________________
(આ મંત્ર માત્ર એક વાર બોલવો)
હૃદયમાં કંઠમાં તાળવામાં ભૂમધ્યે બ્રહ્મરંધ્રમાં (૧૬) પંચમંત્રાક્ષર = અંગન્યાસ
બે અંગૂઠામાં “નમો રિહંતા” બોલીને ન્યાસ કરવો. બે તર્જનીમાં “નમો સિદ્ધા” બોલીને ન્યાસ કરવો. બે મધ્યમામાં “નમો આયરિયા”બોલીને ન્યાસ કરવો. બે અનામિકામાં “નમો ઉવાયા” બોલીને ન્યાસ કરવો. બે કનિષ્ઠામાં “નમો નો સબૂસી” બોલીને ન્યાસ કરવો. પછી नमो अरि० नमो सिद्धाणं नमो आय० नमो उव० नमो लोए० (ક્રમશઃ ડાબા હાથે ન્યાસ કરવો પંચપરમેષ્ઠીની ધારણા કરવી)
આ મંત્ર માત્ર એકવાર ગણવો. (૧૭) “ૐ નમઃ” આ મંત્ર બોલી જમણા હાથે યંત્ર બંધન ઉપર
વાસક્ષેપ કરવો. પછી તેને (મંત્રોચ્ચાર વખતે વાસક્ષેપ હાથમાં રાખવો નમસ્કાર કરવો) પછી...યંત્ર બંધન ખોલવું અને યંત્રને નમસ્કાર કરી બે હાથે યંત્રને ઉપાડી મોરપીંછીથી પૂંજી યંત્રને યોગ્ય સ્થાને સ્થાપન કરવો. મધ્યબિંદુથી સમગ્ર યંત્રના આવર્તાની
વાસક્ષેપ પૂજા કરવી. (જે મંત્રનો યંત્ર હોય તેની) (૧૮) યંત્ર તરફ બંને હાથ ચત્તા રાખી નવકારથી સ્થાપના કરવી. (૧૯) ૧. આશ્વાન પૂજામંત્ર #િ “ નમોડસ્તુ માન્ |
| સત્ર ટ ઠ સંતોષી આહ્વાનીમુદ્રા પટ તરફ ચત્તા હાથ રાખી અનામિકાને બંને અંગુઠા જોડવા ૨. સ્થાપનાપૂજામંત્ર ? “ હાઁ નમોડસ્તુ વિન્ _ _ | ઉગ્ર તિષ્ટ તિષ્ઠ 8: 8:” સ્થાપની મુદ્રા પટ તરફ ચત્તા હાથ રાખી અનામિકાને બંને અંગુઠા
૯૨
મનં સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org