SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ar | d જ શ્રી વિમલનાથ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો ભગવતે અરહતે વિમલસ્ટ સિજ્જ ધર્મો ભગવતે વિજઝર - મહાવિજઝર અમલે - વિમલે - કમલે - નિમ્પલે સ્વાહા લાલ રંગની માળા ૨૭ વાર ગણવાથી ઈષ્ટસિદ્ધી થાય. જાપ મંત્રઃ ૐ હ્રીં શ્રુ વિમલનાથાય નમઃ મમ સર્વ નિર્મલ બુદ્ધિ કુરુ કુરુ સ્વાહા // શ્રી અનંતનાથ મંત્ર-યંત્ર કલ્પ ૐ ણમો ભગવતે અરહતે અણંત સિજ્જ-ધર્મો ભગવતે વિજઝર મહાવિન્ઝર અસંતે અણંતણાણે અખંત કેવલ રાણે અસંત કેવલ દંસણે અણુ પુજ્જવાસણે અસંતાગમ કૈવલિયે સ્વાહા/ આ મંત્રની માળા ગણવાથી ઈન્દ્રિય સુખ મળે છે. જાપ મંત્ર : ૐ હૂ શ્ર અનંતનાથાય નમઃ મમ અનંત સુખ પ્રાપય પ્રાપય સ્વાહા // શ્રી ધર્મનાથ મંત્ર-યંત્ર કલ્પ. ૐ ણમો ભગવતે અરહતે ઘમ્મસ્સસિજ્જ ધર્મો ભગવતે વિઝર મહાધમ્માઈ વા સુહંતે ભંતે - ધમ્મ વિઝર ધમ્મ સુધર્મેશ અંગમે મં-મેવુ અપદી દમે સ્વાહા આ મંત્રથી તાંબુલ અભિમંત્રીત કરી પાસે રાખવાથી શાંતિ મળે. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રુ ધર્મનાથાય નમઃ મમ દશવિધ ધર્મ પ્રાપ્તિ કારય કારય સ્વાહા || મન્ત્ર સંસાર સારં... એમ જst એ atહતware ETની સદા N નેy 28 vie ew 'e / + 8 = એક 2. ૧૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy