________________
सत्य-नापनागदपनी एदि वस्व
Inશષ કo a sign
TELESE
initiaધ્યમwhethયાદ
તા.
મંત્ર : ૐ નમો શ્રાઁ શ્રી બ્રૂ શ્રઃ જલદેવિ કમલે પદ્મદ્રહનિવાસિનિ પક્વોપરિસંસ્થિત સિદ્ધિ દેહિ મનોવાંછિત કુરુ કુરુ સ્વાહા !
વિધિ : સાડત્રીશમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી સર્પ તથા વિષનો ભય ઉપસ્થિત થતો નથી. પુષ્પાર્કમાં સારા દિવસે અષ્ટગંધથી ભોજપત્ર પર મંત્ર લખી માદળિયામાં નાંખી તેને દહી, દૂધ, ઘી વગેરે પંચામૃતમાં ત્રણ દિવસ રાખીને પછી ભૂજાએ ધારણ કરવો, તેથી સર્પનો
ભય રહેતો નથી. પંચામૃત કે પાણીને ૨૧ વાર અભિમંત્રિત કરીને અથવા કાંસાના વાડકામાં ૧૦૮ વાર જલ અભિમંત્રિત કરીને પાવાથી ઝેર ઉતરી જાય છે. હેતુ : તમામ પ્રકારનાં ઝેર ઉતરે.
વલ્ચત્તરંગ-ગજ-ગર્જિત-ભીમનાદ, માજ બલ બલવતામપિ ભૂપતીનામ્ 1 ઉધદિવાકર-મયૂખ-શિખા-પવિદ્ધ, ત્વત્કીર્તનાત્તમ ઈવાસુ-ભિદા-મુપૈતિ ll૩૮ાા.
અર્થ : સંગ્રામમાં દોડતા અશ્વો અને હાથીઓની ગર્જનાઓને લીધે ભયંકર ઘોષવાળું એવું રાજાઓનું બળવાન સૈન્ય પણ ઉગતા સૂર્યનાં કિરણોની શિખાઓ વડે નષ્ટ થયેલા અંધકારની જેમ આપના કીર્તન નામસ્મરણ માત્રથી નાશ પામે છે. સદ્ધિઃ ૐ હૂ અહં ણમો સખ્રિસવણી મંત્ર : ૐ નમો નમિઉણ વિષહર
વિષપ્રણાસન રોગ શોક દોષ ગ્રહ કમ્પ દ્રુમચ્ચજાયઈ સુહનામ ગહણ સકલ સુહદે ૐ નમઃ સ્વાહા ! મન્ત્ર સંસાર સાર...
त्पत्कीर्तनात् सम इयाशु भिवानी
यो रमिन विषहर विष प्रशासन भी बलं बलयतामपि भूपतीनाम् ।
૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org