SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ થી શનિવાર, પદ્મપ્રભુથી મુનિસુવ્રતદાદાને ત્યાં જનારા જૈનો પોતાના સમ્યક્ત્વની છડેચોક લીલામી તો કરતા નથી ! જયાં-ત્યાં રઝળવાની ભટકવાની વૃત્તિજ જીવને મારક બને છે. મેં થોડા મુક્ત વિચારો દ્વારા આ મંત્રશાસ્ત્રોનો મહિમા ભવ્યજીવોને અન્ય તરફ જતા અટકાવવા તથા મિથ્યાત્વમાંથી બચાવવા કર્યો છે. જયાં સુધી પાંચમાઆરાના અંતે પૂ.આ.ભ. દુષ્પસહસૂરિજી મ. થાય ત્યાં સુધી મારો આ પ્રયત્ન વિજયવંત બનો તથા ભવ્યજીવોને બાળ-ભોળા જીવોને મિથ્યાત્વમાંથી બચાવનારો થાઓ. સમયે-સમયે ખરા કલ્યાણમિત્ર બનીને મને સહાયક થનાર મારા મિત્ર, શુભેચ્છક એવા ભાઈ હેરતનું હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. શાસનના અનેક કાર્યો વચ્ચે પણ પ્રસ્તાવના આદિ લખી આપનાર આ.ભ. કલાપ્રભસાગરસૂરિજી મ.સા.નું ઋણી છું. એવં પ્રુફ રીડીંગ આદિમાં સહાયક થનાર વિદૂષી સા.ભ. નંદીયશાશ્રીજી મ.સા.નો પણ ઋણી છું. ‘જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામી દુક્કડમ્'' ८ Jain Education International For Personal & Private Use Only એજ. ભૂષણ શાહ મન્ત્ર સંસાર સારું... www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy