ કરનારા છે. એકસાથે અનેક રૂપો સર્જનારા છે. દેવો અવધિજ્ઞાનના સ્વામી છે. જયાં કેવળ આનંદ, સુખ અને મોજમસ્તી છે, એવી દેવોની દુનિયા કંઈક અનેરી છે. ઊર્ધ્વલોકમાં જયોતિષી દેવલોકના દેવો અને વૈમાનિક દેવલોકના દેવો છે જે પરમ તારક પરમાત્માના પરમ ભક્ત છે અને પરમાત્માનો દિવ્ય મહિમાગાન કરનારા છે. જે દેવોના વિમાનમાં શાશ્વતા જૈન ચૈત્યો અને જિન-પ્રતિમાઓ આવેલી છે એવા દેવોનાં ચરણોમાં કોટી કોટી વંદના કરી આ લેખની શરૂઆત કરું છું. જૈન શાસ્ત્રની દૃષ્ટિએ દેવોના ચાર પ્રકાર મુખ્ય છે ઃ (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. ઈન્દ્ર, ઈન્દ્રાણી, દેવ તથા દેવીના પર્યાયવાચી શબ્દો તથા સર્વસામાન્ય વિવેચન તો બધાં દર્શનોનાં શાસ્ત્રોમાં-કાવ્યોમાં જાણવા મળે છે, પણ બધી રીતે વ્યવસ્થિત દેવલોકનું તથા તેમાં વસનારા દેવોનું, ઈન્દ્રોનું, તેમની રાજધાનીઓનું, ઋદ્ધિ, સમૃદ્ધિ, રૂપ-રંગ, શરીર તેમ જ વિમાનોનું વર્ણન જેટલું જૈનાગમોમાં અને પ્રકરણસૂત્રોમાં જોવા મળે છે તેવું બીજે કયાંય પણ જોવા મળતું નથી. દેવો અને ઈન્દ્રો પણ સંસારી જીવો છે. તેમને પણ પુણ્ય-પાપ, સુખ-દુઃખ, સંયોગ-વિયોગના અનુભવો થાય છે. દેવો જન્મે છે, અવે છે અને સંસારનાં સુખોને ભોગવે છે. ખાય છે, પીએ છે અને મોજમસ્તી માણે છે. હરે છે, ફરે છે અને જુદી જુદી ક્રીડાઓ કરે છે. મૃત્યુ પાસે આવતાં આક્રન્દ કરે છે તથા દુઃખી પણ થાય છે. વિષયવાસનામાં તથા વૈરાગ્યરસમાં મસ્ત રહે છે. મનુષ્યલોકમાં જેમ રાજા, પ્રધાનમંત્રી, કોટવાલ, ફોજદાર, સેનાપતિ તથા સૈનિકો અને નગરશેઠો હોય છે, તેવી રીતે દેવલોકમાં પણ હોય છે. આ વાતોનું ખૂબ લંબાણથી સ્પષ્ટીકરણ ૭૨ મન્ત્ર સંસાર સારું... For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં છે, જેમાંથી આ માહિતી આપેલ છે. - જયોતિષી દેવલોક - જયોતિષ્ક દેવોના ચર અને સ્થિર પ્રકાર છે. (૧) ચર જયોતિષી દેવો (૨) સ્થિર જયોતિષી દેવો : આ દેવોના દેવાવાસોને દેવવિમાનો કહે છે. (૧) ચર જ્યોતિષી દેવો -ચર જ્યોતિષી દેવો અવિરત રીતે પરિભ્રમણ કરતાં જયોતિષ વિમાનોમાં વસતા દેવો છે. ચર જ્યોતિષી વિમાનોનું પરિભ્રમણ અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રની મર્યાદાવાળા ઊર્ધ્વ આકાશક્ષેત્રમાં હોય છે. તે વિમાનો સદાકાળ લોકસ્વભાવે જ ફરતા રહેતા હોવાથી ચર કહેવાય છે. (૨) સ્થિર જ્યોતિષી દેવો :- આ દેવોનાં વિમાનો જ્યાં હોય છે ત્યાં જ રહે છે. જેને પરિભ્રમણ કરવાનું હોતું નથી તે સ્થિર જ્યોતિષના દેવાના વિમાનો અઢી દ્વીપ સિવાયના તિથ્યલોકના સર્વ દ્વીપો અને સમુદ્રોના ઊર્ધ્વ આકાશમાં સમભૂતલથી ૯૦૦ યોજન સુધીની ઊંચાઈમાં હોય છે. ચર અને સ્થિર બંને જ્યોતિષીદેવોના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકાર છે. જ્યોતિષી દેવલોકના ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્ય છે. જ્યોતિષી દેવોના ઉત્પત્તિસ્થાન માટે નિયત ઉત્પત્તિ પુષ્પશધ્યાઓ હોય છે. મેરુ પર્વતની સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ યોજન ઊંચાઈ સુધીના આકાશક્ષેત્રમાં ચર જ્યોતિષી દેવોનાં વિમાનો રહેલાં છે. તારાઓનાં વિમાનો ૭૯૦યોજન, સૂર્યવિમાન ૮૦૦ યોજન, ચંદ્ર વિમાન ૮૮૦યોજને, નક્ષત્રોનાં વિમાનો ૮૮૪યોજન અને ગ્રહોનાં વિમાનો ૮૮૮ થી ૯૦૦ યોજને સમભૂતલ પૃથ્વીથી ઊંચા ઊર્ધ્વ આકાશક્ષેત્રમાં રહેલાં છે. તે દરેકના ભ્રમણમાર્ગ શાસ્ત્રોમાં ચોક્કસ રીતે દર્શાવેલા છે. ઊર્ધ્વલોકમાં વસનારા દેવોના આવાસોને વિમાનો કહેવામાં આવે છે અને અધોલોકમાં વસનારા દેવોના આવાસોને ભવનો કહે છે. જંબૂદ્વીપમાં ૨ ચંદ્ર-૨ સૂર્ય, લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર, ૪ સૂર્ય, ધાતકી ખંડમાં ૧૨ ચંદ્ર-૧૨ સૂર્ય, કાલોદધી સમુદ્રમાં ૪૨ ચંદ્ર-૪૨ સૂર્ય અને પુષ્પરાવર્તદ્વીપમા. ૭ર ચંદ્ર-૭ર સૂર્ય. આમ અઢી દ્વીપની અંદર ૧૩ર મનં સંસાર સાર... ૭૩ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર અને ૧૩ર સૂર્યનાં વિમાનો આવેલાં છે. દરેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કોટાકોટી તારા છે. પ્રત્યેક જયોતિષીના માલિકને ચાર અગ્રમહિષી ઈન્દ્રાણી છે. પ્રત્યેક અગ્રમહિષીને ચાર-ચાર હજાર દેવીઓના પરિવાર છે. ચાર હજાર સામાનિક દેવ છે, સોળ હજાર આત્મરક્ષક દેવ છે. સૂર્યના વિમાનથી ૮૦ યોજન ઉપર ચંદ્રનું વિમાન આવેલું છે. (૧) ચંદ્ર - ચંદ્રના વિમાનની લંબાઈ-પહોળાઈ પ૬/૬૧ યોજન છે. ૧૬૦૦૦ દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોયમ અને એક લાખ વરસ જઘન્ય આયુષ્ય-૧/૪ પલ્ય. દેવીઓનું આયુષ્ય અડધા ભાગે હોય છે. (૨) સૂર્ય - તારામંડળના ૧૦ યોજન ઊંચે સૂર્યનું વિમાન આવેલું છે. સૂર્યના વિમાનનો વિસ્તાર ૪૮/૬૧ યોજન છે. ૧૬૦૦૦ દેવો આ વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ અને એક હજાર વર્ષ જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્ય. દેવીઓનું આયુષ્ય અડધા ભાગે હોય છે. ' (૩) તારાઓનાં વિમાનો:- ૭૯૦ યોજન ઊંચાઈએ તારાઓનાં વિમાનો આવેલાં છે. તારાનાં વિમાન oો ગાઉ લાંબાં હોય છે; ૨000 દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય Oા પલ્યોપમ, જઘન્ય આયુષ્ય ૧/૮ પલ્ય. (૪) નક્ષત્ર-ચંદ્ર વિમાનથી ૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાન આવેલાં છે. તેમના વિમાન પંચરત્નમય છે. તે એક-એક ગાઉના લાંબાપહોળા અને અડધા ગાઉના ઊંચાં છે. નક્ષત્ર વિમાનવાસી દેવોનું જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોપમ છે. નક્ષત્રના વિમાનને ૪૦૦૦ દેવતાઓ ઉપાડે છે. (૫) ગ્રહ નક્ષત્ર માળની ઉપર ૪ યોજન ઊંચે ગ્રહોનાં વિમાન આવેલાં છે. ગ્રહોનાં વિમાન પાંચે વર્ણના રત્નમય છે. ગ્રહોનાં વિમાન બબ્બે કોશના લાંબાં-પહોળાં અને એક કોશના ઊંચાં છે. ગ્રહોના વિમાનને 2000 દેવો ઉપાડે છે. મનં સંસાર સારં... ७४ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ બુધનું વિમાન લીલા રત્નમય છે. બૃહસ્પતિનું વિમાન પીળા રત્નનું છે. શુક્રનું વિમાન સ્ફટિક રત્નમય છે. મંગળનું વિમાન રક્ત રત્નમય છે અને શનિનું વિમાન જંબુનંદ રત્નમય છે. ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્ય છે. આ કારણથી આપણે તેને તે ગ્રહના નંગો ધારણ કરવાના હોય છે. જ્યોતિષી દેવલોકનાં દરેક વિમાનો ઉત્તમ રત્નોથી ચમકતાં હોય છે. અને પ્રકાશને આપનારાં હોય છે. જ્યોતિષીદેવલોકના ઈન્દ્ર સૂર્ય અને ચંદ્ર છે. સૂર્યના વિમાનથી એક યોજન નીચે કેતુનું વિમાન છે અને ચંદ્રના વિમાનથી એક યોજન નીચે રાહુનું વિમાન છે. વૈમાનિક દેવલોક :- શનિના ગ્રહના વિમાનની ધજાથી દોઢ રાજ ઉપર વિસ્તારમાં ગણોદધિના અને સાડી-ઓગણીશ ગણરજ્જુ જેટલા આધાર પર જંબૂદ્વીપના મેરુ પર્વતથી દક્ષિણ દિશામાં પ્રથમ સુધર્મદેવલોક અને ઉત્તર દિશામાં બીજો ઈશાન દેવલોક આવેલો છે. આ બંને દેવલોકમાં ૧૩-૧૩ પ્રતર છે. જેમ મકાનમાં મજલા (માળ) હોય તેમ દેવલોકમાં પ્રતર હોય છે. જેમ માળની અંદર ઓરડા હોય છે તેમ દેવલોકમાં વિમાન હોય છે. (૧) સુધર્મ દેવલોક :- પહેલા દેવલોકનું નામ સુધર્મ દેવલોક છે, જેના ઈન્દ્રનું નામ શક્રેન્દ્ર છે આઠ અગ્રમહિષી છે. દેહમાન ૭ હાથ, શરીર વર્ણ રકત-સુવર્ણ, મુગુટ-ચિહ્ન મૃગ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૨ સાગરોપમ, જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ છે. વિમાનનો વર્ણ પંચવર્ણ રત્નોનો છે. વિમાનની ઊંચાઈ ૫00 યોજન છે. ૨૭યોજનના ભોંયતળિયાવાળાં ૩ર લાખ વિમાનો આવેલાં છે. સૌધર્મ દેવલોકમાં શાશ્વતા ૩ર લાખ જિનપ્રાસાદ છે. પાંચ સભા સહિત દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ છે. ઈશાન દેવલોક :- જેમાં ૧૩ પ્રતર છે. ૨૮ લાખ વિમાન છે, જેના ઈન્દ્રનું નામ ઈશાન ઈન્દ્ર છે. ૭ હાથનું દેહમાન છે. રક્તસુવર્ણ વર્ણ છે. મુગુટ પર પાડાનું ચિત્ર છે. વિમાનનો વર્ણ પંચવર્ણી છે. આઠ અગ્રમહિષી છે. દેવીઓ બીજા દેવલોક સુધી જ હોય મનં સંસાર સારં... ૭૫ - For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી ઉપરના દેવલોકમાં હોતી નથી. ઈશાન દેવલોકમાં ૨૮ લાખ જિનપ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ આવેલાં છે. સનત્કુમાર દેવલોક :- સનતકુમાર દેવલોકનું ઈન્દ્રનું નામ સનતકુમાર ઈન્દ્ર છે, જેમાં બાર પ્રતર છે, ૬00 યોજન ઊંચા અને ૨૬૦૦ યોજન ભૂમિતલવાળો અને ૧૨ લાખ વિમાનો આવેલાં છે. ૬ હાથનું દેહમાન, શરીરનો વર્ણ કમળ-કેશર જેવો છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય ૨ સાગરોપમનું હોય છે. વિમાનનો વર્ણ લાલ-પીળા-લીલા-વાદળી રંગનો હોય છે. સનતકુમાર દેવલોકમાં ૧૨ લાખ પ્રાસાદ અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ છે. મહેન્દ્ર દેવલોક - મહેન્દ્રદેવલોકમાં ૧૨ પ્રતર છે. ૬૦૦યોજન ઊંચાઈવાળાં આ વિમાન છે. વિમાનનો આધાર ઘનવાત છે. ઈન્દ્રનું નામ મહેન્દ્ર છે. ૬ હાથનું દેહમાન છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમ, જઘન્ય આયુષ્યર સાગરોપમથી વધુ હોય છે. વિમાનનો વર્ણ લાલપીળા-લીલા-વાદળી રંગનો છે. મહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ પ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનબિંબ છે. બ્રહ્મલોક દેવલોક - બ્રહ્મલોક દેવલોકમાં ૬ પ્રતર છે. તેમાં ૭૦૦ યોજન ઊંચાં અને રપ૦૦ યોજન ભૂમિતલવાળાં ૪ લાખ વિમાન છે. અહીંના દેવોનું આયુષ્ય ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૭ સાગરોપમ છે. દક્ષિણ દિશામાં ત્રસનાલની અંદર ૯ કૃષ્ણરાજો છે. તેમાં ૪ દિશાએ ચાર અને ૪ વિદિશાએ ૪ અને મધ્યમાં એક એમ ૯ વિમાન છે. તેમાં લોકાંતિક જાતિના દેવો છે. પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટ નામે પ્રતરની પાસે (૧) ઈશાન કોણમાં અર્શી વિમાન છે. તેમાં સારસ્વત દેવ રહે છે. (૨) પૂર્વમાં અર્ચોમાલી વિમાન છે. તેમાં આદિત્ય દેવ રહે છે. તે બંને દેવોને ૭૦૦દેવોનો પરિવાર છે. (૩) અગ્નિ દિશામાં વૈરોચન મનં સંસાર સારં... (પ). For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ વિમાન છે. તેમાં વહી દેવ રહે છે. (૪) દક્ષિણ દિશામાં પ્રભંકર વિમાન છે, જેમાં વરુણદેવ રહે છે. આ બંને દેવોનો પરિવાર ૧૪000 છે. (૫) નૈૐત્ય કોણમાં - મૈત્ય દિશામાં ચંદ્રાભ દેવવિમાન છે. તેમાં ગરદત્તાયદેવ રહે છે. (૬) પશ્ચિમ દિશામાં સૂર્યાભ વિમાન છે, તેમાં તુષિત દેવ રહે છે. એ બંનેનો ૭000 દેવોનો પરિવાર છે. (૭) વાયવ્ય દિશામાં શક્રાભ વિમાન છે. તેમાં અવ્યાબાંધ દેવ રહે છે. (૮) ઉત્તર દિશામાં સુપ્રતિષ્ઠ વિમાન છે. તેમાં અગ્નિદેવ રહે છે. (૯) સર્વની મધ્યમાં રિષ્ટાભ વિમાન છે. તેમાં અરિષ્ટ દેવ રહે છે. આ ત્રણેનો ૯૦૦ દેવોનો પરિવાર છે. છઠ્ઠો દેવલોક - આ દેવલોકનું નામ લાંતક દેવલોક છે. તેમાં ૫ પ્રતર છે. તેમાં ૭૦૦ યોજન ઊંચાં, ૨૫00 યોજન ભૂમિતલવાળાં ૫૦ હજાર વિમાન છે. પાંચમા દેવલોકના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૪ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ છે. લાંતક દેવલોકમાં ૫૦ હજાર જિનપ્રાસાદ આવેલા છે અને દરેક પ્રાસાદે ૧૮૦ જિનબિંબ આવેલાં છે. સાતમો દેવલોક - છઠ્ઠા દેવલોકથી ૧/૪ રાજ ઉપર સવાસાત ગણરજુ વિસ્તારમાં મહાશુક્ર નામનો સાતમો દેવલોક છે; જેમાં ચાર પ્રતર છે. ૮૦૦ યોજન ઊંચાં અને ૨૪૦૦ યોજના ભૂમિતલવાળાં ૪ લાખ વિમાન છે. અહીંના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૪ સાગરોપમનું છે. સાતમા દેવલોકમાં ૪૦ હજાર શાશ્વતા જિનપ્રાસાદ છે અને દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનબિંબ છે. તેઓનું દેહમાન ચાર હાથ છે. આઠમો દેવલોક - સાતમા દેવલોકથી ૧/૪ રાજ ઉપર સવાસાત ગણરજુ વિસ્તારમાં સહસ્ત્રાર નામનો આઠમો દેવલોક આવેલો છે. તેના ઈન્દ્ર સહસ્ત્રારેન્દ્ર છે. તેમાં ૪ પ્રતર છે. ૮૦૦ યોજન ઊંચા અને ૨૪૦૦યોજન ભૂમિતલવાળાં ૬ હજાર વિમાન આવેલાં છે. દેહમાન ૪ હાથ છે. સહસ્ત્રાર દેવલોકમાં શાશ્વતા ૬ હજાર જિનપ્રાસાદો આવેલા છે. દરેક પ્રાસાદમાં ૧૮૦ જિનપ્રતિમા છે. મન્ત્ર સંસાર સાર.... ૭૭ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ નવમો દેવલોક - આઠમા દેવલોકથી ૧/૪ રાજ ઊંચે ૧૨V ગણરજુ વિસ્તારમાં મેરુ પર્વતથી દક્ષિણ બાજુ આણત નામનો નવમો દેવલોક છે; જેમાં ૪ પ્રતર છે. ૯૦૦ યોજન ઊંચાં અને ૨૩00 યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાન છે. તેઓનું દેહમાન ૪ હાથ છે. તેઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૯ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૮ સાગરોપમ છે. (૧૦) દસમો દેવલોક - નવમા દેવલોકથી મેરુની દક્ષિણમાં ૧૦મો દેવલોક છે, જેનું નામ પ્રાણત છે. તેમાં ૯૦૦ યોજન ઊંચાં અને ૨૩૦૦ યોજન ભૂમિતલવાળાં ૪૦૦ વિમાનો આવેલાં છે. દેહમાન ૪ હાથમાં છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ છે. નવમા-દસમા બંને દેવલોકના ઈન્દ્ર એક છે, જેનું નામ પ્રાણેન્દ્ર છે. નવમા-દસમા દેવલોકમાં ૪૦૦ ૪૦૦ જિનપ્રાસાદ અને ૧૮૦-૧૮૦ જિનબિંબ આવેલાં છે. (૧૧) અગિયારમો દેવલોક - નવમા-દસમા દેવલોકથી અડધા રાજ ઊંચે સાડા-દસ ગણરજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણ દિશામાં ૧૧મો આરણ નામનો દેવલોક છે. ૧૧મા દેવલોકમાં દેવોનું જઘન્ય આયુષ્ય ૨૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૧ સાગરોપમનું છે. (૧૨) બારમો દેવલોક - બારમા દેવલોકનું નામ અય્યત દેવલોક છે. બંને દેવલોકના ઈન્દ્રનું નામ અય્યતેન્દ્ર છે. આ બંને દેવલોકમાં ૪-૪ પ્રતર છે. તેમાં ૧૦૦૦ યોજન ઊંચાં અને રર૦૦ યોજના ભૂમિતલવાળાં ૩૦૦ વિમાનો આવેલાં છે. ૧રમા દેવલોકના દેવોનું જઘન્ય આયુષ્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય રર સાગરોપમનું છે. ૧૧-૧૨મા દેવલોકમાં દરેક વિમાનમાં ૩૦૦૩૦૦ જિનમંદિર અને ૧૮૦-૧૮૦ જિનબિંબ છે. પહેલા સુધર્મા નામના દેવલોકની અંદર ૬ લાખવિમાન અપરિગ્રહિતા નામની દેવીઓનાં આવેલાં છે. તેમાં રહેનારી દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૫૦ પલ્યોપમનું છે અને જઘન્ય આયુષ્ય ૧ પલ્યોપમનું છે. સંખ્યાત યોજનના દેવસ્થાનમાં સંખ્યાતી અને અસંખ્યાત યોજનના મનં સંસાર સારં. ७८ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ દેવસ્થાનમાં અસંખ્યાતી દેવોને ઉત્પન્ન થવાની ‘ઉત્પાતશય્યા' છે. તે ઉપર દેવદુષ્ય (વસ્ત્ર) ઢંકાયેલું રહે છે. તેમાં પુણ્યાત્માઓ ઉત્પન્ન થાય છે. ત્યારે તે શય્યા અંગાર પર નાખેલી રોટલીની પેઠે ફૂલે છે. નિકટવર્તી દેવો ઘંટનાદ કરે છે ત્યારે તેના તાબાનાં બધાં વિમાનોમાં ઘંટનાદ થાય છે. આથી દેવ-દેવીઓ ઉત્પાતશય્યા પાસે એકઠા થઈ જાય છે અને જયધ્વનિથી વિમાન ગજાવી મૂકે છે. અંતર્મુહૂર્તમાં દેવ આહારાદિ પાંચે પર્યાપ્તથી પર્યાપ્ત થઈ તરુણ વયવાળા જેવું શરીર ધારણ કરી તથા દેવદુષ્ય ધારણ કરી બેઠા થાય છે. ત્યારે દેવો પ્રશ્ન કરે છે કે, આપે શાં દાન દીધાં ? શાં પુણ્ય કર્યાં? કે અમારા નાથ થયા ? ત્યારે તે અવધિજ્ઞાનથી પૂર્વજન્મનું અવલોકન કરી કહે છે કે, હું મારા સ્વજન-મિત્રોને જરા સૂચન કરી આવું-એમ કહી તૈયાર થાય છે ત્યારે તે દેવ-દેવીઓ કહે છે કે ત્યાં જઈને આપ અહીંની શી વાત કરશો ? જરા એક મુહૂર્ત માત્ર નાટક તો જોતા જાઓ. ત્યારે નૃત્યકાર અણિકાના દેવ જમણી ભુજાથી ૧૦૮ કુંવરો તથા ડાબી ભુજાથી ૧૦૮ કુમારિકાઓ કાઢીને-૩૨ પ્રકારનું નાટક કરે છે અને ગંધર્વની અણિકાના દેવ ૪૯ જાતિનાં વાજિંત્રોની સાથે ૬ રાગ, ૩૬ રાગણીના મધુર સ્વરથી આલાપ કરે છે. તેમાં તો અહીંનાં બે હજાર વર્ષ વીતી જાય છે. તે દેવ ત્યાંનાં સુખમાં લુબ્ધ થઈ પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળો ભોગવવામાં તલ્લીન થઈ જાય છે. આયુષ્યકાળ પૂર્ણ થતાં દેવોનો દેહ કપૂરની જેમ વિલીન થઈ જાય છે, વીખરાઈ જાય છે. એક દેવ કે દેવીનું ચ્યવન થતાં તે જ પુષ્પશય્યામાં બીજા દેવ કે દેવીનો દેહ ઉત્પન્ન થાય છે, જન્મ પામે છે. તે પ્રમાણે દેવોની પરંપરા ચાલુ રહે છે. જ્યોતિષી દેવો આયુષ્યક્ષય થવાથી ચ્યવન પામે છે પણ તેમનાં રહેવાનાં સ્થાનો જેને વિમાનો કહેવામાં આવે છે તે શાશ્વતાં હોય છે. જેમ મનુષ્યમાં ચંડાલ આદિ નીચ જાતિના મનુષ્ય હોય છે તેમ દેવોમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની ‘કિલ્વિષી’ નામે દેવો ત્રણ પ્રકારના હોય છે. પહેલા-બીજા દેવલોકમાં ૩ પલ્યોપમના આયુષ્યવાળા, ચોથામાં ૩ સાગરના આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં મન્ત્ર સંસાર સારું... For Personal & Private Use Only ૭૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧૩ સાગરના આયુષ્યવાળા કિલ્પિષી હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા અને તેર સાગરિયા કહેવાય છે. દેવગુરુ-ધર્મની નિંદા કરનાર અને તપ-સંયમની ચોરી કરનારા મરીને કિલ્પિષી દેવ થાય છે. પૃથ્વીલોક ઉપર રાજાઓને ઉમરાવ હોય છે તેમ ૬૪ ઈન્દ્રોને સામાનિક દેવ હોય છે, જે ઈન્દ્રની સમાન શક્તિશાળી હોય છે. અંગરક્ષક સમાન આત્મરક્ષક દેવ હોય છે. સલાહકાર મંત્રીની પેઠે અત્યંતર પરિષદના દેવ હોય છે. સઘળાં કામો કરનાર બાહ્ય પરિષદના દેવો હોય છે. દ્વારપાલ સમાન ચાર લોકપાલ દેવો હોય છે. સેના સમાન ૭ અનિકાના દેવો હોય છે. તેઓ પોતપોતાના અધિકાર મુજબ હાથી-ઘોડા-રથ-પાયદળ આદિનાં રૂપ બનાવી ઈન્દ્રના કામમાં આવે છે. ગંધર્વોની અણિકાના દેવ મધુર ગાનતાન કરે છે. નાટક અણિકાના દેવ મનોરમ નૃત્ય કરે છે. આભિયોગિક દેવ ઈન્દ્રના આદેશથી તમામ કામ કરવામાં તત્પર રહે છે અને પ્રકીર્ણ દેવવિમાનમાં રહેનાર દેવો પ્રજા સમાન હોય છે. દરેક ઈન્દ્રનું જે દેવલોકના ઈન્દ્ર હોય તે પ્રમાણેનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. ઈન્દ્ર દેવતાની અગાધ શક્તિઃ - દેવગતિ નામકર્મના ઉદયને લઈને પોતાના વિમાનવાસી દેવો ઉપર જે આધિપત્ય ભોગવે છે તે ઈન્દ્ર કહેવાય છે. આ ઈન્દ્ર મહારાજની શક્તિ કેટલી હોય છે? તેનો ઉત્તર શાસ્ત્રોમાં આ પ્રમાણે છે : ૧૨ શૂરવીર યોદ્ધાનું બળ = ૧ આખલામાં ૧૦ આખલાનું બળ = ૧ ઘોડાનું બળ ૧૨ ઘોડાનું બળ = ૧ પાડાનું બળ ૫૦ પાડાનું બળ = ૧ હાથીનું બળ ૫૦૦ હાથીનું બળ = ૧ સિંહનું બળ ૨૦૦૦ સિંહનું બળ = ૧ અષ્ટાપદનું બળ (આઠ પગવાળું પ્રાણી) ૧૦,૦૦,૦૦૦ અષ્ટાપદનું બળ = ૧ વાસુદેવમાં બળ હોય છે. ૨ વાસુદેવનું બળ = ૧ ચક્રવર્તીમાં બળ હોય છે. ૧,00,000 ચક્રીનું બળ= ૧ નાગલોકના અધિપતિમાંsધરણેન્દ્રમાં. મનં સંસાર સાર.. ૮O For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧ ક્રોડ નાગાધિપતિનું બળ = ૧ ઈન્દ્રમાં (વૈમાનિકના) નવ ગ્રેવેચક દેવલોકનાં વિમાનો -અગિયારમા-બારમાદેવલોકથી બે રાજ ઉપર અને ૮ ગણરજુ વિસ્તારમાં ગાગરબેડાને આકારે ઉપરાઉપરી આકાશને આધારે નવ રૈવેયક દેવલોકનાં દેવવિમાનો આવેલાં છે. (૧) સુદર્શન દેવલોક - એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથા છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૩ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૨ સાગરોપમનું છે. સુપ્રતિબદ્ધ દેવલોક - એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૪ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૩ સાગરોપમનું છે. (૩) મનોરમ દેવલોક :- એક પ્રતર છે. ૧૧૧ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ર હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૫ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૪ સાગરોપમનું છે. (૪) સર્વતોભદ્ર દેવલોક :- એક પ્રતર છે. ૧૦૭ વિમાનો છે. ૧ હજાર યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન ૨ હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૬ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૫ સાગરોપમનું છે. (૫) વિશાલ દેવલોક - એક પ્રતર છે. ૧૦૭ વિમાનની સંખ્યા છે. ૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૭ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૬ સાગરોપમનું છે. (૬) સૌમ્ય દેવલોક - એક પ્રતર છે. ૧૦૭ વિમાની સંખ્યા છે. ૧000 યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૮ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૭ સાગરોપમનું છે. મનં સંસાર સાર... For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ (૭) સોમનસ દેવલોક - એક પ્રતર છે. ૧૦૦ વિમાનની સંખ્યા છે. ૧૦૦૦ યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૯ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૮ સાગરોપમનું છે. પ્રિયંકર દેવલોક - એક પ્રતર છે. ૧૦૦ વિમાનની સંખ્યા છે. ૧૦૦૦ યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૦ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૨૯ સાગરોપમનું છે. (૯) આદિત્ય દેવલોક - એક પ્રતર છે. ૧૦૦ વિમાનો છે. ૧૦૦૦ યોજન વિમાનની ઊંચાઈ છે. દેહમાન બે હાથ છે. સફેદ વર્ણ છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૧ સાગરોપમ અને જઘન્ય આયુષ્ય ૩૦ સાગરોપમનું છે. પાંચ અનુત્તર દેવલોકનાં વિમાનો - નવ રૈવેયક દેવલોકનાં દેવવિમાનોથી એક રાજ ઉપર સાડા-છ ગણરજ્જુના વિસ્તારમાં ચારે દિશામાં ચાર અનુત્તર દેવલોકનાં વિમાનો આવેલાં છે અને મધ્યમાં એક વિમાન આવેલું છે. આમ કુલ પાંચ અનુત્તર દેવલોકના વિમાનો આવેલાં છે. દરેક વિમાન ૧૦૦ યોજના ઊંચાં અને ૨૧ યોજન ભૂમિતલવાળાં છે. પૂર્વ દિશામાં વિજય અનુત્તર વિમાન, દક્ષિણમાં વિજયંત અનુત્તર વિમાન, પશ્ચિમમાં જયંત અનુત્તર વિમાન અને ઉત્તરમાં અપરાજિત અનુત્તર વિમાન અને મધ્યમાં સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન આવેલું છે. પ્રથમ ચાર વિમાનોના દેવોનું જધન્ય આયુષ્ય ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે, જ્યારે સર્વાર્થસિદ્ધ દેવવિમાનના દેવોનું આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. બધાં વિમાનોમાં આ પાંચ વિમાન શ્રેષ્ઠ હોવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થસિદ્ધ વિમાનની છતની મધ્યમાં ૨૫૩ મોતીનો એક ચંદ્રવો હોય છે. તેમાં મધ્યનું એક મોતી ૬૪ મણનું છે. ચોતરફ ૪ મોતી ૩ર૩ર મણનાં છે. તેની પાસે ૮ મોતી ૧૬ - ૧૬ મણનાં છે. તેની પાસે ૧૬ મોતી ૮ - ૮ મણનાં છે. તેની પાસે ૩ર મોતી ૪ - ૪ મણનાં છે. તેની ૮૨ મન્ત્ર સંસાર સારં... For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ પાસે ૬૪ મોતી ૨ - ૨ મણનાં છે. અને તેની પાસે ૧૨૮ મોતી ૧ - ૧ મણનાં છે. તે મોતી હવાથી પરસ્પર અથડાય છે ત્યારે તેમાંથી ૬ રાગ, ૩૬ રાગણી નીકળે છે. જેમ મધ્યાહ્નનો સૂર્ય સર્વને મસ્તક પર દેખાય છે. તેમ આ ચંદરવો પણ સર્વાર્થસિદ્ધ વિમાનના સર્વ દેવોને પોતાના મસ્તક પર દેખાય છે. આ પાંચે વિમાનોમાં શુદ્ધ સંયમ પાળનાર, ચૌદ પૂર્વધર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદેવ જ્ઞાન-ધ્યાનમાં નિમગ્ન રહે છે. જયારે કંઈ સંદેહ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને અહીં બિરાજમાન તીર્થકર ભગવાનને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે અને ભગવાન તે પ્રશ્નના ઉત્તરને મનોમય પુદ્ગલોમાં પરિણમાવે છે. તેને તેઓ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે. પાંચે વિમાનોના દેવો એકાંત સમ્યગ્દષ્ટિ હોય છે. ચાર અનુત્તર વિમાનના દેવો સંખ્યાત ભવ કરીને અને સર્વાર્થસિદ્ધ દેવો એક જ ભવ કરી મોક્ષ પામે છે. અહીંના દેવો સર્વથી અધિક સુખી છે. નવ નૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં સામાનિક, આત્મરક્ષક આદિ નાનામોટા દેવ કોઈ નથી. સઘળા સમાન ઋદ્ધિવાળા છે તેથી તેઓ “અહમિન્દ્ર' કહેવાય છે. અહીં ફકત સાધુઓ જ આયુષ્ય પૂર્ણ થયે ઉત્પન થાય છે. ઉક્ત બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન - એ ૨૬ સ્વર્ગના ૬ર પ્રતર અને ૮૪૯૭૦૨૩ વિમાન છે. તે બધાં રત્નમય છે. અનેક સ્થંભ પરિમંડિત, અનેકવિધ ચિત્રોથી ચિત્રિત, અનેક ખીંતીઓ તથા લીલીયુક્ત પુતલીઓથી શોભિત, સૂર્ય જેવા ચકચકિત અને સુગંધથી મઘમઘાયમાન હોય છે.. પ્રત્યેક વિમાનમાં ચોતરફ બગીચા હોય છે, જેમાં રત્નોની વાવડી, રત્નમય નિર્મળ જળ અને કમળોથી મનોહર છે. રત્નોમાં સુંદર વૃક્ષ, વલ્લી, ગુચ્છા, ગુલ્મ, તૃણ, વાયુથી પરસ્પર અથડાવાથી તેમાંથી ૬ રાગ, ૩૬ રાગણી નીકળે છે. ત્યાં સોના-રૂપાની રેતમાં વિધવિધ આસનો હોય છે. સુંદર, સદૈવ નવયૌવનથી લલિત, દિવ્ય તેજ-કાંતિના ધારક, સમચતુરરસ્ત્ર સંસ્થાને સસ્થિત, અત્યુત્તમ મણિરત્નોના વસ્ત્રાભૂષથણી મનં સંસાર સારં. ૮૩ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ અલંકૃત દેવદેવીઓ ઈચ્છિત ક્રીડા કરતાં, ઈચ્છિત ભોગ ભોગવતાં, પૂર્વોપાર્જિત પુણ્યફળ અનુભવતાં વિચરે છે. જે દેવનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડિયે શ્વાસોચ્છવાસ લે છે. અને તેટલા જ હજાર વર્ષે આહારની ઈચ્છા ઊપજે છે. જેમ કે સર્વાર્થસિદ્ધવાસી દેવોનું ૩૩ સાગરનું આયુષ્ય છે તે ૩૩ પખવાડિયે (૧ી મહિને) શ્વાસોચ્છવાસ લે છે અને ૩૩ હજાર વર્ષે આહાર ગ્રહણ કરે છે. દેવોને કવલ આહાર નથી, પણ રોમ આહાર છે. અર્થાત્ જયારે આહારની ઈચ્છા થાય છે ત્યારે રત્નનાં શુભ પુદ્ગલોને રોમ રોમથી ખેંચીને તૃપ્ત થઈ જાય છે. મહાશક્તિશાળી આ દેવો, જુદી જુદી જાતની ક્રીડા કરવાવાળા બધી રીતે પ્રકાશમાન, આધિ-વ્યાધિથી દૂર હોવાના કારણે ખુશ રહેનારા પુણ્યકર્મના ભોગવટામાં પ્રસન્ન ચિત્તે આયુષ્ય પૂર્ણ કરનારા દેવો હોય છે. તેઓને કોઈ જાતની ગર્ભવેદના ભોગવવી નથી પડતી. વૃદ્ધાવસ્થાનાં દુઃખો કે મરણ સમયની શારીરિક વેદના પણ નથી હોતી. મનુષ્ય અવતારમાં અનન્ત તથા અસંખ્યાત જીવોની રક્ષા સંયમ, સરાગ સંયમ, શ્રાવક ધર્મ, બાળપ, અકામ નિર્જરા, દાન, સત્કર્મ વગેરે પુણ્યકર્મોની ઉપાર્જના કરેલી હોવાથી દેવગતિને મેળવનારા ભાગ્યશાળીઓ દેવશય્યા ઉપર ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની સુંદર કાંતિ, દેદીપ્યમાન શારીરિક પ્રભા, સુંદર સ્થાન, કપૂરની ગોટી જેવું શરીર, ભૂખ-પ્યાસ-સંતાપ અને વિયોગની વેદના વિનાનું જીવન, સુંદર-સ્વચ્છ વિમાનો તથા ભવનોમાં સ્વેચ્છા પ્રમાણે રહેવાનું, મનમાન્યાં આભૂષણો, કપડાંઓ તથા શાસ્ત્રોની પ્રાપ્તિમાં મસ્ત થઈને આમોદ-પ્રમોદ કરનારા દેવતાઓને આપણા કરતાં અસંખ્યાત અનન્તગુણ વધારે આયુષ્યકર્મ ભોગવવાનું હોય છે. નાચ-ગાન-ખેલ-તમાશામાં સમય પસાર કરનારા દેવો પોતાની દેવીઓ સાથે અને દેવીઓ પોતાના દેવો સાથે અમન-ચમન કરનારાં હોય છે. મનુષ્યની, મનુષ્યલોકની ગંધથી સર્વથા દૂર રહેનારા જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો છે. મનં સંસાર સારં... ८४ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવોની અનાદિ કાળથી એવી મર્યાદા છે કે પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓની ઉત્પત્તિ હોય છે ત્યારે આગળના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ જ નથી. આ કારણે જે તેમના જીવન પવિત્ર, હૃદયના પરમાણુઓ શાંત, આંખમાં નિર્વિકારિતા તેમ જ દિલ અને દિમાગ પણ ઠંડાં હોય છે. દેવોના જીવનમાં વિષયવાસના ઓછી છે અથવા જીવન સંયમિત હોય છે. કારણોની શુદ્ધતા હોય ત્યારે જ કાર્યની પણ શુદ્ધતા હોય છે. વૃત્તિ જેમની પવિત્ર હોય છે. તેમની પ્રવૃત્તિ પણ શીતળ, ગંભીર, પરોપકારપૂર્ણ અને જીવ માત્ર પ્રત્યે કલ્યાણકારિણી હોય છે. પહેલા અને બીજા કલ્પમાં દેવીઓની વિદ્યમાનતા છે. માટે તે દેવ અને દેવીઓ મનુષ્યની માફક જ વિષયવાસનાનો અનુભવ કરે છે. તો પણ બંને દેવલોકમાં તેમનાથી ઉપરના દેવોને વિષયવાસના માટે રાગ, ઉતાવળ અને મર્યાદાભંગ હોતો નથી તેથી તેમના જીવનમાં સુખ-શાંતિસમતા અને સમાધિ વધારે હોય છે. ત્રીજા અને ચોથા દેવલોકના દેવોને મનુષ્યની માફક વિષયસેવન હોતું નથી. છતાં યે જયારે તેમને મૈથુનકર્મની ઈચ્છા થાય છે ત્યારે પહેલા અને બીજા દેવલોકની અપરિગ્રહિતા દેવીઓ શણગાર સજીને ત્યાં ઉપસ્થિત થાય છે અને વિષયવાસનાથી તૃપ્ત થઈને મુક્ત બને છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકના દેવો, દેવીઓના રૂપ-રંગ અને શણગાર તથા તેમના હાવભાવ જોઈને વિષયવાસનાથી તૃપ્ત થઈ જાય છે. સાતમા અને આઠમા દેવલોકના દેવો, બીજી દેવીઓના મધુર શબ્દો સાંભળવા માત્રથી જ તૃપ્ત બને છે. અને પરમસંતોષને ધારણ કરે છે. જયારે નવમા, દશમા, અગિયારમાં અને બારમાં દેવલોકના દેવોને તો જયારે મનમાં વિષય વાસનાની ઈચ્છા થાય છે ત્યારે માનસિક ભાવનાથી જ તેમને વિષયવાસનાની તૃપ્તિ થતાં તે દેવો અનુપમ સુખમાં મસ્ત રહેનારા હોય છે. | ઈતિ શ્રી દેવલોક પ્રકરણમ્ . ૮૫ મનં સંસાર સારં... For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૐ હું શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. મંત્ર સાધના કલ્પ મંત્ર પ્રકાર બીજ મંત્રો - જેમાં બીજાક્ષરો તથા અન્ય અક્ષરો હોય પરંતુ મંત્રદેવતાનું નામ ન હોય. નામ મંત્રો - જે મંત્રમાં મંત્ર દેવતાનું નામ હોય. આગ્નેય મંત્ર: પૃથ્વી, આકાશમંડળવાળા મંત્રો . ' સૌમ્ય મંત્રઃ જળ તથા વાયુમંડળવાળા મંત્રો નોંધ : મંત્રના અંતમાં ફૂટુ પલ્લવનો પ્રયોગ થાય તો સૌમ્યમંત્ર અને નમ: પલ્લવના પ્રયોગ થાય તો આગ્નેય મંત્ર બને છે. મંત્રના ૩ લીંગ પુલિંગ મંત્રઃ મંત્રના અંતે વષર્ અને ફૂટૂ પલ્લવ હોય તે સ્ત્રીલીંગ મંત્ર : મંત્રના અંતે વૌષ અને સ્વાહા પલ્લવ હોય તે નપુસંકલીંગ ઃ મંત્રના અંતે હું અને નમઃ પલ્લવ હોય તે ' અર્થાતુ પલ્લવઃ મંત્રને અંતે લાગતા શબ્દો જેવાકે નમઃ ફૂટ, સ્વાહા વગેરે. બીજ અક્ષર : ૐ હ્રીં શ્રીં કર્લી વગેરે મંત્રના પ્રારંભમાં અથવા અંતમાં લાગતા હોય. નામ મંત્રઃ માત્ર નામ હોય પલ્લવ તથા બીજા અક્ષર ન હોય. મંત્ર: વર્ગોનું વિશિષ્ટ સંયોજન યંત્રઃ દેવી તત્ત્વોની વિશિષ્ટ સ્થાપના તંત્ર: વસ્તુઓને મંત્રીત કરી થતા પ્રયોગો અન્ય મતે મંત્રઃ વર્ણો અક્ષરોને આધિન હોય તે યંત્રઃ મંત્રના દેવ-દેવીને આધિન હોય તે તંત્ર યંત્ર-મંત્રને આધિન હોય તે. જાપના ૧૩ પ્રકાર : રેચક, પુરક, કુંભક, સાત્વિક, રાજસિક, તામસિક, સ્થિરીકૃતી, સ્મૃતિ, હક્કા, નાદ, ધ્યાન, ધ્યેયેક, તત્વ વગેરે. મન્ત્ર સંસાર સાર.. ૮૬ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જાપ વાચક (બોલતા) ઉપાંશુ માનસ જાપના લઘુ ૩ પ્રકાર કઈ રીતે રાશિ મુજબ મંત્ર મેષ : ધન ધાન્ય દાયક વૃષભ : સાધક વિનાશ મિથુન : સંતતિ વિનાશ કર્ક : સર્વ સિદ્ધી સિંહ : બુદ્ધી નાશ કન્યા : લક્ષ્મી પ્રદાન ઉચ્ચારથી જીહ્વાથી મનથી ૩. ૪. ૫. પૂર્વ ભાદ્ર - સુખ ૬. રેવતી - કીતિ વૃદ્ધિ ૭. ભરણી - મરણ ૮. રોહિણી - જ્ઞાન લાંભ મંત્ર સાધના દિશા વિચાર વશીકરણાદિ - પૂર્વાભિમુખ ધન સંપત્તી લાભ : પશ્ચિમાભિમુખ ૯. આદ્રા - બંધુનાશ ૧૦. પુણ્ય - શત્રુનાશ ૧૧. મેઘા - દુઃખ મોચન ૧૨. ઉ.ફા. - જ્ઞાન ૧૩. ચિત્રા - જ્ઞાન વૃદ્ધિ ૧૪. વિશાખા - દુ:ખજનક મન્ત્ર સંસાર સારું... સાધનાના પ્રારંભિક સાધના ફળ તુલા : સર્વ સિદ્ધકર વૃશ્ચિક : સુવર્ણ લાભ ધન : સન્માન નાશ મંત્ર વિધા અનુષ્ઠાન આરંભ ૧. અનુરાધા - બંધુવૃદ્ધિ મૂલા : કર્કીતિવૃદ્ધિ ૨. ઉ.ષાઢા - યશ વૃદ્ધિ ધનિષ્ઠા - દારિદ્રય વૃદ્ધિ મકર : પુણ્ય પ્રદ કુંભ : ધન સમૃદ્ધિ મીન : દુઃખદાયી ફળ ૧ ગણું ૧૦૦ ગણું ૧૦૦૦ ગણું શાંતી તુષ્ટિ : ઉત્તરાભિમુખ અન્ય માટે : દક્ષીણાભિમુખ નક્ષત્ર કુળ : ૧૫. જયેષ્ઠા - પુત્રહાની ૧૬. પૂર્વાષાઢા - યશવૃદ્ધિ ૧૭. શ્રવણ - દુઃખ વૃદ્ધિ ૧૮. રત્નભિષા - બુદ્ધિ ૧૯. ઉત્તર ભદ્ર - સુખ ૨૦. અશ્વિની - સુખ ૨૧. કૃતિકા - દુઃખ ૨૨. મૃગશીર્ષ - સુખ ૨૩. પુનર્વસુ - ધનલાભ ૨૪. અશ્લેષા - મૃત્યુ ૨૫. પૂર્વા. ફા. - સૌંદર્ય ૨૬. હસ્તા - ધનલાભ ૨૭. સ્વાતિ : શત્રુનાશ For Personal & Private Use Only ८७ Page #90 -------------------------------------------------------------------------- ________________ મંત્ર વિધાના આસન ફળ વાંસ - વ્યાધિ કાળા મૃગ - જ્ઞાન વૃદ્ધિ પત્થર - બિમારી વ્યાઘ ચર્મ - મોક્ષ લક્ષ્મી ધરતી - દુખાનુભવ રેશમ - પુષ્ટિદાયક કાષ્ટ - દુર્ભાગ્ય કંબલ - દુઃખ નાશ તૃણ - યશનાશ રંગીન કંબલ - સર્વાર્થ સિદ્ધી પર્ણ - ચિત્તવિક્ષેપ (પીળું ચાલે) મંત્ર કેટલા ગણશો - ફળ ૮ લાખ - મંત્ર ચૈતન્ય ૧૪ લાખ - આગાહીનું સામર્થ્ય ૧૦ લાખ - સ્વપ્ન સિદ્ધી ૧૮ લાખ - સમસ્યાનું ઉકેલ મંત્ર પ્રકાર બીજ-મંત્ર : ૧ થી ૯ અક્ષર સુધી મંત્ર : ૧૦ થી ૨૦ અક્ષર સુધી મહા મંત્ર : ૨૧ થી અધિક અક્ષર સુધી સ્થાન મહત્વ ઘરમાં - ૧ ગણું દેવાલયમાં - ૧ કરોડ ગણું નદી પટ્ટમાં - ૧ લાખ ગણું પર્વત પર - ૧૦,૦૦૦ ગણું પવિત્ર ઉદ્યાનમાં - ૧૦૦૦ ગણું પ્રભુ સમક્ષ – અનંતુ જાપ સમયે માળાનું સ્થાના સવારે - નાભિ આગળ હાથ રાખવો બપોરે - હૃદય આગળ હાથ રાખવો સાંજે - મુખ આગળ હાથ રાખવો મંત્ર ગ્રહણ દિવસ ફળ રવિ - ધનલાભ બુધ - લાભ સૌંદર્ય શનિ - વંશવાની સોમ - શાંતિ ગુરૂ - જ્ઞાન વૃધ્ધિ મંગળ - આયુષ્ય શુક્ર - સૌભાગ્ય માલા - ફળ ચાંદી પ્યોર - સાત્વિક પ્રયોજન કમળ કાકડી - ધન પ્રાપ્તિ મુંગો – સંસારિક સુખ માટે રૂદ્રાક્ષ (પ્યોર) - મનોકામના પૂર્તિ જિયાપતા - સત્તાન સ્ફટીક (પ્યોર) - વચનસિદ્ધિ મોતી - વશીકરણ સુતર - સર્વકાર્ય સિદ્ધિ દાભડાની જડ - પાતક મુક્તિ || ઈતિ શ્રી મંત્ર સાધના કલ્પ છે. મનં સંસાર સારે.. ८८ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૐ હું શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. મંત્ર સાધના વિધિ (સિદ્ધચક્રજી ૨ષીમંડલ, ભક્તામર, કલિફંડ, હ્રીંકાર, કાર, જીરાવલા, આદિ માટે) (૧) આ વિધિ નમસ્કાર સ્વાધ્યાયાદિ ગ્રંથના આધારે તૈયાર કરી છે. ઈર્યા ૦ કરી પદ્માસને બેસવું પછી...શ્રી तीर्थंकरगणधरप्रसादात् मम एस योगः फलतु । એમ બોલવું હાથ જોડી નમસ્કાર મહામંત્ર અને વિસ્સગ્ગહરં ત્રણવાર બોલવું (વાસક્ષેપ હાથમાં લઈ) (૪) દેવદેવીઓના સહાયક મંત્ર में नमो अरिहंताणं भगवंताणं भगवईए सुअदेवयाए संतीदेवीए चउण्हं लोगपालाणं नवण्हं गहाणं दसण्हं दिग्पालाणं षोडशविद्यादेव्ये स्तंभनं कुरु कुरु में ऐं अरिहं तदेवाय नमः स्वाहा । (વાસક્ષેપહાથમાં લઈને ત્રણવાર મંત્ર બોલીને ત્રણવાર વાસક્ષેપ કરવો) (૫) પાંચે અંગ ઉપર હાથ ફેરવી પવિત્ર બનાવવા. (૬) ભૂમિશુદ્ધિ મંત્ર જ ! મૂરસિમૂતધાત્રી સર્વભૂતાદિતે ભૂમિશુદ્ધિ कुरु कुरु स्वाहा । આ મંત્ર બોલી ત્રણવાર પટ પધરાવવાની જગ્યાએ (દક્ષિણાવર્તથી) અને પોતાની ચારે બાજુ વાસક્ષેપ કરવો. (મંત્ર એકવાર બોલવો.) (૭) ધેનમુદ્રાથી Us , अमृते अमृतोद्भवे अमृतवाहिनी अमृतवर्षिणी अमृतं स्त्रावय स्त्रावय સ્વાદ | મન્ત્ર સંસાર સાર... ૮૯ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ એમ ત્રણવાર બોલી અમૃતકુંડ કલ્પવા. . (૮) પંચાક્ષરમંત્ર સ્થાપના “દ હૈ હૂં હોં ઢા” એમ ત્રણવાર જમણા હાથની અંગુષ્ઠ, તર્જની, મધ્યમ, અનામિકા અને કનિષ્ઠા આંગળીઓને સ્પર્શ કરતા અનુક્રમે બોલવું. તથા હૃદયમાં પંચપરમેષ્ઠી ચિંતવવા. (૯) પંચાંગસ્નાનમંત્ર છે મત્તે વિમત્તે સર્વતીર્થનને વૉ वाँ वाँ अशुचिः शुचिर्भवामि स्वाहा । (આ મંત્ર બોલતા ખોબામાં સમગ્રતીર્થોનું પાણી છે, એવો વિચાર કરી લલાટથી માંડી પગના તળીયા સુધી સ્નાન કરું છું એવો વિચાર કરવો) (૧૦) વસ્ત્રશુદ્ધિમંત્ર | ૐ હ્રીં ક્વ ક્ષ્ય પૉ પૉ વસ્ત્રશુદ્ધિ कुरु कुरु स्वाहा । (આ મંત્ર બોલતાં બોલતાં વસ્ત્રો ઉપર હાથ ફેરવી વસ્ત્રશુદ્ધિ કરવી) (૧૧) કલ્મષદહનમંત્ર ફ્રિ “ વિદ્યપુ નિ મહાદા મા सर्वकल्मषं दह दह स्वाहा” । (આ મંત્ર ત્રણવાર બોલતાં ત્રણવાર ભુજાઓ પર સ્પર્શ કરીને પાપનું દહન કરવું) (૧૨) હૃદયશુદ્ધિ મંત્ર “ વિમrીય વિમયિતા ર્વી . દા” | (આ મંત્ર ત્રણવાર બોલતાં ડાબા હાથે ત્રણવાર હૃદયસ્પર્શ કરવો) (૧૩) રક્ષામંત્ર ફ્રિ મસ્તકે Jain ECOion International For Personal & Private Use Only મનં સંસાર સારું, www.jamenbrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ છે # ડાબા હાથના સાંધે # ડાબી કમર ડાબા પગે જમણા પગે હ્યા ૪ જમણી કમર દા જ જમણા હાથના સાંધે. (આ મંત્રોચ્ચાર વખતે જમણા હાથે તે તે સ્થાને સ્પર્શ કરવો. આમ ઉલટ કરવું આવી રીતે સુલટ-ઉલટ ત્રણ વખત કરતા છેલ્લે આવે). મંત્ર પ્રભાવે કુસ્વપ્ર, કુનિમિત્ત, અગ્નિ, વિજળી, શત્રુ આદિથી રક્ષણ થાય છે. (૧૪) સકલીકરણ = પંચભૂતતત્ત્વશુદ્ધિ મંત્ર મંત્ર * | ક્ષિ | ઘ | | Wા | દા | સ્પર્શસ્થાન L$ | જાનુ, નાભિ, | હૃદય, | મુખ, | શિખા | વર્ણકલ્પના | પીત | શ્વેત | રક્ત | હરિત | નીલ | IF | પૃથ્વી | જલ | અગ્નિ | વાયુ આકાશ. (ઉપરવત્ ત્રણવાર ઉલટ-સુલટ કરી તે-તે સ્થાને અક્ષરો કલ્પવા) (૧૫) રક્ષાકવચ = આયુધમંત્રઃ • કે નમો રિહંતાનું હાં રક્ષ રક્ષ | • 8 નમો સિદ્ધાં નાનાä રક્ષ રક્ષ ! ॐ नमो आयरियाणं शिर्षं रक्ष रक्ष । તે..તે સ્થાને જમણા હાથથી સ્પર્શ કરવો ॐ नमो उवज्झायाणं कवचं भव भव - હાથ-પગનો સ્પર્શ કરવો ॐ नमो लोए सव्वसाहूणं आयुधं भव भव તર્જની - અને મધ્યમાં લાંબી કરવી. તત્વ મનં સંસાર સારું.... ૯૧ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ (આ મંત્ર માત્ર એક વાર બોલવો) હૃદયમાં કંઠમાં તાળવામાં ભૂમધ્યે બ્રહ્મરંધ્રમાં (૧૬) પંચમંત્રાક્ષર = અંગન્યાસ બે અંગૂઠામાં “નમો રિહંતા” બોલીને ન્યાસ કરવો. બે તર્જનીમાં “નમો સિદ્ધા” બોલીને ન્યાસ કરવો. બે મધ્યમામાં “નમો આયરિયા”બોલીને ન્યાસ કરવો. બે અનામિકામાં “નમો ઉવાયા” બોલીને ન્યાસ કરવો. બે કનિષ્ઠામાં “નમો નો સબૂસી” બોલીને ન્યાસ કરવો. પછી नमो अरि० नमो सिद्धाणं नमो आय० नमो उव० नमो लोए० (ક્રમશઃ ડાબા હાથે ન્યાસ કરવો પંચપરમેષ્ઠીની ધારણા કરવી) આ મંત્ર માત્ર એકવાર ગણવો. (૧૭) “ૐ નમઃ” આ મંત્ર બોલી જમણા હાથે યંત્ર બંધન ઉપર વાસક્ષેપ કરવો. પછી તેને (મંત્રોચ્ચાર વખતે વાસક્ષેપ હાથમાં રાખવો નમસ્કાર કરવો) પછી...યંત્ર બંધન ખોલવું અને યંત્રને નમસ્કાર કરી બે હાથે યંત્રને ઉપાડી મોરપીંછીથી પૂંજી યંત્રને યોગ્ય સ્થાને સ્થાપન કરવો. મધ્યબિંદુથી સમગ્ર યંત્રના આવર્તાની વાસક્ષેપ પૂજા કરવી. (જે મંત્રનો યંત્ર હોય તેની) (૧૮) યંત્ર તરફ બંને હાથ ચત્તા રાખી નવકારથી સ્થાપના કરવી. (૧૯) ૧. આશ્વાન પૂજામંત્ર #િ “ નમોડસ્તુ માન્ | | સત્ર ટ ઠ સંતોષી આહ્વાનીમુદ્રા પટ તરફ ચત્તા હાથ રાખી અનામિકાને બંને અંગુઠા જોડવા ૨. સ્થાપનાપૂજામંત્ર ? “ હાઁ નમોડસ્તુ વિન્ _ _ | ઉગ્ર તિષ્ટ તિષ્ઠ 8: 8:” સ્થાપની મુદ્રા પટ તરફ ચત્તા હાથ રાખી અનામિકાને બંને અંગુઠા ૯૨ મનં સંસાર સાર... For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ જોડવા. ૩. સંનિધાનપૂજામંત્ર જ “ હીં મોડતુ માન્ | _| મમ સંનિહિતો મવ ભવ વર્ષ” સંનિધાની મુદ્રા બંને હાથની મુઠ્ઠીઓ સામસામે રાખી અંગુઠા ઊંચા કરવા. ૪. સંનિરોધના પૂજામંત્ર જ “ હૈ નમોડસ્તુ માવત્ | LI પૂગાન્ત યાવર્ગવ શાતવ્યમ્ | સંનિરોધિની મુદ્રા બે હાથની મુઠ્ઠી સામસામે રાખી અંગુઠો મુટ્ટીની અંદર રાખવો. ૫. અવગુંઠન પૂજામંત્ર જ “ક હાઁ નમોડતુ મra | _ ઘરેણાં સાતાનાં હાશયો ભવ''! અવગુંઠની મુદ્રા બે મુટ્ટી સામસામે રાખી બે તર્જની સીધી લાંબી કરવી. (૨૦) છોટિકા-જમણા હાથથી ચપટી તે તે દિશામાં મંત્રોચ્ચાર પૂર્વક વગાડવી. ૧. બેઠા હોય તે દિશામાં સામે બે ચપટી , મા ! ૨. જમણા હાથે રૂ, ડું | ૩. પાછળ ૩, | ૪. ડાબા હાથે , છે ! ૫. મસ્તક ઉપર કો, ! ૬. નીચે.૩, ૩: I (માત્ર એક વખત) (૨૧) સંજીવનીકરણ મંત્ર “ દૌ નમોડસ્તુ મવિન્_ | સત્ર સમૃતશરણ સંગીવી મા સંગીવી મહતુ” (આ મંત્ર બેનમુદ્રાથી એકવાર બોલવો) (૨૨) “ શ્રીં નમોડસ્તુ ભવન ! _____। गंधादीन् गृहाण Jદાન નમઃ” (આ મંત્ર અંજલીમુદ્રાથી એકવાર બોલવો) પૂર્વવત્ અધિષ્ઠાયકને આશ્રયીને આ બે મંત્ર બોલવા. મન્ત્ર સંસાર સારં.... ૯૯ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ (૨૩) જાપનો મૂલમંત્ર એક વખત બોલી પટ ઉપર વાસક્ષેપ કરવો. (૨૪) માનસોપચાર “” પૃધ્યત્મિ ક્યું સમર્પયામિ ! “દં” સાજાશાત્મવાં પુષ્પ સમર્પયામિ | “” વાધ્યાત્મ ધૂપં સમર્પયામિ | ફ” વદત્નિ સમર્પયામિ .. “” સર્વોપકારાત્માં ચં સમર્પયામિ | આમ કલ્પીને જમણા હાથે પટ ઉપર વાસક્ષેપ કરવો. ખમા. દઈ ઈચ્છા. સંદિ. ભગ. સાધિષ્ઠાયક સમગ્ર, આરાધનાર્થ કાઉ. કરું? ઈચ્છ, સાધિ. _ કરેમિ કાઉ. વંદણવત્તિ. અન્નત્થ....ચાર લોગ. (સાગર. ગં. સુધી) પારી પ્રગટ લોગ. (૨૬) ૧. સૌભાગ્યમુદ્રા, ૨. પરમેષ્ઠિમુદ્રા ૩. પ્રવચનમુદ્રા ૪. સુરભિમુદ્રા ૫. અંજલિમુદ્રા આ દરેક મુદ્રાએ જાપ મંત્ર ગણવો. પ્રવચન મુદ્રામાં ડાબો હાથ છાતીએ લગાડવો. (૨૭) પ્રાણાયામ #િ ૧. જમણી નાસિકા દબાવી ડાબીથી શ્વાસ કાઢવો શ્વાસ કાઢતા પૂર્વે “TIભવં રજવાડું વિસર્જય” બોલવું. ૨. ડાબી નાસિકા દબાવી જમણીથી શ્વાસ કાઢવો. શ્વાસ કાઢતા પૂર્વે “પાત્મવં કૃwવાયું વિસર્નયામ” બોલવું. ૩. સમતાભાવ લાવવા જમણી નાસિકા દબાવી ડાબીથી શ્વાસ લેતી વખતે “સર્વાત્માં શવાયું ધાર” બોલવું તથા...પાંચ મુદ્રા (ઉપર કહેલી) બતાવવી પછી શ્વાસ છોડવો. (૨૮) જાપ શરૂ કરતા પૂર્વે. ૧. અંજલીમુદ્રાથી સંકલ્પ કરવો # વિક્રમ સં.વર્ષે..માસે તિથી...વાસરે. आचार्यश्री...शिष्य स्वनाम...मम दुरितक्षपणार्थ सर्वेषां शिव-शान्ति-तुष्टि-पुष्टि-कल्याणार्थं ૯૪ મનં સંસાર સાર... For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ____जपं करोमि । जापे मम एकाग्रचित्तता भवतु । ૨. “નં વિન્ને પલંગામિ સિને સિક્સ” આમ બોલવું તેથી બધો જાપ સફળ થાય છે. (૨૯) જાપના મૂલ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો (નાવે એન્જર્ધનગ્રૂપન ગોષ્ટવાન-વંવિત્તિયા:) પછી...યંત્રને આંગળીથી સ્પર્શ કરવો. પછી અસ્રમુદ્રા વડે આસન હલાવવું અસ્ત્રમુદ્રા ®િ બંને હાથની તર્જની મધ્યમા સીધી સામે કરી અંગુઠો બાકીની આંગળીથી અંદર દબાવવો. (૩૦) અંજલી જોડી. म आह्वाहनं नैव जानामि, न जानामि विसर्जनम् । पूजाविधिं न जानामि, क्षमस्व परमेश्वर । ॥१॥ आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनं च यत्कृतम् । તત્સર્વ કૃપયા વેવ ! ક્ષમત્વ પરમેશ્વર ! રા (૩૧) ઉત્થાપન $ આ બે શ્લોક બોલી નવકારથી બે ચત્તા હાથ વડે ઉત્થાપન કરવું. પછી..કનિષ્ઠા આંગળીથી ક્રમસર ચાર આંગળી વાળવી. (૩૨) વિસર્જનમંત્ર જ “ હીં નમોડસ્તુ માવત્ . | પુનરીમનાય સ્થાને સ્કિ” એમ બોલતા વિસર્જનમુદ્રાથી વિસર્જન કરવું (ત્રણવાર) પૂર્વવતુ....અધિષ્ઠાયકને આશ્રયીને પણ આ મંત્ર બોલવો. (૩૩) મંત્રને અનુસરતું સ્તોત્ર બોલવું. (નોંધ : ખાલી જગ્યા છે ત્યાં જે પરમાત્મા અથવા યંત્ર (સિદ્ધચક્ર, ઋષીમંડલ) વગેરેના મૂળમંત્રના જાપ કરવાના હોય તેનું નામ બોલવું.) | ઈતિ શ્રી મંત્ર સાધના વિધિ છે મન્ત્ર સંસાર સારં.... ૯૫ For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. શ્રી તીર્થકર મંત્ર-યંત્ર કલ્પ A લગભગ ૮૦૦ વર્ષ પ્રાચિન હસ્તપ્રતમાં નિરીક્ષણ કર્યા બાદ અને દિગંબર સંપ્રદાયના બહુશ્રુતો સાથે શાસ્ત્રીય ચર્ચા આદિ કર્યા બાદ આ ૨૪ તીર્થકર ભગવંતના મંત્ર-યંત્ર કલ્પ તૈયાર કરાવ્યા છે જે એક અદ્ભુત સીદ્ધિ છે. આ કાર્ય માટે ૪-૪ વર્ષ સખત મહેનત, અનેક બહુશ્રુતોના માર્ગદર્શન મેળવ્યા બાદ પ્રકાશન કર્યું છે. આ યંત્ર કલ્પો સામાન્યથી ભોજપત્ર પર અષ્ટગંધથી આલેખવા માટે હોય છે, છતાં કોઈ સાધક કાયમ માટે તામ્રપત્ર પર કરાવી શકે છે. Ab તે યંત્ર ઘરમાં પૂજાદિ રૂમમાં રાખી દરરોજ માત્ર પુષ્પ-વાસક્ષેપ પૂજાથી અપાયેલ ફળ સિદ્ધ થશે. As આ ઉપરાંત લખેલ મંત્ર જાપની સંખ્યા પ્રમાણે કરવો. વિશેષ ગુરૂ ગમથી જાણી લેવું. 25 જાપ મંત્રમાં ૧૦૮ વાર જાપ કરવા. શ્રી કષભ દેવ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો જિણાણે ચ, ણમો ઓહિ જિસાણં ચ, ણમો પરમોહિ જિણાણે ચ, S સમો સવ્વોહિ જિણાણું, ૐ ણમો અસંતોહિ જિણાણે, ૐ વૃષભસ્મ ભગવતે, સિઝઝ ધમૅ ભગવતો વૃષભ સ્વામિ, ધત્ત વિયરાણી, અરિહંતાણં વિજઝાણે મહા વિજઝા અણમિયદેયિક્કમિયાણી, જમ્મી કેંશવિસ કે અનાહત વિદ્યાર્ય સ્વાહા ! મનં સંસાર સારં... For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ આ યંત્ર બનાવી ઉપરના મંત્રનો ૩ દિવસ સુધી ૧૦૦૮ વાર જાપ કરવો. મંત્ર સિદ્ધ થશે તથા રાજા વશ થાય સર્વ જન વશ થાય. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં આદિનાથાય નમઃ મમ સર્વ સિદ્ધ કુરુ કુરુ સ્વાહા // શ્રી અજીતનાથ મંત્ર-ચંગ કલ્પ ૐ ણમો ભગવતે અજીતસ્સ સિજઝ ધમૅ ભગવદો વિજઝાણે વિજઝાણું, ૐ ણમો જિણાણે, 3ૐ ણમો પરમોહિજિહાણ, ૐ ણમો સવ્વોહિજિણાણે, ભગવતો અરિહંતો અજિતસ્સ સિજઝ ધર્મો ભગવતે વિજઝર મહા વિજઝર, અજિત અપરાજિત પાણિપાદે મહાબલે અનાહત વિદ્યાયે સ્વાહા // નીચેના યંત્રને તામ્રપત્ર અથવા ચાંદી પર બનાવી ઉપરના મંત્રનો ૧૦૦૮ વાર - જાપ કરવાથી યંત્ર સિદ્ધ થાય છે. જાપ મંત્ર : ૩ૐ હ્રીં શ્ર અજીતનાથાય નમઃ મમ સર્વ સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા // શ્રી સંભવનાથ મંત્ર-યંત્ર કલ્પા ૐ ણમો ભગવતો અરહતો સંભવમ્સ અનાહત વિજઝઈ સિજઝ ધર્મો ભગવતો મહાવિજઝાણ મહાવિજઝા સંભવમ્સ સંભવે મહા સંભવે સંભવાણું સ્વાહા ! આ મંત્રનો ૧૦૮ વાર જાપ પૂર્ણીમા અથવા અમાસના દિવસે કરવાથી જાપ સિદ્ધ થાય છે. પંચામૃતાભિષેક કરવો. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રી સંભવનાથાય નમઃ મમ સર્વ જ્ઞાન પ્રાપ્તિ સંભવ કુરુ કુરુ સ્વાહા // મનં સંસાર સારં.... For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી અભિનંદન મંત્ર-ચંગ કલ્પના ૐ ણમો ભગવતો અરહંતો અભિસંદણસ સિજઝ ધર્મો ભગવતે વિજઝર મહાવિજઝર મહાવિજઝર અભિગંદણે સ્વાહા , ૧૦૮ વાર ગણવા પૂર્વક પાણી મંત્રિત કરી પ્રક્ષાલન કરવાથી સર્વજન સ્વાધીન થાય. જાપ મંત્ર : ૐ હ્રીં શ્ર અભિનંદનનાથાય નમઃ મમ સર્વાનદં વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા // શ્રી સુમતિનાથ મંત્ર-ચંગ કલ્પ | ૐ ણમો ભગવતો અરહંતો સુમતિસ્સ સિઝજ - ધર્મો ભગવતે વિજઝર સુમતિ સામિણવતંગે સ્વાહા થા. ૧૦૮ વાર પુષ્પ પર જાપ કરી યંત્ર પર ચડાવી મંત્ર સિદ્ધ કરવું. જાપ મંત્ર : ૐ હું Ø સુમતિનાથ નમ: મમ સુમતિ કુરુ કુરુ સ્વાહા // TET 1 T ET/ છે મા શારે જ જ કયા શ્રી પદ્મપ્રભ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો ભગવતે અરહતે યોમે અરહસ્સસિજઝ ધર્મો ભગવતે વિજઝર મહાવિજઝર પોમ પોમે મહપોમે મહાપોમેશ્વરી સ્વાહા ૧૦૮ વાર આ મંત્રનો જાપ ત્રણ સંધ્યાએ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ अगलकी रोपनि રમત ગણMદ જ Pરે છે કે ત હ મe થાય. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં પ્રાપ્રભસ્વામિને નમઃ મમ સર્વ પ્રજ્ઞા કુરુ કુરુ સ્વાહા // ૯૮ - મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only. Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો ભગવતે અરહતે સુપારિસ્સ સિજ્જ ધર્મો ભગવતે વિજઝર હંસે સુપાસિ ilman સુમતિ પાસે સ્વાહા ! ૧૦૮ વાર જાપ કરવો. સર્વ કાર્ય સિદ્ધિ માટે. विमरटो Jटो अग्रता જિ ની જન સિક ર સ છે. જાપ મંત્રઃ ૐ હ્રીં શ્ર સુપાર્શ્વનાથાય નમઃ મમ કર્મપાશં નિવારય નિવારય સ્વાહા // શ્રી ચંદ્રપ્રભ મંત્ર-ચંગ કલ્પ | ૐ ણમો ભગવતે અરહતે ચન્દ્રપ્પહસ્સ સિજ્જ ધર્મો ભગવતે વિજઝર મહાવિજઝર ચંદે ચંદuહસ્તપર્વ સ્વાહા ! આ મંત્ર દ્વારા ૧૦૮ વાર પાણી અભિમંત્રીત કરી મુખ ધોવાથી લોકમાં áતિ વધે. est उपमो भावी आहो છે . આ છે few I a में जमी बोअरहदा કે કffiારાજ જાપ મંત્ર : ૐ હું શ્રી ચંદ્રપ્રભ સ્વામિને નમઃ મમ અપમૃત્યુ નિવારય નિવારય સ્વાહા // શ્રી સુવિધિનાથ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો ભગવતે અરહતે પુષ્પદંતસ્સ સિજ્જ ધર્મો ભગવતે વિજઝર મહાવિજઝર પુષ્ક પુષ્પકેશરિ સૂરિ સ્વાહા | પાણી અભિમંત્રીત કરી મુખ ધોવાથી અચિન્તય લાભ થાય છે. જાપ મંત્રઃ ૩ૐ હું Ø સુવિધિનાથાય નમઃ મમ સર્વ કર્મ વેરિણો-નિર્નય નિર્નય સ્વાહા | મન્ત્ર સંસાર સારં.. ૯૯ IPE पुण्यदलस्स सिन : For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૐ ણમો ભગવતે અરહતે શીતલસ્સ અનહત વિજઝા વિજઝારઈ સિજ્જ ધર્મો ભગવતે મહા વિજઝર મહાવિજઝ સીયલમ્સ સિવો સસ્સિ અણુમહિ અણુમાણયો ભગવદો નમો નમઃ સ્વાહાll આ મંત્રથી પાણી મંત્રી મોઢુ ધોવાથી ભુત-પ્રેતભય નાશ પામે છે. ખરાબ વૃત્તી દુર થાય. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં શીતલનાથાય નમઃ મમ સર્વ શ્રેયં શીતલ કુરૂ કુરૂ સ્વાહા II શ્રી શ્રેયાંસનાથ મંત્ર-યંત્ર કલ્પ HIRI heated भगवदो महावितर bullette side + : hબ - A in a dew did શ્રી શીતલનાથ મંત્ર-યંત્ર કલ્પ - gu mutua tense will F ૧૦૦ MA ૐ ણમો ભગવતે અરહતે શ્રેયાંસ સિજ્જ ધમેં ભગવતે વિજઝર મહાવિજઝર શ્રેયાંસકરે ભયંકરે સ્વાહા ॥ ૧૦૮ વાર જાપ કરી પુષ્પ ચડાવવાથી લોકમાં સુખ મળે. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં શ્રેયાંસનાથ નમઃ મમ સર્વ જ્ઞાન શ્રેયં કુરૂ કુરૂ સ્વાહા । શ્રી વાસુપૂજ્ય મંત્ર-યંત્ર કલ્પ ૐ ૐ ણમો ભગવતે અરહતે વાસુપૂજ્ય સિજ્જ ધમ્મે ભગવતે વિઝર મહાવિઝર પૂજે મહાપૂજ્યે પૂજ્જાયૈ સ્વાહા || આ મંત્રનો ધ્યાન કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં વાસુપૂજ્યનાથાય નમઃ મમ સર્વ પૂછ્યું કુરૂ કુરૂ સ્વાહા ॥ 4 X E Dr Gaur us वासुपूज्य सिन्धस्तु भगवद 937 TP run + 1 112 23 25 * Exse Unna (દ 103 4005 200 For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું.. Page #103 -------------------------------------------------------------------------- ________________ ar | d જ શ્રી વિમલનાથ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો ભગવતે અરહતે વિમલસ્ટ સિજ્જ ધર્મો ભગવતે વિજઝર - મહાવિજઝર અમલે - વિમલે - કમલે - નિમ્પલે સ્વાહા લાલ રંગની માળા ૨૭ વાર ગણવાથી ઈષ્ટસિદ્ધી થાય. જાપ મંત્રઃ ૐ હ્રીં શ્રુ વિમલનાથાય નમઃ મમ સર્વ નિર્મલ બુદ્ધિ કુરુ કુરુ સ્વાહા // શ્રી અનંતનાથ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો ભગવતે અરહતે અણંત સિજ્જ-ધર્મો ભગવતે વિજઝર મહાવિન્ઝર અસંતે અણંતણાણે અખંત કેવલ રાણે અસંત કેવલ દંસણે અણુ પુજ્જવાસણે અસંતાગમ કૈવલિયે સ્વાહા/ આ મંત્રની માળા ગણવાથી ઈન્દ્રિય સુખ મળે છે. જાપ મંત્ર : ૐ હૂ શ્ર અનંતનાથાય નમઃ મમ અનંત સુખ પ્રાપય પ્રાપય સ્વાહા // શ્રી ધર્મનાથ મંત્ર-યંત્ર કલ્પ. ૐ ણમો ભગવતે અરહતે ઘમ્મસ્સસિજ્જ ધર્મો ભગવતે વિઝર મહાધમ્માઈ વા સુહંતે ભંતે - ધમ્મ વિઝર ધમ્મ સુધર્મેશ અંગમે મં-મેવુ અપદી દમે સ્વાહા આ મંત્રથી તાંબુલ અભિમંત્રીત કરી પાસે રાખવાથી શાંતિ મળે. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રુ ધર્મનાથાય નમઃ મમ દશવિધ ધર્મ પ્રાપ્તિ કારય કારય સ્વાહા || મન્ત્ર સંસાર સારં... એમ જst એ atહતware ETની સદા N નેy 28 vie ew 'e / + 8 = એક 2. ૧૦૧ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ HTTRા * જે રીfોનાજ શ્રી શાંતિનાથ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો ભગવતે અરહતે શાંતિસ્સ સિજઝ ધર્મો ભગવતે વિજઝા મહાવિજઝા શાન્તિહુકમ્પસે સ્વાહા . ૧૦૮ વાર જાપથી સર્વે શાંતિ પ્રસરે છે. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં શાન્તિનાથાય નમઃ મમ સર્વ શાન્તિ કુરુ કુરુ સ્વાહા // 'જે ! અr gpBa Ag. જોઈ લr/ શ્રી કુંથુનાથ મંત્ર-યંત્ર કલ્પ 36 ણમો ભગવતે અરહતે કુંથુસ્સ સિજઝ-ધમે ભગવતો વિજઝર મહાવિજઝર કુન્થ કુછ્યું કે કુન્થ શે સ્વાહા !' ૧૦૮ વાર જાપ કરવાથી મધમાખી, મચ્છરાધી ભય નથી રહેતો. જાપ મંત્રઃ ૩ૐ હ્રીં શ્રીં કુંથુનાથાય નમઃ મમ સર્વ જીવદયા કુરુ કુરુ સ્વાહા / શ્રી અરનાથ મંત્ર-ચંગ કલ્પ ૐ ણમો ભગવતે અરહતે અરહસ્ય સિજ્જ ધર્મો ભગવતો વિઝર મહાવિન્ઝર અરણે અપજી ગ્રહતી સ્વાહાll આ મંત્રના ૧૦૮ વાર જાપથી શેરબજાર આદિ દરેક રોકાણના સ્થાનોમાં વિજય પ્રાપ્ત થાય છે. જાપ મંત્ર : ૩ૐ હું Ø અરનાથાય નમઃ મમ સર્વ કર્માણી હર હર સ્વાહા //. મનં સંસાર સારું.. જ મirs, કરી આ a ? NR R Pawanit & જામ AA !* 2 છે 2 3 ૧૦૨ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ALA बिप्र महाविद मु. कि दे ના સ parametose, tiri rathe later shoul ય નમો તકલી | Fire EXT £er t ww શ્રી મલ્લીનાથ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો ભગવતે અરહતે મલ્લી સિજ્જ ધમ્મુ વિજ્ઝર મહાવિજ્ઝર મલ્લી-મલ્લી અરિપાયસ્સ મલ્લિ સ્વાહા || આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવાથી ચિંતીત કાર્યોની સિદ્ધિ થાય છે. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં મલ્લીનાથાય નમઃ મમ સુગન્ધ શરીરં કુરૂ કુરૂ સ્વાહા II શ્રી મુનિસુવ્રત મંત્ર-યંત્ર કલ્પ • દે મન્ત્ર સંસાર સારું... dak down the s - ભf the w रोहत ही श्री महामा where i5 AU projecter reprice were ready શ્રી નમિનાથ મંત્ર-યંત્ર કલ્પ महावीरस्स अनाहत वि ने श्रील णमो भगवदो अरहदे 2 ૐ ણમો ભગવતે અરહતે મુનિસુવ્વયસ્સ સિજ્જ ધમ્મે ભગવતો વિઝ્ઝર મહાવિજ્ઝર સુષ્વિદેતદ્ સ્વાહા || આ મંત્રના સ્મરણથી ગ્રહ પીડાઓ દૂર થાય. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં મુનિસુવ્રત સ્વામીને નમઃ મમ સર્વ ગ્રહ પીડાં નિવારય નિવારય સ્વાહા ।। ૐ ણમો ભગવતો અરહતો ણમિસ્સ સિજ્જ ધમ્મે. ભગવતે વિઝર મહાવિજ્ઝર ણમી ણમી સ્વાહા ।। પાન અભિમંત્રીત કરી આપવાથી બ્રમ્હચર્યાદિ વ્રત પાળવા શક્તિ મળે. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં નમિનાથાય નમઃ મમ સર્વ વન્યં કુરૂ કુરૂ સ્વાહા || For Personal & Private Use Only ૧૦૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ Agun by i_radhekam The Fd, गति यति स्वाहा। कुरु कहा Pa bar autta AX - the ice P = 2reepude 118 શ્રી નેમિનાથ મંત્ર-યંત્ર કલ્પ * © ૧૦૪ ef भगवदी सरहदो श्रीभवति d શ્રી પાર્શ્વનાથ મંત્ર-યંત્ર કલ્પ कु ! ventes महान शनि दृदिस्वर 60 iv20 exode to rely tet kr ૐ ણમો ભગવતો અરહતો અરિક નેમિસ્ટ સિજ્જ ધમ્મ ભગવતે વિજ્જર મહાવિજ્જર સમ્મતિ મહાતિ અતિ દદિરસતિ મહતિ સ્વાહા । આ મંત્રના જાપથી શત્રુના હાથમાં રહેલ શસ્ત્ર નીચે પડી જાય છે. सासु हिज़्मा धो राम જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં નેમિનાથાય નમઃ મમ સર્વ રાગ દ્વેષાન્ હર હર સ્વાહા ॥ ૐ ણમો ભગવતો અરહતો ઉરગ કુલ જાસુ પાસુ સિજ્જ ધર્મો ભગવતે વિઝર વર્ગી મહાવુઐ સેપાસે સંમાસ સનિગિતોદિ સ્વાહા || શ્રી મહાવીર મંત્ર-યંત્ર કલ્પ આ યંત્ર તાંબુલ (પાન) મંત્રી આપવાથી આરોગ્ય પ્રાપ્ત થાય છે. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં પાર્શ્વનાથાય નમઃ મમ સર્વોપદ્રવંનિવારયનિવારય સ્વાહા | ૐ ણમો ભગવતો અરહતો મહિત મહાવીર વર્ષમાણ બુદ્ધસ્સ અણાહત વિજ્જાઈ સિજ્જ, ધમ્મ ભગવતે મહાવિજ્ઝ મહાવિજ્ઝ વીર મહાવીર સિરિસણમદિવીર જયતાં અપરાજીતે સ્વાહા ॥ યુદ્ધમાં આવેલ શત્રુ વશ થાય. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં મહાવીરનાથાય નમઃ મમ સર્વ કર્મક્ષયં કુરૂ કુરૂ સ્વાહા ॥ ।। ઈતિ શ્રી તીર્થંકર મંત્ર-યંત્ર કલ્પ ॥ For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #107 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. શ્રી ભક્તામર કલ્પ ભક્તામર-પ્રણત મૌલિ-મણિ-પ્રભાણા, મુદ્યોતકં દલિત-પાપ-તમો-વિતાનમ્ સમ્યક્ પ્રણમ્ય જિન-પાદયુગ યુગાદા, વાલંબન ભવજલે પતતાં જનાનામ ll૧ILL અર્થ: જેમનાં ચરણોમાં ઝૂકેલા દેવાનાં મુગટનાં મણિ એવા ઝળહળે છે કે જાણે પાપનાં તિમિરને વીંધી નાખે છે. ભવ સાગરમાં ડૂબતાં લોકો માટે સહાય રૂપ આદિનાથ તીર્થંકરનાં ચરણકમળને હું હાર્દિક નમન કરું છું. બદ્ધિ : ૐ હું અહં નમો અરિહંતાણં, નમો જિહાણે, હોં હી હૈં હૌ” હૂઃ અસિઅઉસા અપ્રતિચક્ર ફર્ વિચક્રાય ઝોં ઝોં સ્વાહા ! મંત્ર : ૐ હૉ છું હું શ્રીં કલી હૂં ક ૩ૐ હ્રીં નમઃ વિધિ : ભક્તામર સ્તોત્રની પ્રથમ ગાથા ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર સુગંધી દ્રવ્યોથી ભોજપત્ર પર દાડમની કલમ દ્વારા કેશરથી લખી, તેને ધૂપથી વાસિત કરીને માદળિયામાં નાંખીને પાસે રાખવાથી સર્વ પ્રકારનાં વિદનો દૂર થાય છે. દિવાળીનાં ત્રણ દિવસમાં શ્વેત વસ્ત્ર ધારણ કરી પૂર્વ દિશાએ મુખ રાખી સવા લાખ જાપ જપવાથી સકલ ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, સંપત્તિ, અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હેતુ : ઋદ્ધિ-સિદ્ધિ અને સંપદાની પ્રાપ્તિ થાય. યઃ સંસ્તુતઃ સકલ વાડ્મય તત્ત્વ-બોધાદુભૂત બુદ્ધિ-પટુભિઃ સુર-લોક-નાઃ | સ્તોત્ર-ર્જગત્રિતય-ચિત્ત-હરે-રુદારે , સ્તોષ્ય કિલાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ્ IIરી Malable baston luks! મન્ત્ર સંસાર સાર... ૧૦૫ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ लेकिलाहमपि तं प्रथम किनेनम I ! R અર્થ : સમગ્ર શાસ્ત્રોનાં અવબોધ વડે પ્રજ્ઞાવાન દેવેન્દ્રોએ પણ જેમની સ્તવના કરી છે; એવા આદિ જિનેશ્વરની સ્તુતિ, હું પણ ત્રણ જગતનાં ચિત્તને આહ્વાદ આપે એવા સ્તોત્ર વડે કરીશ. સદ્ધિ : ૐ હું અહં ણમો ઓરિજીણાણું ! મંત્રઃ ૩ૐ હ્રીં શ્રીં કલી” હૂં નમઃ વિધિ : બીજી ગાથા, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી, તથા યંત્ર બીજો પાસે રાખવાથી નજર લાગતી નથી. ૨૧ દિવસ સુધી આ રીતે જપવાથી મસ્તક પીડા દૂર થાય છે. અથવા તો સાત દિવસ સુધી રોજનાં 1000જપ કરવાથી પણ મસ્તક પીડા દૂર થાય છે. વિશેષમાં શ્યામ વસ્ત્ર પહેરીને, શ્યામ માળા વડે પૂર્વાભિમુખ થઈને જો આ ઋદ્ધિ તથા મંત્ર ૨૧ દિવસ સુધી ૧૦૮ વાર જપવામાં આવે તો શત્રુનો પરાભવ થાય છે. હેતુ: નજરબંદીનો દોષો દૂર થાય. બુદ્ધયા વિનાપિ વિબુધા ચિત-પાદપીઠ ! સ્તોતું સમુદત-મતિવિંગતગપોડહમ્ | બાલ વિહાય જલ-સંસ્થિત-મિન્દુ-બિમ્બ મન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ II3II અર્થ : પાણીમાં રહેલા ચંદ્રના બિંબને જેમ બાળક સિવાય અન્ય કોણ ગ્રહણ કરવાની ચેષ્ટા કરે ? તેમ બુદ્ધિહીન એવો હું નિર્લજ્જ થઈને પણ દેવ-દેવેન્દ્રોથી પૂજિત પાદપીઠવાળા હે પ્રભુ ! તમારી સ્તુતિ કરવાને ઉદ્યમયુક્ત બુદ્ધિવાળો થયો છું. બદ્ધિ : ૐ હૂ અહં ણમો પરમોહિજીણાણું , મંત્ર ઃ ૩ૐ હ્રીં શ્રીં કલી” સિભ્યો બુદ્ધભ્યો સર્વ સિદ્ધિ દાયકેભ્યો નમઃ સ્વાહા મન્ત્ર સંસાર સાર... ૧૦૬ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ બનશvi , કલા અt aw વિધિ : ત્રીજી ગાથા, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર ત્રીજો પાસે રાખવાથી બાળકને લાગેલી નજર દૂર થાય છે. તેમજ આ મંત્રથી અભિમંત્રિત કરેલું પાણી પાવાથી ભેંસ વગેરે પશુઓને લાગેલી નજર પણ દૂર થાય છે. આ ઋદ્ધિ અને મંત્રનો જપ જો કમળકાકડીની માળા વડે કરવામાં આવે તો વિશેષ ફલદાયી થાય છે. હેતુ : દષ્ટિ દોષ દૂર થાય. વક્ત ગુણાત્ ગુણ-સમુદ્ર ! શશાંક-કાન્તા; કસ્તે ક્ષમઃ સુરગુરુ-પ્રતિમોડપિ બુદ્ધયા ? કલ્પાન્તકાલ-પવનોદ્ધત-નક્રચક્રકો વા તરીતમલમબ્યુનિધિ ભુજાભ્યામ્ ? ||૪|| અર્થ : પ્રલયકાળનાં વાયુથી ઉછળતા મગરનાં સમૂહવાળા મહાસાગરને બે હાથ વડે તરી જવાને કોણ સમર્થ છે? (અર્થાત્ કોઈ જ નથી) તેમ હે ગુણોનાં મહાસાગર? બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો વિદ્વાન પણ તમારા ચંદ્ર જેવા મનોહર ગુણોનું વર્ણન કરવા શું સમર્થ છે? (અર્થાતુ નથી). બદ્ધિ ઃ ૐ હું અહં ણમો સવ્વોહિજિરાણું મંત્ર : ૐ હ્રીશ્ર કલી” જલદેવતાભ્યો નમઃ સ્વાહા ! વિધિઃ ચોથી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું પ્રતિદિન સ્મરણ કરવાથી તથા યંત્ર ચોથો પાસે રાખવાથી પાણીનો ભય રહેતો નથી તથા વહાણ પણ પાણીમાં ડુબતું બચી જાય છે. સાત દિવસ સુધી પ્રતિદિન ૧૦૦૦ વાર સફેદ માળાવડે ઋદ્ધિ અને મંત્ર જપવો, સફેદ ફૂલ ચઢાવવાં તથા ભૂમિ પર સુવું અને એકાસણું કરવું. પછી ૨૧ કાંકરી લઈને તે દરેકને ઉપરના મંત્રથી સાત વાર અભિમંત્રિત મન્ત્ર સંસાર સાર... ૧૦૭ થી શામકથાવ ગાયું પરીવારો મા સી - ક For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ કરીને પાણીમાં નાંખવી, તો મચ્છીમારની જાળમાં કે કાંટામાં માછલી ફસાશે નહિ. હેતુ : પાણીનો ઉપદ્રવ નષ્ટ થાય. સોડહં તથાપિ તવ ભક્તિવશાળ્યુનીશ !, કતું સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્તઃ | પ્રીત્યાત્મ-વીર્યમવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાજોતિ કિં નિજ શિશોઃ પરિપાલનાર્થમ્ ? III અર્થ : શક્તિ રહિત એવો હું હોવા છતાં પણ, તમારી આધીનતાથી આ સ્તોત્ર રચવાને પ્રવૃત્ત થયો છું. જેમ હરણ વાત્સલ્યભાવથી પોતાના શિશુની રક્ષા કરવા માટે પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સિંહની સામે નથી થતું શું? બદ્ધિ : 3ૐ હું અહં ણમો અસંતોહિજિણાણું મંત્ર : ૐ હ્રીં શ્રીં કલી ક સર્વસંકટ નિવારણેભ્યો સુપાર્શ્વયક્ષેભ્યો નમો નમઃ સ્વાહા ! વિધિ : પાંચમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી નેત્રપીડા દૂર થાય છે. તેનો વિશેષ વિધિ એ છે કે પીળા વસ્ત્ર પહેરીને સાત દિવસ સુધી દરરોજ ૧૦00 ઋદ્ધિ અને મંત્રનો જપ કરવો, પીળાં ફૂલ ચડાવવાં તથા કુંદરૂનો ધૂપ કરવો. ૨૧ વાર મંત્ર બોલી અભિમંત્રિત કરેલાં પતાસાં પાણીમાં ધોળીને તે પાણી પીવડાવાથી અથવા તે પાણીની આંખો પર છંટકાવ કરવાથી, નેત્રપીડા તેમજ આંખનાં સર્વ વિકારો દૂર થાય છે. હેતું ઃ આંખોના રોગ દૂર થાય. અલ્પશ્રુત કૃતવતાં પરિહાસ-ધામ, ત્વદ્ભક્તિ-રેવ મુખરી-કુરૂતે બલાત્મામ્ I ચકોકિલઃ કિલ મધ મધુર વિરૌતિ, તચ્ચારુ-ચૂત-કલિકા-નિકટૅક-હેતુઃ IIકા. Be A Mill ૧૦૮ મન્ને સંસાર સારં... For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ અર્થ : અલ્પજ્ઞ અને બહુશ્રુતોનાં હાસ્યપાત્ર એવા મને તમારી ભક્તિ જ બળ કરીને વાચાળ બનાવે છે. કારણ કે વસંત ઋતુમાં કોયલ નિશ્ચ મધુર ટહુકા કરે છે; તેમાં આમ્રવૃક્ષને આવેલ મનોહર મોર એક માત્ર કારણ છે. અદ્ધિ : ૩ૐ હું અહં ણમો કુબુદ્ધિશં મંત્ર : ૐ હ્રીં શ્રાં શ્રી શ્રઃ હં સં યઃ યઃ ઠઃ ઠઃ સરસ્વતિ ભગવતિ વિદ્યાપ્રસાદ કુરુ કુરુ સ્વાહા ! વિધિ ઃ છઠ્ઠી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો પાઠ કરવાથી તેમજ યંત્ર છઠ્ઠો પાસે રાખવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, વિસ્મરણ થતું નથી, વાણીની શુદ્ધિ થાય છે, મૂર્ખતા દૂર થાય છે તથા જીભ તોતડાતી હોય તો છૂટી થાય છે. જો આ યંત્ર રૂપાના પતરાં પર કોતરાવી તેનું રોજ પૂજન કરવામાં આવે તો છ મહિનાની અંદર સરસ્વતી વરદાન આપે છે. હેતુ : બુદ્ધિનો વિકાસ થાય. ત્વત્સસ્તવેન ભવ-સન્તતિ-સન્નિબદ્ધ, પાપં ક્ષણાક્ષય-મુપૈતિ શરીર-ભાજામ્ | આક્રાન્ત-લોક-મલિ-નીલ-મશેષ-માશ, સૂર્યાસુ-ભિન્ન-મિવ શાર્વર-મન્ધકારમ્ IIoll. અર્થ : સંસાર ભ્રમણને લીધે બંધાયેલાં પ્રાણીઓનાં પાપો તમારા સુંદર સ્તવન વડે ક્ષણમાત્રમાં નાશ પામે છે. જેમ જગતમાં ફેલાયેલો ભ્રમર જેવો કાળો રાત્રિનો અંધકાર સૂર્યનાં કિરણોથી શીઘ્ર નાશ પામે છે તેમ. અદ્ધિઃ ૐ હું અહં ણમો બીઅબુદ્ધીણું / મંત્ર : ૐ હ્રીં હંસ શ્રા” શ્રી ક કલી સર્વદુરિત સંકટ શુદ્રોપદ્રવ કષ્ટ નિવારણે કુરકુરુ સ્વાહા. મનં સંસાર સાર... ૧૦૯ - For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વિધિઃ સાતમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તેમજ યંત્ર સાતમો લોખંડના માદળિયામાં ઘાલી પાસે રાખવાથી સર્પનું ઝેર ઉતરે છે. તેમજ ૧૦૦૮ વાર ઋદ્ધિ અને મંત્રથી કાંકરીને અભિમંત્રિત કરીને સર્પના મસ્તક પર ફેંકીએ તો તે થંભી જાય છે અને દંશ દઈ શકતો નથી. જેને સર્પ કરડયો હોય, તેને મંત્રથી અભિમંત્રિત કરેલું પાણી પીવડાવવાથી ઝેર ઉતરી જાય છે. આ જપમાં માળા લીલા રંગની રાખવી તથા ધૂપ લોબાનનો કરવો. . હેતુ : સર્પનું ઝેર દૂર થાય. મત્વેતિ નાથ તવ સંસ્તવન મયેદમારભ્યતે તન-ધિયાડપિ તવ પ્રભાવાત્T ચેતો હરિષ્યતિ સતાં નલિની દલેષ, મુક્તાફલ-ઘુતિ-મુપૈતિ નનૂદબિન્દુ: ll૮. અર્થ : કમલ પત્રોમાં રહેલા જળબિન્દુઓ જેમ મુક્તાફળની શોભાને ધારણ કરે છે, તેમ તમારા પ્રભાવથી આ સ્તવન સજ્જનોનાં મનનેહરશે એમ માનીને, અલ્પ બુદ્ધિાવાળો એવો હું હે સ્વામિન્ ! આ સ્તોત્રનો આરંભ કરું છું. સદ્ધિ : ૐ હૂ અહં ણમો અરિહંતાણં ણમો પાદાનુસારીણું .. મંત્ર ઃ ૩% હાં હૂ હૂ હૂઃ અસિઆઉસા અપ્રતિચક્ર ફર્ વિચકાય ઝાઁ ઝાઁ સ્વાહા ! (પુન:) ૐ હૂ લક્ષ્મણા-રામાનન્દ દેત્રે નમો નમઃ સ્વાહા ! વિધિ : આઠમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર આઠમો પાસે રાખવાથી વ્રણપીડા (ગૂમડાની પીડા) દૂર થાય છે. અહીં અરીઠાના બીજની માળા ઉપયોગમાં લેવાથી વિશેષ ફાયદો થાય છે. જો આ મંત્રથી મીઠાની કાંકરી ૧૦૮ વાર અભિમંત્રિત કરીને પીડાતા અંગ પર ફેરવીએ તો પીડા મટી જાય છે. હેતુ : ગુમડા, ઘાની પીડા દૂર થાય. ૧૧૦ મન્ને સંસાર સારં... For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ आली नव स्तवनम्नस्तसम्मस्तदोष આસ્તાં તવ સ્તવન-મસ્ત-સમસ્ત-દોષ, વત્સકથાડપિ જગતાં દુરિતાનિ હન્તિ | દૂરે સહસ્ત્ર-કિરણ કુરૂતે પ્રત્યેવ, પદ્માકરેષુ જલજાનિ વિકાસમાં િIIII અર્થ : જેમ સૂર્ય દૂર રહ્યું છતે (પોતાની) પ્રભા વડે કમળ વનોમાંના કમળોને વિકસિત કરે છે તેમ, સર્વ દોષોનો નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું, પરંતુ તમારૂં માત્ર નામસ્મરણ પણ મનુષ્યોનાં પાપોને દૂર કરે છે. હદ્ધિ : ૩ૐ હું અહં ણમો અરિહંતાણં ણમો સંભિણસોયાણું હૉ હીં હું ફટ્ સ્વાહા ! મંત્ર : ૐ હ્રીં શ્રી° ક કલી ૨: ૨: રઃ હં હઃ નમ: સ્વાહા વિધિઃ નવમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર નવમો પાસે રાખવાથી ચોર-ડાકુનો ઉપદ્રવ થતો નથી. ચાર મીઠાની કાંકરી ૧૦૮ વાર અભિમંત્રિત કરીને ઘરનાં ચાર ખૂણે મૂકીએ તો ચોર ઘરમાં પેસી શકતો નથી, અથવા તો ચંભિત થઈ જાય છે. હેતુ: ચોર, ડાકુ આદિનો ઉપદ્રવ નાશ પામે. નાત્યભુત ભુવન-ભૂષણ ! ભૂતનાથ !, ભૂર્ત-ગુણ-ભુવિ-ભવન્ત-મભિપ્ટવન્તઃ | તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા, ભૂત્યાશ્રિત ચ ઈહ નાત્મસમં કરોતિ l/૧૦માં અર્થ : આ લોકમાં પોતાને આશ્રયે રહેલાને સ્વામીત્વભાવ વડે જેમ પોતાના સમાન બનાવી શકાય છે તેમ તે વિશ્વના અલંકાર સમાન ! હે સ્વામિન્ ! સત્યગુણો વડે આપની સ્તુતિ કરનાર આપના સમાન થાય તેમાં કયું મોટું આશ્ચર્ય છે ! (અર્થાત્ નથી). મન્ત્ર સંસાર સાર... वत्सरकयाऽपि जगतां दुरितानि हन्ति । E Til ). ૧૧ ૧ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ET. ED THE સદ્ધિઃ ૩ૐ હું અહં ણમો સયંબુદ્ધીણું / મંત્ર : ૐ હૉ હી હો હઃ શ્રાઁ શ્રી બ્રૂ થઃ સિદ્ધબુદ્ધ કૃતાર્થો ભવ ભવ વષ સંપૂર્ણ સ્વાહા વિધિ : દશમી ગાથા ઋદ્ધિ અને મંત્રનો સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી રાજદરબારમાં જય થાય છે. આ યંત્ર ભોજપત્ર પર અષ્ટગંધથી પુષ્યયોગે અથવા દિવાળીના દિવસે નાહી, ધોઈને ધૂપ-દીપ સહિત લખવો. પછી નૈવેધ વિ. થી પૂજ્ય કરીને પંચામૃતનો હોમ કરવો અને ૨૨૦૦૦ મૂળ મંત્રનો જાપ કરી સેવંતી તથા જાઈનાં ફૂલથી પૂજા કરી, સોનાના માદળિયામાં મૂકી સાથે રાખવો, તેથી ધૂતમાં અવશ્ય જય થાય છે. કૂતરાનું વિષ ઉતારવા માટે ૭ મીઠાની કાંકરી લઈને તે દરેકને ઉપર્યુક્ત મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરવાથી હડકાયા કૂતરાનું ઝેર ચડે નહિ. હેતુ : વાદ, વિવાદમાં વિજય પ્રાપ્ત થાય. દૂર્વા ભવન્ત-મનિમેષ-વિલોકનીયું, નાન્યત્ર તોષ-મુપયાતિ જનસ્ય ચક્ષઃ | પીવા પયઃ શશિકર ધુતિ-દુષ્પસિન્ધોઃ, ક્ષારં જલ જલનિધેરશિતું ક ઈચ્છે ? I૧૧ll. અર્થ : અનિમેષ નયને જોવા લાયક આપને અવલોકીને મનુષ્યની આંખો હવે બીજે ક્યાંય સંતોષ પામતી નથી. ચંદ્રનાં કિરણોની કાંતિ સમાન ઉજ્જવલ ક્ષીર સમુદ્રના પાણીને પીધા પછી સમુદ્રનાં ખારા પાણીને પીવાની ઈચ્છા કોણ કરે ? (અર્થાત્ ન કરે) બદષિ : ૐ હું અહં ણમો પત્તેયબુદ્ધીણું / મંત્ર : ૐ હ્રીં શ્રી કલીં શ્રાઁ શ્રી કુમતિ નિવારિયૅ મહામાયાયે નમઃ સ્વાહા | ૧૧૨ મન્ત્ર સંસાર સાર.. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ એ માdી છે પણ તેમના પર પણ - હાથી Lisa di Lao વિધિ : અગિયારમી ગાથા, ઋદ્ધિ તથા મંત્ર ૨૧ દિવસ સુધી લાલ માળા વડે જપવાથી, તથા યંત્ર પાસે રાખવાથી વસ્તુ, ખોવાયેલા મનુષ્ય, દાસ, દાસી પણ પાછાં આવે છે. વળી ચારે દિશામાં તેનો ૧૦૮ જપ કરવાથી અને ઈન્દ્રધ્વજ શણગારી જલયાત્રા કરવામાં આવે, તથા એ વખતે ગીત, નૃત્ય તથા પંચામૃતની જલધારા અમારી પડહ વગડાવી, બલિબાકુલા ઉંચા ઉછાળી નગરના દેવી-દેવતાઓને પૂજી અટ્ટમની તપશ્ચર્યા કરી, ૧૨૦૦૦ સરસવના દાણાં પર મંત્ર ગણી તેને ઉછાળવામાં આવે તો જરૂર વરસાદ આવે છે. હેતુ : ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળે, વરસાદ આવે. ચૈઃ શાન્ત-રાગ-રૂચિભિઃ પરમાણુભિવં, નિમપિત-બ્રિભુવનૈક-લલામભૂત ! તાવન્ત એવ ખલુ તેડગ્રણવઃ પૃથિવ્યાં, ચત્ત સમાન-મપરં નહિ રૂપમતિ HI૧રો અર્થ : ત્રણ ભુવનનાં અદ્વિતીય તિલક સમાન હે પ્રભો! આ સૃષ્ટિમાં જેટલાં પણ શાંત-પ્રશાંત તથા ઉપશાના રસથી શોભતાં જે પરમાણુઓ વડે તમો બનેલાં છો, તે પરમાણુઓ પણ આ વિશ્વમાં તેટલાં જ માત્ર છે. કેમકે તમારા જેવું સુન્દર સ્વરૂપ બીજે કયાંય નજર નથી આવતું. દદ્ધિઃ ૐ હૂ અહણમોલોહિયબુદ્ધિણી મંત્ર : ૩% ઑ ઑ ઍ અઃ સર્વરાજપ્રજામોહિનિ સર્વજન વશ્ય કુરુ કુરુ સ્વાહા ! વિધિ : બારમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ઈચ્છિત કન્યા મળે વળી સ્ત્રી રિસાઈને ચાલી ગઈ હોય परिः परमाणि I મનં સંસાર સાર.. ૧૧૩ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ તો પાછી આવે. ૪ર દિવસ સુધી લાલ માળાથી ઋદ્ધિ અને મંત્રનો પ્રતિદિન ૧૦૦૦ જપ કરવો. તે વખતે દશાંગ ધૂપ વાપરવો અને યંત્ર પાસે રાખવો. પછી મંત્ર દ્વારા ૧૦૮ વાર તેલ અભિમંત્રિત કરીને હાથીને પાવામાં આવે તો મદ ઉતરી જાય છે. હેતુ : આકર્ષણ મંત્ર છે, વશીકરણ થાય. વડ્યું કવ તે સુર-નરોરગ-નેત્ર-હારિ ?, નિઃશેષ-નિર્જિત-જગત્રિ-તયોપમાનમ્ । બિબ કલંક-મલિન ફર્વ નિશાકરસ્ય ?, ચઠ્ઠાસરે ભવતિ પાંડુ-પલાશ-કલ્પમ્ ૧૩ll અર્થ : કલંક વડે મલિન થયેલું અને દિવસ ઉગતાં જ ખાખરાના પાન જેવું પીળું પડી જતું ચંદ્રનું મુખ કયાં અને દેવ-મનુષ્ય અને ભુવનપતિનાં નેત્રોને હરનારૂં તથા ત્રણ જગતની સર્વે ઉપમાઓથી પણ વિશેષ એવું તમારું મુખ કયાં? અદ્ધિ : ૐ હું અહં ણમો ઉજાઈણ મંત્ર : ૐ હ્રીં શ્રી હં સ એ હૉ હી” દ્રૌઢી દ્રૌદ્રઃ મોહિનિ સર્વજન વશ્ય કુરુ કુરુ સ્વાહા! વિધિ : તેરમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ચોરનો ભય ઉત્પન્ન થતો નથી. રસ્તે ચાલતાં કાંકરી અથવા માટીનાં કકડા લઈ ૧૦૮ વાર અભિમંત્રિત કરી ચારે દિશામાં નાંખવાથી ચોરીનો ભય ઉત્પન્ન થતો નથી. ભૂત પ્રેત પણ ફરકતાં નથી. હેતુ : ચોરનો ભય દૂર થાય. સપૂર્ણ-મંડલ-શશાંક-કલા-કલાપ, શુભ્રા-ગુણા-સ્ત્રિભુવનં તવ લંઘયક્તિ ! યે સંશ્રિતા-સ્ત્રિજગદીશ્વર ! નાથમેર્ક, કસ્તાન્નિવારયતિ સંચરતો ચષ્ટિમ્ ? ||૧૪ll અર્થ : સંપૂર્ણ વિસ્તારવાળા ચંદ્રની કળાના સમૂહ સમાન તમારા સદ્ગુણો મન્ત્ર સંસાર સાર... दुफ्त यह वासरे भवति ૧૧૪ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ S Livલા (૫ परतो वेष्टयूम HITRA ત્રણ જગતને ટપી જાય છે. એવા અદ્વિતીય ત્રણ જગતના નાથને જેઓ આશ્રય કરીને રહેલા છે, તેવાઓને યથેચ્છ વિચરતા કોણ રોકી શકે? (અર્થાત્ તેઓને ધાર્યું ફળ અવશ્ય મળે છે.) ત્રાદ્ધિ : ૐ હું અહં ણમો વિકલમઈણ . મંત્ર : ૐ નમો ભગવત્યે ગુણવત્યે મહામાનચ્ચે સ્વાહા ! વિધિઃ ચૌદમી ગાથા, ઋદ્ધિ અને મંત્રનું સ્મરણ કરવાથી, તથા યંત્ર મસ્તક પર, ભુજા પર કે હૃદય પર ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે. વળી પવિત્ર થઈને શ્વેત વસ્ત્ર પહેરીને, શ્વેત જપમાળાથી ત્રણ કાળ ધૂપ-દીપપૂર્વક ૧૦૮ વાર જાપ કરી, ઘી, ગૂગળ, કસ્તૂરી, કેશર, કપૂર, સુખડ, રતાંજલી, અગર, શિલારસ વગેરેની ગુટિકા બનાવી હોમ કરવાથી, તેમ જ ત્રણે કાળ સરસ્વતી દેવીની મૂર્તિની સુગંધી દ્રવ્યો વડે પૂજા કરવાથી મહામુર્ખ પણ વિદ્ધાન થાય અને લક્ષ્મીની વૃદ્ધિ થાય શત્રુનો ભય ટળે છે. હેતુ : સ્મરણ શક્તિ તીવ્ર બને. ચિત્ર કિમત્ર ? યદિ તે દિશાંગનાભિનત. મનાગપિ મનો ન વિકાર-માર્ગમ્ | કલ્પાન્ત-કાલ-મરતા ચલિતા-ચલેન, કિં મંદરાદ્રિ-શિખર ચલિત કદાચિત ? ll૧૫ll અર્થ : પ્રલય કાળના વાયુઓ વડે પર્વતો પણ કંપી જાય છે. છતાં મેરુ પર્વતનું શિખર શું કદાપિ કંપે છે? તે જ પ્રમાણે દેવાંગનાઓ વડે તમારું મન જરા પણ વિકારના માર્ગે વિચલિત થયું નથી તેમાં અહીં શું આશ્ચર્ય છે? સદ્ધિ : ૩ૐ હું અહં ણમો દસપુવીર્ણ | મંત્ર : ૐ નમો ભગવતી ગુણવતી સુસીમા-પૃથ્વી-વજશૃંખલા માનસીમહામાનચ્ચે સ્વાહા. મનં સંસાર સારં... ૧૧૫ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ पि क्रिमा यदि त विदामामि कि बदरणद्रितिवरं चलितं कदाचिनी पतिं सामपि क्लोन विकाराणम् । વિધિ: પંદરમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જાપ કરવાથી તથા યંત્ર કમ્મરે બાંધવાથી વીર્ય ચંચલ થતું નથી. સ્વપ્નમાં પણ વીર્યની રક્ષા થાય છે. વળી ૨૧ વાર મંત્રથી અભિમંત્રિત કરેલું તેલ મુખ પર લગાડવાથી રાજ-દરબારમાં પ્રભાવ વધે છે તથા સૌભાગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ૧૪ દિવસ સુધી લાલ માળાથી રોજનો ૧૦૦૦ જપ કરતાં શીઘ્ર ફલ પ્રાપ્તિ થાય છે. હેતુ : વીર્ય રક્ષા, શક્તિ અને સૌભાગ્ય વધે. આ નિર્ધમ-વર્તિ-રાવર્જિત-તૈલપૂર, કૃત્ને જગત્મયમિદં પ્રકટી-કરોષિા ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા-ચલાનાં, દીપોડપરત્વમસિનાથ ! જગત્રકાશઃ II૧ી. અર્થ : ધૂમાડા અને વાટ રહિત, તેલ પણ પૂર્યા વગરનો અને પર્વતોને પ્રકંપિત કરનાર વાયુઓ વડે પણ અજેય તેમજ આ ત્રણેય ભુવનોને સમગ્ર પણે પ્રકટ કરનાર અને જગતમાં પ્રસિદ્ધ એવા હે સ્વામિન્ ! તમે એવા કોઈ એક માત્ર દીપક છો. ' હદ્ધિઃ ૩ૐ હું અહં ણમો ચઉદસપુથ્વીણી મંત્ર : ૩ૐ નમો સુમંગલા-સુસીમા-નામદેવી-સર્વસમી હિતાર્થ વજશૃંખલા કુરુ કુરુ સ્વાહા / વિધિ : સોળમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખીને રાજદરબારમાં જવાથી પ્રતિપક્ષીની હાર થાય છે. સાત દિવસ સુધી 1000 જાપ કરવાથી શીઘ્ર પરિણામ આવે છે. આ વખતે માળા લીલા રંગની વાપરવી તથા ધૂપ કુંદરૂનો કરવો. હેતુ : અગ્નિનો ભય દૂર થાય. ૧૧૬ મન્ત્ર સંસાર સાર.. ઇNR AHifજલ PHONE For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ નાસ્ત કદાચિ-દુપયાસિ ન રાહુગમ્યઃ, સ્પષ્ટી-કરોષિ સહસા યુગપજગત્તિ | મી નાક્લોધરોદર-નિરૂદ્ધ-મહાપ્રભાવઃ, સૂર્યાતિશાયિ-મહિમાસિ મુનીન્દ્ર ! લોકે ll૧oll અર્થ : હે મુનીંદ્ર ! તમે સૂર્યથી પણ અધિક મહિમાવાળા છો, કારણ કે કયારે પણ તમારો અસ્ત થતો નથી, રાહુ તમને ગ્રસી શકતો નથી. ત્રણેય જગતને તેના સ્વરૂપમાં એક સાથે પ્રકટ કરી શકો છો, તેમ જ વાદળાંઓનાં સમૂહ વડે તમારો પ્રભાવ ઢાંકી શકાતો નથી; માટે સમગ્ર લોકમાં આપ સૂર્યથી અધિક મહિમાવાળા છો. સદ્ધિ : ૐ હું અહં ણમો અઠંગનિમિત્તકુમલાણું મંત્ર : ૐ નમો નમિઉણ અટ્ટ મ ક્ષુદ્રવિઘટ્ટ ક્ષુદ્રપીડાં જઠરપીડ ભંજયભંજય સર્વપીડા સર્વરોગનિવારણું કુરુ કુરુ સ્વાહા. વિધિ : સત્તરમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી પેટની પીડા મટે સવારમાં શુદ્ધ વસ્ત્ર પહેરી ઘીનો દીવો કરી, ઘડાની સ્થાપના કરવી. પછી ઉત્તર દિશા તરફ |कु स्वाहा મુખ રાખીને પીળી માળા લઈને ઋદ્ધિ તથા મંત્રનો જાપ કરવો. રોજ ઋદ્ધિ મંત્ર વડે ગૂગળની ગોળી મંત્રીને તેનો ૧૦૮ વાર હોમ કરવો તથા મીઠાંનાં કકડા સાત મંત્રીને ઘડામાં નાખવા, તો જઠરરોગ, જલોદર, કઠોદર, ગુલ્મ, શૂળ તથા પેટના રોગો દૂર થાય. હેતુ : પેટનાં બધાં રોગો દૂર થાય. નિત્યોદય દલિત-મોહ-મહાત્વકાર, ગમ્ય ન રાહુ-વદનસ્ય ન વારિદાનામ્ | વિભાજતે તવ મુખાર્જ-મનલ્પકાન્તિ, વિધોતયજ્જગદ-પૂર્વ શશાંક-બિંબમ્ II૧૮ એ મને મન્ત્ર સંસાર સાર.. ૧ ૧૭ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ नित्योदय इलिनमोहमहासकार અર્થ : હંમેશા ઉગતું, મોહરૂપી મહા અંધકારને દૂર કરતું, રાહુના મુખ અને વાદળાંઓ વડે ન પ્રસાતું, અનલ્પ કાંતિવાળું, જગતને પ્રકાશિત કરનારું એવું તમારું મુખારવિંદ અલૌકિક ચંદ્રના બિમ્બ સમાન શોભે છે. અદ્ધિ : હું અહં ણમો વિવૂિઈઢિપત્તાણું મા મંત્ર : ૐ નમો ભગવતે જયે-વિજયે મોહ્ય મોહ્ય સ્તન્મય સ્તન્મય સ્વાહા ! વિધિ : અઢારમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી બુદ્ધિનો વિભ્રમ થતો નથી. ધર્મમાં મતિ સ્થિર થાય છે તથા ઘરમાં માંગલિક ઉત્સવ થતાં રહે છે. માર્ગે જતાં આંધી, દુષ્ટવાયુ કે ઘોર અંધકારનો ભય થતો નથી. લાલ માળા વડે ઋદ્ધિ તથા મંત્રનો ૭ દિવસ સુધી પ્રતિદિન ૧૦૦૦ જપ કરવો, યંત્ર પાસે રાખવો, ધૂપ દશાંગ કરવો. તે પછી ૧૦૮ મંત્ર જપ કરવાથી શત્રુસેનાનુ સ્તંભન થાય છે. હેતુ : ધર્મમાં સ્થિરતા પ્રાપ્ત થાય. વાવાઝોડાનાં ભય ટળે. કિં શર્વરીષ શશિનાહિશ્ન વિવસ્વતા વા ? ચુખભુપેન્દુ-દલિતેષ-તમસુ નાથ !! નિષ્પન્ન-શાલિ-વન-શાલિનિ જીવલોકે, કાર્ય કિજલ-ધરે-જેલભાર-નઃ ? ll૧૯ll અર્થ : જેમ પાકેલી શાળનાં વન વડે શોભતાં જગતમાં, પાણીના ભારથી નમેલાં મેઘો નિરર્થક છે તેમ છે સ્વામિન્ ! જ્યાં તમારા મુખચંદ્ર વડે (અજ્ઞાનરૂપી) અંધકારનો નાશ થાય છે, ત્યાં રાત્રિમાં ચંદ્ર અને દિવસે સૂર્યનું શું કામ છે? હદ્ધિઃ ૐ હૂ અહં ણમો વિજ્જાહરાણી મનં સંસાર સારં... ૧૧૮ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ મંત્ર : ૐ હૌં હ્રીં હ્રીં હૂં યઃ ક્ષઃ હી વષર્ ફટ્ સ્વાહા ! વિધિ : ઓગણીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી પરવિદ્યાની અસર થતી નથી. તથા આજીવિકા સુખપૂર્વક મળી શકે છે. ભાગ્યહીન પુરૂષ પણ આ યંત્રરાજની પૂજા કરે તો અન્નપાન સુખેથી મેળવી શકે છે. હેતુ : પરવિદ્યાની અસર ન થાય, આજીવિકા પ્રાપ્ત થાય. જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવ તથા હરિ-હરાદિષ નાયકેષુ ! તેજ: સ્ફરન્મણિષ યાતિ યથા મહત્ત્વ, નૈવં તુ કાચ-શકલે કિરણા-ફુલડપિ રિ || અર્થ : દેદીપ્યમાન મણિઓમાંનાં પ્રકાશનું જ મહત્વ છે તે જ પ્રકાશનું મહત્વ કિરણોવાળા કાચના ટુકડામાં નથી. તે પ્રમાણે જે સમ્યકજ્ઞાન તમારામાં શોભે છે તે વિષ્ણુ, શંકર આદિ અગ્રીમ દેવોમાં શોભતું નથી. ઋદ્ધિ : હું અહં ણમો ચારણાણું ! મંત્ર : ૐ શ્રાઁ શ્રી બ્રૂ શ્રઃ શત્રુભયનિવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા | વિધિ : વીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તથા યંત્ર સ્ત્રીના કંઠે બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. તેમજ સંપત્તિ, સૌભાગ્ય, બુદ્ધિ અને વિજય મળે છે. વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપાના પતરા પર અષ્ટગંધથી યંત્ર લખી, તેની સ્થાપના કરી પૂર્વ દિશાએ મુખ રાખીને રૂપાની નવકારવાળીથી ૧૦૮ વાર જાપ કરવો તથા સુગંધી ૧૦૮ પુષ્પોનો હાર બનાવી તેના વડે યંત્રની પૂજા કરવી. પછી પંચામૃતથી તેનું પ્રક્ષાલન કરીને એ હવણ રૂપાની વાડકીમાં ગ્રહણ કરી સ્નાનાંતરે સ્ત્રીને પીવડાવવું. આ પ્રકારે ત્રણ ઋતુ સમયે પીવડાવવાથી અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે. હેતુ : પુત્ર પ્રાપ્તિ થાય. મન્ત્ર સંસાર સાર... ૧૧૯ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ of = 1 2 કને મુક્ત ની વ " રે મા | તાપી માં વિકાસ that lebih ban : થી નાના મનો :te lE s Inકે મરચા, મન્ય વર હરિ-હરાદય એવ દૃષ્ટા, દૃષ્ટપુ ચેષ હૃદયં ત્વચિ તોષ-મેતિ | કિં વીક્ષિતેન ભવતા ? ભુવિ ચેન નાડન્યા, કશ્ચિન્મનો હરતિ નાથ ! ભવાન્તરેડપિ રિવII અર્થ : પ્રત્યક્ષ એવા તમારા દર્શન વડે પૃથ્વીને વિષે અન્ય પણ દેવ ભવાંતરમાં પણ મારા મનનું હરણ નહીં કરે. કેમકે સ્વામિન્ ! વિષ્ણુ, શંકર આદિ દેવોને જોયાં (અને જાણ્યાં) તે સારી વાત હોવા છતાં પણ મારું હૃદય તો તમારામાં જ સંતોષને પામે. ગઢદ્ધિઃ ૐ હું અહં ણમો પણ સમણણું મંત્ર : ૐ નમઃ શ્રી મણિભદ્ર જયે-વિજયે-અપરાજિતે સર્વસીભ સર્વ સૌખ્ય કુરુ કુરુ સ્વાહા ! વિધિઃ એકવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવું તથા યંત્ર પાસે રાખવાથી સર્વજન વશ થાય છે. આ જાપ ૪ર દિવસ સુધી કરવો જોઈએ. હેતુ : સ્વજનોને આકર્ષિત કરી શકાય. સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુરાન, ( નાન્યા સુતં તદુપમ જનની પ્રસૂતા | સવ દિશો દધતિ ભાનિ સહસ્ત્ર-રશ્મિ, પ્રાચ્ચેવ દિજનયતિ ફુરદંશુજાલમ ||રરા. અર્થ : જેમ બધી દિશાઓ અનેક નક્ષત્રોને ધારણ કરે છે, પરંતુ દેદીપ્યમાન કિરણોનાં સમૂહવાળા સૂર્યને તો ફકત પૂર્વ દિશા જ ધારણ કરે છે, તેમ સેંકડો જનેતાઓ સેંકડો વખત પુત્રને જન્મ આપે છે પરંતુ તમારા જેવા પુત્રને અન્ય કોઈ જનેતાએ જન્મ આપ્યો નથી. hela H. કુલ UIhE ક | બદ્ધિ : 35 હું અહં ણમો આગાસ ગામિણું / મન્ત્ર સંસાર સાર... winter નાનો ભાન ના I HER Elbe न्वा सुत त्यस सना प्रभूता। જેનીક ગતિ ૧૨૦ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ મંત્ર : ૐ નમઃ શ્રી વીરેહિ ભય ભય મોહય-મોહય સ્તંભય સ્તંભય અવધારણ કુરૂ કુરૂ સ્વાહા | વિધિ : બાવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ભૂત, પિશાચ, ચૂડેલ આદિ દૂર થાય છે. અહીં હળદરના ગાંઠિયાને ૨૧ વાર અભિમંત્રિત કરી ચાવવાથી જ ભૂત પિશાચ-ચૂડેલ દૂર ભાગે છે. હેતુ : પ્રેત, ભૂત, પિશાચાદિ દૂર થાય. ત્વામામનન્તિ મુનયઃ પરમં પુમાંસ, માદિત્ય-વર્ણ-મમલં તમસઃ પરસ્તાત્ । ત્વામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર ! પન્થાઃ ||ર૩|| અર્થ : મુનિઓ આપને શ્રેષ્ઠ પુરુષ, પાપરૂપી અંધકારથી પર, સૂર્યનાં જેવાં તેજસ્વી અને નિર્મળ માને છે. તેમજ આપને જ સમ્યક્ રીતે પ્રાપ્ત કરી મૃત્યુંજય બને છે. કારણ કે હે મુનીંદ્ર ! તે સિવાય મોક્ષનો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ જ નથી. ઋદ્ધિ : ૐ હ્રીં અહં ણમો આસીવિસાણું । મંત્ર : ૐ નમો ભગવતિ જયવતિ મમ સમીહિતાર્થે મોક્ષસૌખ્યું કુરૂ કુરૂ સ્વાહા । fu bth weath all વાપી 下 मुल्य पर मांस 群 श्री 55 ***** Romani P = lew+ the 异 મન્ત્ર સંસાર સારું... કે સાહ मापन गतः परस्तान . વિધિ : ત્રેવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ભૂત-પ્રેત ટકતા નથી. જયારે કોઈને વળગેલા પ્રેતની બાધા દૂર કરવી હોય, ત્યારે પ્રથમ ૧૦૮ મંત્ર બોલીને આત્મરક્ષા કરવી અને પછી આ મંત્રથી ઝાડો દેવો. હેતુ : શરીરની રક્ષામાં સહાયક બને. For Personal & Private Use Only ૧૨૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ ત્વામવ્યયં વિભુમચિન્ત્યમસંખ્ય-માધું, બ્રહ્માણ-મીશ્વર-મનન્ત-મનંગ-કેતુમ્ । જય યોગીશ્વરં વિદિત-યોગ-મનેક-મેકં, જ્ઞાન-સ્વરૂપ-મમલ પ્રવદન્તિ સન્તઃ ધાર૪]] અર્થ : સંત પુરુષો આપને જ અવિનાશી, સર્વ વ્યાપી, અચિંતનીય, અસંખ્ય આદિ બ્રહ્મસ્વરૂપ, ઈશ્વર, અનંગ (કામદેવ)નો નાશ કરનાર હેતુ સમાન, યોગીશ્વર, યોગના જ્ઞાતા, અનેક, અદ્વિતીય, જ્ઞાન સ્વરૂપ અને નિર્મળ વિ. કહે છે. ઋદ્ધિ ઃ ૐ હૌં અહં ણમો આસીવિસાણી મંત્ર : ૐ નમો ભગવતે વદ્વમાણસામિન્સ સર્વસમીહિત કુરૂકુરૂ સ્વાહા । વિધિ : ચોવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જાપ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી મસ્તકપીડા દૂર થાય છે. તેમજ ૨૧ વાર મંત્ર બોલી રાખને અભિમંત્રિત કરી મસ્તક પર લગાડવાથી આધાશીશી મટે છે. હેતુ : મસ્તકની બીમારી દૂર થાય. સ્વ. મણ niloE એક કડાંચુડ લક ટ પ્ર & Knjitn ૧૨૨ E whkhlal Z}{lly E बुद्धत्वमेव विपातिबुद्धियोपात् બુદ્ધસ્ત્વમેવ વિબુધા-ચિંત-બુદ્ધિ-બોધાત્, ત્વ શંકરોડસિ ભુવન-ત્રય-શંકરત્વાત્ । ધાતાઽસિ ધીર ! શિવ માર્ગ વિષે-વિધાનાત્, વ્યક્તં ત્વમેવ ભગવન્ ! પુરુષોત્તમોઽસિ IIરપા פול 3333333 kite prog be exh the by his/ented its let them # મની મ અર્થ : દેવતાઓ (પંડિતો) વડે પૂજિત એવી બુદ્ધિના વૈભવવાળા હોવાથી તમે જ બુદ્ધ છો તેમજ ત્રણેય ભુવનનું શુભ કરનારા હોવાથી તમે જ શંકર છો અને મોક્ષમાર્ગની વિધિના પ્રણેતા હોવાથી તમે જ હે ધૈર્યશાલી ! પૂર્ણ પુરૂષોત્તમ એવા વિષ્ણુ છો. ૠદ્ધિ : ૐ હ્રીં અર્હ ણમો ઉગ્ગતવાણી . For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #125 -------------------------------------------------------------------------- ________________ મંત્ર : ૩ૐ નમ હૂ હૂ હૂ હીં હૂઃ અસિઆઉભા ઝૌ ઝૌ સ્વાહા.. વિધિ : પચ્ચીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી અગ્નિનો ભય રહેતો નથી. અગ્નિનું દિવ્ય કરવાનો પ્રસંગ આવે તો અગ્નિ ઠંડો થઈ જાય છે. હેતુ : ઉષ્ણ પદાર્થ શીતલ થઈ જાય. તુલ્યું-નમ-સ્ત્રિભુવનાર્તિ-હરાય નાથ !, આ તુલ્યું નમઃ ક્ષિતિ-તલા-મલ-ભૂષણાય ! | તુલ્યું નમ-સ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુલ્યું નમો જિન ! ભવોદધિ-શોષણાય llll અર્થ : ત્રણ ભુવનની પીડાને હરનાર હે નાથ ! તમને નમસ્કાર હો, પૃથ્વી તલનાં નિર્મળ આભૂષણ સમાન હે પ્રભો ! તમને નમસ્કાર હો, ત્રણ જગતનાં પરમેશ્વર તમને નમસ્કાર હો તથા સંસાર રૂપી સમુદ્રનું શોષણ કરનાર હે જિનેશ્વર ! તમને નમસ્કાર હો. સદ્ધિ : ૐ હું અહં ણમો દિત્તતવાણું મંત્ર : ૐ નમો ભગવતિ ૩ૐ હ્રીં શ્રીં કલીં હું હું પરજન શાંતિ વ્યવહાર જયં કુરુ કુરુ સ્વાહા ! વિધિ : છવ્વીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી આધાશીશી મટે છે અને તેનાથી અભિમંત્રિત કરેલા તેલનું માલિશ કરવાથી તથા અભિમંત્રિત જલ પીવડાવવાથી સ્ત્રીને પ્રસૂતિ આરામથી થાય છે. હેતુ : પ્રાણાન્ત કષ્ટ દૂર થઈ જાય. કો વિસ્મયોડશ ! યદિ નામ ગુણે-રશે, સંશ્રિતો નિરવકાશયા મુનીશ ! દોર્ષ-રુપાત્ત વિવિધાશ્રય-જાત-ગર્વે:, સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદપીક્ષિતોડસિ રoll મન્ત્ર સંસાર સાર... ૧૨૩ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ विस्थपोडा यदि म गणेयोप પર બધા તેના અર્થ : પ્રાપ્ત થયેલાં વિવિધ પ્રકારનાં સ્થાનને કારણે ઉત્પન્ન થયેલ ગર્વયુક્ત દોષો વડે સ્વપ્નમાં પણ તમે (શુદ્ધ સ્વરૂપમાં) જોવાયેલાં નથી એવા હે મુનીઓનાં સ્વામિ ! અન્યત્ર સ્થાન ન મળવાથી અશેષ ગુણોવાળા એવા તમારા આશ્રય માટે શું આશ્ચર્ય છે? બદદ્ધિઃ ૩ૐ હું અહં ણમો તત્તતવાણી મંત્ર : ૐ નમો ચક્રેશ્વરી દેવી ચક્રધારિણી ચક્રણાનુકૂલ સાધય-સાધય શત્રુનું ઉમૂલય-ઉમૂલય સ્વાહા ! વિધિ : સત્તાવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી શત્રુ તરફનો ભય નષ્ટ થાય. શ્યામ રંગની માળા ફેરવવાનો તથા કાળા મરીનો હોમ કરવાની વિધિ છે. હેતુ : શત્રુનો ભય દૂર થાય. | ઉચ્ચ-રશોકતરૂ સંશ્રિત-મુન્મયૂખમાભાતિ રૂપ-મમલ ભવતો-નિતાન્તમ્ । સ્પષ્ટોલ્લસત્કિરણ-મસ્ત-તમોવિતાન, બિલ્બ રવે-રિવ પયોધર-પાર્થવર્તિ ll૨૮ll અર્થ : ઉંચા અશોકવૃક્ષને આશ્રય કરીને રહેલું ઊર્ધ્વગામી કિરણોવાળું આપનું રૂ૫, વાદળાંઓની સમીપ રહેલા, સ્પષ્ટપણે દેદીપ્યમાન કિરણોવાળા અને અંધકારના સમૂહનો નાશ કરનારા એવાં સૂર્યના બિમ્બ જેવું અત્યંત શોભે છે. હદ્ધિઃ ૐ હું અહં ણમો મહાતવાણી મંત્ર : ૐ નમો ભગવતે જય વિજય જંભય-જંભય મોહય મોહય સર્વસિદ્ધિસંપત્તિસૌનું કુરુ કુરુ સ્વાહા. મન્ત્ર સંસાર સારં... ૧ ૨૪ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વિધિ : અઠ્ઠાવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી વ્યાપારમાં લાભ થાય છે. તથા સૌભાગ્ય, કીર્તિ અને લક્ષ્મીની વૃદ્ધિ થાય. માળા પીળા રંગની ફેરવવી તથા યંત્રની પૂજા સુગંધી પીળાં ફૂલથી કરવી જોઈએ. હેતુ : ઉચ્ચ પદવી પ્રાપ્ત થાય. સિંહાસને મણિ-મયૂખ-શિખા-વિચિત્રે, વિશ્વાજતે તવ વપુઃ કનકાવદાતમ્ | બિમ્બ વિચઢિલસદંશુ-લતા-વિતાન, તુંગોદયાદ્રિ-શિરસીવ સહસ્રરશ્મઃ ||ર૯ll અર્થ : જેમ આકાશમાં દેદીપ્યમાન કિરણો રૂપી લતામંડપવાળું ઉત્તેગ એવા ઉદયાચલ પર્વતના શિખર પર રહેલું સૂર્યનું બિમ્બ શોભે છે; તેમ રત્નોનાં કિરણોનાં અગ્રભાગ વડે ચિત્ર વિચિત્ર સિંહાસન ઉપર તમારું સુવર્ણ જેવી કાંતિવાળું શરીર શોભે છે. ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં ણમો ઘોરતવાણું મંત્ર : ૐ ણમો ણમિઉણ પાસ વિસહરફુલિંગ મંતો વિસહર નામકખરમંતો સર્વસિદ્ધિમીહે ઈહ સમાંતાણ મણે જાગઈ કષ્પદુમર્થ્ય સર્વસિદ્ધિ ૐ નમ: સ્વાહા વિધિ : ઓગણત્રીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી સ્થાવર વિષ ચડતું નથી એટલે કે અફીણ, સોમલ, આકડો, ધતૂરો વગેરે ખાવામાં આવી ગયાં હોય તો પણ તેની અસર થતી નથી. વળી તેનાથી નેત્રપીડા દૂર થાય છે અને વીંછીનું ઝેર ઉતરી જાય છે. હેતુ : વિષ દૂર થાય. મન્ત્ર સંસાર સારું... ૧૨૫ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ :: કુન્દાવદાત-ચલ-ચામર-ચાર-શોભ, વિભાજતે તવ વપુઃ કલૌત-કાન્તમ્; ઉધચ્છશાંક-શુચિ-નિર્ઝર-વારિ-ધાર મુચ્ચુસ્તયં સુરગિરે-રિવ શાતકૌમ્ભમ્ II3oll અર્થ : મોગરાના પુષ્પ જેવું ઉજ્જવળ, ઉછળતાં ચામરની શોભાવાળું, સુવર્ણ જેવું મનોહર તમારું શરીર; ઉગતા ચંદ્ર જેવા સ્વચ્છ ઝરણાના પાણીની ધારાવાળા સુવર્ણમય મેરૂ પર્વતના ઉંચા શિખરની જેમ શોભે છે. ૠદ્ધિ : ૐ હ્રીં અહં ણમો ઘોરગુણાણ મંત્ર : ૐ હ્રી શ્રી પાર્શ્વનાથાય હી ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય અટ્ટે મદ્રે jet 新 ક્ષુદ્રવિઘટ્ટે ક્ષુદ્રાન્ સ્તંભય સ્તંભય રક્ષાં કુરૂ, કુરૂ સ્વાહા । વિધિ : ત્રીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ મંત્ર પાસે રાખવાથી પ્રવાસમાં દ્વિપદ કે ચતુષ્પદ હિંસક પ્રાણીઓનો ભય ઉપસ્થિત થતો નથી. વળી આ યંત્રનું નિરંતર પૂજન કરવાથી સર્વ ભયો દૂર થાય છે. હેતુ : પ્રવાસ સમયનાં ભય દૂર થાય. છત્ર-શ્રયં તવ વિભાતિ શશાંક-કાન્ત મુચ્ચઃ સ્થિતં સ્થગિત-ભાનુ-કર-પ્રતાપમ્ । મુક્તાફલ-પ્રકર-જાલ-વિવૃદ્ધ-શોભં, પ્રખ્યાપયત્રિજગતઃ પરમેશ્વરત્વમ્ ॥૩૧॥ અર્થ : મોતીઓની સમૂહરચના વડે જેની શોભા વિશેષ વૃદ્ધિ પામી છે, વળી જે ચંદ્ર સમાન મનોહર છે અને જેણે સૂર્યનાં કિરણોનો પ્રતાપ સ્થગિત કર્યો છે એવાં, ત્રણ જગતના સ્વામીપણાંને સાક્ષાત્ કરતા એવાં ઉંચે રહેલા તમારાં ત્રણ છત્રો શોભે છે. ૠદ્ધિ : ૐ હ્રીં અ ણમો ઘોરગુણ પરક્કમાણું | ૧૨૬ For Personal & Private Use Only મન્ત્ર સંસાર સાર.... Page #129 -------------------------------------------------------------------------- ________________ મંત્રઃ ૐ ઉવસગ્ગહરં પાસ, પાસે વંદામિ કમ્મઘણ મુક્ક, વિસહર વિસણિણાસ મંગલ કલ્યાણ આવાસ ૐ હાં હી હું શ્રી કલીં હૂં કૌં ૐ હ્રીં નમઃ સ્વાહા. વિધિ : એકત્રીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી રાજ્ય તરફથી સન્માન મળે છે. ચર્મરોગ મટાડવા માટે આ આરાધના ઉપયોગી છે. હેતુ : ચામડીના રોગ દૂર થાય. ઉન્નિદ્ર-હેમ-નવ-પંકજ-પુંજ-કાન્તિ, પર્યુલ્લસન્નખ-મયૂખ-શિખાભિરામ પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર ! પત્ત, પઘાનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયક્તિ ll૩રા અર્થ : હે જિનેશ્વર ! વિકસ્વર સુવર્ણના નવીન કમળોના સમૂહની કાંતિ વડે ચમકતા નખોના કિરણોની શ્રેણી વડે વિભૂષિત એવાં તમારાં બન્ને પગ જયાં પદાર્પણ કરે છે ત્યાં દેવતાઓ કમળો રચે છે. અદ્ધિઃ ૐ હૂ અર્પણમો વિપ્રોસહિપત્તાણી મંત્ર : ૐ હ્રીં શ્રી કલિકુંડ દંડસ્વામિન્ આગચ્છ-આગચ્છ આત્મમં રાખ્યું આકર્ષય આત્મમંત્રાનું રક્ષ રક્ષ પરમંત્રાનું છિન્દ છિન્દ મમ સમીહિત કુરુ કુરુ સ્વાહા વિધિ : બત્રીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી સુવર્ણ વગેરે ધાતુના વ્યાપારમાં લક્ષ્મીનો લાભ થાય છે, રાજ સન્માન મળે છે અને પાંચ જણ વચ્ચે પોતાનું બોલેલું વાકય પ્રમાણભૂત થાય છે. હેતુ : ધન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય. એ મન્ત્ર સંસાર સાર... ૧૨૭ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ = મિક શાળા મક ઈન્દુ યથા તવ વિભૂતિ-રભૂજિનેન્દ્ર ! ના ધમપદેશન-વિધી ન તથા પરસ્ટ | યાદ; પ્રભા દિનકૃતઃ પ્રહતાલ્પકારા, તાદક સુતો ગ્રહ-ગણસ્ય વિકાશિનોડપિ ? ll૩૩il. અર્થ : આ રીતે હે જિનેશ્વર ! ધર્મોપદેશની વિધિમાં તમારી જે સંપદા હતી તે અન્ય કોઈને હોતી નથી. અંધકારને હણવવાળી સૂર્યની જે કાંતિ હોય છે તે પ્રકાશિત હોવા છતાં અન્ય ગ્રહના સમૂહની કયાંથી હોય? બદ્ધિ : ૐ હું અહં ણમો સવોસહિપત્તાણું ! મંત્ર : ૐ નમો ભગવતે અપ્રતિચક્રે એ કલી હૂં 3ૐ હ્રીં મનોવાંછિત સિદ્ધયે નમો નમઃ અપ્રતિચકે હીં* ઠઃ 6: સ્વાહા વિધિ : તેત્રીસમી ગાથા ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી દુર્જન પુરૂષ વશ થાય છે તથા તે કંઈ બોલી શકતો નથી. * હેતુ શત્રુને વશ કરી શકાય. શ્રચ્યોતન્મદાવિલ-વિલોલ-કપોલ-મૂલ, મત્ત-ભ્રમભ્રમર-નાદ-વિવૃદ્ધકોપમ્ | ઐરાવતાભ-મિલ-મુલ્કત-માપતન્ત, દૃવા ભયં ભવતિ નો ભવદાશ્રિતાનામ્ Il૩૪ll અર્થ : ઝરતા મદ વડે કલુષિત થયેલા ગંડસ્થલને વિષે ભમતા ચંચળ ભમરાઓનાં ગુંજારવ વડે કોપાયમાન બનેલાં એવાં ઐરાવતની શોભાને ધારણ કરનારાં, ઉદ્ધત અને સામે ધસી આવતાં હાથીને જોઈને, આપને આશ્રય કરીને રહેલાઓ ભય પામતાં નથી. ઋદ્ધિઃ ૐ હું અહં ણમો સવ્વોસહિપત્તાણું , મનં સંસાર સારં... ૧૨૮ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ મંત્ર : ૩ૐ નમો ભગવતે અષ્ટમહાનાગકુલોચ્ચાટિનિ કાલદંષ્ટ મૃતકોત્થાપિની પરમંત્ર પ્રણાશિની દેવિ શાસનદેવતે ૐ નમો નમઃ સ્વાહા ! વિધિ : ચૌત્રીશમી ગાથા ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી મદોન્મત્ત હાથી વશ થાય છે. હેતુઃ હાથી, સર્પને વશવર્તી કરી શકાય. ભિન્નભ-કુભ-ગલદુજ્જવલ-શોણિતાત, મુક્તાફલ-પ્રકર-ભૂષિત-ભૂમિભાગઃ | બદ્ધ-ક્રમઃ ક્રમગત હરિણાધિપોડપિ, નાકામતિ ક્રમયુગા-ચલ-સંશ્રિત તે રૂપા. અર્થ : હાથીના ચીરી નાખેલા કુંભસ્થળમાંથી નીકળતા ઉજ્જવળ અને લોહીથી ખરડાયેલા મોતીઓના સમૂહ વડે ભૂમિનો ભાગ જેણે સુશોભિત કર્યો છે એવો આક્રમક સિંહ, તમારા બન્ને પણ રૂપી પર્વતને આશ્રય કરીને રહેલા ઉપર, તરાપમાં આવેલ હોવા છતાં પણ આક્રમણ કરી શકતો નથી. - સદ્ધિઃ ૐ હું અહં ણમો વયણબલીણી મંત્ર : ૐ નમો એવુ વૃોષ વદ્ધમાન તવ ભયહર વૃત્તિવર્ણા યેષુ મંત્રાઃ પુનઃ સ્મર્તવ્યા અતો ના પરમ– નિવેદનાય નમઃ સ્વાહા ! વિધિ : પાંત્રીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી સિંહ વાઘ વગેરેનો ડર રહેતો નથી. હેતુ : હિંસક પશુઓનો ભય ટળે. ! Pય કકય ના Rણ E / | | ર. મનં સંસાર સાર.. ૧ ૨૯ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ' IFT HTAવવાનમાં રાખી છે. આજ ના જાયyan! વાપાતર ગાનનું જીવનવૃત તિજ્ઞા ટીમik Bhupt! htt કલ્પાન્ત-કાલ પવનોદ્ધત-વહિન-કલ્પ, દાવાનલ જ્વલિત-મુજ્જવલમુત્સુલિંગમ્ વિશ્વ જિઘસુ-મિવ સમ્મુખ-માપતન્ત, તન્નામ-કીર્તન-જલ શકયત્ય-શેષમ્ Il3ળી અર્થ : પ્રલયકાળના પવન વડે પ્રદીપ્ત થયેલા અગ્નિ જેવા, અત્યંત તેજસ્વી ઉંચે ઉડતા તણખાવાળા, સમગ્ર વિશ્વને ભરખી જવાની ઈચ્છાવાળા અને સામે આવતા એવા દાવાનલને આપના નામનું કીર્તન રૂપી જળ સંપૂર્ણપણે શાંત કરે છે. સદ્ધિઃ ૐ હૂ અહં ણમો કાલબલીણી મંત્ર : ૐ હ્રીં શ્રી કલી હૉ હી અગ્નિમુખશમન શાંતિ કુરુ કુરુ સ્વાહા! વિધિ : છત્રીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી અગ્નિનો ભય રહેતો નથી. ઋદ્ધિ તથા મંત્રથી ૨૧ વાર પાણી અભિમંત્રિત કરીને ઘરની ચારે બાજુ છાંટવાથી એ અગ્નિનો ઉપદ્રવ દૂર થાય છે. હેતુ : અગ્નિનો ભય દૂર થાય. રફતેક્ષણ સમદ-કોકિલકંઠનીલ, ક્રોધોદ્ધત ફણિન-મુલ્ફણ-માપતન્તમ્ | આક્રામતિ ક્રમ-યુગેન નિરસ્ત-શંક, સ્વન્નામ-નાગ-દમની હદિ યસ્ય પુસઃ II3oll અર્થ : જે મનુષ્યના હૃદયમાં આપના નામ રૂપી નાગદમની (ઔષધિવિશેષ) રહેલી છે તે લાલ આંખવાળા મદોન્મત્ત, કોયલના કંઠ જેવા નીલવર્ણવાળા, ક્રિોધથી આક્રમક બનેલા, ઉંચી ફેણવાળા એવા સામે ધસી આવતા સર્પને નિર્ભયતા પૂર્વક બંને પગો વડે દબાવી દે છે. (હત્યા કરતા નથી પણ તેના ક્રોધને શાંત કરે છે.) સદ્ધિ : ૩ૐ હું અહં ણમો કાયબલીણું ! મન્ત્ર સંસાર સાર... ૧૩૦ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ सत्य-नापनागदपनी एदि वस्व Inશષ કo a sign TELESE initiaધ્યમwhethયાદ તા. મંત્ર : ૐ નમો શ્રાઁ શ્રી બ્રૂ શ્રઃ જલદેવિ કમલે પદ્મદ્રહનિવાસિનિ પક્વોપરિસંસ્થિત સિદ્ધિ દેહિ મનોવાંછિત કુરુ કુરુ સ્વાહા ! વિધિ : સાડત્રીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્પ તથા વિષનો ભય ઉપસ્થિત થતો નથી. પુષ્પાર્કમાં સારા દિવસે અષ્ટગંધથી ભોજપત્ર પર મંત્ર લખી માદળિયામાં નાંખી તેને દહી, દૂધ, ઘી વગેરે પંચામૃતમાં ત્રણ દિવસ રાખીને પછી ભૂજાએ ધારણ કરવો, તેથી સર્પનો ભય રહેતો નથી. પંચામૃત કે પાણીને ૨૧ વાર અભિમંત્રિત કરીને અથવા કાંસાના વાડકામાં ૧૦૮ વાર જલ અભિમંત્રિત કરીને પાવાથી ઝેર ઉતરી જાય છે. હેતુ : તમામ પ્રકારનાં ઝેર ઉતરે. વલ્ચત્તરંગ-ગજ-ગર્જિત-ભીમનાદ, માજ બલ બલવતામપિ ભૂપતીનામ્ 1 ઉધદિવાકર-મયૂખ-શિખા-પવિદ્ધ, ત્વત્કીર્તનાત્તમ ઈવાસુ-ભિદા-મુપૈતિ ll૩૮ાા. અર્થ : સંગ્રામમાં દોડતા અશ્વો અને હાથીઓની ગર્જનાઓને લીધે ભયંકર ઘોષવાળું એવું રાજાઓનું બળવાન સૈન્ય પણ ઉગતા સૂર્યનાં કિરણોની શિખાઓ વડે નષ્ટ થયેલા અંધકારની જેમ આપના કીર્તન નામસ્મરણ માત્રથી નાશ પામે છે. સદ્ધિઃ ૐ હૂ અહં ણમો સખ્રિસવણી મંત્ર : ૐ નમો નમિઉણ વિષહર વિષપ્રણાસન રોગ શોક દોષ ગ્રહ કમ્પ દ્રુમચ્ચજાયઈ સુહનામ ગહણ સકલ સુહદે ૐ નમઃ સ્વાહા ! મન્ત્ર સંસાર સાર... त्पत्कीर्तनात् सम इयाशु भिवानी यो रमिन विषहर विष प्रशासन भी बलं बलयतामपि भूपतीनाम् । ૧૩૧ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ प्रालि जिन शानदेवाशी વિધિઃ આડત્રીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર મસ્તકે ધારણ કરવાથી યુદ્ધનો ભય ઉપસ્થિત થતો નથી. બલ તથા પરાક્રમમાં વૃદ્ધિ થાય છે. હેતુ : દરેક પ્રકારનાં ભય દૂર થાય. કુન્તાગ્ર-ભિન્ન-ગજ-શોણિત-વારિ-વાહ, વેગાવતાર-તરણાતુર-યોધ-ભીમે ! યુદ્ધ જયં વિજિત-દુર્જય-જય-પક્ષા, સ્વત્પાદ-પંકજ વનાશ્રયિણો લભત્તે ll૩૯ll અર્થ : ભાલાના અગ્રભાગ વડે મરાયેલાં હાથિઓનાં રૂધિરરૂપી જળપ્રવાહમાં વેગપૂર્વક પ્રવેશ કરી તરી જવાને આતુર એવાં યોદ્ધાઓ વડે રચાયેલા ભીષણ સંગ્રામમાં તમારા ચરણ રૂપી કમળવનનો આશ્રય કરીને રહેલાંઓ દુર્જય એવાં શત્રુઓનો પરાજય કરીને વિજય પ્રાપ્ત કરે છે. સદ્ધિઃ ૐ હું અહં ણમો મહૂરસવણી મંત્ર : ૐ નમો ચક્રેશ્વરીદેવી ચક્રધારિણી જિનશાસન સેવા કારિણી શુદ્રોપદ્રવવિનાશિની ધર્મશાન્તિકારિણી નમઃ શાંતિ કુરુ કુરુ સ્વાહા ! વિધિ : ઓગણચાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્રનું પૂજન કરવાથી સર્વ પ્રકારનો ભય મટે છે. રાજ્ય દ્વારા ધનલાભ થાય છે. હેતુ : વિજય પ્રાપ્ત થાય અને ઋદ્ધિ વૃદ્ધિ મળે. અમ્મોનિધૌ ક્ષભિતભીષણ-નક્ર-ચક્ર, પાઠીનપીઠ ભયદોહ્મણ-વાડવાગ્ની ! રંગત્તરંગ-શિખર-સ્થિત-ચાન-પાત્રા-, સાસં વિહાર ભવતઃ સ્મરણાદ્ વજન્તિ ll૪૦ll અર્થ : જે સમુદ્રમાં વિક્ષુબ્ધ થયેલાં ભયંકર મગરનાં સમૂહો “પાઠીન' મનં સંસાર સાર... Ishubhambha ૧૩૨ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ स्वासं विहाय भवतः स्मरणात् । सश्चिन्तितं कुरु कर 25 नतो रावणाय विभाषणा અને પીઠ' જાતિનાં ભયંકર મસ્યો અને વડવાનલ યુક્ત ઉછળતાં તંરગો છે તેનાં શિખર પર તરી રહેલા વહાણનાં યાત્રિકો આપના નામસ્મરણથી ભયમુક્ત થઈને યથાસ્થાને પહોંચે છે. ત્રદ્ધિ : 3ૐ હું અહં ણમો અમીઆસવર્ણ ! મંત્ર : ૐ નમો રાવણાય વિભીષણાય કુંભકર્ણય લંકાધિપતયે મહાબલ પરાક્રમાય મનશ્ચિતિત કુરુ કુરુ સ્વાહા. વિધિ : ચાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી, તેમજ યંત્ર ચાલીસમો પાસે રાખવાથી સમુદ્રનો ભય દૂર થાય છે. સમુદ્રમાં વહાણ ડૂબતાં નથી, પોતાનું શરીર પાણીમાં ડૂબતું નથી. તરીને પાર ઉતરે છે. હેતુ : સમુદ્રનો ભય દૂર થાય. ઉભૂત-ભીષણ-જલોદર-ભાર-ભગ્ના, શોચ્યાં દશામુપગતાગ્રુત-જીવિતાશાઃ | તત્પાદ-પંકજ રોડમત-દિધ-દેહા, મત્ય ભવન્તિ મકરધ્વજ-તુલ્ય-રૂપાઃ I૪૧ અર્થ : ભયંકર જલોદરના વ્યાધિથી ઉત્પન્ન થયેલા ભારને લીધે વાંકા વળી ગયેલાં, દયનીય દશાને પામેલાં, જીવનની આશાને છોડી દીધેલાં, ખરડાયેલા દેહવાળાં મનુષ્યો તમારાં ચરણકમળની રજ રૂપી અમૃત વડે કામદેવ સમાન રૂપવાળાં થાય છે. બાદ્ધિ : ૐ હું અહં ણમો અખીણમહાણસીણં . મંત્ર : ૐ નમો ભગવતિ શુદ્રોપદ્રવશાંતિ કારિણિ રોગ કુષ્ટ જ્વરોપશમન મનં સંસાર સાર... ૧૩૩ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ કુરે કુરુ સ્વાહા. વિધિ ઃ એકતાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી તેમજ તેની ત્રિકાળ પૂજા કરવાથી સર્વ રોગો મટે છે તથા ઉપસર્ગો દૂર થાય છે. હેતુ : રોગ, વ્યાધિ બધું દૂર થાય. છે આપાદ-કંઠ-મુરૂ-શૃંખલ-વેષ્ટિતાંગા, ગાઢ બૃહન્તિગડ-કોટિ-નિવૃષ્ટ-જંઘાઃ | ત્વન્નામ-મંત્ર-મનિશ મનુજાઃ સ્મરન્તઃ, સધઃ સ્વયં વિગત-બન્ધ-ભયા ભવન્તિ l૪રો. અર્થ : પગથી લઈને કંઠ સુધી મોટી સાંકળો વડે બંધાયેલાં શરીરવાળાં, અત્યંત મોટી બેડીઓના અગ્રભાગ વડે ઘસાતી જાંઘોવાળાં મનુષ્યો, તમારા નામ સ્વરૂપ મંત્રનું સ્મરણ કરતાં શીધ્ર બંધનના ભયથી રહિત થાય છે. અદ્ધિઃ ૐ હું અહં ણમો વઢમાણાણી पथः स्वयं विगतमयमा भनि મ गई निगडकोटिनिपृष्ठा -1 મંત્ર : ૐ નમો હૌં હ્રીં શ્રી” હું હો હુઃ ઠઃ ઠઃ જઃ જઃ ક્ષૉ ક્ષીભેં ક્ષૌ ક્ષઃ સ્વાહા ! વિધિ : બેતાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી બંદીખાનામાંથી છૂટકારો થાય. વળી નિબિડ બંધને બાંધેલી લોઢાની સૉકળો તથા બેડીઓ પોતાની મેળે તૂટી પડે. ૨૧ દિવસ સુધી આ અનુષ્ઠાન કરવાથી જેલમાં ગયેલો મુક્ત થાય. હેતુ : બંધનોથી મુક્તિ મળે. મત્ત-હિપેન્દ્ર-મૃગરાજ-દવાનલાહિ, સંગ્રામ-વારિધિ-મહોદર-બન્ધનોત્યમ્ | તસ્યાશુ નાશ-મુપયાતિ ભયં ભિયેવ, ચસ્તાવકું સ્તવ-મિમ મતિમાન-ધીત ll૪all, - મન્ત્ર સંસાર સાર... ૧૩૪ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ અર્થ : જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનું પઠન કરે છે તેના મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, સંગ્રામ, સમુદ્ર, જલોદર અને બંધન વિ. ઉત્પન્ન થયેલાં ભય સ્વયં ભય પામ્યાં હોય તેમ નાશ પામે છે. તે ત્રાદ્ધિઃ ૐ હું અહં ણમો સિદ્ધિદાયાણું ઢમાણાણે વડુ | મંત્ર : ૐ નમો હાં હું હું હો” હુઃ યઃ ક્ષઃ શ્રી હીઃ ફટ્ સ્વાહા. વિધિ ઃ તેતાલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર તેતાલીશમો પાસે રાખવાથી દુર્દાન્ત શત્રુ પણ વશ થાય છે તેમજ શસ્ત્રનો ઘા લાગતો નથી. હેતુ : બધી જ દિશાઓમાં વિજય પ્રાપ્ત થાય છે. સ્તોત્ર-સ્ત્રજં તવ જિનેન્દ્ર ! ગુણે-ર્તિબદ્ધ, ભકત્યા મયા રુચિર-વર્ણ-વિચિત્ર-પુષ્પામ્T ધરે જનો ચ ઈહ કંઠ-ગતા-મજદ્મ, તે માનતુંગ-મવશા સમુપૈતિ લક્ષ્મીઃ II૪૪ll અર્થ : હે જિનેશ્વર ! સગુણો અને મનોહર અક્ષરો રૂપી ચિત્ર-વિચિત્ર પુષ્પો વડે ગુંથેલી એવી આ તમારી સ્તોત્રરૂપી માળાને જે મનુષ્ય અવિરતપણે કંઠમાં ધારણ કરે છે, તે સ્વમાની એવા ઉન્નત મનુષ્યને, અથવા આ સ્તોત્રના રચયિતા માનતુંગસૂરીશ્વરને સર્વતંત્રસ્વતંત્ર એવી કોઈને પણ વશ ન રહેનારી (મોક્ષરૂપી) લક્ષ્મી પ્રાપ્ત થાય છે. નાદ્ધિ : ૐ હું અહં ણમો સવ્વસાહૂણં ! મન્ત્ર સંસાર સાર... ૧૩૫ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ૐ નમો ભગવતે મહતિ મહાવીર વઢમાણ બુદ્ધિરિસીણં 35 હું હું હું હો” હું અસિઆઉસા કોઝી સ્વાહા ! વિધિઃ ચુમ્માલીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી, તેમજ યંત્ર પાસે રાખવાથી સર્વ મનોરથની સિદ્ધિ થાય છે તથા જેના નામનું ચિંતન કરવામાં આવે, તે વ્યક્તિ વશ થાય છે. હેતુ : લક્ષ્મી, સંપત્તિ અને સુખ પ્રાપ્ત થાય છે. | ઈતિ શ્રી ભક્તામર મંત્ર-યંત્ર કલ્પ |. ૧૩૬ મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૐ હું શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. વિશિષ્ટ મંત્ર સાધનાઓ (ગુરૂગમથી કરવી.) (શ્રી ચિંતામણી કલ્પ, શ્રી કલીકુંડ કલ્પ આદિ અંતર્ગત) (૧) મહા મૃત્યુંજય મંત્ર : - ૐ હ્રીં શ્રીં કર્લી મેં અહં કલિકુંડ દંડ ચંડોપગ્રહ શાન્તિકરાય ધરણેન્દ્ર પદ્માવતી સંસેવિતાય,અતુલ બલવીર્ય પરાક્રમાય શ્રીમતે ભગવતે ચિંતામણી પાર્શ્વનાથાય નમો નમ: સ્વાહા // મમ ઉપરિ સમાગત, રાજ્યાભિયોગ યથા શીઘ્ર નિવારય નિવાર, શ્રી આત્મવિદ્યા રક્ષ, રક્ષ, મૈં હૂ ઍ હું ફુટ સ્વાહા (૨) બુદ્ધિ વૈભવ વૃદ્ધિ મંત્ર : ૐ અર્હમ્મુખકમલ વાસિની, પાપત્મક્ષયંકરી, શ્રુતજ્ઞાનજ્વાલા સહસ્ર પ્રજ્વલિતે મમ પાપ હન હન દહ દહ પચ પચ ક્ષૉ ક્ષ મૈં ક્ષોં ક્ષઃ ક્ષીરવરધવલે અમૃતસંભવે અમૃત શ્રાવય શ્રાવય વં વં વં વં હું ફૂટ સ્વાહા // (૩) મુખરોગ માટે : ૐ નમો અરહઉ ભગવઉ મુખરોગાનું કંઠરોગનું જિદ્દોરોગાન્ તાલુરોગાન્ દત રોગાન્ ૐ પ્રાં પ્રિ ` પ્રઃ સર્વરોગાન્ નિવર્તિય નિવર્તય સ્વાહા / જલ મંત્રીત કરી કોગળા કરવાથી રોગ જાય (૪) સરસ્વતી પ્રસન્ન મંત્ર : ૐ હ્રીં શ્રીં કર્લી વદ્ વ વાગ્યાદિનીભ્યો નમ: સ્વાહા .. (સૂર્ય ગ્રહણ સમયે કુંકુમ કપુરથી જીભ પર લખો તો દેવી પ્રસન્ન થાય.) મન્ત્ર સંસાર સાર... ૧૩૭ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ (૫) શુભાશુભ કથન મંત્રાણી : ૐ હ્રીં શ્રીં કર્લી કર્ણપિશાચિની પદ્માવતી દૈવ્યે મમ શુભાશુભં કથય કથય સ્વાહા ॥ ૐ હ્રીં અહં નમો પુત્ત ઈત્ય કરાણું કોટ્ક બુદ્ધિગં ૐ નમો ભગવતે હ્રીં શ્રીં ત્રાં વ્રીં ક્ષાં શીં દ્રૌં હ્રીં નમઃ ૐૐ હ્રીં શ્રીં કર્લી બ્લ્યૂ ઈરિ મિરિ સ્વાહા । ૐ હ્રીં શ્રીં કર્લી એઁ હાઁ મૈં હૂઁ નમઃ (૬) સર્વજ્વર મહામંત્ર : ૐ નમો ભગવતી પદ્માવતી સુક્ષ્મવસ્ત્રધારિણી પદ્મસંસ્થિતાદેવી પ્રચંડ દોઈડ ખંડિત રિપુચક્ર કિન્નરકિંપુરૂષ ગરૂડ ગંધર્વ યક્ષ રાક્ષસ ભૂત પ્રેત પિશાચ મહોરગ સિદ્ધિનાગમનું પુજીતે વિદ્યાધર સેવિત મૈં પદ્માવતી સ્વાહા । (આ મંત્રથી સરસવને મંત્રીત કરી જમણા હાથે બાંધવાથી લાભ થાય.) (૭) સ્વપનેશ્વરી મહામંત્ર ૐ વિશ્વમાલીની વિશ્વપ્રકાશીની મધ્યરાત્રૌ સત્ય શ્રીં હ્રૌં હું ફટ સ્વાહા । (સિંગારક કાળું મરચું તથા સ્થાયી એકત્ર કરી કાગળ પર લખી કાગળ તકીયા નીચે રાખી સુઈ જવું. મંગળવારે અથવા રવિવારે) (૮) કાર્ય સિદ્ધિ મહામંત્ર (ચિંતવેલ...) ૐ હ્રાઁ મૈં હૂં મૈં હૂઃ અ સિ આ ઉ સા સ્વાહા । (સવા લાખ જાપ કરવા.) (૯) ઐશ્વર્ય પ્રાપ્તિ મંત્ર વદ વદ પ્રકટય પ્રકય ૧૩૮ ૐ ઐ હ્રીં શ્રીં કર્લી લક્ષ્મીં કલીકુંડ સ્વામિને મમ આરોગ્ય ઐશ્વર્યં કુરૂ કુરૂ સ્વાહા | For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સ્વપ્નમાં શુભ કથન તથા અશુભ કથન ૐ નમો અરિહંતાણં સ્વપ્ન શુભાશુભ વદ્ વદ્ કુષ્પોંડિણી સ્વાહા ! (રવિવારે ૧૦૮ વાર જાપ કરી સુઈ જવું.) (૧૧) વશીકરણ મંત્રા ૐ નમો અરિહંતાણં અરે અરણી મોહિણી – મોહય મોહય સ્વાહા. (ચોખાના ૧૦૮ દાણા મંત્રી નાખવા.) (૧૨) આંખનો દુખાવો દૂર કરવા માટે ૐ હું Ø કર્લી ક્રો સર્વ સંકટ નિવારણેભ્યો શ્રી પાર્શ્વનાથ યક્ષેભ્યો નમઃ સ્વાહા ! (૧૩) લાભાંતરાય કર્મ નાશક મંત્રા ૐ હ્રીં શ્રીં કર્લી મમ લાભાન્તરાય કર્મ નિવારણાય સ્વાહા // (૧૪) સંકટ નિવારક શાન્તિદાચક મન્ચ ૐ હ્રીં શ્ર અહં શ્રી અ મિ આ ઉ સા નમ:, મમ સર્વ શાન્તિમ્ કુરુ કુરુ સ્વાહા | (૧૫) ધન સંપતિ રક્ષા મ7 ૐ હૌં હું હઃ કલિકુંડ સ્વામિને જયે વિજયે અપ્રતિચકે અર્થસિધ્ધી કુરુ કુરુ સ્વાહા (આ મંત્ર ભસ્મથી લખી પૈસાના ભંડારમાં રાખવું.) (૧૬) વાંછિત ફલ દાયક મન્ના - ૐ હ્રીં શ્રીં શ્રિયે ધનકારિ ધાન્યકારિ હું Ø કલિકુંડ સ્વામિનિ મમ વાંછિત કુરુ કુરુ સ્વાહા ! (૧૭) સ્મરણ અને ચિંતન કરેલા કાર્યની સિદ્ધી ૐ હ્રીં શ્રીં કર્લી બ્ કલિકુંડ દંડ સ્વામિની સિદ્ધ જગત્ વશ્ય આનય આનય સ્વાહા. (૨૧-૧૦૧ વાર) મન્ત્ર સંસાર સાર... ૧૩૯ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ભૂતપ્રત રક્ષા અર્થે ૩ૐ હું Ø કર્લી કલિકુંડ સ્વામિનું સકલ કુટુંબ રક્ષ રક્ષ ભૂત-પ્રેત વિનાશનાય નમઃ (૧૯) પ્રતિકારક મહામન્ચ ૐ હ્રીં શ્રીં કર્લી બ્લેકલિકુંડ સ્વામિનું સિદ્ધ જગત્ વશ્ય આનય આનય નમઃ (૨૦) સર્વ સંપદા પ્રાપ્તિ માટે 3ૐ હ્રીં શ્રીં કર્લી કલિકુંડ સ્વામિનું આગચ્છ આગચ્છ આત્મ મંત્રાનું રક્ષ રક્ષ પરમંત્રાનું છિંદ છિંદ મમ સર્વ સમીહિત કુરુ કુરૂ હું ફટ્ સ્વાહા ! (૨૧) પ્રસુતી સંકટ નિવારક મંત્ર ૐ હ્રીં શ્રીં કર્લી કલિકુંડદંડ સ્વામિન્ _ગર્ભ મુંચ મંચ સ્વાહા (આ મંત્ર થી તેલ મંત્રીત કરી લગાવવું) (રર) શશુ નિવારક અને લોક મોહય મંત્ર ૐ હ્રીં શ્રીં કર્લી ઓં શ્રી પાર્શ્વનાથાય ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય ચિંત ચિંતામણી રાજા પ્રજા મોહીની સર્વશત્રુનવારિણી કુરુ કુરુ સ્વાહા // (૨૩) ઉપદેશ સમયે શ્રોતાવૃંદ આકર્ષણ મંત્ર ૐ હ્રીં શ્રીં કર્લી કલિકુંડદંડ સ્વામિનિ અપ્રતિચક્ર જયે વિજયે અપરાજિતે અજીતે જંભે સ્વાહા ! (વ્યાખ્યાન સમયે ૨૧ વાર જાપ) (૨૪) વચનશક્તિ વધારવા માટે 35 હ્રીં શ્રીં કર્લી કલિકુંડ દંડ સ્વામિનિ અપ્રતિચક્ર જયે વિજયે અપરાજિતે જંભે ખંભે મોહે સ્વાહા ! (૨૫) શાકિનિ ભૂત ભય નિવારણ ૐ નમો અરિહંતાણં ભૂત પિશાચ શાકિન્યાદિ ગણાનું નાશય નાશય હું કુટ સ્વાહા ! (ભય સમયે ૧૦૮ વાર જાપ) મનં સંસાર સાર.... ૧૪૦ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ભય નિવારણ મહામંત્ર 3 હું _દુષ્ટ દુષ્ટ સાધય સાધય અસિઆઉસા નમક સ્વાહા ! (જેનો ભય હોય તેનો નામ:) (૨૭) નિર્વિધ્ધ કાર્ય સંપન્ન માટે ૩ૐ હું Ø કર્લી મેં અહં અસિઆઉસા અનાહતવિદ્યાયે નમો અરિહંતાણં પાપ કલેશાપહર નિર્વિદન કાર્ય સમાપ્તિ કરણાય વર્ષ (કાર્યના પ્રારંભમાં ૨૭ વાર જાપ) (૨૮) રોગ નિવારણ મહામન્ચ ૐ નમો અરિહંતાણ ૐ નમો સિદ્ધાણં ૐ નમો આયરિયાણ ૐ નમો ઉવજઝાયાણં ૐ નમો લોએ સવ્વસાહૂણં ૐ નમો ભગવતિ સુઅ - વટાણવાર સંગ એવ યણજધણીયં સરકસ ઈવ સત્ર વાઈપિ સવણવણે ૐ અવતર દેવી મમ શરીર વપિ સમું અરિહંત સિરિ સિરિએ સ્વાહા ! (૧૦૮ વાર રોગીનો હાથ પકડી ગણવાથી રોગ દૂર થાય) (૨૯) વ્યાપાર વૃદ્ધિ માટે ૐ હાં હૂ હું હોં હઃ અસિઆઉસા પદ્મપ્રભ જિનેન્દ્રાય મમ વ્યાપાર વૃદ્ધિ કુરુ કુરુ સ્વાહા ! (૩૦) અન્ન આદિની વૃદ્ધિ માટે 3ૐ હ્રીં શ્રીં અન્નપૂર્ણ સ્વાહા. કામાક્ષી કામરૂપી રક્તનયની સિરખેદની જગત્રયશોભિત આગચ્છા પરમેશ્વરી કર્લી નમઃ ૧૪૧. મનં સંસાર સારં.. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ (૩૧) ચિન્તામણી મન્ત્ર ૐ હ્રીં નમોડઈ એ શ્રીં હ્રીં કર્લી સ્વાહા । (ત્રિલોક પૂજિત) (૩૨) સર્વરોગ નાશક મહામૃત્યુંજ્ય મંત્ર ૐ નમો ભગવતે પાર્શ્વનાથાય એહી એહી હ્રીં હ્રીં ભગવતી દહ દહે હનૢ હેન્ ચુર્ણય ચુર્ણય ભંજ ભંજ કંડ કંડ મર્દય મર્દય હતૢ આવેશય આવેશય હૈં ફ્રૂટ્ સ્વાહા । (પુષ્પોથી ૪૦૦૦ જાપ) (૩૩) રક્ષા મન્ત્ર ૧૪૨ ૐ નમો ભગવદો અરિટ્ટનેમિક્સ અરિટ્ટણ બંધેણ બંધામિ, રાક્ષસાણં, ભૂયાણું, ખેયરાણું, ચોરાણું, ડાયણીણં, સાયણીણં, મહોરગાણું, વધ્ધાણં, સિંહાણું, ગહાણું, અણુવિ, જે દુઠ્ઠા સંભવતિ તેસિ સવ્વેસિ મણં મૂહું ગંઈ દિઠ્ઠી સુવોહ જિહ્વા બંધેણ બંધામિ ઘણુ ઘણુ મહાઘણુ મહાઘણુ જે જે જે ઠઃ ઠ ઠઃ હાઁ હીઁ હુઁ હુઁ હું: ઢ ઢ ઢ ઢ ઢ લ લ લ લ લ હૂઁ કુટ સ્વાહા । કાંકરી મંત્રીક કરી ચારે દિશામાં નાખવાથી કોઈ પ્રવેશ ન કરે... (૩૪) સત્ય ભાષી મંત્ર (૧૦૮ જાપ) (૩૫) સાચુ સુખ મેળવવા માટે ૐ નમો સચ્ચક્ ભાષઈ અરિહા સચ્ચમ ભાષઈ કેવલીએ એણે સચ્ચવેયણેણ સર્વાં સચ્ચ હોઉ મે સ્વાહા । ૐ નમો અરિહંતાણં નમો અરહતે ભગવતે વૃષભજિનેન્દ્રાય ગૌમુખ-ચક્રેશ્વર્યા ર્ચિત પાદાર વિદાય અનંતજ્ઞાન-દર્શન-વીર્ય સુખાત્મકાય હ્રીં શ્રીં અહ્ સ્વાહા || For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #145 -------------------------------------------------------------------------- ________________ (૩૬) સ્વગચ્છ રક્ષા સર્વે રક્ષા માટેનો મંત્ર : ઉૐ ણમો ભગવતો વર્ધમાન સામિસ્ત જસ્ટ ચક્ક ચલંત ગચ્છઈ આયાસં પાયાલ લોયાણું શંભુયાણ ગણેવા વિવાદે રહેવા રંભણે વા મોહણે વા સબ્યજીવ સત્તાણં અપરાજીદો હોઉ મમ રક્ષ રક્ષ અસિઆઉતા અહં હું સ્વાહા ! (૩૭) સ્વપ્નમાં ફલ પ્રાપ્તિ માટે ૐ હું સ્વપ્ન ચક્રેશ્વરી મમ કર્ણ અવતર અવતર સત્યં વદ્ વદ્ સ્વાહા ! (૩૮) લક્ષ્મી સૌખ્યદાતા ૐ નમો લક્ષ્મી વિભૂતિ બિરાજમાનાય શ્રી ઋષભ દેવાય નમઃ (૩૯) સર્વ વિઘ્ન વિનાશક મહામંત્ર - ૐ હ્રીં શ્રીં કલિકુંડપાર્શ્વનાથાય ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય ઘાતિકર્મ ક્ષયંકરાય અતુલબલવિર્ય પરાક્રમાય સર્વચિંતા વિદન બાધા વિનાશનાય સ્ફ સ્ફ, ઢું, સ્ફ, સ્ફઃ ફટ્ સ્વાહા ! (૪૦) મેઘવૃષ્ટિકારક મહામંત્ર ૐ નમો હú મેઘકુમારખાણું 38 હું શ્રીં નમો રહ્યું મેઘકુમારાણં વૃષ્ટિકુષ્ટિ કુરૂ હીં સંવૌષટું (૨૧ હજાર જાપે વૃષ્ટિ) (૪૧) બદ્ધિ વૃદ્ધિ મહામંત્રી ઉૐ નમો ગોયમસ્વામિ ભગવઉ ઋદ્ધિ સમોવૃદ્ધિ સમો અખીણ સમો આન આન ભરી ભરી પુરી પુરી કુરુ કુરૂ હ હ સ્વાહા. (૪૨) સ્તંભન મંત્ર ૐ હ્રીં શ્રીં અહં અ સિ આ ઉ સા અપ્રતિચક્ર ફર્ વિચક્રાય અગ્નિ, મેઘ, વાયુ, કુમાર, સ્તંભય સ્તંભય સ્વાહા ! મનં સંસાર સારે... ૧૪૩ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ (૪૩) વશ્ય મંત્ર ૐ હ્રીં અસિઆઉસા ત્રિલોક મહિતાય સર્વજનમનો રંજનાય સર્વ રાજા પ્રજા વશીકરણાય નમઃ સ્વાહા । (૪૪) આંખ મસ્તક આદિ રોગ નાશક મન્ત્ર ૐૐ હ્રીં અહં નમો આહિજિણાણું સૂર્યાવર્ત શિરોદ્ધ સર્વમસ્તકાક્ષિરોગ નાશય નાશય સ્વાહા । (૪૫) સર્વોપદ્રવ નાશક મહામન્ત્ર (નજર ઉતારવા માટે) ૐ હ્રીં અહં નમઃ સર્વ વ્યંતરદ્રાર્ચિત પાદપીઠાય સર્વારિષ્ટનિવારણાય ક્ષુદ્રોપદ્રવ શામદામ વિનાશાય પરકૃત મુદ્રાં વિધ્વંસનાય સર્વદુષ્ટદોષ શાકિનિ ડાકિની નિકંદનાય નમઃ દૃષ્ટિદોષ નાશય નાશય સ્વાહા । (૪૬) વસ્તુ વિક્રય મંત્ર ટ્ય ણર્ ર્ ઠ ભયઠ્ઠાણે પણટ્ટ કમટ્ઝ, સંસારે પરમટ્ઠ ણિદ્ઘિ યર્ટ્ઝ અટ્લે ગુણાછીસર વંદે (૪૭) સર્વવિષહરણ મહામંત્ર ૐ નમો ભગવતે પાર્શ્વતીર્થંકરાય હંસઃ મહાહંસઃ પદ્મહંસઃ શિવહંસઃ કોડહંસઃ ઝરજ્જહંસઃ પક્ષી મહાવિષં ભક્ષી હૂઁ કુટ (૪૮) ક્લેશ નિવારક મહામન્ત્ર ૐ હ્રીં શ્રીં. દુષ્ટ સાય સાધય અસિ-આઉસા નમઃ ૐ ચિકી ચિકી ઠઃ ઠઃ સ્વાહા । (૪૯) ભયહર મહામન્ત્ર ૐ હ્રીં અર્જુ અસિઆઉસા અનાહત વિજય અર્હ નમઃ સ્વાહા । (૫૦) દુષ્ટભય નિવારક ૧૪૪ ૐ હ્રીં અહં નમઃ ક્ષીં સ્વાહા । (૫૧) વાદ માં જય મેળવ્યા માટે ૐ હંસ ૐ હ્રીં અર્હ મૈં શ્રીં અસિઆઉસા નમઃ For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #147 -------------------------------------------------------------------------- ________________ (૫૨) બન્દિ મોક્ષ મન્ત્ર ૐ નમો અરિહંતાણં જ નમઃ ૐ નમો સિદ્ધાણ માર્યું નમઃ ૐ નમો આયરિયાણં રમ્વર્યું નમઃ ૐ નમો ઉવજઝાયાણં હર્યું નમઃ ૐ નમો લોએસવ્વસાહણું બ્લ્યૂ નમઃ જુલ જુલુ કુલ કુલ ચલ ચલ મુલ મુલુ મમ બંદી મોક્ષ કુરૂ કુરૂ સ્વાહા । (૫૩) વિધા સિદ્ધી મહામન્ત્ર ૐ હ્રીં અસિઆઉસા નમોડર્હ વાદિનિ સત્યવાદિનિ વદ વદ મમ વકઐ વ્યકત વાચયા સત્યં બ્રુહી બ્રુહી અસ્ખલિત પ્રચાર તં દેવ મનુજાસુર સહસી અહં અસિઆઉસા નમઃ સ્વાહા । (૫૪) ચિન્તાચુરણી મહામન્ત્ર ૐ નમો ભગવતી પદ્માવતી સર્વજનમોહની સર્વકાર્યકરણી મમ વિકટ સંકટ હરણી મમ મનોરથપૂરણી મમ ચિન્તામુરણી ૐ નમો પદ્માવતી નમઃ સ્વાહા । (૫૫) દેવ-પ્રસન્ન કરવા (ઉવસ્સગહરં મૂલ મંત્ર) ૐ હ્રીં શ્રીં અહં નમીઉણ પાર્શ્વ વિહર વસહ જિન ફુલ્લીંગ હ્રીં શ્રીં નમઃ (૧ લાખ જાપ) (૫૬) ચારે દિશાઓ થી ધન પ્રાપ્તિ મંત્ર ૐ નમો ભગવતી પદ્મ પદ્માવતી ૐ હીં શ્રીં પૂર્વીય, પશ્ચિમાય, ઉત્તરાય, દક્ષીણાય સર્વ અનાવશ્ય કુરુ કુરુ સ્વાહા । (૧૦૮ વાર ૧૦ ફૂંક) (૫૭) ફોજદારી માં જીત માટે ૐૐ હ્રીં ણમો સિદ્ધાણં સ્વાહા । (૧૧૫ વાર) મન્ત્ર સંસાર સારું... For Personal & Private Use Only ૧૪૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ (૫૮) ગ્નિ રોગ નિવારણ ૐ હું સ્ત્રી રોગ વિનાશનાય શ્રી મુનિસુવ્રત જિનેન્દ્રાય નમ: સ્વાહા / (૭ માળા) (૫૯) પુત્ર પ્રાપ્તિ અર્થે ૩ૐ હું પુત્ર સુખપ્રાપ્તાય શ્રી આદિનાથ જિનેન્દ્રાય નમઃ સ્વાહા (દર સોમવારે પ્રભુ આદિનાથને ૫ બદામ ચડાવવી) (૬૦) ત્રણ મોચન ૐ શ્રીં હ્રીં શ્રીં કલીં ગં ઓ ગં નમો સંકટકષ્ટ હરણાય વિકટ દુ:ખ નિવારણાય ઋણમોચનાય નમ: સ્વાહા (૧૦ માળ) (૬૧) વ્યાપાર માં ધન પ્રાપ્તિ અર્થે ૐ હ્રીં શ્રીં કર્લી શ્રી લક્ષ્મી મમ ગૃહે ધન પૂરય પૂરય ચિન્તાં ચૂરય ચૂરય સ્વાહા ! (૬૨) યશ પ્રાપ્તિ અર્થે ૐ નમો અરિહંતાણં ૐ નમો સિદ્ધાણં ૐ નમો આયરિયાણં ૐ નમો ઉવજઝાયાણ ૐ નમો લોએ સવ્વસાહૂણે 35 હૉ હૂ હૂ હીં હૂ સ્વાહા (સવા લાખ જાપ) (૬૨) મનચિન્તીત કાર્ય સિદ્ધી - ૐ હૂ હૂ હું હોં હૂઃ અસિઆઉસા સ્વાહા ! | (સવા લાખ જાપ) ૧૪૬ મન્ન સંસાર સારં... For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ (૬૩) શાન્તિ અર્થે ૐ હું Ø અનંતાનંત પરમ સિદ્ધભ્યો સર્વ શાંતિ કુરુ કુરૂ હું ફટ્ નમઃ (૬૪) વ્યક્તર બાધા નિવારક મંત્રા ૐ નમો અહિત સર્વ રક્ષ હું ફટ્ સ્વાહા ! (૬૫) સર્વકાર્ય સાધક ૐ હ્રીં શ્રીં કર્લી બ્લે અહં નમઃ (૬૬) કવિત્વ પ્રાપ્તિ માટે ૐ હુ દિવસ રાત્રી ભેદ વિવર્જિત પરમજ્ઞાનાર્ક ચન્દ્રાતિશયાય શ્રી પ્રથમ જિનેન્દ્રાય નમઃ ૐ હું અહં નમો સંયંબુદ્ધાણં કવીત્વ પાણ્ડિત્વ ચ ભવતુ . (૬૭) પ્રતિવાદીની શક્તિ સ્તંભ કરવા ૐ હૂ અહં ણમો પયબુદ્ધાણં પ્રતિવાદી વિદ્યા વિનાશનં ભવતુ // (૬૮) વિરોધ વિનાશક મહામન્ય ૩ૐ હું અહં નમો પાદાનુસારીણું પરસ્પર વિરોધવિનાશનં ભવતુ // (૬૯) વિવેક પ્રાપ્તિ મહામ7. ૐ હું અહં નમો કોઠબુદ્ધાણં બીય બુદ્ધીણં મમ આત્મની વિવેકજ્ઞાન ભવતુ II (૭૦) પગનો દુખાવો દુર કરવા માટે ૐ હું અહં નમો સવ્વ જિણાણે પાદાદિસર્વરોગવિનાશનં ભવતુ ! (૭૧) શ્વાસ ના રોગ નિવારણ માટે ૐ હું અહં નમો સંભિણસોદરાણું શ્વાસરોગ વિનાશનં ભવતુ ! ૩ 9 ૧૪૭ મન્ત્ર સંસાર સારં... For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ (૭૨) હાથ ના રોગ દુખાવા નાશક ૐ હૂ અહં નમો અસંતોહજિહાણ કર્ણ રોગ વિનાશનં ભવતુ ! (૭૩) નેત્ર રોગ માટે ૩ૐ હું અહં નમો સવોહિજિણાણું અક્ષિરોગ વિનાશનું ભવતુ. (૭૪) માથાનો દુખાવો દુર કરવા ૐ હું અહં નમો ઓરિજિણાણું પરમોહિજિણાણે શિરરોગ વિનાશનં ભવતુ ! (૭૫) ત્રિભુવન સ્વામિની વિધા મંત્ર ૐ હું નમો અરિહંતાણં ૐ હ્રીં નમો સિદ્ધાણં ૐ હું નમો આયરિયાણં 38 હી નમો ઉવજઝાયાણં ૐ હ્રદ નમો લોએ સવ્વ સાહૂણં શ્રીં કર્લી નમઃ ક્ષ Í É ક્ષે સૌ ક્ષઃ સ્વાહા ! (સવા લાખ જાપ પૂર્વક કમળના પુષ્પો પરમાત્માને ચડાવ્યા) (૭૬) સર્વકાર્ય સિદ્ધિ મા ૐ અસિઆઉસા નમ: અથવા ૐ ઘણુ ઘણુ મહાઘણુ સ્વાહા . (૭૭) પાપ ભક્ષણ મહામા ૐ અર્હામુખકમલવાસિનિ પાપાભયંકરિ શ્રુતજ્ઞાન જવાલા સહસ્ર પ્રજ્વલીતે સરસ્વતી મત્પાપ હન હન દહ દહ ક્ષો ક્ષી શું લોં ક્ષ ક્ષીરવરધવલે અમૃત સંભવે વવ હુંઠું સ્વાહા ! ૧૪૮ મનં સંસાર સાર... For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ (૭૮) અભયસ્થાન મહામા ૐ નમો અહિતે કેવલિને પરમયોગિને અનંતશુદ્ધ પરિણામ વિસ્કૂટ દુરૂ શુકલ ધ્યાનાગ્નિનિર્દગ્ધકર્મ બીજાય પ્રાપ્તાનંત ચતુષ્ટાય સૌમ્પાય શાંતાય મંગલાય વરદાય અષ્ટદશદોષરહિતાય સ્વાહા ! (૭૯) શ્રી જીરાવાલા પાર્શ્વનાથ પ્રભુનો મહામંત્રી ૩ૐ હું Ø જીરાઉલા પાર્શ્વનાથાય અટ્ટ મટ્ટે દુષ્ટ વિઘટ્ટ નમઃ સ્વાહા ||૧| ૐ હું શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા પુરા (૮૦) માલા પ્રતિષ્ઠા મન્ચ 38 હૂ રત્ન સૂવર્ણસૂત્રે બીજૈર્યા રચિતા જપમાલિકા સર્વજયેષુ સર્વાણી વાંછિતાનિ પ્રયચ્છતુ. (૧૦૮ વાર માળા પર વાસક્ષેપ કરી ૧૦૮ વાર માળા ફેરવ્વી) (૮૧) શાન્તિ માટે ૐ ણમો જીણાણે જીઅભયાણ કિીત્તરણ સÖભયાઈ વિસ્સમેઉ ઠક ઠક ઠઃ સ્વાહા ! (૮૨) વિજયયંત્ર નો મૂલમંત્ર ૐ હ્રીં શ્રીં કર્લી નમ: વિજયયન્નરાજ ધારકાય શાન્તિ તુષ્ટિ પુષ્ટિ જય વિજય સુખ સૌભાગ્ય લક્ષ્મી કુરૂ કુરૂ મમ સર્વ સિદ્ધી કુરુ કુરુ સ્વાહા (૮૩) સર્વ વ્યાધિ ચિકિત્સા ૐ ણમો ભગવતે શ્રી પાર્શ્વનાથાય સર્વદૂરિત અપહર અપહર અજિત મહાબલે મમ શરીરં રક્ષ રક્ષ હું ફટ્ સ્વાહા ! (સવારે ૭ વાર ગણી શરીર પર ફૂંક મારવી.) મન્ત્ર સંસાર સાર... ૧૪૯ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ (૮૪) રોગ નાશક મંત્ર : ૐ અમૃતે અમૃતોદ્ભવે અમૃતવર્ષિણી અમૃતં શ્રાવય શ્રાવય મમ સર્વરોગાન્ પ્લાવય પ્લાવય ઠઃ ઠઃ ઠઃ સ્વાહા । (૨૧ વાર ગણી પાણી મંત્રી ને પીવું) (૮૫) સર્વ ઈચ્છા પૂર્તિ અર્થે ૐ નમો જીણાણં શરણાણું મંગલાણં લોગુત્તમાણું હ્રૌં હ્રીં હૈં હૂં હ્રૌં હૂ: અસિઆઉસા ત્રૈલોક્યલલામ ભૂતાય ક્ષુદ્રોપદ્રવ શમનાય અર્હતે નમઃ સ્વાહા | (દ૨૨ોજ સવારે ૩ વાર બોલવું) (૮૬) મહાસિદ્ધીકારક મંત્ર (ભક્તામરનો) ૐૐ હ્રીં નમો અરિહંતાણં સિદ્ધાણં સૂરિણ ઉવજઝાયાણં સાહુણં મમ ઋધ્ધી સિદ્ધી સમીહીતં કુરૂ કુરૂ સ્વાહા । (૮૭) રક્ષાપોટલી અભિમંત્રીત કરવાનો મંત્ર : ૐ હ્રીં હૂઁ કુટ્ કિરીટ કીરીટ ઘાતય ઘાતય પરકૃત વિજ્ઞાન્ સ્ફેટય સ્કેટય સહસ્ર ખંડાન કુરૂ કુરૂ પરમુદ્રાં છિન્દ છિન્દ પરમંત્રાન્ ભિન્ન ભિન્ન હું શું કુટ સ્વાહા । (૭ વાર બોલી વાસક્ષેપ કરી રક્ષા પોટલી અભિમંત્રીત કરવી.) (૮૮) સર્વ સુખ માટે ૐ હ્રી અાઁ નમઃ (સવા લાખ જાપ ૭ દિવસમાં કરવા.) ૧૫૦ (૮૯) ૐૐ મ મ માવંતી ઘુટ ઝટે ધુંમ ધુમ ફટ્ સ્વાહા | (૯૦) ૐ મણી પદ્મ હું ફટ્ સ્વાહાઃ સ્ફટીકની માળા થી જાપ For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #153 -------------------------------------------------------------------------- ________________ (૯૧) માણિભદ્રવીરનો સિદ્ધમંત્ર : ૩ૐ હ્રીં શ્ર માણિભદ્રરાય શ્રી પૂર્ણભદ્રસેવિતાય કાં કામીતાર્થ પ્રીતિદાયિને દ: દ: દ. કર્લી સઃ સઃ સ્વાહા ! (૯૨) માણીભદ્ર દેવને પ્રત્યક્ષ કરવાનો મંત્ર : ૐ આં ક્રાં હાં હું દૂૉ દૂ ર્વી કર્લી હૂં મેં સ્રોં ૐ નમો ભગવતે શ્રી માણિભદ્ર ક્ષેત્રપાલાય કૃષ્ણવર્ણાય ચતુર્ભુજાય જિનશાસનભકતાય હિલી હિલી મિલી મિલી કીલી કીલી ચક્ષુર્મયાય ઠઃ ઠઃ ઠઃ સ્વાહા | (૯૩) શ્રી શંખની આરાધનાનો બીજ મંત્ર : ૐ હ્રીં શ્રીં કર્લી બ્લે સ્ફટીક શંખ નિધયે દક્ષિણાવર્ત શંખાય નમઃ ચાંદીની થાળીમાં ચાંદીના રૂપીયા પર શંખ પધરાવો. ૧ માળા ગણવી. પીળું વસ્ત્ર-આસન-માળા-ધૂપ કરવો. પુનમે પ્રક્ષાલ કરવો. ધનતેરસે પૂજા કરવી. (૯૪) બટુક ભૈરવનો ચમત્કારીક મંત્ર દુઃખ દુર કરવા. ૐ હું બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરૂ બટુકાય છું ! (બટુક ભૈરવએ સ્થાનકવાસી થા પાર્થચંદ્રગચ્છના અધિષ્ઠાયક દેવ છે.) (૯૫) પદ્માવતી માતાજીનો મંત્ર : ૐ હ્રીં નમઃ નો ૪૨,૦૦૦ વાર જાપ ૭ દિવસમાં શુક્રથી શુક્ર સુધી કર્યા બાદ ૐ હ્રીં શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમ: ના જાપ કરવાથી ખુબજ ફાયદો થાય. પછી ૐ હ્રીં શ્ર પદ્માવત્યે નમઃ ના ૧૦૦૦ જાપ ૪ર દિ. સુધી કરવા. (૯૬) સૂર્યનો મંત્રા - ૐ નમઃ સૂર્યાય સહસ્ત્રકિરણાય હું સ્વાહા. (સવારે સૂર્યોદય સમયે ૧ માળા.) (૯૩) ઘંટાકર્ણવીરનો મંત્ર : ૐ હું એં કર્લી ઘંટાકર્ણ નમોડસ્તુ મમ કાર્યાણી સિદ્ધતુ ! (પ.પૂ.આ.ભ. બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ.સા. નો જાપ) મનં સંસાર સારં.. ૧૫૧ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ (૯૮) 3ૐ નમો ભગવતે માણિભદ્રાય (૧૦૮ વાર જાપથી શાંતિ) (૯) ૐ હ્રીં શ્રી કાલી મહાકાલિકાયે નમઃ (૩૧ વાર જાપથી ખરાબ તત્ત્વ દૂર જાય) (૧૦૦) ૐ હ્રીં શ્રી કંકણ પાર્શ્વનાથાય નમ: (સતત શાંતિ માટે દરરોજ જાપ.) શ્રી સુમતિનાથ વિધા. ૐ નમો ભગવઉ અરહઉ સુમઈસ્ટ આઈતિચ્છ યરસ્સ જલ તંગરછઈ ચક્ક સવચ્છ અપરાજિયં આયા વિણી ઉહણી થંભણી મોહણી જંભણી હિલિ હિલિ ધારણી ભદ્રાણં મોઈયાણું અહીણંદા હંસીગીર્ણ નહીર્ણ ચોરાણું ચારિયાણ જખાણું રખસાણં ભૂયાણ પિસાયાણં મુહવું ઘણું ગઈબંદાણં ચખુબંધણું સુવએ સુવએ મહાસુવએ અહવાએ મને ઠઃ ઠઃ ઠઃ સ્વાહા એયાએ વિદ્યાએ વિઘતિરિચ્છ ચિત્ત કયણ પરસ્સ યાસિયસ્સ સે વાચાલ વાગ હેકર્ણ ડહે યવંતિએ મસીએ અંગુલીમ ખેઉણ જવિયવા જસ્સનામેણ સવઠ્યો હોઈ સુમઈમ્સ વિદ્યા || ઈતિ શ્રી વિશિષ્ટ મંત્ર સાધના પ્રકરણમ્ // ૧૫ ૨ મનં સંસાર સારં... For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. __महोपाध्याय श्रीमद्भानुचन्द्रगणिविरचितम् ॥ सूर्यसहस्त्रनामस्तोत्र कल्प ॥ नमः श्री सूर्यदेवाय सहस्त्रनामधारणे । कारिणे सर्वसौख्यानां प्रतापाद्भुततेजसे ॥१॥ आदिदेव, आदित्य, आदितेजाः, आप, आचारतत्परः, आयुः, आयुष्मान्, आकार, आकाश, आलोककृत, आमुत्क, ॐकार, आरोग्य, आरोग्यकारण, आशुग, आतप, आतपी, आत्मा, आत्रेय, असह, असंगगामी, असुरांतक, उस्त्रपति, अहस्पति, अहिममान् (पा०अहि मान्), अहिमांशुभृतः-तिः, अहिमकरः, अहिमरुक्, अहिमरुचिः, अहिंसक, अहर्मणि, उदारका , अद्वितीय, उदीच्यवेश, अपांपतिः, अभयप्रद, अभिनंदितः, अभिष्टुतः, अब्जहस्तः, अब्जबान्धवः, अपराजित, अप्रमेय, अज, उच्चैः, अच्युत, अजय, अचल, अचिन्त्य, अचिन्त्यात्मा, अचर, अजित, अचिन्त्यवपुः, अव्यय, अव्यंगधारी, ऊर्जित, अयोनिज, ऐन्धन, एक, एकाकी, अकचक्ररथ, एकनाथ, ईश, ईश्वर, अक्लिष्टकर्मकृत्, उग्ररुप, अग्रि, अकिच्चन, अक्रोधन, अक्षर, अलार, अलत, (पा० अल त्) अमाय, अमेयात्मा, अमरप्रभु, अमरश्रेष्ठ, अमित, अमितात्मा, अणु, इन, अनाधन्त, अन्धकारापह, इन्द्र, अम्म, अम्भोजबन्धु, अम्बुद, अमबरभूषण, अनेक, अड्रारक, अभिरा, अनल, अनलप्रभ, अनिमित्तगति, अनड्र, अत्र, अनन्त, ॥२।। अनिर्देश्य, अनिर्देश्यवपुः,. अंशु, अंशुमान्, अंशुमाली, अनुत्तम, अरिहा ।१००। अरहन्, अरविंदाक्ष, अर्यमा, अर्क, अरिमर्दन, अरुणसारथि, अश्वत्थ, अशीतरश्मि, उष्णकर, अश्विन, अशिशिर, अतुलधुति, अतीन्द्र, अतीन्द्रिय, उत्तम, उत्तर, साधु, सावर्ण-र्णी, सावित्री, सविता, (पा० साविता), सायन, सौष्य(ख्य)सागर, साम, सामवेद, सारंगधन्वा, सहस्त्राक्ष, सहस्त्रांशु, सहस्त्रधामा, सहस्त्रकिरण, सहस्त्ररश्मि, सदायोगी, सदागति, सुधर्मा, सिद्धः, सिद्ध कार्य, सभाजित्, सुप्रभ, सुप्रदीपक, सुप्रभान्, सुप्रभाकर, सुप्रिय, सुपर्ण, सप्तार्चिः, सप्ताश्वः, सप्तजिह्न, सप्तलोकनमस्कृत, सप्तमीप्रिय, मन्त्रं संसार सारं... ૧૫૩ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ " , सप्तिमान्, सप्तसप्ति, सप्ततुरंग, स्वस्वाहाकार, सुवाहन, स्वाहाभुक्, स्वाचार, सुवाक्, सुसंयुत्क, सुस्थित स्वजन, सुवेश, सूक्ष्म, सूक्ष्मधी, सोम, सूर्य सुवर्चा, सुवर्ण, स्वर्ण, स्वणरिता, सुविशिष्ट, सुवितान, सैंहिकेयरिपु, स्वयंविभु, सुखद, सुखप्रद, सुखी, सुखसेव्य, सुकेतन, स्कंद, सुलोचन, समाहितमति, समायुत्क, समाकृति, सुमहाबल, समुद्र, सुमूर्ति, सुमेधा, सुमनाः, सुमनोहर, सुमंगल, सुमति, सुमत, सुमतिंजय, सनातन, संसारार्णवतारक |२००। संसारगतिविच्छेत्ता, संसारतारक, संहर्त्ता, संपूरण, सम्पन्न, सम्प्रकाशक, सम्प्रतापन, सज्चारी, सग्जीवन, संयम, संविभाग्य, संवर्त्तक, संवत्सर, संवत्सरकर, सुनय, सुनेत्र, सड्कल्प, सड़कल्पयोनि संतापन, संतापनकृत्, संतपन, सुराध्यक्ष, सुरावृत, सुरारिह, सुरारि, सर्वसद, स्वर्भानु, सर्वद, सर्वदर्शी, सर्वप्रिय, सर्ववेदप्रगीतात्मा, सर्ववेदालय, सर्वरत्नमय, सुरपूजित, सर्वलोकप्रकाशक, सुरपति, सर्वशत्रुनिवारण, सर्वतोमुख, सर्व, सर्वात्मा सर्वस्व, सर्वस्वी, सर्वद्योत, सर्वधुतिकरः सर्वजितांबर, सर्वोदधिस्थितिकर, सर्ववृत, सर्वमदन, सर्वप्रहरणायुध, सर्वप्रकाशक, सर्वग, सर्वज्ञ, सर्वकल्याणभाजन, सर्वसाक्षी, सर्वशस्त्रभृतांबर, सुरेश, सर्ग, सर्गादिकार सुरकार्यज्ञ ||३|| स्वर्गद्वार, स्वर्गप्रतनर्द्दन, सृग्वी, सुरमणि, सुरनिभाकृति, सुरश्रेष्ठ, सृष्टि, स्त्रष्टा, श्रेष्ठात्मा, सृष्टिकृत् सृष्टिकर्त्ता, सुरथ, सित, स्थावरात्मक, स्थानस्थूलद्दक्, स्थविर, स्थित, स्थेय, स्थितिमान्, स्थितिहेतु, स्थिरात्मक, स्थितिस्थेय, स्थितिप्रिय, सुतप, सत्त्व, स्त्रोत्र, सत्यवान्, सत्य, सत्यसंधि, हुव, होम, होमांतकरण, होता, हयग, हेलि, हिमद, हंस, हर, हरि, हरिदश्व | ३०० | हरिप्रिय, हर्यश्व, हरी, हिरण्यगर्भ, हिरण्यरेता, हरिताश्ध, हुत, हुताहुति, धोः, दुःस्वप्ना-शुभनाशन, धराधर, धाता, ध्वांतापह, ध्वांतासूदन, ध्वांतविद्वेषी, ध्वांतहा धूमकेतु, धीमान्, धीर, धीरात्मा, धन, धनाध्यक्ष, धनद, धनंजय, धन्वन्तरि, धन्य, धनुर्धर, धनुष्मान्, ध्रुव, धर्म्म, धर्म्माधर्म्मपप्रवर्त्तक, धर्माधर्म्मवरप्रद, धर्म्मद, धर्म्मध्वज, धर्म्मवृक्ष, धर्म्मवृत, धर्म्मवत्सक, धर्मक्तु, धर्मकर्त्ता, धर्मनित्य, धर्म्मरत, धरणिधर, धर्म्मराज, धृतातपत्राप्रतिम ( पत्राप्रतिम), धृतिमान्, दिवा, द्वादशात्मा, द्वापर, दिवापुष्ट, दिवापति, ૧૫૪ मन्त्र संसार सारं... , 1 For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ दिवाकर, दिवाकृत, दिवसपति, दिविस्थित, दिव्यवाह, दिव्यवपुः, दिव्यरुप, धुवृक्ष, दयालु, देहकर्ता, दीधितिमान्, दीप, दीप्तांशु, दीप्तदीधिति, देव, देवदेव, धोत, धोतन, धोतितानल, दिक्पति, दिग्वासा, दक्ष, दिनाधीश, दिनबन्धु, दिनमणि, दिनकृत्, दिननाथ, दुरारध्य, पापनाशन, पावन, भास्वान्, भासंत, भासत, भासित, भावितात्मा, भाग्य, भानु, भानेमि, भानुकेसर, भानुमान्, भानुमान् ( ? ), भानुरुप, बहुदायक, भूधर, भवधोत, भूपति, भूष्य |४००। भूषणोद्भासी, भोगी, भोक्ता, भुवनपूजित, भुवनेश्वर, भूष्णु, भूतादि, भूतांतकरण, भूतात्मा, भूताश्रय, भूतिद, भूतभव्य, भूतविभु, भूतप्रभु, भूतपति, भूतेश, भूषण, भयांतकरण, भीम, भीमत, भग, भगवान्, भक्तवत्सल, बहुमंगल, बहुरुप, भृताहार, भिषग्वर, बुद्ध, बुद्धिवर्द्धन, ब्रघ्न, पद्महस्त, पद्मपाणि, पद्मबन्धु, पद्मयोगी, पद्मयोनि, पद्मोदरनिभानन, पद्मेक्षण, पद्ममाली, पद्मनाभ, पद्मिनीश, विभावस, विचित्ररथ, पूतात्मा, पवित्रात्मा, पूषा, व्याममणि, पीतवासा, पक्षबल, बलभृत्, बलप्रिय, बलवान्, बली, बलीनांवर, पिनाकधृक्, बिन्दु, बंधु, बंधहा, पुंडरीकाक्ष पुण्य-संकीर्त्तन, पुण्यहेतु, पर प्राप्तयान, परावर, परावरज्ञ, परायण, प्राज्ञ, पराक्रम, प्राणधारक, प्राणवान्, प्रांशु, प्रसन्नात्मा, प्रसन्नवदन, ब्रह्मा, ब्रह्मचर्यवान्, प्रधोत, प्रधोतन, प्रभावन, प्रभाकर, प्रभंजन, परप्राण, परपुरंजय, प्रजाद्वार, प्रजापति, प्रजन, पर्जन्यप्रिय, प्रियदर्शन, प्रियकारी, प्रियकृत्, प्रियंवद, प्रियंकर, प्रयत, प्रीतति, प्रयतात्मा, प्रीतात्मा, प्रयतानंद, प्रीतिमना, प्रकाशन, ।५००। पुरुषोत्तम, प्रकृति, प्रकृतिस्थिति, प्रलंबहार, परमोदार, परमेष्ठी, पुरंदर, प्रणतार्त्तिहा, प्रणतार्तिहर, परंतप, प्ररेता, प्रशांत, प्रशम, प्रतापन, प्रतापवान्, पृथ्वी, प्रथित, प्रत्यूह, वृषाकपि, पुरुष, वृषध्वज, विश्व, विश्वामित्र, विश्वंभर, पशुमान्, विश्वतापन, पिता, पितामह, पतंग, पतंग, पितृद्वार, पुष्कलनिभ, वषट्कार, ज्यायान्, जामदग्ज्यजित्, चारुचरित, जाठर, जातवेदा, छंदवाहन, योगी, योगीश्वरपति, योगनित्य, योगतत्पर, ज्योतिरीश, जय, जीव, जीवानन्द, जीवन, जीवनाथ, जीमूत, जनप्रिय, जेता-जगत्, युगादिकृत्, युग, युगार्त्तव, जगदाधार, जगदादिज, जगदानन्द, जगद्दीप, जगज्जेता, चक्रबंधु, मन्त्र संसार सारं... " For Personal & Private Use Only ૧૫૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ चक्रवर्ती, चक्रपाणि, जगन्नाथ, जगत्, जगतामंतकरण, जगतांपति, जगत्साक्षी, जगत्पति, जगत्प्रिय, जगत्पिता, यम, जनार्दन, जनानंद, चंडकर, जनेश्वर, जंगम, जनयिता, चराचरात्मा, यशस्वी, जिष्णु, जितावरीश, जितवपुः, जितेन्द्रिय, चतुर्भुज, चतुर्वेद, चतुर्वेदमय, चतुर्मुख, चित्रांगद, वासुकि, वासरेशिता, वासरस्वामी, वासरप्रभु, वासरप्रिय, वासरेश्वर, बाह नार्तिहर, वायु, वायुवाहन, वायुरत, वाग्विशारद, वाग्मी, वारिधि ।६००। वारण, वसुदाता, वसुप्रद, वसुप्रिय, वसुमान्, विसृज, ।।५।। विहारी, विह गवाहन, विहंग, विहंगम, विहित, विधि, विधाता, विधेय, वदान्य, विद्वान्, विधोतन, विद्या, विद्यावान्, विद्याराज, विद्युत, विद्युत्वान्, विदिताशय, विपाप्मा, विभावसु, विभव, वचसांपति, विजय, विजयप्रद, विजेता, विचक्षण, विवस्वान्, विविध, विविधासन, वज्रधर, व्याधिहा, व्याधिनाशन, व्यास, बेदांग, वेदपारग, वेदभृत्, वेदवादन, वेदवेध, वेदवित्, वैध, वेदकर्ता, वेदमूर्ति, वेदनिलय, व्योमग, विचित्ररथ, व्योममणि, वेगवान्, विगतात्मा, वीर, बैश्रवण, विगाही, विध्नशमन, विधृण, विग्रह, विकृति, वक्ता, व्यक्ताव्यक्त, विगतारिष्ट, विमल, विमलंधुति, विमन्यु, विमखि(षी), विनिद्र, विराज, विराट, बृहस्पति, बृहत्कीर्ति, बृहज्जेता, बृहत्तेजा, वरद, वरदाता, वृद्धि , वृद्धिद, वरप्रद, वर्चस, विरुपाक्ष, विरोचन, वरीयान्, वरुण, वरनायक, वर्णाध्यक्ष, वरुणेश, वरेण्य-वरेण्यवृत्त, वृत्तिधर, वृत्तिचारी, विश्वामित्र, वृत्ति, वशानुग, विशाष(ख), विश्वेश्वर, विश्वयोनि, विश्वजित्, विश्ववित्, विशोक, विशेषवित्, विष्णु, विश्वात्मा, विश्वभावन, विश्वकर्मा, विश्वनिलय ७००। विश्वरुपी, विश्वतोमुख, विशिष्ट, विशिष्टात्मा, विषाद, यज्ञ, यज्ञपति, काक, काल, कालानलधुति, कालहा, कालचक्र, कालचक्रप्रवर्त्तक, कालकर्ता, कालनाशन, कालत्रय, काम, कामारि, कामद, कामचारी, कांक्षिक, क्रांति, क्रांतिप्रद, कार्यकारणावह, कारुणिक, कार्तस्वर, काश्यपेय, काष्टा, कपि, कुबेर, कपिल, गभस्तिमान्, गभस्तिमाली, कपर्दी, ख, खतिलक, खधोत, खोल्का, खग, खगसत्तम, धर्मांशु, धृणि, धृणिमान्, कवि, कवच, कवची, गोपति, गोविन्द, गोमान्, ज्ञानशोभन, ज्ञानवान्, ज्ञानगम्य, ज्ञेय, केयूर, कीर्ति, कीर्तिवर्द्धन, कीर्तिकर, केतुमान, मन्त्रं संसार सारं... ૧૫૬ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ गमनकेतु, गगनमणि, कला, कल्प, कल्पांत, कल्पांतक, कल्पांतकरण, कल्पकर, कल्पकृत्, कल्पक, कल्पकर्ता, कल्पितांबर, कल्याण, कल्याणकर, कल्याणकृत्, कलिकालज्ञ, कल्पवपु, कल्मषापह, ।।६।। कमलाकरबोधन, कमलानंद, गुण, गन्धवह, कुण्डली, गणपति, कच्चुकी, गुणवान्, गणेश, गणेश्वर, गणनायक, गुरुगृहद, गृह पुष, ग्रह पति, ग्रहे श, ग्रशेश्वर, ग्रहनाथ, ग्रह नक्षत्रमंडन, क्रियाहे तु, क्रियावान्, गरीयान्, किरीटी, कर्मसाक्षी, करण, किरण, कर्णसू, कृष्णावासा, कृष्णवा, कृतका ।८००। कृताहार, कृतांतसू, कृतातिथि, कृतात्मा, कृतविश्व, कृती, कृत्यकृत्य, कृतमंगल, कृतिनांवर, क्षांति, क्षुधाज, क्षेम, क्षेमस्थिति, क्षेमप्रिय, क्षमा, कश्मलापह, गतिमान्, लोहितांग, लोकाध्यक्ष, लोकालोकनमस्कृत, लोकबंधु, लोकवत्सल, लोकेश, लोककर, लोकनाथ, लोकसाक्षी, लोकत्रयाशय, लय, मासमानिदामा, मांधाता, मानी, मारुत, मार्तण्ड, माता, मातर, महाबाहु, महाबुद्धि, महाबल, महायोगी, महायशाः, महावैध, महावीर्य, महावराह, महावृत्ति, महाकारुणिकोत्तम, महामाय, महामंत्र, महान, महारथ, महास्वे(श्वे)ताप्रिय, महाशक्ति, महाशनि, महातेजा, महात्मा, मुहूर्त, महोत्साह, महे द्र, महेच्छ, महेश, महेश्वर, मिहिर, महित, महत्तर, मधुसूदन, मोक्षदायक, मोक्ष, मोक्षधर, मोक्षहे तु, मोक्षद्वार, मौनी, मेघा, मेघावी, मधिक, मेघ, मेरुमेय, मुकुटी, मनुमुनि, मंदार, मंदेहक्षेपण, मनोहर, मनोहररुप, मंगल, मंगलालय, मंगलवान, मंगली, मंगलकर्ता, मंत्र, मंत्रमूर्ति, मरीचिमाली, मृत्यु, मरुतामीश्वरेश्वर, मरुतांपति, मिष्टाचार, मति, मतिमान्, नाकार, नाकपालि, नागराट् , नारायण, नाथ, नभ, नभस्वान्, नभोविगाहन, नभकेतन, नूतन, नोत्तर, नयनकरुप, नैकरुपात्मा, नीलकण्ठ, नीललोहित, नेता, नियतात्मा, निकेतन, निक्षभापति, नंदिवर्धन, नंदन, नर, निराकुल, निरहंकार, निर्बन्ध, निर्गुण, निरंजन, निर्णय, नित्योदित, नित्य, नित्यगामी, निरंजन, नित्यरथ, राजा, राज्ञीप्रिय, राज्ञीपति, रवि, रविराज, रुचिप्रद, रुद्र, ऋद्धि, रोचिष्णु, रोगहा, रेणु, रेणुक (पा० रेणव), रेवंत, हृषीकेश, रक्षोध्न, रत्त्कांग, रश्मिमाली, रि(ऋ)तु, ।९००। रथाधीश ।।७।। रथाध्यक्ष, रथारुढ, रथपति, रथी, रथिनांवर, शांतिप्रिय, शास्व(श्व)त, साष्ठाक्षर, मन्त्रं संसार सारं... ૧૫૭ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ शुद्ध, शुभ, शुभाचार, शुभप्रद, शुभकर्मा, शब्दकर, शुचि, शिव, शोभा, शोभन, शुभ्र, सुर, शीध्रग, शीध्रगति, शीर्ण, शेष, शुक्र, शुक्रांग, शुक्ररुप, शक्तिमान, शक्तिमतांश्रेष्ठ, शंभु, शनैश्चर, शनैश्चरपिता, शळ, श्रीधर, श्रीपति, श्रेयस्कर, श्रीकण्ठ, श्रीमान्, श्रीमतांवर, श्रीनिवास, श्रीनिकेतन, श्रेष्ठ, शरण्य, शरण्यार्तिहर, श्रृतिमान्, शतबिन्दु, शतमुख, तापी, तापन, तारापति, तार्थ्यवाहन, तपन, तपनांबर, त्विषामीश, त्वरमाण, त्वष्टा, तीव्र, तेज, तेजसांनिधि, तेजसांपति, तेजस्वी, तेजोनिधि, तेजोराशि, तेजोनिलय, तीक्ष्ण, तीक्ष्णदीधिति, तीर्य, तिग्मांशु, तमिश्र (स्त्र) हा, तमः, तमोहर, तमोनुद, तमोराति, तमोध्न, तिमिरापह, त्रिविष्टप, त्रिविक्रम, त्रय, त्रेता, त्रिकसंस्थित, त्र्यक्षर, त्रिलोचन, तरणि, त्र्यंबक, त्रिलोकेश ।१०००। यस्त्विदं शृणुयानित्यं पठेद् वा प्रयतो नरः । प्रतापी पूर्णमायुश्च करस्थास्तस्य संपद: ।।१।। नृपाग्नितस्क रभयं व्याधिभ्यो न भयं भवेत् । विजयी च भवेन्नित्यं स श्रेयः समवाप्नुयात् ॥२॥ कीर्तिमान् सुभगो विद्वान् स सुखी प्रियदर्शनः । भवोद् वर्षशतायुश्व सर्व बाधाविवर्जितः ।।३।। नाम्ना सहस्त्रामिद मंशुमतः पठे द् यः, प्रातः शुचिनियमवान् सुसमाधियुक्तः । दू रेण तं परिह रन्ति सदै वा रोगाः, भीताः सुपर्णमिव सर्वमहो रगेन्द्राः ॥४॥ इति श्री सूर्यसहस्त्रनामस्तोत्रं संपूर्णम् । ____ अमुं श्री सूर्यसहस्त्रनामस्तोत्रं प्रत्यहं प्रणमत्पृथ्वीपतिकोटीपकोटि संघट्टितपद कमलत्रिखण्डाधिपति दिल्लीपति-पातिसाहि श्री अकब्बर साहि जलालदीनः प्रत्यहं श्रृणोति सोऽपि प्रतापवान् भवतु ॥ 卐 जैनम् जयति शासनम् ॥ मन्त्र संसार सार... ૧૫૮ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ બે બોલ... પ.પૂ. અકબર પ્રતિબોધક આ.ભ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટપ્રભાવક શિષ્યરત્ન ઉપા. ભાનુચન્દ્રવિજયજી મહારાજ સાહેબ ગુરુ આજ્ઞા પ્રમાણે છ માસ દિલ્હીમાં અકબર બાદશાહ પાસે રહીને તેને પ્રતિદિન આ “સૂર્યસહસ્ત્રનામસ્તોત્ર'નો પાઠ કરાવતા હતા. રાવણ ઉપર વિજય મેળવવા માટે “આદિત્યહૃદયસ્તોત્ર'ની રચના કરીને અગમ્ય ઋષિએ રામચંદ્રજીના પ્રભાવમાં વધારો કર્યો હતો. મહાકવિ મયૂર ભટ્ટનું “સૂર્યસશતક' સ્તોત્ર અતિપ્રભાવક છે એવા ઉલ્લેખો મળે છે. છઠ્ઠા તીર્થકર ભગવાન શ્રી પડાપ્રભસ્વામીના અધિષ્ઠાયક કુસુમદેવ અને અયુતાદેવી સાધકને સહાય કરે છે. * દરિદ્રતાનાશક સૂર્યમંત્ર * | ૐ હ્રીં વૃણિ સૂર્ય આદિત્ય હ્રીં ૐ || આ મંત્રના દશ હજાર મંત્ર જાપ કરવાથી સિદ્ધ થાય છે. આ મંત્રમાં સંતાન આપવાની અભુત ક્ષમતા છે, તે શરીરને કાન્તિમય બનાવે છે અને વચનસિદ્ધિ માટે અપૂર્વ છે. દરેક ગૃહસ્થ દરરોજ એક માળા ગણવી જોઈએ. રવિવારનું બીજું નામ “અપરાજિતવાર” છે. રવિવારે પૂર્વદિશા સામે સૂર્યોદય સમયે અથવા ૧૨-૧૫ થી ૧૨-૩૯ વિજય મુહૂર્ત સમયે સ્ત્રોત્રપાઠ કરવાથી સાધક અપરાજિત એટલે કે અજેય બને છે. ૬૫૬ ૧ખાનાવાળા વિજયપતાકા મહા યંત્રનું મૂળ “પંદરિયો યંત્ર” છે. સોના, ચાંદી યા તાંબાના પતરા ઉપર કોતરાવીને નિત્ય પૂજન કરવાથી સુખશાંતિ મળે છે. અને છેલ્લે....સ્ત્રોત્રના રચયિતા પોતે જ છેલ્લા ચાર શ્લોકોમાં સ્તોત્રનું માહાભ્ય બતાવીને તેના પ્રભાવનો નિર્દેશ કરે છે. મન્ને સંસાર સાર... ૧૫૯ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ સૂર્યનો યંત્ર M સૂર્યનો મંત્ર | ૐ નમઃ સૂર્યાય સહસ્ત્રકિરણાય હી સ્વાહા || વિધિઃ સવારે પૂર્વદિશા તરફ મુખ રાખીને ૧ માળા એટલે કે ૧૦૮ વાર મંત્રજાપ કરવો. સૂર્યગ્રહણ તથા આસો માસમાં વિશેષ જાપ કરવો. તાંબા-ચાંદી કે સોનામાં યંત્ર બનાવવું. લાલ દોરામાં ગળામાં ધારણ કરવું કે જમણી ભુજાએ બાંધવું. ફળકથન જન્મ જન્માંતરનું દારિદ્રય દૂર થાય છે. આત્મરક્ષા કરે છે. પ્રભાવ વધે છે. અધિકારી વર્ગ સાથે સંબંધો સ્થપાય છે. બીજા અનેક સંસારી કાર્યો સિદ્ધ થાય છે. જૈનોએ રવિવારે એકાસણું કરવું, કોઢ-સફેદ દાગ આંખ તથા હાર્ટએટેક-બી.પી. જેવાં આધુનિક દર્દી ઉપશાન થાય છે. આ મંત્રના પ્રભાવથી પરમપૂજય આચાર્ય ભગવંત શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ.સા. એ દિલ્હીપતિ અકબર બાદશાહને પ્રતિબોધ પમાડયો હતો. / ઈતિ શ્રી સૂર્ય સહસ્ત્રનામ કલ્પ || ૧૬) મન્ત્ર સંસાર સારં... For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. ન ૨ » સ્થાપના કલ્પ પૂરવ નવમથી ઉદ્ધરી, જિમ ભાખે શ્રી ભદ્ર બાહુ રે; સ્થાપનાકલ્પ અહ્મ કહું, તિમ સાંભલયો સહુ સાહુરે. તિમ સાંભલયો સહુ સાહુ પરમગુરૂ-વયણડે મનિ દીજ ઈરે; મનિ દીજઈ પરમગુરૂ-વયણડે, તો શિવસુરલતાફલ લીજ ઈરે. લાલ વરણ જેહ થાપના, માંહિ રેખા શ્યામ તે જોઈ રે; આયુ જ્ઞાન બહુ સુર વદી, તેતો નીલકંઠ સમ હોઈ રે. પીત વરણ જેહ થાપના, માંહિ દીસઈ બિંદુ શ્વેતરે; તેહ પખાલી પાઈઈ, સવિ રોગ-વિલયનો હેતરે. શ્વેતવરણ જેહ થાપના, માંહિ પીતબિંદુ તસ નીર રે, નયન રોગ છાંટિં લઈ, પીતાં લઈ શુલ શરીરિરે. નીલવરણ જેહ થાપના, માંહિ પીલો બિંદુ તે સારરે; તેહ પખાલી પાઈઈ, હોઈ અહિ-વિષનો ઉત્તારરે. ટાલઈ રોગ વિસૂચિકા, ધત લાભ દીઈ ધૃત વન્નરે; રક્ત વરણ પાસઈ રહ્યો; મોહઈ માનિનિ કેરા મરે. શુદ્ધ શ્વેત જે થાપના, માંહિ દીસઈ રાતી રેખરે; ડંક થકી વિષ ઉતરઈ, વલી સીઝઈ કાર્ય અશેષરે. અદ્ધ રક્ત જે થાપના વલી અદ્ધ પીત પરિપુષ્ટરે; તેહ પખાલિ છાંટિઈ, હરઈ અક્ષિરોગ નઈ કુષ્ટરે. જંબૂ વરણ જે થાપના, માંહિ સર્વ વર્ણના બિંદુરે; સર્વ સિદ્ધિ તેહથી હોઈ; મોહઈ નરનારીના વૃંદરે. જાતિ પુષ્પ સમ થાપના, સુત વંશ વધારઈ તેહરે; મોરપિચ્છ સમ થાપના; વંછિત દિઈ નવિ સંદેહરે. સિદ્ધિ કરઈ ભય અપહરઈ, પારદ સમ બિંદુ તે શ્યામરે; મૂષક સમ જેહ થાપના, તે ટાલઈ અહિવિષ ઠામરે. એક આવર્તાઈ બલ દિઈ, ચિહું આવર્તાઈ સુખાભંગરે, મન્ત્ર સંસાર સાર... 0 0 0 ૧૧ ૧૬૧ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ત્રિખું આવર્તઈ માન કિંઈ, ચિહું આવńઈ નહી રંગરે. પંચ આવર્તાઈ ભય હરઈ, છહિં આવńઈ દિઈ રોગરે; સાત આવર્તતઈ સુખ કરઈ, વિલ ટાલઈ સઘલા સોગ૨ે. વિષમાવર્ત્તઈ ફલ ભલું, સમ આવર્ત્તઈ ફલ હીનરે; ધર્મનાશ હોઈ છેદથી, ઈમ ભાખઈ તત્વ-પ્રવીન રે. જેહ વસ્તુ થાપિઈ, દક્ષિણ આવત્તઈ તેહરે; તે અખૂટ સઘલું હોઈ, ઈમ જાણીજઈ ગુણગેહરે, કહઈ વાચક જસ ગુણ ગેહરે. ।। ઈતિ શ્રી સ્થાપના કલ્પ II ૧૬૨ For Personal & Private Use Only ૧૨ ૧૩ ૧૪ ૧૫ મન્ત્ર સંસાર સારું... Page #165 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. IIઉll શ્રી ઘંટાકર્ણ મહાવીર કલ્પ રચયિતા : આહીરવિજ્યસૂરિ શિષ્ય.. ઉપાધ્યાય સકલચંદ્રજી મ.સા. શ્રી પ્રતિષ્ઠા કલ્પ અંતગર્ત શ્રી શ્રી શ્રી ઘંટાકર્ણ મહાવીર સ્તોત્ર ૐ હ્રીં શ્રીં કર્લી ઘંટાકર્ણ, મહાવીર મહાબલ આધિ વ્યાધિ વિપત્તી, મહાભીતીં વિનાશય |૧|| નામમન્ઝોડતિ તે સિદ્ધ, સર્વ મંગલ કારક ઈષ્ટસિદ્ધી મહાસિદ્ધિ, જય લક્ષ્મી વિવદ્યારી વત્ શ્રદ્ધા ભક્તિ યોગેન, ભવતુ સર્વ શક્તય પરાભવનુ દુષ્ટાશ્ય, શત્રવ વૈરિ દુર્જના આપત્કાલેષુ માં રક્ષ, મમ બુદ્ધિ પ્રકાશય સર્વોપદ્રવતો રક્ષ, ઘોર રોગાનું વિનાશય /૪ ઈષ્ટ કાર્યાણી સિદ્ધયતુ, તવ ભક્તિ પ્રતાપતઃ રાજ્ય રસ ધન રક્ષ, રક્ષ દેહબલાદિકમ્ પી. ઘોરોવસર્ગતો રક્ષ, રક્ષ વહિ ભયાદીતઃ વને રણે ગૃહે ગ્રામ, રક્ષ રાજ્ય સભાદિષ દુષ્ટભૂપાદિતો રક્ષ, રક્ષ સિંહારિ સર્પતઃ દૈવી સંકટતો રક્ષ, ચાકમક વિપાતિતઃ ||શા શાકિનીભૂત વૈતાલાનું, રાક્ષસાંશ્ચ નિવાર નવગ્રહાદિજાં પીડા, શીધ્ર નાશય નાશય Iટા ચતુર્થીદિવર મારી, ધૃતં સર્પ વિષે હર અલર્સષ્ય વિષે શીઘં, શૃંગાલ વિષ માહર વૃશ્ચિકાદિ વિષે તીવ્ર, જહિ જતિ નિવાર આકસ્મિક વિપત્ત ચ, સહાä કુરૂ સર્વદા પ્રત્યક્ષ દર્શન દેહી, મન્ત્રદ્ધા પ્રીતી ભક્તિતઃ વિદ્યા દેહીં ધન દેહીં, દેહી પુત્રં ચ પુત્રીકામ્ |૧૧ મન્ત્ર સંસાર સાર... II૧oll ૧ ૬૩ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ I૧૪ો I/૧૬ll I/૧૮ો . કતિ દેહીં યશો દેહી, પ્રતિષ્ઠા દેહી ચ સ્ત્રિયમ્ સર્વ મે વાંછિત દેહી, સુખ શાન્તિ પ્રદેહી મે દેહારોથં ચ મે દેહી, દુષ્ટ શત્રુનું પરાજય ગ્રંથી વર મહામારી, શમય સમય દુતમ્ ૧૩. ઘંટાકર્ણ મહાવીર, સર્વ વીર શિરોમણે ! ઘાતકેભ્યશ્ચ માં રક્ષ, રાત્રી દિવ ચ સર્વદા અપમૃત્યોઃ પ્રયોગેણ, નાશતો રક્ષ મે સદા મૃષ્ટિતો રક્ષ દેવેશ, કુરુ વીરં મહાબલ - 11પી. ઘંટાકર્ણ મહાવીર ! સર્વ શક્તિ પ્રદેહી મે આપત્કાલેષ રક્ષાં મે, કુરૂષ્ય કતિરક્ષણમ્ કુરૂધ્વ મમ સાનિધ્ય, સર્વદા સર્વ શક્તિતઃ ચર્તુવિધસ્ય સંઘસ્ય, રક્ષણે કુરૂ સર્વથા |/૧૭ll 3 હું Ø કર્લી મહાવીર, ઘંટાકર્ણ મહાબલ શાંતિ તુષ્ટિ પુષ્ટિ ચ, કુરુ સ્વાહા મહાશ્રીયમ્ ઘંટાકર્ણ મહાવીર ! સર્વ સંઘ હિત કુરૂ દેશે રાજ્ય ચ ખંડેસુ, સુખ શાંતિ કુરૂ ધ્રુવમ્ //૧૯ો. ત્વનામ અક્ષર મંત્રસ્ય, ય રૂપેણ તિષ્ઠસિ તત્ર શાન્તિ મહાતુષ્ટિ, પુષ્ટિશ જાયતે ધ્રુવમ્ | Roll દેશે રાયે પુરે સંઘ, સર્વ જાતિ પ્રજાગણે પશુપક્ષી ગણે શાતિ, કુરૂ મારી હર ધ્રુતમ્ રિ૧l. સૂરિ વાચક સાધુનાં, બ્રામ્હણાનાં શિવં કુરૂ ક્ષત્રીયાણાં ચ શુદ્રાણાં, શાનિત કુરૂપ્ન સત્વરમ્ રિરા ૐ ત્રીં હૂ હૂ મહાવીર, ઘંટાકર્ણ શીવ કુરૂ સ્ફોટકાદિ મહારોગાનું, નાશય ભક્ત દેહિનામ્ ર૩ એં ઝોં સોં હું મહાવીર, ઘંટાકર્ણ મહાબલ વિદ્યા દેહિ બેલ દહીં, શુદ્ધ બુદ્ધિ પ્રદેહિ મે ગ્રન્થિલતં ચિત્તસ્ય, દુર કુરૂદ્ધ શક્તિમાનું શુદ્ધજ્ઞાન પ્રદાનેન, મોક્ષમાર્ગ પ્રદર્શય |રપી. મન્ને સંસાર સાર... Iીરો ૧૬૪ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ મૈં ઝોં સૌં હ્રીં મહાવીર ઘંટાકર્ણ મહાબલ ભૂતાદિ દોષ નાશેન, શુદ્ધ બુદ્ધિ વિવર્ધય વાત પિત કફોદ્ભૂતાન્, સર્વરોગાન્ વિનાશય સાત્વિકોય કૃતિ કુર્યાઃ, ૐ હ્રીં સ્વાહા નમોસ્તુતે ॥રા યોગીની વીર વૈતાલ, પિશાચ ભૂત મુદ્રલાઃ ત્વન્મત્ર જાપતો દુરી, ભવન્તુ મે સુખં કુરૂ ૐ હ્રાઁ હીં બ્લૂ મહાવીર, ઘંટાકર્ણ નમોસ્તુતે પાદો રૂ હસ્ત શીર્ષાણી, રક્ષ સ્વાહા શુભં કુરૂ કુરૂ મે હિતં સર્વ, સ્થિત્વા મેં દિ ભક્તિઃ ગુર્વાદિ દત્ત શાપાનાં, નાશં કુરૂ નમોસ્તુતે ૐૐ હ્રીં શ્રીં કર્લી મહાવીર, ઘંટાકર્ણ નમોસ્તુતે પ્રત્યક્ષ દર્શનં દત્વા, વાંછિત મે પ્રસાધય સત્યં દર્શાય મે શીઘ્ર, વીર્ય શક્તિ પ્રવર્ધય સ્વન્મન્ત્ર સિદ્ધય સુર્યે, ધ્રુવં સત્યં હિતં કુરૂ મનોવાક્યાય યોગાનાં, મારોગ્ય ચ પ્રવર્ધય પ્રસન્નઃ સ્યાઃ મયિ પ્રીત્યા, શુભં કુરૂ મે સદા ॥૩૩॥ પ્રતિષ્ઠા રક્ષ કાન્તિ મે, મમ પાર્શ્વ સ્થિતી કુરૂ ઘંટાકર્ણ મહાવીર, વશ્યાન્ કુરૂ માનવાનું ઘંટાકર્ણ મહાવીર, વચનસિદ્ધી પ્રદેહી મે સંરક્ષ સર્વતો દેવ, સ્યાત્સ્વ સહાયકો મહાન સર્વ સ્થાનેષુ માં રક્ષ, ભવ ધર્મે સહાયકઃ વાદે વિવાદે યુદ્ધે ચ, જયં મે કુરૂ સર્વતઃ મંગલાની કુરૂ સ્પષ્ટ, સર્વકાર્યેસુ મે ધ્રુવમ્ માં રક્ષ શત્રુ લોકેભ્યો, દુષ્ટાન્ નાશય વેગતઃ આત્મન્ઃ શુદ્ધિકાર્યાર્થ, સહામાં મે કુરૂ ધૃતમ્ ચિદાનન્દ સ્વરૂપ મે, કૃપાં કૃત્વા વિકાસય ક્ષાં શીં વિશ્વજીવ હીતાર્થ ચ, સર્વ શક્તિ પ્રકાશને ધર્મકાર્યે સહાયત્વ, દેહિ ચક્ષુ કૃપાપરઃ મન્ત્ર સંસાર સારું... For Personal & Private Use Only 11211 ર૮॥ રા 113011 113911 શાપુરા 113811 ૫૩પા 113811 113911 113211 ॥૩॥ ૧૬૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રપાલ મહાવીર ! ઘંટાકર્ણ મહાબલ શત્રુન્ સ્તંભય વેગેન ત્રાસય ભાપય શ્રુતમ્ ઘંટાકર્ણ મહાવીર ! ક્ષેત્રપાલ મહાબલ ક્ષેત્ર ગ્રામં પુરું રક્ષ, સંસ્થં ચ મે ધ્રુતમ્ ૐ ક્ષાં ર્શી મહાવીર, તેં ક્ષ સર્વ શક્તિમાન્ ઘંટાકર્ણ ધૃતિ કીર્તિ, કાન્તિ જ્ઞાનં પ્રદેહિ મે ગ્રન્થિ જવરં મહામારીં, શમય ત્યું બલાદ ધ્રુવમ્ ગ્રામપુરસ્થલોકાનાં, પશુનાં રક્ષણ કુરૂ આકર્ષય પ્રિયાનુ શીઘ્ર, મત પ્રિયાણાં કુરૂ પ્રિયમ્ સર્વ કાર્ય સહાય ં, ભવ શત્રુશ્ચ દંડય ત્વત્ ભક્તયા રક્ષ મેં, શીઘ્ર આરોગ્ય દેહિ સત્વરમ્ સ્વેષ્ટાથ સિદ્ધયઃ સન્તુ, લક્ષ્મી વૃદ્ધિ કુરૂવં મે ॥૪॥ ૐ ઘંટાકર્ણ મહાવીર, ધનવૃદ્ધિ પ્રવર્ધય ૫૪૪॥ રાજયં ચ રાજ્યમાનંચ, બલં બુદ્ધિ પ્રવર્ધય જયં ચ વિજયં દેહિ, દેહિ મે સર્વમંગલમ્ ॥४०॥ ૧૬૬ ૫૪૧૫ For Personal & Private Use Only ॥૪॥ 118311 શાન્તિ તુષ્ટિ તથા પુષ્ટિ, આરોગ્ય દેહિ વૈભવમ્ ॥૪॥ સર્વર્થોન્નતિ કારકોડસ્તુ, મદ્રક્ષાં કુરૂ સર્વદા ચત્ર તત્ર સ્થિતં રક્ષ, મમ સર્વ પ્રિયં કુરૂ સહાયં કુરૂ સર્વત્ર, વાંછિત દેહિ સંપદમ્ શિવં ક્ષેમં ચ યોગં ચ, રક્ષ યન્ત્ર સ્થિતો ધ્રુવમ્ ॥૪૯॥ ઘંટાકર્ણ મહાવીર સર્વવીર મહાબલ ||૪૬॥ ગર્ભસ્થ બાલક રક્ષ, રોગેભ્યો રક્ષ બાલકાન પુત્રં ચ પુત્રીકાં દેહિ, દૈહિ વિત્તું બલં સ્ત્રિયમ્ દીર્ઘાયુ જીવનં દેહિ, દેહિ મે વાંછિત ફલમ્ ઘી શ્રી શાંતિશ્રીયં દેહિ, દેહિ બ્રહ્મ બલં મહત્ સર્વોન્નતી પદં દેહી, મશ્રિયં કુરૂ સર્વદા ત્વત્ શક્તયા મેં ધ્રુવં સિદ્ધી, ભૂર્યાન્મદ્ ભક્તિ શક્તિતઃ ૐ હ્રીં શ્રીં કર્લી મહાવીર, સાહાય્ય મે કુરૂ ધ્રુવમ્ ॥૫॥ પરા મન્ત્ર સંસાર સારું.. ||૪૮|| ||૫|| ॥૫॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ II૫૪l I૫૫l ૐ શ્રીં ત્રોં મહાવીર, ઘંટાકર્ણ મહાબલ વાંછિત દેહિ શીઘં, સર્વ શક્તિ પ્રદેહી મે ઘંટાકર્ણ મહાવીર મત્ર યત્ર પ્રભાવતઃ વાંછિત સર્વ લોકાનાં, ભવત્યેવ ન સંશય પુત્રાર્થી લભતે પુત્ર, ધનાર્થી લભતે ધનમ્ વિદ્યાર્થી લભતે વિદ્યાં, દારાર્થી લભતે સ્ત્રિયમ્ 'પદી યાદશી યસ્ય વાંછિતાસ્તિ, તસ્ય તાદ્રફ ફલાંવેત્ ઘંટાકર્ણ મહાવીર, મન્નારાધનતો ધ્રુવમ્ પા પંચામૃતસ્ય હોમેનું, ગુગ્ગલાધશ્વ હોમતઃ ગુવજ્ઞાડનુભવેન, મત્ર સિદ્ધિ ભવેત્ ધ્રુવમ્ પ૮ જૈન શાસન વીરોતિ, સમ્યગ્દષ્ટિ મહાબલ ચતુર્વિધસ્ય સંઘસ્ય, વૃદ્ધિકર્તા શુભંકરઃ ઘંટાકર્ણ મહાવીરો, જયતા જગતી તલે અધિષ્ઠાયક દેવોસ્તિ, જૈન ધર્મસ્ય ધર્મિણામ્ ૬oll ત્વન્મત્ર યોગેનું, કલૌ સર્વત્ર દેહિનામું ભવિષ્યતિ સદા સ્વેટ, કાર્ય સિદ્ધી કુલ ધ્રુવમ્ ૬૧ી. કલૌ જાગ્રત પ્રભાવતમ્ય, સંઘ રક્ષા કરિષ્યતિ ઘંટાકર્ણ મહાવીર, કુરૂષ્ય સુખ મંગલમ્ Tદરા ઘંટાકર્ણ મહાવીર, મન્નુ શ્રવણ પાઠતઃ શાન્તિ તુષ્ટી ચ પુષ્ટિ, સત્ સુખં કુરૂપ્ન મંગલમ્ II૬૩ ઘંટાકર્ણ મહાવીર, મત્ર યત્ર પ્રભાવત્ શ્રોતૃણાં વાચકાનાં ચ, ગૃહે ભવતુ મંગલમ્ ૬૪ll ઘંટાકર્ણ મહાવીર ! મન્ચ કષ્ટોતર શતમ્ યઃ પઢે શ્રધ્ધયા નિત્ય, તસ્યષ્ટ મંગલ ભવેત્ ૬પી. મગ્ન રહસ્ય પાત્રેભ્યો, ધ્રુવં દેયં પરીક્ષયા ગુવંશિષ હી ભકતાનાં, મન્દ્રસિદ્ધીશ્ચ મંગલમ્ ૬૬ll હરિભદ્ર સૂરે શિષ્યો, જૈન ધર્માભિવૃદ્ધયે ઘંટાકર્ણ મહાવીર, મુપાસ્ત ગુરૂ બોધતઃ મન્ત્ર સંસાર સાર... I૬ ૧TI ૧ ૬ ૭ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ તતઃ પ્રવૃત્તિસ્તસ્યાસી, ત્વ સમ્યકત્વ ધારિણે જને પ્રતિષ્ઠાકલ્પ આચખે, ગણીના સકલેન્દુનાં ૬૮. તતો વિમલચન્દ્રણ, કલ્પોથું ખ્યાતિ ભાફ કૃત સ્મરણ પઢન વસ્ય, ભવતુ સુખીનો જના ૬૯ આહ્વાન નૈવ જાનામિ, નૈવ જાનામિ વિસર્જનમ્ કેવલ જપત્ સિદ્ધી, જાયતાં મે તવાતમાં I૭ll મંત્ર હીન ક્રીયા હન, વણહીન વિલોમતઃ પઠિત જ્ઞાન હીન યત્, તત્ ક્ષમત્વ સુરોત્તમ ! //૭૧૫ : શ્રી ઘંટાકર્ણ મહાવીર મૂલ મહામન્ય : 38 હું દૂૉ દૂ ક્ષાં ક્ષ ક્ષે હૈં ક્ષોં ક્ષઃ ઘંટાકર્ણ મહાવીર ક્ષેત્રપાલાય નમ: I મમોપરિ પ્રસન્નો ભવ પ્રત્યક્ષ દર્શન દેહિ, વાંછિત પૂરય પૂરય સ્વાહા ! : શ્રી ઘંટાકર્ણ મહાવીર મંત્ર ન્યાસ : ૐ હું ઘંટાકર્ણ મહાવીર મે સર્વાગ રક્ષ હું હૃદયં રક્ષ કર્લી હસ્ત રક્ષ હૂં મૂલધારે રક્ષ હો હસ્ત રક્ષ કર્લી ઉદર રક્ષ વોં પાદૌ રક્ષ Ø નાભિ રક્ષ ઝીં બુદ્ધિ રક્ષ ૐ હું ઘંટાકર્ણ મહાવીર નમોસ્તુતે સ્વાહા : શ્રી આહવાન્ મંત્ર : * હું ઘંટાકર્ણ મહાવીર અસ્ય મૂલ્ય આગચ્છ તિષ્ઠ તિષ્ઠ સર્વ વિશ્વ લોક હિત કુરુ કુરૂ પૂજા બલ ગૃહાણ ગૃહણ ધૂપં દિપ નૈવેદ્ય ફલ ગૃહાણ ગૃહાણ સ્વાહા ! || ઈતિ શ્રી ઘંટાકર્ણ મહાવીર કલ્પ મનં સંસાર સાર... ૧૬૮ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. શ્રી ભગવતી દેવી પદ્માવતી કલ્પ ૐ નમઃ અથ શ્રી પદ્માવતી કલ્પ લીખ્યતે | ૐ હ્રીં શ્ર અહં પો પદ્માસને શ્રી ધરણેન્દ્ર સહીતાય પદ્માવતી શ્રી મમ કુરૂં કરૂં, દુરિતાની હર હર, સર્વદુષ્ટાનાં મુખ બંધય બંધય હૂ સ્વાહા ! ઋદ્ધિ વૃદ્ધિ શ્રેય સુખં ભવતુ સ્વાહા / આ મંત્ર કલ્પ આ જયસિંહસૂરિજીએ લખેલો છે. ૧૦૮ વખત જાપ ગણવો. : ભગવતી પદ્માવતીદેવીનો મૂલ મંત્ર : ૐ આ ક્રો હૂ ઍ કર્લી ક્ષ શ્રી અર્હમ્ પદ્માવત્યે હોં નમઃ | ધનાર્થે પૂર્વ દિશામાં કમલકાંકડી / ચાંદી / પ્રવાલની માળાથી સવાલાખ વાર જાપ કરવો. ન્યાસ : ત મુદ્રાઅનામિકાથી અને ડાબી નાસીકા દબાવવા દ્વારા - ૐ એં પદ્માવતી ઐ નમ: કરન્યાસ : ૐ ઑ હું પદ્માવતી અગુષ્ઠાભ્યાં નમઃ ૐ ઑ હૂ પદ્માવતી તર્જનીભ્યાં નમઃ ૐ ઑ હું પદ્માવતી સર્વદુષ્ટાનાં મધ્યમાભ્યાં નમઃ ૐ ઑ હું પદ્માવતી વાચં મુળ પદે સ્તંભય અનામિકાભ્યાં નમઃ ૐ આં હૂં પદ્માવતી જિદ્દ કીલય કનિષ્ઠાભ્યાં નમઃ ૐ ઑ હૂ પદ્માવતી સ્વાહા સકતે નમઃ ૐ આં હું પદ્માવતી કરતતલર પૃષ્ઠાભ્યાં નમઃ ષડગ ન્યાસ : ૐ આં હૂં પદ્માવતી હૃદયાય નમઃ સ્વાહા - ૐ ઑ હું પદ્માવતી શીરસે નમઃ - ૐ હૂ પદ્માવતી સર્વ દુષ્ટાનાં શિખાયે નમઃ ઉઠે હૂ પદ્માવતી વાંચ મુખ પદે સ્તંભય કવચાય હું નમઃ ૐ ઑ હૂ પદ્માવતી જિદ્ધાં કિલય નેત્રત્રયાય નમઃ ૐ આં હૂ પદ્માવતી સર્વ શત્રુણાં બુદ્ધિ વિનાશયે નમઃ ૐ હૂ પદ્માવતી અભ્રાય કૂટું સ્વાહા ! મનં સંસાર સાર... ૧૬૯ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ મૂલ મંત્ર યક્ષા ઃ ૐ હીં શ્રીં હીં પદ્મ પદ્માસને ધરણેન્દ્રપ્રિયે પદ્માવતી શ્રીં મમ કુરૂ કુરૂ દુરિતાની હર હર સર્વ દુષ્ટાનાં મુર્ખ બંધય બંધય હ્રીં શ્રીં નમઃ આ મત્રંનો સવા લાખ જાપ. રવિવારે ગુગલનો હોમ કરવો દ૨૨ોજ શ્રીમદ્ ગીર્વાણ...આદિ સ્તોત્ર કરવા. ૧૭૦ શ્રી પદ્માવતી માતાજીનો કવચ પદ્માવતી મહાદેવી, સર્વદુષ્ટનિવર્તિની., મંથિની સર્વશત્રૂણાં, પ્રસન્નતા ભવ ભારતી. પુણ્યપ્રકાશિની દેવી, ગુહ્યાત્ ગુહ્યતર મહત્., પદ્માવતી મહાદેવી, કવચે કવચે કવચોત્તમા. પદ્માવતી નિધાનં યત્, સ્વષ્ટ રત્નર્મહાદ્ભુતમ્, સુશિષ્યાય પ્રદાવત્યા, જયાદેવી ગુણોત્તમા. પદ્માવતી મહામાયા, કવચં સારમદ્ભુતમ્, બ્રહ્મ ઈન્દ્રે પદ્મરક્ષે, પદ્મનભમહત્યપિ. તંત્ર રક્ષેત્કૃતિકીર્તિ, મુખં રક્ષતુ ભારતી., કર્ણો રક્ષેત્ સ્તુતિશ્રદ્ધા, નાસિકાયાં સુગંધિકા. સ્કંધ સ્કંધાવતીદેવી, હૃદય બુદ્ધિસિદ્ધિદા., જ્ઞાનદાયી સદા રક્ષેતુ, નાભિ મધ્યે વ્યવસ્થિતા. કામરૂપા મહાદેવી, શિરો રક્ષતું મે સદા., જંઘાયાં મે સદા રક્ષેતુ, કામદા કામવર્તિની જાનુ રક્ષર્તિ માતંગી શ્રીપ્રદાકાશગામિની,, ગવિવેંગી વેગદાયી, રક્ષતાં મે પહ્રયમ્, અંગન્યાસં કરન્યાસ, જિનેન્દ્રઃ કથિત પુરાઃ, યો નિત્યં ધારયેદ્ ધીમા, ઈન્દ્રતુલ્યો ભવેશરઃ ત્રિકાલં પઠતે નિત્ય, ક્રોધ-લોભ વિવર્જિત; સર્વસિદ્ધિમવાપ્નોતિ, લભતેડભ્યુદયં પદમ. ।। ઈતિ શ્રી ભગવતી દેવી પદ્માવતી કલ્પ || For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #173 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. શ્રી નવગ્રહ કલ્પ સૂર્ય : જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી પદ્મપ્રભ સ્વામીજીની પૂજા લાલ રંગના પુષ્પોથી કરવી અને ૩ૐ હું અહં શ્રી પદ્મપ્રભસ્વામિ સેવકાય શ્રી સૂર્યાય નમઃ નો દરરોજ ૧૦૮ વાર લાલ રંગની માળા ઉપર જાપ કરવો. તેનાથી શરીર પીડા, રોગ, શોક આદિ દૂર થાય છે અને ધનહાનિ થતાં અટકે છે. ચંદ્ર ઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી ચન્દ્રપ્રભુ સ્વામીજીની પૂજા સફેદ રંગના પુષ્પોથી કરવી અને 3 હું અહં શ્રી ચંદ્રપ્રભસ્વામિ સેવકાય શ્રી ચંદ્રાય નમઃ નો દરરોજ ૧૦૮ વાર સફેદ રંગની માળા ઉપર જાપ કરવો. તેનાથી ચિંતા, ચોરભય, ચંચળતા, અસ્થિરતા વગેરે દોષો દૂર થાય છે. મંગળઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી વાસુપૂજ્ય સ્વામીજીની પૂજા લાલ રંગના પુષ્પોથી કરવી અને 3% હું અહં શ્રી વાસુપૂજ્ય સ્વામિ સેવકાય શ્રી મંગલાય નમઃ નો ૧૦૮ વાર લાલ રંગની માળા ઉપર જાપ કરવાથી શરીરની પીડા, મિત્રો સાથે વિરોધ, શત્રુનો ભય, કુટુંબ કલેશ દૂર થાય છે. બુધઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી શાંતિનાથ પ્રભુજીની પૂજા લીલા રંગના પુષ્પોથી કરવી અને ૐ હું અહં શ્રી શાંતિનાથ સેવાકાય શ્રી બુધાય નમઃ દરરોજ ૧૦૮ વાર લીલા રંગની માળા ઉપર જાપ કરવાથી દુઃખનો, ઉદાસીનાવસ્થાનો તેમજ વેદનાનો નાશ થાય છે. ગુરુઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી આદિનાથ પ્રભુજીની પૂજા પીળા રંગના પુષ્પોથી કરવી અને ૐ હું અહં શ્રી આદિનાથ સેવકાય શ્રી ગુરવે નમઃ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવાથી સ્નેહીજનો સાથે થયેલ વિરોધ, ઈષ્ટ કાર્યોમાં આવતા અવરોધોનો નાશ થાય છે. શુકઃ જયારે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી સુવિધિનાથ મન્ત્ર સંસાર સાર... ૧૭૧ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની પૂજા સફેદ પુષ્પોથી કરવી અને ૐ હ્રીં અહં શ્રી સુવિધિનાથ સેવકાય શ્રી શુક્રાય નમઃ મંત્રનો દરરોજ ૧૦૮ વાર સફેદ રંગની માળા ઉપર જાપ કરવો, તેનાથી આર્થિક તંગી દૂર થાય, ધારેલા કાર્યોમાં સફળતા મળે અને ઉત્સાહમાં વૃદ્ધિ થાય. ઃ શનિ : જયા૨ે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી મુનિસુવ્રત સ્વામીજીની પૂજા લીલા રંગના ફૂલોથી ભાવપૂર્વક કરવી અને ૐ હ્રીં અહં શ્રી મુનિસુવ્રતસ્વામિ સેવકાય શ્રી શનેશ્વરાય નમઃ નો ૧૦૮ જાપ કાળા રંગની માળા ઉપર કરવાથી દ્રવ્યહાનિ, કલેશ, અશાંતિ, બિમારી, કલહ, દુઃખ આદિ દૂર થાય છે. માનસિક દબાણ ઘટે અને ઉત્સાહની અભિવૃદ્ધિ થાય છે. રાહુ : જયારે પીડાકારક ગણાય ત્યારે પ૨મતારક શ્રી નેમિનાથ પ્રભુજીની પૂજા લીલા રંગના પુષ્પોથી કરવી અને ૐ હ્રીં અહં શ્રી નેમિનાથ સેવકાય શ્રી રાહવે નમઃ મંત્રનો જાપ કાળા રંગની માળા ઉપર કરવાથી શાંતિનો અનુભવ થાય છે. કેતુ : જયા૨ે પીડાકારક ગણાય ત્યારે પરમતારક શ્રી શંખેશ્વરપાર્શ્વનાથ પ્રભુજીની પૂજા લીલા રંગના ફૂલોથી કરવી અને હ્રીઁ અહં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સેવકાય શ્રી કેતવે નમઃ નો જાપ કાળા રંગની માળા ઉપર કરવાથી મરણાન્ત કષ્ટ દૂર થાય છે અને સમાધિની પ્રાપ્તિ થાય છે. ૧૭૨ ॥ ઈતિ શ્રી નવગ્રહ કલ્પ || For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #175 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કુરુ કુરુ સ્વાહા. શુભયોગોની સમજણ (જાપ શરૂ કરવા માટે) રવિયોગઃ સૂર્ય નક્ષત્રથી દૈનિક ચંદ્ર-નક્ષત્ર ચોથું-અતિ સુખદાયી છઠું-શત્રુ વિજય, નવમું-લાભદાયી, દસમું-કાર્યસિદ્ધિ, તેરમું-પુત્રલાભ, વીસમું રાયતુલ્ય સુખ આપે. અતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગ છે. સર્વ કુયોગોનો નાશ કરી લગ્નશુદ્ધિ જેટલું શુભફળ આપે છે. મધ્યમરવિયોગ-૨, ૩, ૧૨, ૧૭, ૨૬, ૨૭મું ચંદ્ર નક્ષત્ર દુષ્ટ રવિયોગ ૧, ૫, ૭, ૮, ૧૧, ૧૫, ૧૬મું છે. રાજયોગ : મંગળ, બુધ, શુક્ર અને રવિ આમાંના કોઈ વારે; તીથી ૨-૩-૭-૧૨-૧૫ હોય, અને ભરણી, મૃગ, પુષ્પ, પૂ.ફા., ચિત્રા, અનુ, પૂ.ષા., ધનિ., ઉ.ભા. નક્ષત્ર હોય તો રાજયોગ થાય છે. આ યોગ માંગલિક કાર્ય, ધર્મકાર્ય, પૌષ્ટિક અલંકાર ધારણ આદિ કાર્યોમાં શુભ છે. વિરુદ્ધયોગહોય જેમકે સંવત કર્ક, વજ, મુસલ, ઉત્પલ, કાણદિયોગ હોય તે રાજયોગ અશુભ ફલદાયી બને છે. - કુમારયોગ : સોમ, મંગળ, બુધ અને શુક્ર-એમાંના કોઈ વારે, તીથી ૧-૬-૧૧-૫-૧૦ હોય અને અશ્વિ., રોહિ., પુર્ન, મઘા, હસ્ત, વિશાખા, મૂળ, શ્રવણ અને પૂ.ભા. નક્ષત્ર હોય તો કુમારયોગ થાય છે. આ યોગ મૈત્રી, વિદ્યા, દીક્ષા, ગૃહ અને વ્રત આદિ કાર્યોમાં શુભ છે. સ્થિરયોગ : ગુરુવાર કે શનિવારે, તીથી ૪-૮-૯-૧૩-૧૪ હોય અને કૃતિકા, આદ્ર, આશ્લે, ઉ.ફા, સ્વાતિ, યે, ઉ.ષા., શત., રેવતી નક્ષત્ર હોય તો સ્થિરયોગથી રોગાદિકનો નાશ થાય. અમૃતસિદ્ધિયોગઃ રવિ-હસ્ત, સોમ-મૃગ, મંગળ-અશ્વિની, બુધઅનુરાધા, ગુરુ-પુષ્પ, શુક્ર-રેવતી અને શનિવારે રોહિણી હોતાં બને છે, પરંતુ રવિવારથી અનુક્રમે ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧ તિથિ સાથે હોય તો વિષયોગ થાય છે, તેમજ ગુરુ-પુષ્પ વિવાહમાં, શનિ-રોહિણી પ્રમાણમાં અને મંગળઅશ્વિનીથી બનતો અમૃતસિદ્ધિયોગ નૂતન ગૃહપ્રવેશમાં વર્ય છે. મન્ત્ર સંસાર સાર... ૧૭૩ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિયોગ : શુક્રવારે નંદા, બુધવારે ભદ્રા, મંગળવારે જયા, શનિવારે રીક્તા, ગુરૂવારે પૂર્ણા તિથિ હોય તો સિદ્ધિયોગ બને છે. ચાર શુભ મુહૂર્ત : ચૈત્ર-શુકલ-૧, અક્ષય તૃતીયા, વિજ્યાદશમી અને કાર્તિક સુદ-૧-આ ચાર મુહૂર્તમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં પંચાંગશુદ્ધિ જોવાની આવશ્યકતા નથી. મંદિર-દેરાસર દોરી છાપવી (ખીંટી સ્થાપવી) મુહૂર્ત : રોહિણી, ૩ ઉત્તરા, મૃગ, ચિત્રા, અનુ, રેવતિ, ર્હસ્ત, ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ શ્રેષ્ઠ છે. જ્વાલામુખીયોગ : એકમે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, નવમીએ રોહિણી અને દશમે આશ્લેષા નક્ષત્ર હોય તો જ્વાલામુખી યોગ થાય છે. ભસ્મયોગ : સૂર્ય નક્ષત્રથી ૭મો દૈનીક નક્ષત્ર ભસ્મયોગ કરાવે સર્વકાર્ય ભસ્મસાત્ થાય છે. કુયોગ હોય તો સિદ્ધિયોગ જેવો સુયોગ હોય તો કુયોગનો નાશ કરે છે. : તિથિ નક્ષત્ર સંબંધી દોષો ઃ પ્રતિપદાએ ઉ.ષા., દ્વિતિયા-અનુ., તૃતીયા-૩ ઉત્તરા, પંચમી-મઘા, ષષ્ઠી-રોહિ., સપ્તમી-હસ્ત-મૂળ, અષ્ટમીપૂ.ભા., નવમી-કૃતિ., એકાદશી-રોહિ., દ્વાદશી-આમ્પે., ત્રયોદશી-ચિત્રાસ્વાતિ. ઉપગ્રહયોગ : સૂર્ય નક્ષત્રથી ૫, ૭, ૮, ૧૪, ૧૫, ૧૮, ૧૯, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫ અન્યમતે ૭, ૮, ૧૦, ૧૪, ૧૫, ૧૮, ૧૯ તથા ૨૧ થી ૨૫મું ચંદ્ર નક્ષત્ર હોવાથી થાય છે. કુરૂક્ષેત્રદિમાં વિશેષ રીતે જોવાય છે. ત્યાજ્ય છે. તો તે દૂષીત નક્ષત્ર પાદ વર્જવુ. એકાર્બલ દોષ : ખંડાત્મક પરિધ, વિષ્ણુભ, વજ, શૂળ, ખંડઅતિગંડ, વ્યાઘાત, વ્યતિપાત, વૈધૃતિયોગો અને સૂર્યનક્ષત્રથી ચંદ્રનક્ષત્ર (અભિજિત સહિત) વિષમ (એકી) ગણનામાં હોય તો એકાર્બલ દોષ થાય છે. ', જામિત્ર દોષ ઃ લગ્ન કે ચંદ્રથી કોઈપણ ગ્રહ સાતમે રહ્યો હોય તેમાં પણ અંશાત્મક ૫૫મું નવમાંશ (૧૮૦થી ૧૮૩-૨૦) વધારે દોષયુક્ત છે. ૧૭૪ મન્ત્ર સંસાર સારું... For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ કર્તરી દોષ ઃ લગ્ન કે ચંદ્ર કુંડળીમાં બીજા સ્થાને પાપગ્રહ વક્રી તથા બારમા સ્થાને પાપગ્રહ માગી હોય તો લગ્ન કર્તરી દોષ થાય છે. તેમાં પણ અંશાદિક પરિસ્થિતિ વધુ દૂર હોય તો દોષ ઓછો ગણાય. વજ મૂશળયોગઃ શુભકાર્યોમાં વર્જ્ય છે. કોઈપણ અશુભ યોગના સમયે જો શુભયોગ હોય તો અશુભયોગનો નાશ થાય છે. સૂર્ય સંક્રાંતિનાં અમાવસ્યા આવે તો અર્પરયોગ જે ત્યાજ્ય છે. સૂર્ય-ચંદ્ર દગ્ધાતિથિ [ તિથિ | ર | ૪ | ૬ | ૮ | ૧૦ | ૧૨ સૂર્યથી | ધ.મી. વૃષ.-કું. મિ.-ક.| મે.-કે. સિં.-વૃશિ. તુ.-મ. ચંદ્રથી | ધ.-કું. મે-મિ. | સિં.-તુ. | મ-મી. કે.-વૃષ. ક.-વૃશ્ચિ. દગ્ધાતિથીમાં : દગ્ધાતિથીમાં મુંડણથી કુષ્ઠરોગ, વસ્ત્રધારણથી સ્વાથ્ય હાનિ, ગૃહ પ્રવેશથી સંતાપ, શસ્ત્ર ધારણથી નિર્માણમાં મૃત્યુ કષ્ટ, યાત્રા-કૃષિ કર્મ, વિવાહદિ કાર્યમાં નિષ્ફળતા મળે. દગ્ધાતિથિમાં ૪ ઘડી ત્યાજ્ય છે. મૃત્યુયોગ : રવિવારે અનુરાધા, સોમવારે ઉ.ષા.) મંગળવારે શત., બુધવારે અશ્વિ, ગુરુવારે મૃગ, શુક્રવારે આશ્લે. તથા શનિવારે હસ્ત નક્ષત્ર હોતાં થાય છે. તે અશુભ છે. શરૂઆતની બાર ઘડી (૪ કલાક ૪૮ મિનિટ) અશુભ છે. - યમઘંટયોગ : રવિવારે મઘા., સોમવારે વિશાખા, મંગળવારે આદ્ર, બુધવારે મૂળ, ગુરુવારે કૃતિકા, શુક્રવારે રોહિણી અને શનિવારે હસ્ત નક્ષત્ર હોતાં થાય છે. આ યોગ વિંધ્ય પર્વતથી ઉત્તરમાં હિમાલય પ્રદેશ સુધી વર્ષ છે. અનિષ્ટ ફલ સૂચક છે. શરૂઆતની ૮ ઘડી (૩ કલાક ૧૨ મિનિટ) અશુભ છે. કાલમુખીયોગ: ત્રીજે અનુરાધા, ચતુર્થીએ તદ્ગણ ઉત્તરા, પાંચમે મઘા, આઠમે રોહિણી તથા નોમના દિવસે કૃતિકા નક્ષત્ર હોતાં કાલમુખી થાય છે. સર્વથા વજર્ય ગણાય છે. પાતદોષઃ સૂર્ય સંક્રાતિ સામ્ય યોગ, હર્ષણ, વૈધૃતિ, સાધ, વ્યતિપાત, મન્ત્ર સંસાર સાર.. ૧૭૫ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ગંડ અને શૂલયોગનાં સમાપ્તિકાલનું નક્ષત્ર વર્જ્ય છે. આ પાતદોષ બંગાલ, ક્લીંગ, રાજસ્થાન બંગદેશે વર્ય છે. પાતનું દુષીત નક્ષત્ર પાદ વર્જવું. લત્તાદોષ સૂર્યાદિ ગ્રહો, જે નક્ષત્રમાં હોય તેનાથી અનુક્રમે અભિજિત ન ગણતાં સૂર્યથી ૧૨મું, ચંદ્રથી ૭મું, મંગળથી ૩જું, બુધથી રમું, ગુરુથી ૬ઠ્ઠ, શુક્રથી ર૪મું, શનિથી ૮મું અને રાહુ હંમેશા વક્રી હોવાથી પાછળના નવમા નક્ષત્રને લાત મારે છે. માલવ દેશમાં લત્તાદોષ. કુરુક્ષેત્ર અને બંગાળ દેશમાં પાતદોષ, કાશ્મીરમાં એકાર્ગલદોષ અને સર્વ દેશોમાં વેધદોષ વિર્ય છે. (૧) તિથિ-નક્ષત્ર અને વાર (૨) તિથિ-નક્ષત્ર (૩) વાર-નક્ષત્ર (૪) તિથિ-વાર - આ પ્રમાણે થતા દુષ્ટ યોગોનું ફળ, પૂર્વ દિશામાં હુણ પ્રદેશ અને બંગ-બંગાળ અને ઉત્તર બાજુના ખશ પ્રદેશમાં વિર્ય છે, અન્ય પ્રદેશમાં નિષેધ નથી. સૂર્યના ઈષ્ટ સમયની કુંડળીમાં સૂર્ય, ચંદ્ર બળવાન હોય તો એકાર્ગલ, ઉપગ્રહ, પાત, લત્તા, જામિત્ર, કર્તરી વિગેરે દોષનો નાશ થાય છે. શુભ યોગ : મધ્યાન્હ પછી અશુભયોગો શુભફળ આપે છે. શુભાશુભયોગ ઃ એક જ રીતના યોગથી બનતા શુભાશુભ યોગો પરત્વે વિદ્વાનોએ તુલનાત્મક ગુણ-દોષનો નિર્ણય કરવો. શુભ કાર્યોમાં શુભ યોગો જોવા, જ્યારે અશુભ કાર્યોમાં અશુભ યોગો જોવાય છે. અશુભ શકુનો શુભ બને છે. રાજયભય હોતાં, નદી પાર કરતાં પ્રથમ ગ્રામ પ્રવેશમાં, યુદ્ધમાં, જુગારમાં, ગયેલી વસ્તુને મેળવવામાં અને વ્યાધિની દવા કરવા જતાં અશુભ શુકનો પણ શુભ બને છે. શુભ શુકન : પનીહારી, સૌ. સ્ત્રી, કાળાં આભૂષણ (સિવાયના વસ્ત્ર) વાદ્યનો અવાજ, શંખ, રાજા, ઘોડો, હાથી, ગાય, સફેદ પુષ્પ, પારણું, દીપક, શ્વેત બળદ, અગ્નિ, સુગંધી પદાર્થો, કુમારી કન્યા, છત્ર, માછલી, વેશ્યા, રથ, માંસ, જ્યોતિષી, મિત્ર, હરણ, વાજીંત્ર, શબ, દહીં, દૂધ, મનપસંદ વસ્તુ, છાણનો ટોપલો વગેરે જમણી બાજુ મળે તે શુભ છે. | ઈતિ શ્રી શુભયોગ પ્રકરણમ્ II મન્ત્ર સંસાર સાર.. ૧૭૬ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ આરાધ્ય | ઝેર કોચલુ (કુરાલા) આંબળા આમલી યમ આલસ્ય ૩ ઉંબરો ઔદુંબર નક્ષત્ર-રાશી-આદિથી યુક્ત વિવિધ સાધનાષ્ટક નક્ષત્રનામ | સ્વામી | તાવ દિન | કષ્ટ લક્ષણ | ભગવાન નક્ષત્ર પીડા નિવારણ | નક્ષત્ર દેવતા | કારક | કષ્ટ રોડ દિન અવયવ કુલ જાપ | નક્ષત્ર-ચરણ રક્ષણ | અશ્વિની વાત, જવર, આદિનાથ ઘોડીને સાત પ્રકારનું અનાજ ખવડાવું અશ્વિનીકુમાર ૧૧, ગાત્રપીડા, | મસક રક્ષા | ગુરૂવાર, ગુરૂહોરા શુભ ચૌધ ધન, મીન ૫000 | ૧૦ | નિદ્રાભય, | લગ્ન, ચંદ્રસ્વરમાં, અધેડાનું મૂળ લાવવું બુદ્ધિભ્રમ ધારવું ભરણી | | તીવ્ર જવર, અજિતનાથ અડદના આટાનો પિડ બનાવી રોગી ૧૧ | ઉપર ઉતારો શુક્રવાર શુક્ર હોરા ચલ ૧000 o| અનેક રોગ ચૌધ વૃષભ, તુલા લગ્ન, ચંદ્ર સ્વરમાં, અગથીયાનું મૂળ લાવવું પારવું કૃતિકા નેત્ર પીડા | સંભવનાથ | લીબું ઉતારીને વહેતા પાણીમાં છોડવું અગ્નિ ૧૧અનિદ્રા | કર્ણ રક્ષા, રવિવાર, રવિહોરા ઉદ્વેગ ચૌધ સિંહ લગ્ન, ૧0,000 અતિદાહ સૂર્ય સ્વરમાં, ૨૮ | ઉરૂશૂળ કપાસ(૩)નું મૂળ લાવવું ધારવુ રોહિણી ૭ | શિર પીડા | અભિનંદન | સાત ધાન પીસીને લોટનું પિંડ બનાવી ૯] જવર, | સ્વામી | રોગી ઉપર ઉતારીને વહેતા પાણીમાં છોડવું ૫000 ૧૮ | કુક્ષિ શુળ | નાકરક્ષા સોમવાર, સોમહોરા અમૃત ચૌધ. | પ્રલાધ કર્કલગ્ન, ચંદ્રસ્વરમાં, અધેડાનું મૂળ લાવવું ધારવું. મૃગશીર્ષ | મંગળ | | ત્રિદોષ | સુમતિનાથ | સસલાને દુધ પીવડાવવું સૂર્ય | $ ૫ | મહાકષ્ટ | હોઠ રક્ષા મંગળવાર મંગળવારા રોગ ૧0,000 | | અર્ધગાત્ર- | ચૌધ, ધન, મીન લગ્ને સૂર્ય સ્વરમાં, ૧૦ | પીડા જયંતિ (હળદર)નું મૂળ લાવવું ધારવું આદ્ર | ત્રિદોષ | પદ્મપ્રભ| ગાયને ખીર આપો | મૃત્યુ ૧૮ | જવર, | સ્વામી | બુધવાર, બુધહોરા લાભ ચૌઘ, મિથુન ૧૦) | તુલ્ય ૦, અનિદ્રા | દાંત રક્ષા કન્યાલગ્ન, ચંદ્રસ્વરમાં, | | સર્વાગપીડા | સફેદ ચંદન(પીપળા)નું મૂળ લાવવું ધારવું પુનર્વસુ ૭શિર પીડા | સુપાર્શ્વનાથ પાંચ કન્યાઓને જમાડવું ગુરૂવાર, અદિતિ | | ૭ ૧૪, જવર, | જીભ રક્ષા ગુરૂહોરા શુભ ચૌધ, ધન, મીન ૧0,000 | કટિ પીડા લગ્ન, સૂર્યસ્વરમાં, સફેદ આંકડાનું મૂળ લાવવું ધારવું. બ્રહ્મા જાંબુડો ૫ ] 9 2 = કૃષ્ણગુરૂ કૃષ્ણાર્જુન અગર સીસ T * * મન્ત્ર સંસાર સા... ૧૭૭ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ( પુષ્પ બૃહસ્પતિ || ૭ ૧000 ૪ ૪ | ૯આશ્લેષા - સર્પ | શુક્ર ૧0000 | મૃત્યુ તુલ્ય | 0 | સ્ટ ૧૦] મધ | મઘા પિતર ક ૧0000 | |પૃથ્વી | ટ | પુફા ખાખરો ૧000 | શનિ | મૃત્યુ | | તુલ્ય ૭ મહાકાષ્ટ | ચંદ્રપ્રભ | દહીંનો ઉતારો કરી ચાર રસ્તે નાંખવું ૧, જવર, | સ્વામી | શનિવાર, શનિહોરા કાળ ચૌધ. | પીપળો | શૂળ | તાળવું રક્ષા | મકર, કુંભલગ્ન, ચંદ્રસ્વરમાં તુષાર(મંગ)નું મૂળ લાવવું ધારવું સર્વાગપીડા | સુવિધિનાથ બિલાડાને દુધ આપવું | પાદપીડા કંઠ રક્ષા | બુધવાર, બુધહોરા લાભ ચૌધ, ધન, મીન નાગકેસર ૦, મૃત્યુતુલ્ય લગ્ન, ચંદ્રસ્વરમાં નાગચંપો પટોલ(પડવળ)નું મૂળ લાવવું ધારવું ૧૫ | શિર પીડા | શીતલનાથ તલ અને અડદ લાલમુખવાળા વાંદરાને ૭ | અર્ધગાત્ર- હૃદય રક્ષા ખવડાવવું ગુરુવાર, ગુરૂહોરા શુભ ચૌધ, ૧૭ | પીડા ધન, મીનલગ્ન, ચંદ્રસ્વરમાં, શૃંગરાજ(ભાંગરા)નું મૂળ લાવવું ધારવું ગાત્ર-પીડા | શ્રેયાંસનાથ ઘી નાખી ખીરને બીજે મુકી આવવું ૧પ | જવર, |બે બાહુ રક્ષા શુક્રવાર, શુકહોરા ચલ ચૌધ, વૃષભ તુલા ૦ | શિર પીડા | | લગ્ન, ચંદરવરમાં કંટકારી(કટહલી)નું મૂળ લાવવું ધારવું કુક્ષિ શુળ | વાસુપૂજ્ય લીલશાક રોગી ઉપર ઉતારીને ગાયને પીપળો ૧૪ | જવર, | સ્વામી | ખવડાવવું રવિવાર, રવિહોરા ઉદ્વેગ ચૌધ. પીપર ૭| શિર પીડા | બે હાથ રક્ષા સિંહલગ્ન, સૂર્ય સ્વરમાં, અતિ કષ્ટ | પટોલ(પડવળ)નું મૂળ લાવવું ધારવું ૧૫ | ઉરૂશૂળ વિમલનાથ જવારનો લાડવો ઉતારી વહેતા ૧૭ | સર્વાગપીડા, આંગળીઓના પાણીમાં છોડવું સોમવાર, સોમહોરા ૧૫ | અફારો | રક્ષા | અમૃત ચૌધ, કર્કલગ્ન, ચંદ્રસ્વરમાં, પ્રસ્વેદ | જાતિ(તુળસીનુ મૂળ લાવવું ધારવું ૧૧ | વિચિત્ર રોગ અનંતના સફેદ ધતુરાના ફુલો ઉપર ઉતારી જંગલમાં | બીલી | અતિ કષ્ટ | નખ રક્ષા મુકી આવવું મંગળવાર મંગળહોરા રોગ ચૌક, ધન, મીનલગ્ન, સૂર્ય સ્વરમાં, અનાર (દાડમ)નું મૂળ લાવવું નાના કષ્ટ | ધર્મનાથ | મણિભદ્ર વીરને સુખડી ચઢાવવી બુધવાર, ૧૧| જવર પીડા પેટરક્ષા | બુધહોરા લાભ ચૌધ, મિથુન કન્યાલગ્ન, | ચંદ્ર સ્વરમાં, જાતિ(તુળસ)નું મૂળ લાવવું પારવું | કડાયો અતિ કષ્ટ | ઉ.ફા. અર્થમાં ૧0,000 | | 8 | હતા સવિતા ૮ | | બુધ | ૧૫ વાયુ | કાચકા, પીળી. 'જુઈની વેલડી ૧૪T ચિત્રા વિશ્વકર્મા ૧0000 | મંગળ | સૂર્ય | 10 | સ્વાતિ ક | મૃત્યુ ૧૦,000 ૧૭૮ મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ વિશાખા ઈદ્રાગ્નિ ૧000 મંગલ | ૧૫ ૪ & અનુરાધા | શનિ મંગળ ૧0,000 મિત્ર સ્થિર | નાગકેસર ૧૮| જયેષ્ઠ જ ૫000 તુલ્ય 'શીમળ રાળ સૂર્ય | ૭ રાક્ષસ ૫000 સન્નિપાત ૧૫ | કુક્ષી શુલ / શાંતિનાથી રોગી ઉપરથી ભાત ઉતારી પશુને ખવડાવવા, | નાગકેસર ૦| સર્વાગ પીડા નાભિ રક્ષ ગુરુવાર, ગુરૂહોરા શુભ ચૌધ, ધન, મીનલગ્ન, | બાવળા સૂર્ય સ્વરમાં, ચણોટી (સફેદ ગુંજા)નું મૂળ ગરગુગલ લાવવું લોકી વિકો 0 | તીવ્ર જવર, કુંથુનાથ | રોગી ઉપરથી ખીચડી ઉતારી રખડતા પશુને | બોરસલી ૧૨ | શિર પીડા | ગુપ્તાંગ રક્ષા ખવડાવવા શનિવાર, શનિ હોરા કાળ ચૌધ, મકર, કુંભલગ્ન, ચંદ્ર સ્વરમાં, ચંપો | સુપુખ(લવિંગ)નું મૂળ લાવવું ધારવું. પ૯ | પિત્તરોગ | અરનાથ, લાલ મુખવાળા વાંદરાને ગોળવાળી રેવડી લોદર, કંપન | કમર રક્ષા ખવડાવી બુધવાર, બુધહોરા લાભ ચૌધ, ધન, | સીમળો | વ્યાકુલતા | મીન લગ્ન, ચંદ્રસ્વરમાં, | અઘેડાનું મૂળ લાવવું ધારવું મુખ તથા | મલ્લીનાથ, કુમારી પૂજન કરવું. લોહ દાન કરવું. | ઉંદર રોગ | ધરૂપૃષ્ઠ રક્ષા ગુરુવાર, ગુરૂહોર શુભ ચૌધ, ધન, મીન | | સાલ | લગ્ન, ચંદ્રસ્વરમાં મંદાર(લીમડા)નું મૂળ લાવવું ધારવું ૦ | શિર પીડા | મુનિસુવ્રત ભીના આટાનો ઘીનો દીવો ૭ વાર ઉતારી નદી | નેતર ૧૫ | કંપન્ન | સ્વામી | કિનારે મૂકી આવવું શુક્રવાર, શુકહોરા ર૪ | મહાકષ્ટ | જાંઘ રક્ષા ચલ ચૌધ, વૃષભ તુલાલગ્ન, ચંદ્રસ્વરમાં | કપાસ(રૂ)નું મૂળ લાવવું ધારવું. કમર પીડા | નમીનાથ કાણા માણસને ખીર ખવડાવવી, ફણસ 0 | ઉરૂ-શુળ |પગની / રવિવાર રવિહોરા ઉદ્વેગ ચૌધ, સિંહ લગ્ન, જમીન ર૬ | પ્રલાપ | આંગળીઓને સૂર્યસ્વરમાં, | રક્ષા | કપાસ(રૂ)નું મૂળ લાવવું ધારવું છ| સર્વાગપીડ) નેમીનાથ, શનિવારે પાડાને ગોળ ખવડાવવા, સોમવાર, | સફેદ ર૪ | ત્રિદોષ | બેપગની સોમહોરા અમૃત ચૌધ, કર્કલગ્ન, ચંદ્રસ્વરમાં, ૬ ભય | રક્ષા | અધેડાનું મૂળ લાવવું ધારવું. ૯] અતિસાર ૧૫ | નવરે | પાર્શ્વનાથ | કપૂર ચંદન યુક્ત ધૂપસાથે ઘીનો દીવો કરવો. | ખીજડી ૪ / કંપન | સોંગ રક્ષા | મંગળવાર, મંગળહોરા રોગ ચૌધ, ધન, મીન | ખીજડા 0 | રક્તાતિસાર્ચ | લગ્ન, સૂર્ય સ્વરમાં, ર૧ ( મુત્રકૃચ્છ ભાંગરાનું મૂળ લાવવું ધારવું જલ ૫,000 તુલ્ય ર૧ ઉ.ષા. વિશ્વદેવ ૧0,000 | જલ રર | શ્રવણ વિષ્ણુ ૧૦,000 | શનિ. જ પૃથ્વી ર૩, ધનિષ્ઠા | મંગળ વસુ | ક | ૧૫ ૧0,000 | પૃથ્વી | શશી ૧૭૯ મનં સંસાર સાર... For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ જ | પુ.ભા ૦. ર૬T ઉ.ભા. અતિસાર શતભિષા | રાહુ | | સનિપાત | મહાવીર સાત મુકી ચાવલ ઉતારો કરી વણ | શનિ | ૧૧ ૪૫ વાતજવર | સ્વામી | ગાયને ખવડાવવા, બુધવાર, બુધહોરા ૧૦OO ૩ | કષ્ટ | આત્મ રક્ષ, લાભ ચૌધ, મિથુનકન્યાલગ્ન, ચંદ્રસ્વરમાં | કમળકાકડી અથવા મૂળ લાવવું ધારવું | ચાકુલતા | ગીતમઃ | ભાતનો ઉતારો કરી કાગડાઓને ખવડાવવાં | આંબો અર્જકપાદ મૃત્યુ ૧૨ | ત્રિદોષ | સ્વામી | ગુરૂવાર, ગુરૂહોરા શુભ ચૌધ, મીનલગ્ન, સૂર્ય 10TO તુલ્ય ર | મન | શિષ્ય રક્ષ સ્વરમાં, ભાંગરાનું મૂળ લાવવું ધારવું ૧૫ | સર્વાગપીડા ઉ.ભા. | શનિ | ૧૦ | કમળો | નવપદ | ચોખાની રોટીની ઉતારો કરી ગાયને લીમડો ખવડાવવી, શનિવાર, શનિહોરા કાળ ચૌધ. ૧0000 | વાયુ મકર, કુંભલગ્ન, ચંદ્ર સ્વરમાં, પીપળાનું મૂળ ૧૫ | વાત જવર લાવવું ધારવું. રેવતી ૧૮ | વાત પિત્ત | સિદ્ધાચલ | શેરડી અથવા શેરડીનો રસ દાન કરવું બુધવાર | મહુડી | બુધહોરા લાભ ચૌધ, મિથુન કન્યાલગ્ન, ૫,OOO અગ્નિ | ૧૯ | ઉરૂ શૂળ ચંદ્રસ્વરમાં, પીપળાનું મૂળ લાવવું ધારવું 0 | ચિત્તભ્રમ આ નક્ષત્ર કાવલી બીમાર અથવા રોગીની પીડા નીવારવા માટે બહુજ ઉપયોગી અસરકારક છે માણસના ચિત્રમાં કયો નક્ષત્ર શરીરના કયા અવયવ ઉપર અસર કરે છે, તે દર્શાવ્યું છે નક્ષત્ર કોષ્ટક આ રીતે જોવું.દા.ત. અશ્વિનિ નક્ષત્ર નં, તેનો સ્વામિ કેતુ, તેનું તત્ત્વ અગ્નિ, તત્ત્વ કારક-ગુરૂ, તે નક્ષત્રમાં તાવ આવે તો ૯ દિવસ સુધી રહે, પ્રથમ ચરણમાં હોય તો ૯ દિવસ સુધી રહે બીજા ચરણમાં હોય તો ૧૧ દિવસ સુધી રહે, ત્રીજા ચરણમાં હોય તો ૧૦ દિવસ સુધી રહે, ચોથા ચરણમાં હોય તો ૨૦ દિવસ સુધી રહે, આ નક્ષત્રનો દોષ આવે તો વાત, જવર, ગાત્રપીડા, નિદ્રાભય, બુદ્ધિભ્રમ આદિ કષ્ટ લક્ષણ દેખાય. મંત્ર છઠ્ઠી શ્રી આદિનાથ નમઃ આ મંત્રનો ૫૦૦૦ જાપ કરવાથી કષ્ટ દૂર થશે તથા મસ્તક રક્ષા થશે પીડા નિવારવા માટે, ઘોડીને સાત પ્રકારનું અનાજ ખવડાવવું ગુરૂવાર, ગુરૂહોરા શુભ ચૌધ, ધન, મીનલગ્ન, ચંદ્રસ્વરમાં, અધેડાનું મૂળ લાવવું ધારવું, આરાધ્ય વૃક્ષ ઝેર કોચલુચિલા)ને પાણી સિંચવું. ર૭ જવર | ૧૮૦ મન્ત્ર સંસાર સારે.. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... ૧૮૧ તીર્થંકર પિતા માતા આદિનાથ અજીતનાથ નાભિરાજા મરૂદેવા જિતશત્રુ | વિજયા જિતારી સેનાદેવી સંભવનાથ અભિનંદન સંવર સિદ્ધાર્થા ઘર સુમતિનાથ મેઘ પદ્મપ્રભુજી સુપાર્શ્વનાથ | પ્રતિષ્ઠ ચંદ્રપ્રભુજી મહાસેન સુવિધિનાથ સુગ્રીવ શીતલનાથ દશરથ નન્દા રામા શ્રેયાંસનાથ વિષ્ણુરાજ | વિષ્ણુ વસુપૂજ્ય | જયા કૃતવર્મા શ્યામા સિંહસેન | સુયશા ભાનુ સુવ્રતા અશ્વસેન | અચિરા વાસુપૂજ્યજી વિમલનાથ અનંતનાથ ધર્મનાથજી શાંતિનાથજી મુનિસુવ્રત નમિનાથજી નેમિનાથજી પાર્શ્વનાથજી મહાવીરજી કુંથુનાથજી અરનાથાજી મલ્લીનાથજી | કુંભ મંગલા સુસીમા પૃથ્વી લક્ષ્મણા शू શ્રી સુદર્શન સુમિત્ર વિજય જન્મભૂમિ | જ્ઞાનવૃક્ષ અયોધ્યા | વટવૃક્ષ અયોધ્યા | સપ્તપણે શ્રાવસ્તિ . પ્રિયાલ અયોધ્યા | પ્રિયંગુ અયોધ્યા સાલ રત્નપુર હસ્તિના હસ્તિના હસ્તિના દેવી પ્રભાવતી | મિથિલા અશોક પદ્માવતી | રાજગૃહી | ચંપક વિપ્રાદેવી | મિથિલા સમુદ્રવિજય શિવાદેવી | સૂર્યપુર અશ્વસેન | વામાદેવી | વાણારસી | ઘાતકી સિદ્ધાર્થ ત્રિશલા ક્ષત્રિયકુંડ | સાલ ૨૪ તિર્થંકર પરમાત્માની સૂચિ પ્ર. ગણધર સં. લાંછન યક્ષ યક્ષિણી વૃષભ ગોમુખ | ચક્રેશ્વરી જ મહાયક્ષ અજિતા | અશ્વ | ત્રિમુખ | વજ્રનાભ૧૧૬ વાનર યક્ષશ કાલી દુરિતારિ | ચરમ 100 તુંબરૂ | કૌંચ | પ્રદ્યોતન ૧૦૭ કમલ કુસુમ વિદર્ભ ૫ | સ્વસ્તિ | માતંગ દિત્ર ૯૩ કોશામ્બી છત્ર વાણારસી | શિરીષ ચંદ્રાનના નાગ કાકન્દી સાલ વરાહક ૮૮ નંદ કચ્છપ ભદ્રિલપુર | પ્રિયંગુ સિંહપુર સિંદુક ચંપાપુરિ | પાટલ કાંપિલ્યપૂર જાંબુ મંદર સુભૂમ અયોધ્યા અશોક શ બકુલ વેતસ ૮૪ પુંડરિક સિંહસેન ૧ ચર્ ૧૦૨ નંદી ચક્રાયુધ તિલક આંબો દષિપર્ણ | અરિષ્ટ ૪૩ વજ મનુજ ૬૬ | મહિષ | સુરકુમાર ૫૭ | વરાહ | ક્ષણમુખ Чо યેન પાતાલ કિન્નર શાતા શ્રા.વ.૮ મ૧૯ વિજય | જવાલામિલિની ફા.વ.પ મ | અજિત | સુતારકા ૮૧ | શ્રીવત્સ | બ્રહ્મ અશોકા ૭| ગેંડો શ્રીવત્સા શ સાંબ ૩૫ છાગ કુંભ ૩૩ | નંદાવર્ત અભિક્ષક ૨૮ ળશ કુબેર | ૧૮ | કાચબો | મલ્લી વરૂણ ૧૭ કમળ | ભ્રૂકુટિ | શંખ શુભ વરદત્ત ૧૧ ગરૂડ ગંધર્વ યક્ષેન્દ્ર શુભદત્ત ૧૧૦ ઈન્દ્રભૂતિ ૧૧ મહાકાલી | અચ્યુતા ચંડા વિજયા અંકુશા પ્રજ્ઞા નિર્વાણી અચ્યુતા ધારિણી વૈરોટયા રાન જે.વ.૪ વૈ.સુ. | માસુ ફા.સુ.૮ | મૃ.સુ.૧૪ વૈ.સુ.૪ | મસુર શ્રા.સુ.ર | વૈસુ.૮ પો.વ.૬ આ.વ.૧૨ | અશ્રુતા ગાંધારી | ચ.વદ વૈ.વ.૬ જે.સુ.૯ | વૈ.સુ.૧૨ અ.વ.૭ વૈ.સુ.૭ .વ.૭ ગોમધ અંબિકા જન્મ | શ્રા.સુ. ૧૫ આ.સુ.૧૫ આ.વ.૧૨ ફા.વ.૮ જે.સુ.૧૨ મૃવ.૧૨ | મુવ.૧૩ કા.વ.પ પો.વ.૧૨ મ.વ.૧૨ દીક્ષા વલ મોક્ષ ફાવ.૮ મવ.૧૧ પ.વ.૧૩ મ.સુ.૯ | પો.સુ.૧૧ | ચૈ.સુ.૫ | મૃ.સુ.૧૫ આ.વ.૫ | ચૈ.સુ.પ મ.સુ.૧૨ | પો.સુ. ૧૪ | વૈ.સુ.૮ વૈ.સુ. | ચૈ.સુ. | ચૈ.સુ.૧૧ આ.વ.૧૩ | ચૈ.સુ.૧૫ | કા.વ. ૧૧ જે.સુ.૧૩ મ મ.વ.૭ અ.વ.૯ ફા.સ.ર મસુ૧૦ ફ.સુ.૪ | મૃ.સુ.૧૧ વૈ.વ.૮ મ૦૧૪ મવ.૩૦ માસુ૩ | મ.સુ.૪ ચૈવ.૧૩ | ચૈવ૧૪ | મ.સુ.૩ | મ.સુ.૧૩ | વૈ.વ.૧૩ | વૈ.વ. ૧૪ | ચૈવ.૧૪ ચૈવપ ચૈ.સુ.૩ | ચૈવ.૧ મ.સુ.૨ | અ.સુ. ૧૪| પો.સુ. ૬ | જે.વ.૭ ચૈવ.૧૪ | ચૈ.સુ.પ પો.સુ. ૧૫ / જે.સુ.૫ પો.સુ.૯ | વૈ.વ.૧૩ મ.સ.૭ શ્રા.વ.૭ કાવ કા.સુ. ૩ | ભા.સુ.૯ પો.વ.૧૨ | મૃ.૧૪ | ચૈ.વ.ર મ.૧.૧૩ પો.વ.૩૦ અ.વ.૩ | સુ૧૧ | કા.સુ.૧૨ | મુ.સુ.૧૦ મૃત્યુ ૧૧ | મસુ૧૧ | કા.સુ. ૧૨ | ફા.સુ.૧૨ મ.વ.૧૨ વૈ.વ.૯ જે.વ.૯ | મૃ.સુ.૧૧ | ચૈવ.૧૦ અ.વ.૮ સર્પ પાર્શ્વ પદ્માવતી ફા.વ.૪ શ્રા.સુ.પ | શ્રા.સુ.૬ મૃવ.૧૦ મૃ.વ.૧૧ ફાવ૪ શ્રા.સુ.૮ | સિંહ | માતંગ | સિદ્ધાયિકા | અ.સુ.૬ | ચૈ.સુ.૧૩ | કા.વ.૧૦ | વૈ.સુ.૧૦ | આ.વ.૩૦ ભા.વ.૩૦ | અ.સુ.૮ જિનાલય નામ કમલભૂષણ | પુષ્પદંત શીતલ મનોહર કામદાયક રત્નકોટી નાક હોઠ | દક્ષિણ દક્ષિણ | દાંત ક્ષીતિભૂષણ સુમતિવલ્લભ | પુષ્ટિવર્ધન ગૃહરાજ દક્ષિણ | જમ હિતુરા પશ્ચિમ પશ્ચિમ ઠ તાલુ પશ્ચિમ | હૃદય પશ્ચિમ બાહુ ઉત્તર કર ઉત્તર | આંગળી ઉત્તર નખ પૂર્વ ઉદર ઉત્તર | નાભિ વાસુપૂજ્ય વિષુવૃત ધનપૂર્ણ ધર્મવૃક્ષ શ્રીલીંગશ્વ કૌમુદા અરિનાશ મહેન્દ્ર માનસંતુષ્ટ નૈમિશૃંગ સુમનોહર પાર્શ્વવલ્લભ મહાધર | | | જિનાલય દિશા ષિમંડળ હર (નવા) અરધનસંગ | પશ્ચિમ | મસ્તક પૂર્વ | નેત્ર કાન પૂર્વ | ગુપ્ત ઉત્તર કમર ઉત્તર | સાથળ પશ્ચિમ | જાંઘ ઉત્તર | આંગળી| દક્ષિણ | બેચરણ| દક્ષિણ | સર્વાંગ| દક્ષિણ | ચિદાત્મા| Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - Stuસ વાતમુબઇતર શ્રેષ્ઠ | ર૪ તિર્થંકર પરમાત્માનું કોષ્ટક ક્ષ્મ ચ્યવન નિક્ષત્રનારા | નક્ષત્ર નક્ષત્ર નક્ષત્ર રાશિ દિશ કે નહa| ક્ય) ત સ્વર્યશ નાડી] ગણ | યોનિ | ૧ઉત્તરાષાઢા ૨૧ ૩| ધન | રોહિણી | a $ A ૧૫ $ ચિત્ર | વિશાખા અનુરાધા ૯]મૂળ | $ $ $ For Personal & Private Use Only ષાઢી શ્રવણ દરર 3 | ૧૬ આ 8 8 8 8 8 8 & # ૨ ૨ ૪ 2 6 જ ૧ ૦ ૧ ૨ જ ઇ . - A જિનબિંબ ભરાવી શકે | તીર્થકર રાશિ ફૂટ યંત્ર B જિનબિંબ ન ભરાવી શકે | ન | રાશિ સર્વોત્તમ શ્રેષ્ઠતી પ્રીતિ સમ | મધ્યમ | અશુભ અશુભત્તર LA | A | A | A A | B | | H | " ૧ | મેષ/૧૬,૧૧ ૧૫/૧૧, ૨૦, ૧૩ ૮ | ૩, ૪, ૧૨, ૫ , ૭, ૨૩] . | ૨, ૧૭T ૬, ૨૨] . | ૨૧ | | ૧૪, ૧૮ ૧,૯, ૧૦ વૃષભ ૨ | ૧૨ ૩, ૪ | ૭, ર૩] ૧૫, ૬, ૨૨, ૨૪ ૮ | ૯ | ૧૬, ૧૯] ૧,૯ ૫ ૧૧, ૨૦, ૧૩, ૧૪, ૧૮] ૨૧ | ૧૦. ૩૪ | દરર ૨, ૧૭, ૧૩, ૧૧, ૨૦] ૧૬, ૧૯, ૨૧ ૨૪] ૧૪, ૧૮ ૫, ૭, ૨૩ ૧૬,૧૧ ૫, ૭ ૨, ૧૭, ૬ ૧૧,૨૦૮, ૧૩ ૨૧ | ૨૩ ૧O ૨૨, ૨૪ ૧૪, ૧૮ ૫ | ૮ | ૨, ૧૭ | ૧૩, ૧૪] ૧૬, ૧૯, ૨૧, ૪, ૬, ૨૨] ૧૨ ૧૧, ૨૦ ૧૫ | ૧૮ | ૨૪, ૭, ૨૩, ૧૯, ૧૦ ૭, ૨૩, ૧ | ૨, ૧૭, ૧૫ ૧૩, ૧૪] ૧૧, ૨૦ ૯, ૧૦ ૫, ૮ | ૧૮ ૧૯, ૨૧ ૭ | ૧૧ ૧૫, ૬ ૩, ૪, ૫, ૧,૯ ] ૧૬, ૧૯ ૧૬, ૧૯] - | ૮ | ૧૩ ૨૨, ૨૪ ૧૦, ૧૨ | ર૧ ૧૪, ૧૮ ૧૬, ૧૯| ૬, ૨૨, ૨૪, ૧૧ | ૨, ૧૭. ૭, ૨૩ | ૩, ૪ ૧૦, ૧૨ ૨૦, ૧૩, ૧૪, ૧૮ | ૧૯/૧૩,૧૪ ૬, રર | ૧૫ | ૧૬, ૧૯, ૨૧ | ૩, ૪ | - | ૧૧,૨૦] ૨, ૧૭ ૧૮] ૨૪, ૮ ૫, ૭, ૨૩, ૧૨ ૧૧| ૭ | ૧૬, ૧૯ ૩, ૪. ૨, ૧૭, ૮. ૧૫ | ૬, રર/૧, ૯, ૧૦ ૫ ૨૧, ૧૨ ૧૩, ૧૪, ૧૮ : કુંભ | ૧૨] ૨ | ૮, ૧૧ | ૬, ૨૨] ૧૬, ૧૯, ૨૧, ૭. ૫ | ૩, ૪ /૧૩,૧૪,૧૮ ૧૫ | ૧૭] જી ૨૪ ૨૩, ૧, ૯, ૧૦ મીન ૧૩,૧૪ ૧૯ ૧૬, ૧૯ | ૫ ૨, ૧૭, ૮ ૬, ૨૨ | ૧૨ | ૭, ૨૩ ૧૮ ૧૦ ૨૧, ૩, ૪. ૧૧, ૨૦ ૨૪ મષા' ૨ ૪ - ૪ - 8 0 ૦ ૧ & * ૪ 8 6 6 % 6 ૦ ૨ જ કે Xogovor som vyumurta som રાદાપી. | ૨, ૧૭ $ $ $ $ $ $ પhળT STATUITILA ૨વતા ૨૪. મનં સંસાર સાર.. શ્રવણ અશ્વિની] ૧ (ચિત્રા ૧૪ વિશાખા ૧૬| ૨૪/ઉ.ફા. [ ૧રી બી | મધ્યરાક્ષસી | તુલા, શુકે | અંત્ય|રાક્ષસT | કન્યા| બુધ | આધ| માનવામાં દE Page #185 -------------------------------------------------------------------------- ________________ યોગ ચક્ર નિત્ય ધ્યાન કરવા યોગ્ય કોઠો દેહમાં તત્વ સાથે બીજ ધ્યાનનો સ્થાન સંબંધિત મંત્ર રંગ કયાં ભગવાનનું | ૧. મુલાધાર | ગુદા | પૃથ્વી ૨. સ્વાધિષ્ઠાન પેડું | જ્વ ૪. અનાહત | હૃદય | વાયુ ૫. વિશુદ્ધ ૬. આજ્ઞાચક્ર |બેનેત્ર વચ્ચે ૭. સહસ્ર દલ/મસ્તક | પ્રદેશ | લં | લાલ વં | કેસરી કંઠ | આકાશ | š | શ્વેત દૂર થાય. ૩. મણિપૂર નાભિ અગ્નિ | ૨ | સફેદ | ગુરુ | શ્રી મુનિસુવ્રત ભ. | સરસ્વતીની કૃપા થાય. યોગસિદ્ધિ કયાં ગ્રહનો ધ્યાન ધરવું મન્ત્ર સંસાર સારું... પ્રભાવ | મંગળ | શ્રી સુવિધિનાથ ભ. | બુધ | શ્રી પાર્શ્વનાથ ભ. યં | પીળો | શુક્ર | શ્રી નેમિનાથ ભ. શનિ | શ્રી ચંદ્રપ્રભ ભ. ૐ આછો | સૂર્ય | શ્રી શાંતિનાથ ભ. લાલ હૂં | અતિ | ચંદ્ર | શ્રી પદ્મપ્રભ ભ. શ્વેત અથવા શ્રી નેમિનાથ ભ. ળ આરોગ્ય મળે વિકારો બધા ચિત્તવિશુદ્ધિ | વચનસિદ્ધિ For Personal & Private Use Only સમાધિ એવ કોઠાની વિશેષ માહિતી આ કોઠો આપણા શરીરમાં રહેલા પાંચ તત્ત્વો અને સાત ચક્રોનો બતાવે છે. • શારીરિક તે-તે સ્થાનોની તકલીફોને દૂર કરવાં બીજ મંત્રોનો જાપ અને ધ્યાન કરવું. | અચિંત્ય તંદુરસ્તી માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને ક્રમશઃ આંતર જગતમાં વિકાસ થાય છે. | સિદ્ધિ બીજ મંત્ર ૫ થી ૧૫ મીનીટ સુધી ગણવો. ભૂખ્યા પેટે ગણવો. ૧૧ માસ કુલ ૭ માસ ગણવો. (૧) શરૂઆતની ૫ મીનીટ જલ્દીથી એક શ્વાસે ગણવા (લલલલલ.....) ૧૮૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ (ર) પછી રીધમ પ્રમાણે ધીમે ધીમે પ્રાસ યુક્ત ગણવા (લે..લે..લે..લે.) (૩) એક શ્વાસે એક-એક જ ગણવા (લે....લ) માનસ પટ ઉપર બીજ મંત્રનો જાપ કરી ભગવાનનનું ધ્યાન ધરવું. • આ પ્રયોગ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવો. કે સફળ થઈશ જ. • પૂરી એકાગ્રતા અને ભાવનાથી ફળની ઈચ્છારહિત કરવો અને ખાડો પાડ્યા વગર નિયમિત રૂપે ૧૫ મીનીટ કરવો રીઝલ્ટ મળશે. | ઈતિ શ્રી વિવિધ સાધનાષ્ટક પ્રકરણમ્ - ૧૮૪ મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. श्री नक्षत्र कल्प १. अश्वीनी, नक्षत्रे. अघाडानो, मूल, पूर्व हिशा सन्मुख उभारही, पांचा गलीजे. दोरो करा हाथ बांधिजे, चोथायो. ता वजाय. १ २. भरणी नक्षत्रे. भागरा नोमूल पूर्व दिशे सन्मुख रही. ने लीजे. कुवारी कन्यानो कातेल सूत्रनातार २७ नो दोरो करी बांधिए. तरीयो तावजाय. २ ३. कृतिका नक्षत्रे वांझा कंकोडीनो भूल हायो बांधीये तो तरियो ताव जाय. ३ मृतवत्सा वाली स्त्रीने घसी पीलवेतो दोष जाय. ४. रोहिणी नक्षत्रे. सूरंगदीनो मूल हाथे बांधियेतो ताव जाय स्त्रीने घसी पाय तो बालक थाय. ४ ५. मृगशिर नक्षत्रे. संखावली मूल दक्षिण दिशे सन्मुख रही लीजे. घसी पाय तो सर्व विष उतरे. ५ ६. आद्रा नक्षत्रे. श्वेतंत्री मूल, पूर्व दिशे सन्मुख रहि लीजे तो ईशान दिशे रहि हाथे बांधिए तो घणो लाभ थाय. ६ ७. पूनर्वसु नक्षत्रे. कंटोली नो मूल पूर्व दिशा सन्मुख रहि लीजिये तो ईशान दिशे रहि हाथ बांधिए तो घणो लाभ थाय. ७ ८. पुष्प नक्षत्रे. श्वेतार्क नोमूल, उत्तर दिशे रहि लीजे ईशान सन्मुख बांधिए. तो राजा वश्य. ८ ९. अश्लेशा नक्षत्रे श्वेतार्का मूल ईशान सन्मुख रही लीजे घसी लेप कीजे सर्प्य विष तथा विस्फोटक मिटे . ९ १०. मधा नक्षत्रे. मंदाडक नो मूल शनिवारे सांजे. नोतरी. रवीवारे दीवसे लीजे विणा घडावी वस्तमां मुकीए. सोनामा मढावी. राखीए मनचिंत व्यो कार्य थाय. सर्व काम सिद्ध थाय. १० ११. पूर्वा फाल्गुनी नक्षत्रे पणएज उपाय. ११ मन्त्रं संसार सारं... ૧૮૫ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ १२. हस्त नक्षत्रे. गरणीनो मूल हाथे बांधे तावजाय. १२ १३. स्वातिन नक्षत्रे. सरपंखनो मूल पश्चिम दिशा सन्मुख रही लीजे आछणा मां घसी अजन किजे तिमिर जाय. पडल जाय. १३ चित्रा नक्षत्रनो. हस्त तथा स्वातिसर खोछे. १४. विशाखा नक्षत्रे. पीपरीनो मूल लेइ पाणी मां घसी पाय तो जलोदर जाय. १४ १५. अनुरावाए कणयर नो मूल लेइ काने बांधीए तो आंख दुखती रहे. १५ १६. ज्येष्टा नक्षत्रे. पाडल नो मूल पूर्व दिशे रही लीजे हाथे बांधिए. सर्व सिधि थाय. १७. मूल नक्षत्रे. मेघनाद नो मूल उत्तर हिरो रही लीजे हाथ बांधिए बंधेज थाय घसी पाइए तो विष जाय. १८. पूवोषाढा नक्षत्रे गरणो नो मूल उत्तर दिशे रहि लीजे घसी पाइए सप्पे विष उत्तरे. १९. उत्तराषाढा नक्षत्रे. श्वेत गरणो नो मूल उत्तर दिशे रही लीजो घसी पाये तो सूल जाय. २०. स्त्री पाये तो पूत्र थाय. २१. श्रवण नक्षत्रे. श्वेतगरणी नो मूल उत्तर दिसे रहि लीजे हाथे बांधे राजा वश्य थाय. २२. धनिष्टा मूशला नो मूल नेरुत कुणे रहि लीजे हाथे बांधे राजा वश्य थाय. २३. शतमिषाये. संखा हुली नो मूल दुधमां घसी पीये गर्भ रहे छोरु होय. २४. पूर्वा माद्रपदे . धोलीचणोठी नो मूल घसी नाश दिजे दाद समे. २५. उत्तरा भाद्रपदे घोली चणोठी नो मूल हाथे बांधे तो सर्व दु:ख जाम. २६. रेवती नक्षत्र. रतांजणी मूल घसी चोपडीए रक्त पीक्त जाय. ।। इति श्री नक्षत्र कल्प ।। ૧૮૬ मन्त्रं संसार सारं... For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૩ૐ હું Ø શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. યક્ષ અને યક્ષિણીનું મૂર્તિવિધાન | તીર્થકરનું નામ યક્ષ | 8 | વાહન | જમણ | ડાબા ! વિશેષતા | યક્ષિણી | | વાહન | જમણ | ડાબા | વિશેષતા હાથના | હાથના ઉપકરણT ઉપકરણ હાથના હાથના. ઉપકરણT ઉપકરણ ષભદેવ | ગોમુખ | સોનેરી | હાથી | દ | પાશ | ચાર હાથ ચકેશ્વરી | સોનેરી | અને મુખ| કે વૃષભ જેવું | પ્રતિક ગઢ | ચ | ક | મૂર્તિને ચાર | પાશ | ષ | હાથ હોય છે. અજિતનાથ | મહાયક્ષ / શ્યામ | હાથી | અજિતાબાલા, ગૌર | ગાય | કયારેક ચાર મુખ દર્શાવાય સંભવનાથ | ત્રિમુખ | શ્યામ | મયૂર | | નાગ | ત્રણ મુખ| દુનિતારી | | ફ |ત્રિનેત્ર અને કે અભય | શક્તિ | છ હાથ | દુરિતાદેવી અભિનંદન | ઈશ્વર | શ્યામ | હાથી | માળ | અંશ કાલિકા | શ્યામ | કમળ સ્વામી | ળ +નોળિયો સુમતિનાથ | તુમ્બર | ૨ | શરૂ | શોધે | પાશ મહાકાલી | સુવર્ણ | હાથી | | અભય | પુષ્યયક્ષ અમૃતાદેવી | પુરુષદાતા શ્યામા | શ્યામ નિર(માનવ) બાણ | ધનુષ | દિગમ્બર (દિઘોડો). અભય મત પ્રમાણે (દિ.મનોવેશા) આ યક્ષિણી ઘોડેસ્વાર હોય છે. શાંતાદેવી | માળા | ત્રિશૂલ (દિ. | વદ | અભય. સુપાર્શ્વનાથ | માતંગ | શ્યામ | હાથી | પાશ | શ | | |(દિપસિંહ) | | ફ | નોળિયો શાંતદેવી ચંદ્રપ્રભુ | વિજય | નીલ | હંસ | ચ | મુગર | શ્વેતામ્બો | ભૂકુટિદેવી પીત તલવાર] ઢાલ 'ચલુ દશા મન્ત્ર સંસાર સાર.. ૧૮૭ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સુવિધિનાથ | અજિત | ત | મ | અંશ દૂત(ભાલા) ફી નોળિયો સતારા | શ્વેત | નદી ! માળા | વરદ | કમ તારી શીતલનાથ | બ્રહ્મ | શ્વેત કમલાસન માળા | ચાર મુખ અશોકાદેવી | રિત | કમલા | પાશ | અંશ અને | દિ.માનવી | | | કનકે વરદ | | ત્રિનેત્ર કમળ | શ્રેયાંસનાથ | ઈશ્વર | ગીર | નદી | ગધ નોળિયો ત્રણ આંખો | માનવી | ગૌર | સિંહ | મુઝર | અંશ | (દ.મૃગ) | |, રદ | કાણ પ્રચંડા | શ્યામ | અવ | શક્તિ | ગદા | કે | Jાદિ.મગર)| | ૮ | કમળ સ્વામી મતે તેમને | વિમલનાથ | પરમુખ | ત | મયૂર | | વિદિતાદેવી | નીલ | કમલા તુમુખ /વેરોટીદેવી , અનંતનાથ | પાતાલ | મ | મગર | ત્રણ મુખ | અંકુશા | ત | કમલા- | ડ | અંકુશ ધર્મનાથ | કિન્નર | રા | કૂમ કમળ અભય || કિંધુરુષ | શ્યામ | વરાહ | મન | માળા | વરાઇ જેવું | નિર્વાણી | ગૌર | મયૂર કપડી કુંથુનાથ | ગર્વ | શ્યામ | હંસ | પાશ | અંશ | કયારેક | બા | ગૌર | મપૂર | ત્રિશૂલ | પડ્યું વદ | ફ | સંપર્વ | કે | (દ.વરાહ)| ફળ | ભૂઠંડી | વાહન રથ | અમૃતા દર્શાવાય છે. ૧૮૮ મનં સંસાર સારં.. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ અરનાથ | યક્ષેન્દ્ર | શ્યામ | શિખરથ | | કમલા! પધ છ મુખ, ધારિણીદેવી | ત્રિનેત્ર મલ્લિનાથ | કુબેર | મેઘ- | હાથી ગરૂડમુખ વિરોઢયાદેવી | શ્યામ | સિંહ | | તેરોટીદેવી મુનિસુવ્રત | સ | શ્વેત | વૃષભ ચાર મુખ | નરદત્તા | ગૌર સ્વામી | | ત્રિનેત્ર | કે | બહુરૂપિણી નમિનાથ | ભૂકુટિ | સુવર્ણ | વૃભ | અભિય | માળા | ચારમુખો | ગાંધારી | શ્વેત | હંસ | બ | કુમ મિનાથ | ગોમેધ | ક્યા સ્થ(નર) | ત્રણ મુખને / અંબિકા | સુવર્ણ | સિંહ | અંશ | ત્રિનેત્ર, વ| કે | | || કૃધ્યાત્રિની પાર્શ્વનાથ | પા કે | શ્યામ | મ | સપ | પદ્માવતી | સુવર્ણ | સર્પ | પાશ પર સર્પ મહાવીર સ્વામી | માતંગ | શ્યામ | હાથી | નકુલ | 0 | મૂર્તિમાં | સિદ્ધાયિકાનીલ | સિંહ | મોટા ભાગે | કે | બે હાથ સિદ્ધીદાયિક, હોય છે. દિ. એટલે દિગમ્બર માન્યતા પ્રમાણે છે. એટલે શ્વેતામ્બર માન્યતા પ્રમાણે ઈતિ શ્રી મૂર્તિવિધાન પ્રકરણમ્... મન્ત્ર સંસાર સાર... ૧૮૯ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૐ હ્રીં શ્રી શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષાં કુરુ કુરુ સ્વાહા. II યંત્ર શાસ્ત્ર II [EJIFILEIPI[EIIIIIPI[E]]el|Ellel[3]le|| ENT, RTE RTG) ૧૮e ના કરે જિક તે કરે તે જ 28 અ : - - I[O] HOT 3 RERUM LIST . 3 = == Sી |# |2 ' છે, હું શું જ વિનાની નીરજ જ) TET) Rી . 1 કપ | TRI કાગચ્છ ||3||al | દકિ|||||વ|વર/ મુંદ|| ||s/૪ HOIST POINT TITOIT IOI ૨ HOT TICITICIP-1)IO-1 II IIFT TILLION TE T cilis સિT IT!] ITH MILITALIT ઉA KC ad : ) , A રિ )રર૯/pos૨ ૨૮/૦૮/૨ 329122232095 Neredaka u RISELF, અજર PATT E BIOા " હા આ જ દૂર ન હતી જી ની કુપ દિo 20 B. SEA Fકલા 80 ટકા રાહ મ મ મ ઝ પણ આઈ NOSTRO 3 D 3 ] BESTE 007901 Qe3 ટ!] I SI UTU. ENits ÉÉ ની ઉંઘ છે E ||||||||II-II III IIIIIIIIII ૧૯૦ મનં સંસાર સારે.. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન આજ્ઞાથ મુજબનું શ્રીયંત્ર TEL શ્રીનારા મe1 મંગો આ ખાખ ગુપ્ત માટે મને. --- તક આવક Vઉયત લેનત પા. * -કર્ષક અષમ બને અઢે છે. ey w ભાવક છે. બલિ બહwા નામ: * અમુN COM નામ (IA અગન જ AL • પનીer . - આ ધન 14 Mા ) 18 છે - નેપ : 11 -are - મા પહ ("1sts * * IીકI. * T RI 18]ji!' ** REL * કોડ ' ! E - V,# શs . 4 એ fબ ક શ - એકn પો ) Dow બતા:5 * કમી * - ** 24 - Sાત..* કકકક 1 TAKA is - - - છy જે ખાસ - છે * એml PAીન ) . Riflow, AxE કામ કરુ , નામ ધes પs G વખત એના ઉપ & ના નાના GRANT કGREAT RESS - અ અંક - ઉકતો તારે Barnicu અનીલ - પરમ ભજ » પતન સ્વહસ્તાક્ષરમાં મહાપ્રભાવક શ્રીયંત્ર સંપાદક-સંશોધક : ભૂષણ નવિનચંદ્ર શાહ ૧૯૧ મનં સંસાર સારં... For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ મહાયંત્રમ્ अक्ली पाश्र्वनाथाय नही श्री नई धरणेन्द्राय नमः न ही पद्मावत्यै नमः अलक्ष HEPRES स्याहा स्यै नमः कमजघड हुम्ल्य माभी अमो दुआ by-Jोहिण्ये नमः आअ 2004 "26 PM KALAIMIRE श्रीका इम्य बाहामा श्वाहा RC/359 ARYAN S एले माअ समकार्य नमः "ey ASSORM ई दयाय नमः लिकुड मे एल आशा Po.. EY राम कालकुड 16916R . श्य नमः श्री मानव्ये नमः ish N "4 Shood आँओं अयरलय हान्यालाय नमः कलिकुड डाद इआ) ( आ emoth लिाका दंडाय आओ9/ कलिकुल kok.श्रीझम्ल्यू 4ALA Roin22023 नरर्दनाये व्यू ई potus Anel माशाश्री इआ औ वफबभम४ आ मा जाय नमः | महाकाल्य न नई. चतुःषष्टि योगिन्यै नमः READ2nP जी क्षेत्रपालाय नमः ॐ ह्रीं श्रीं क्लीं गाँ यूँ क्लीं क्लीं कलिकुंड स्वामिने नमः। ૧૯૨ मन्त्रं संसार सारं... For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ઓસિયામાતાનો મૂળ મંત્ર અને યંત્ર છે કે છેલ્લા વર્તી ચામુણ્ડાથે વિદ્યા મું. ૧ D | અp | ']B E F | ) /\ S5 * ૧૪ de | વાર્તા /\ या देवी सर्वभूतेषु, लक्ष्मी रुपेण संस्थिता । रुपं देहि जयं देहि, यशो देहि द्विषो जहि ।। વિધિ વિધાન ચૈત્રીનોરતા અને આસો નવરાત્રિના નવ દિવસ દરમ્યાન ઉપરોક્ત મંત્રની ૧રપ માળા ધૂપ-દીપ સહિત ગણવી. માતાજી મનોકામના પૂર્તિ કરે છે. શ્રી ઓસિયા માતાજી ઓસવાલ જૈનોના કામિતપૂરણ કુળદેવી છે. सर्व इष्ट कार्य साधक यंत्र ह्रीं श्रीं क्लीं ब्लू कार्य सिद्धि कुरु कुरु स्वाहा । 228 hili & મનં સંસાર સારં... ૧૯૩ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ लक्ष्मी प्राप्ति, भय निवारण और गर्भरक्षा-यंत्र जाप्य मंत्र : ही लक्ष्मीसुखविधायकाय श्रीमहावीराय नमः ॐ ह्रीं लक्ष्मी NOD महावीराय नमः सुख | १३ आ| ७२ 3 | २८ मा ८ व | - Ho blueblos श्री पार्श्वनाथ-यंत्र : शांतिदायक, उपद्रव-नाशक, धन-धान्य वृद्धिकारक श्री पार्श्वनाथाय नमः सर्व शांतिम् कुरु कुरु स्वाहा णमो लोए सव्यसाहूणं, मम धन धान्य वृद्धि : कुरु कुरु स्वाहा पद्रव विनाशनाय ॐ ह्रीं श्रीं क्लीं अर्ह णमो अरिहंताणं, णमो सिद्धाणं ७५ ६८ ६ -Happoins n n Innyshrenia ૧૯૪ भन्त्र संसार सारं... For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ सर्व विष नाशक २३ १ २१/ ८ |२६ ८ २७ यांत्रिक भाग आर्ध सिरदर्द ३० ७ |२६| ८ ५ /१८/ २ 9 | | 9 |२४| ७ सर्व ज्वर नाशक सर्प विषरि w २३ | १ २६ | ८ | २७ ६ | २ | २५ |२२| ६ |२४| ७ | ३ | ८ | १ दरिद्रता नाशक अति उत्तम व्यापार ३८ | ५७/५७/२२ ३१३५ ३५ ३६ २७३२३५ ४ २०३४ | २९ ३३|३०|३६/२८ ५७| ८ |४१ | ५ | ५५] १ ૧૯૫ मन्त्रं संसार सारं... For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ गले की गांठ नाशक शूल रोग हारक ४ |३२| ७ |३७ ३८ ६ |३५१ ८ | १ ४७ ४३ | ४६ ४ MM | 3 ३३ | ३ |३७/ १ २ | ७ | ४ |४८ | २३४ ४५९ | ६ ३ हृदय की घबराहट नाशक देवी (चेचक) नाशक ८ | ११|१४|१ १३२/ ३ | १२| | ८ | १५ |११| १३ | २ | ७ | १२ ६ ४१८/ २ | १० १३| ४ | ४ सर्व वश लक्ष्मी-प्राप्ति ८ | १५ | २ | ७ ६ | ३ |१२|११ ३५|३२| ८ | |३८ ३४ १४| ९ | ८ | १ ३०३७/२७/६ ५ १०|१३ ૧૯૬ मन्त्रं संसार सारं... For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ चन्द्र ग्रह निवारक २२ ३ ९ १५ | १६ १४ २० २१ २ ८ १ ७ | १३ | १९ २५ १८ | २४ ५ ६ १० | ११ | १७ |२३ सर्व कार्य सिद्ध ९ २ ३ ६ ६ ५ 9 २ ७ ७ नमः ८ ८ 미 मन्त्रं संसार सारं... ५ ३ चन्द्र ग्रह निवारक ॐ ह्रीं श्रीं क्लीं ७ २ ९ ६ ३ १० ५ ८ ४ १२ ܡ ४ चन्द्रप्रभ बिक्री ॐ ह्रीं ह्रीं ह्रं सः अ वं For Personal & Private Use Only व hc अ व व व कल फल hc The hc अ व गुरु प्रसन्न ह्रीं ह्रीं ह्रीं ह्रीं ह्रीं ४ व नाम लिखें ह्रीं ह्रीं ५ ७० ७७ २ ६ ३ ७३ ७१ hc hc ७ the the ह्रीं फेल सर्व रोग नाशक ह्रीं फल हीं १) ७४ | ७३ १ ७२ ७५ ૧૯૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ कुविद्या नाशक ११ ७४ २ ३ ३ ७ ५ ३ ८ ४ ४ ५ ९ ४ ૧૯૮ 1 भूत-प्रेत बाधा नाशक |६७८|६८५ २ ७ ६ ३ |६८२६८१ |६८४६७९ ८ 9 ४ ५ ६७ ६८३ १० ५ सम्मान प्राप्ति ४०|५० | २ ६ ३ | ४७ | ४८ ४९ |४४ ८ 9 ५ ४५ ४७ ५ ७ शाकिनी डाकिनी, महिषासुर बाधा नाशक २ ७ २४ ४१ २२|२७| ६ ८ For Personal & Private Use Only 6 ३६ ३४ ४ MY दुष्ट विद्या का नाशक |१२६ ४१ | ६० २७ २९ |९१२| १६ | ३५ | १४४ १२ | ४३ ४५ १२ १४१३ | २१ ४१ ३ ६ ४० | २५ ४ ५ स्त्री कष्ट नाशक ८ ३५ | २ ७ ७ ३ ३२ | ३१ ३४ २९ ९ 9 ३० ३३ मन्त्र संसार सारं... Page #201 -------------------------------------------------------------------------- ________________ भूतादि बाधा नाशक यन्त्र २५ | २२ | १२ ३७ | ४५ | ४६ | ३६ | ३७ ८१ | ५६ ८१ | १७ | ५७ ४३ | ४६ | २५ ४५ ७७ ८५ ८७ ८७ | ३४ | ३७ २५ ४६ | ४७ | २५ २५ ४६ २५ ३७ २५ | २५ | ४२ १७ | ९७ | २५ ४५ → S ५६ १५ ८७ ८७ बालक रोग नाशक ४ २५|२५ ह्रीं ह्रीं २५ ह्रीं २५२ मन्त्र संसार सारं... कुविद्या, जादू-टोना, विवाद, सर्व विघ्न नाशक ॐ ह्रीं श्रीं 9 २ ५ २५२२५२२५२ २५२ ह्रीं ह्रीं ह्रीं ह्रीं ६ १० व्यापार अच्छा चले ॐ ॐ の ८ ge ॐ शत्रु वश ३८ | ३१ | २६ ३१ | ३१ | ३७ ३४ | ३७ | ३२ क्लीं अर्हं ३ सर्वं कार्यं कुरु कुरु स्वाहा For Personal & Private Use Only श्वास के रोग का नाशक २५ ३२ २ ८ ७ ३ २९ २८ ३४ | २६ ९ 9 ४ ६ २७ ३० ૧૯૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ ९ शकुन्द पंदरिया यंत्र ४ ३ ५ ७ ६ २ वाद-विवाद जय यंत्र ७ ४९ ६ ६१ | ६२ २ 9 १६ | ६५ | ४१ | ४२ ४३ ५४ | १० | ९ ४१ | ४२ | २२ २१ | २० | १९ ४७ ४८ ३३ | ३४ | ३० | २९ |२८|२७|३९|४० २५ | २६ | ३८ ३७ ३६ ३५ | ३१ | ३२ १७ | १८ |४६ |४५ ४४ ४३ | २३ २४ ४६ | ५५ | ११ १२ | १३ | १४ |५० ४९ ६४ |६३ ३ ४ ५ ६ ५८ ५७ ८ ८ ३ ८ ૨૦૦ १ वशीकरण पंदरिया यंत्र ६ ७ २ १ ५ ९ भय नाशक ७७ ७७७७ ७७ ७७ ७७ ७७ ७७ ७७ द्रव्य प्राप्ति पंदरिया यंत्र २ For Personal & Private Use Only ܗ ३ ४ ३ ५ ७ मृत्यु कष्टहर पंदरिया यंत्र ८ 9 ६ ८ 9 ६ १) ५ ९ २ मन्त्र संसार सारं... Page #203 -------------------------------------------------------------------------- ________________ आधा सिरदर्द नाशक ३८/४६ २६/७१ चिंता चुरण यंत्र ५६ / ६२ | २ | ८ २ | ८ | २ | ३ Page #204 -------------------------------------------------------------------------- ________________ ५ ९ ७ व्यापार लाभ यंत्र ४ ३ बाल भयहर इक्कीसा यंत्र १० ३ ८ ५ ७ ९ ६ ११ ४ 9 १४ ४ १५ ८ 99 ५ १० २ भयहर एवं व्यवसायवर्धक चौंतीसा यंत्र १३ २ १६ ३ १२ ७ ९ ६ ૨૦૨ १० 9 १ नजर दृष्टिहर चौबीसा यंत्र ६ ११ १२ ८ ४ ७ ३ ५ मुकद्दमा जीतने का यंत्र १० ९ ७ ६ For Personal & Private Use Only ~ ४ २ लाभ कारक यंत्र १२ | ९९ ६ ४ २ ३ ९६ ९५ ९८|९३ ८ 9 ५ ९४ ९७ मन्त्र संसार सारं... Page #205 -------------------------------------------------------------------------- ________________ सर्वकार्यसिद्धि यंत्र वांछापूरक यंत्र किचि) चिटि टिपि पद्मावती ९ | अ | सि | आ| ३ तिपि प्रसाद: टिपि ३ मः | न सा ९ चिटिXतिपि) किचि उपद्रवनाशक यंत्र चिंतानाशक यंत्र १ | 8 | Dr ७ ४० | 8 | Dr | ४० ७ B 8 विजयदायक यंत्र हा १०१ विघ्ननिवारक यंत्र अर ॐ क्लाँ ब्लू हाँ | क्ला च | सँ | ब्लूँ | ब्लू । टँ | यँ क्ला हाँ ब्लू क्ला ४ । २ अर अर आ सर्व यंत्रो गुरुपुष्यामृतयोगमां अप्टगंधथी भोजपत्र उपर लखवां ने पछी तेने चांदीना तावीजमां नाखी गळामां धारण करवां अथवा तिजोरीमा राखवां मन्त्रं संसार सारं... ૨૦૩ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રભાવિક શ્રી મહાલક્ષ્મી વિજયપતાકા યંત્ર ૧૫૪ ૧૬૪ ૧૭૪૧૮૪ | ૧૫૪|૧૬૪, ૧૭૪|૧૮૪] ૧૫૪) ૧૬૪) ૧૭૪) ૧૮૪૧૫૪] ૧૬૪|૧૭૪) ૧૮૪|૧૫૪] ૧૬૪ ૧૭૪|૧૮૪, ૧૫૪|૧૬૪) ૧૭૪|૧૮૪] ૧૫૪|૧૬૪] ૧૭૪ | ૧૮૪ ૧૫૪] ૧૬૪|૧૭૪૧૮૪૧૫૪ ૧૬૪|૧૭૪ ૧૮૪ | ૧૫૪|૧૬૪) ૧૭૪|૧૮૪ | ૧૫૪|૧૬૪) ૧૭૪/૧૮૪ ૧૫૪ | ૧૬૪) ૧૭૪) ૧૮૪૧પ૪ [ ૧૬૪|૧૭૪ [ ૧૮૪|૧૫૪ ૧૬૪ ૧૭૪|૧૮૪] ૧૫૪|૧૬૪૧૭૪|૧૮૪૧૫૪|૧૬૪) ૧૭૪) ૧૮૪|૧૫૪ | ૧૬૪|૧૭૪) ૧૮૪૧૫૪ [ ૧૬૪|૧૭૪ [ ૧૮૪| [૧૫૪ ૧૬૪) ૧૭૪ ૧૮૪ ૧૫૪૧૬૪ ૧૭૪૧૮૪ ૧૫૪ ૧૬૪|૧૭૪ [ ૧૮૪|૧૫૪ [ ૧૬૪|૧૭૪ | ૧૮૪|૧૫૪] ૧૬૪ ૧૭૪) ૧૮૪] ૧૫૪) ૧૬૪૧૭૪|૧૮૪] ૧૫૪|૧૬૪) ૧૭૪ ૧૮૪|૧૫૪, ૧૬૪૧૭૪ ૧૮૪૧૫૪ ૧૬૪,૧૭૪ | ૧૮૪ ૧૫૪|૧૬૪) ૧૭૪|૧૮૪] ૧૫૪|૧૬૪] ૧૭૪૧૮૪] ૧૫૪ ૧૬૪ ૧૭૪) ૧૮૪૧૫૪] ૧૬૪|૧૭૪ | ૧૮૪|૧૫૪૧૬૪ ૧૭૪|૧૮૪] ૧૫૪|૧૬૪[ ૧૭૪|૧૮૪] ૧પ૪|૧૬૪ | ૧૭૪ ૧૮૪|૧૫૪] ૧૬૪|૧૭૪] ૧૮૪|૧૫૪] ૧૬૪|૧૭૪] ૧૮૪ [૧૫૪૧૬૪ ૧૭૪૧૮૪ ૧૫૪૧૬૪ | ૧૭૪૧૮૪ ૧૫૪ | ૧૬૪૧૭૪) ૧૮૪૧૫૪] ૧૬૪|૧૭૪) ૧૮૪૧૫૪] ૧૬૪ ૧૭૪૧૮૪ ૧૫૪૧૬૪) ૧૭૪૧૮૪ | ૧૫૪|૧૬૪ | ૧૭૪ | ૧૮૪|૧પ૪] ૧૬૪|૧૭૪ | ૧૮૪|૧૫૪] ૧૬૪|૧૭૪) ૧૮૪ ૧૫૪|૧૬૪ ૧૭૪૧૮૪ ૧૫૪૧૬૪] ૧૭૪૧૮૪] ૧૫૪ ૧૬૪|૧૭૪] ૧૮૪|૧૫૪ | ૧૬૪|૧૭૪) ૧૮૪|૧૫૪ ૧૬૪ ૧૭૪|૧૮૪] ૧પ૪|૧૬૪૧૭૪|૧૮૪ | ૧૫૪|૧૬૪ [ ૧૭૪ ૧૮૪|૧૫૪ | ૧૬૪ ૧૭૪ | ૧૮૪|૧૫૪] ૧૬૪|૧૭૪ | ૧૮૪ ૧૫૪|૧૬૪ ૧૭૪|૧૮૪] ૧પ૪|૧૬૪) ૧૭૪|૧૮૪] ૧પ૪ મહાલક્ષ્મીર્મહામાયા, પદ્મા સૌમનસા શિવા; રમા મનોરમા ચેવ, પ્રસીદતુ કપાનિધિ : ઉપરોક્ત મંત્ર પ્રતિદિન સવારે શ્રદ્ધાપૂર્વક સાત વાર ગણવાથી જીવનમાં સર્વ રીતે પ્રગતિ થાય છે. ૮૦૦ વર્ષ જૂની એક હસ્તપ્રતિના આધારે. || ઈતિ શ્રી યંત્ર શાસ્ત્ર પ્રકરણમ્ II. ૨૦૪ મન્ત્ર સંસાર સાર.... For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ऐं - वाग्भव बीजं लं- काम बीजं झीं-शक्ति बीजं हं सः - विषापहार बीजं श्री- पृथ्वी बीजं स्वा-वायु बीजं बीजाक्षरों का वर्णन ॐ, प्रणव, ध्रुवं, ब्रह्मबीजं, तेजोबीजं j-विद्वेषण बीजं इव - अमृत बीजं क्ष्वीं-भोग बीजं हा आकाश बीजं हां- माया बीजं झ - अंकुश जं- पाश बीजं फट्-1 - विसर्जन बीजम् चालनं बीजम् वौषट् - पूजाग्रहणं आकर्षण बीजम् संवौषट् आमंत्रणं बीजम् ब्लू- द्रावणं क्लूं - आकर्षण ग्लो-स्तंभनं - महाशक्ति वषट्-आह्वाननम् रं-जलनम् क्ष्वीं विषापहारबीजम् उ-चन्द्र बीजम् धे धै ग्रहण बीजम् वै विधों विद्वशेषणं बीजं - ट्रीं क्लीं ब्लूं स वा पंच वाणीद्र - - ऋद्धि सिद्धि बीजं ह्रौं - सर्व शांति बीजम् ह्रीं सर्व शांति बीजम् स्वाहा- शांतिकं मोहकं वास्वधा - पौष्टिकं नम-शोधन बीजं हं- गगन बीजं हूँ - ज्ञान बीजं य-विसर्जन बीजं उच्चारणं बीजं पं वायु मन्त्र संसार सारं... हूँ-सर्व शांति बीजम् हाँ - सर्व शांति बीजम् हः- सर्व शांति बीजम् हे दंड बीजम् ख स्वादन बीजम् झ महाशक्ति बीजम् हल्यू- पिंड बीजम् हैं - मंगल सुख बीजम् श्री - कीर्तिबीजम् वा कल्याणबीजम् क्लीं- धनबीजम् कुबेरबीजम् तीर्थंकर नामाक्षर - शांति, मांगल्य कल्याण व विघ्नविनाशक बीजम् अ- आकाश या धान्य बीजम् आ-सुख बीजम् तेजो बीजम् ई- गुण बीजम् तेजो बीजम् वा उ-वाय बीजम् क्षां क्षीं क्षं क्षं क्ष क्ष क्ष क्ष क्ष रोष बीजम् रक्षा, सर्वकल्याण अथवा सर्व शुद्धि बीज तं - थं दं कालुष्य नाशक, मंगल वर्धकं, सुख कारकं मंगल वं- द्रवण बीजम् मं-मंगल बीजम् संशोधन बीजम् - रक्षा बीजम् झं-शक्ति बीजम् For Personal & Private Use Only ૨૦૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ ગીરનાર ગૌરવ શેઠ માનસંગ ભોજરાજ શાહ એ બહાદુર, અદ્વિતિય પ્રતિભાસંપન્ન, પરદુખ ભંજન, ગીરનાર દિપક શેઠ માનસંગ ભોજરાજ (કચ્છ-માંડવીવાળા) “શેઠ માનસંગ ભોજરાજ'' એટલે જૈન શાસનના એક મહાશ્રાવકની યશોગાથા. ગીરનાર તીર્થે તીર્થમાં થતી તકલીફો જોઈ શ્રી સંભવનાથ સ્વામીનો વિશાળકાય જિનમંદિર તૈયાર કરાવ્યું. વળી ઉપર રહેવા માટે રૂમો તૈયાર કરાવી તથા પીવાના પાણી માટે વિશાળ કુંડ કરાવ્યું. ઈતિહાસ ગવાહ છે કે જે સમયે વાહન વ્યવહાર ન હતું તે સમયે આટલા કાર્યો કરાવ્યા તે સામાન્ય વાત તો ન હતી જ. જુનાગઢ ગામમાં વિશાળ જિનમંદિર પણ તેમણે જ તૈયાર કરાવ્યું. દરેક સ્થળે મળી કુલ ૩૫૨ પ્રતિમાજીના અંજનશલાકા પ્રતિષ્ઠા અચલગચ્છીય ગચ્છાચાર્યોના હસ્તે કરાવી. શત્રુંજય મહાતીર્થે ૧૧-૧૧ જિનબિંબો પધરાવી એક નવું પૃષ્ઠ ઉમેર્યું. સમ્મેતશિખરજી, રાજગૃહી આદિમાં પણ જગત્શેઠના પરિવાર સાથે મળી અનેક કાર્યો કરાવ્યા. લાહોર, જેસલમેર, પઠાનકોટ, કરાચી આદિમાં અચલગચ્છીય આચાર્યોના માર્ગદર્શન હેઠળ અનેક તીર્થોના ઉદ્ધાર કરાવી અંજન-પ્રતિષ્ઠા કરાવવામાં આવી. તેમના સ્વહસ્તે પ્રતિષ્ઠીત ગીરનાર પર શ્રી સંભવનાથ સ્વામી મહાપ્રસાદ આજે પણ માંડવીની ગૌરવ ગાથા પુરી રહ્યું છે. બદનસીબે તેમની બનાવેલી ગીરનાર પરની ધર્મશાળા પર દિગંબરોએ કબજો જમાવ્યો છે. તેમની યશોગાથાને આગળ વધારવા માટે આજે તેમની ૭મી પેઢી સ્વરૂપે વતન માંડવીમાં નવિનચંદ્ર કાંતિલાલ શાહ રૂપકલાવાળા પરિવાર તો બીજી બાજુ ચેન્નઈમાં સમીર મેટલ્સ પરિવાર વિદ્યમાન છે. આજ પરિવારના પુત્ર એટલે આ પુસ્તકના સંપાદક શ્રી ભૂષણભાઈ. ૨૦૬ For Personal & Private Use Only મન્ત્ર સંસાર સારું... Page #209 -------------------------------------------------------------------------- ________________ સહાયતા | સંદર્ભ સૂચિ... શ્રી નમિઉણ કલ્પ (હસ્તપ્રત) શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથ (હસ્તપ્રત) શ્રી ઈષ્ટસિદ્ધિ તંત્ર (હસ્તપ્રત) શ્રી કલિકુંડ પાર્શ્વનાથ કલ્પ (હસ્તપ્રત) શ્રી પાર્શ્વ પદ્માવતી કલ્પ (હસ્તપ્રત) શ્રી મારી આરાધનાઓ પુસ્તક લે. વિદ્વર્ય મુનિરાજ દિવ્યરત્ન વિજ્યજી મ.સા. . સમર્પણ સાગરજી માણિભદ્રવીર મહાગ્રંથ - લે. નંદનલાલ દેવલુક મુનિરાજ મિત્રાનંદસાગરજી મ. ભક્તામર પુસ્તક જેન મંત્ર-તંત્ર-યંત્ર સંગ્રહ આરંભસિદ્ધિ ગ્રંથ ટીકા (હસ્તપ્રત) મહાલક્ષ્મી વિજયપતાકા (હસ્તપ્રત) પૂર્વે પ્રકાશિત થયેલા પુસ્તકો History Says (English) Lights (English) જાગે રે જૈન સંઘ (ગુજરાતી) આગામી પ્રકાશીત થનારા પુસ્તકો ( 25 જૈન યોગ સાધના પદ્ધતિ 25 ઈતિહાસ ગવાહ છે (History saysનું ગુજરાતી અનુવાદ) 21 મહાલક્ષ્મી નમોસ્તુતે (મહાલક્ષ્મી દેવી અંગે વિવિધ આરાધનાઓ.) 5 આરાધના વિધિ સંગ્રહ (શ્રી સિદ્ધચક્રજી, શ્રી જીરાવલા પાનાથ, શ્રી કલિકુંડ પાર્શ્વનાથ, ઉમસગ્ગહર, સંતિકર, ઋષીમંડલ, વર્ધમાનવિદ્યા આદિ ૫૦ આરાધના વિધિનો સંગ્રહ) મન્ત્ર સંસાર સાર ભાગ-૨, ૩, ૪, ૫ મન્ત્ર સંસાર સારં... ૨૦૭ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ અંતે... પરમતારક પરમાત્માના શાસનમાં અનેકાનેક ભવ્યજીવો સન્માર્ગથી દૂર ફેંકાઈ રહ્યા છે. સન્માર્ગ સમકિત આદિ કોઈ ચોક્કસ સમુદાયની માલીકીના તો નથી જ. વાતોથી કંઈ સમકિતી ન બનાય કે બીજાને સમકિત ન પમાડાય પરંતુ તેના માટે પ્રયત્ન કરવા પડે. આજ પ્રયત્નના એક ભાગ રૂપે આ પુસ્તક રજુ કર્યું છે. જયારે જૈનોને ઈત્તરોના સ્થાનોમાં જતા જોઈએ, ત્યાંના તાવીજ, દોરાઓ બાંધતા જોઈએ, ચુંદડીઓ લેતા જોઈએ, ચાંદલાઓ કરતા કે ત્યાની કંઠી બાંધતા જોઈએ અને લાખો-કરોડો રૂપીયા ત્યાં વેડફતા જોઈએ ત્યારે હૃદયમાં આર્ત-રૌદ્રધ્યાન થયા વિના રહેતું નથી. જીવ કકડી ઉઠે બોલે... “પરમાત્માના શાસનની આવી હાલત?” લોકો જયાં ત્યાં અથડાય છે, અરે સાધુ-સાધ્વીજી ભગવંતોમાં પણ મોટો વર્ગ આ વાતથી દૂર નથી. તેમને બચાવવાની તેમને સન્માર્ગે જ રાખવાની અને તેમનામાંથી સમક્તિ નજ જાય તેવી ભાવનાના અંતે એક સફળ પ્રયાસ એટલેજ આ પ્રસ્તુત પુસ્તક મનાં સંસાર સાર'..... ૨૦૮ મન્ત્ર સંસાર સાર... For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૫.પૂ. કચ્છ-cgYગડ દેશોદ્ધારક આ. ભ. કનક-દેવેન્દ્ર-કલાપૂર્ણસૂરિજી મ. ના અનન્ય કૃપા પાત્ર પ્રવતિની મહત્તરા, કચ્છ-વાગડ દિપિકા, ધવલ યશસ્વી સાથ્વીરા થન્ક્રીયાથીજીપાસા(પૂGuહારાજી) | પૂજ્ય શ્રી ના જીવનની તેજસ્વી તવારીખ જન્મઃ ફાગણ સુદ-૫, સંવત-૧૯૬૫, માંડવી મહાતીર્થ - દિક્ષા : અષાઢ સુદ-૭, સંવત-૧૯૯૬, રાજનગર કાળધર્મ : માગશર વદ-૩, સંવત-ર૦૪૩, ભચાઉ અગ્નિ સંસ્કાર : માગશર વદ-૪, સંવત-ર૦૪૩, ભચાઉ (કરગરીયા) For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ s For Personal & Private Use Only