________________
ar |
d
જ
શ્રી વિમલનાથ મંત્ર-યંત્ર કલ્પ
ૐ ણમો ભગવતે અરહતે વિમલસ્ટ સિજ્જ ધર્મો ભગવતે વિજઝર -
મહાવિજઝર અમલે - વિમલે - કમલે - નિમ્પલે સ્વાહા લાલ રંગની માળા ૨૭ વાર ગણવાથી ઈષ્ટસિદ્ધી થાય. જાપ મંત્રઃ ૐ હ્રીં શ્રુ વિમલનાથાય નમઃ મમ
સર્વ નિર્મલ બુદ્ધિ કુરુ કુરુ સ્વાહા // શ્રી અનંતનાથ મંત્ર-યંત્ર કલ્પ
ૐ ણમો ભગવતે અરહતે અણંત સિજ્જ-ધર્મો ભગવતે વિજઝર મહાવિન્ઝર અસંતે અણંતણાણે અખંત કેવલ રાણે અસંત કેવલ દંસણે અણુ પુજ્જવાસણે અસંતાગમ કૈવલિયે સ્વાહા/ આ મંત્રની માળા ગણવાથી
ઈન્દ્રિય સુખ મળે છે. જાપ મંત્ર : ૐ હૂ શ્ર અનંતનાથાય નમઃ મમ અનંત સુખ પ્રાપય પ્રાપય સ્વાહા //
શ્રી ધર્મનાથ મંત્ર-યંત્ર કલ્પ.
ૐ ણમો ભગવતે અરહતે ઘમ્મસ્સસિજ્જ ધર્મો ભગવતે વિઝર મહાધમ્માઈ વા સુહંતે ભંતે - ધમ્મ વિઝર ધમ્મ સુધર્મેશ અંગમે મં-મેવુ અપદી દમે સ્વાહા આ મંત્રથી તાંબુલ અભિમંત્રીત કરી પાસે રાખવાથી શાંતિ મળે. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રુ ધર્મનાથાય નમઃ મમ
દશવિધ ધર્મ પ્રાપ્તિ કારય કારય સ્વાહા || મન્ત્ર સંસાર સારં...
એમ જst એ atહતware
ETની
સદા
N નેy 28 vie
ew 'e /
+
8
=
એક 2.
૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org