SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આ યંત્ર બનાવી ઉપરના મંત્રનો ૩ દિવસ સુધી ૧૦૦૮ વાર જાપ કરવો. મંત્ર સિદ્ધ થશે તથા રાજા વશ થાય સર્વ જન વશ થાય. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રીં આદિનાથાય નમઃ મમ સર્વ સિદ્ધ કુરુ કુરુ સ્વાહા // શ્રી અજીતનાથ મંત્ર-ચંગ કલ્પ ૐ ણમો ભગવતે અજીતસ્સ સિજઝ ધમૅ ભગવદો વિજઝાણે વિજઝાણું, ૐ ણમો જિણાણે, 3ૐ ણમો પરમોહિજિહાણ, ૐ ણમો સવ્વોહિજિણાણે, ભગવતો અરિહંતો અજિતસ્સ સિજઝ ધર્મો ભગવતે વિજઝર મહા વિજઝર, અજિત અપરાજિત પાણિપાદે મહાબલે અનાહત વિદ્યાયે સ્વાહા // નીચેના યંત્રને તામ્રપત્ર અથવા ચાંદી પર બનાવી ઉપરના મંત્રનો ૧૦૦૮ વાર - જાપ કરવાથી યંત્ર સિદ્ધ થાય છે. જાપ મંત્ર : ૩ૐ હ્રીં શ્ર અજીતનાથાય નમઃ મમ સર્વ સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા // શ્રી સંભવનાથ મંત્ર-યંત્ર કલ્પા ૐ ણમો ભગવતો અરહતો સંભવમ્સ અનાહત વિજઝઈ સિજઝ ધર્મો ભગવતો મહાવિજઝાણ મહાવિજઝા સંભવમ્સ સંભવે મહા સંભવે સંભવાણું સ્વાહા ! આ મંત્રનો ૧૦૮ વાર જાપ પૂર્ણીમા અથવા અમાસના દિવસે કરવાથી જાપ સિદ્ધ થાય છે. પંચામૃતાભિષેક કરવો. જાપ મંત્ર : ૐ હ્રીં શ્રી સંભવનાથાય નમઃ મમ સર્વ જ્ઞાન પ્રાપ્તિ સંભવ કુરુ કુરુ સ્વાહા // મનં સંસાર સારં.... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy