SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર : ૐ નમઃ શ્રી વીરેહિ ભય ભય મોહય-મોહય સ્તંભય સ્તંભય અવધારણ કુરૂ કુરૂ સ્વાહા | વિધિ : બાવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ભૂત, પિશાચ, ચૂડેલ આદિ દૂર થાય છે. અહીં હળદરના ગાંઠિયાને ૨૧ વાર અભિમંત્રિત કરી ચાવવાથી જ ભૂત પિશાચ-ચૂડેલ દૂર ભાગે છે. હેતુ : પ્રેત, ભૂત, પિશાચાદિ દૂર થાય. ત્વામામનન્તિ મુનયઃ પરમં પુમાંસ, માદિત્ય-વર્ણ-મમલં તમસઃ પરસ્તાત્ । ત્વામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર ! પન્થાઃ ||ર૩|| અર્થ : મુનિઓ આપને શ્રેષ્ઠ પુરુષ, પાપરૂપી અંધકારથી પર, સૂર્યનાં જેવાં તેજસ્વી અને નિર્મળ માને છે. તેમજ આપને જ સમ્યક્ રીતે પ્રાપ્ત કરી મૃત્યુંજય બને છે. કારણ કે હે મુનીંદ્ર ! તે સિવાય મોક્ષનો બીજો કોઈ કલ્યાણકારી માર્ગ જ નથી. ઋદ્ધિ : ૐ હ્રીં અહં ણમો આસીવિસાણું । મંત્ર : ૐ નમો ભગવતિ જયવતિ મમ સમીહિતાર્થે મોક્ષસૌખ્યું કુરૂ કુરૂ સ્વાહા । fu bth weath all વાપી 下 मुल्य पर मांस 群 श्री 55 ***** Romani P = lew+ the 异 મન્ત્ર સંસાર સારું... કે સાહ मापन गतः परस्तान Jain Education International . વિધિ : ત્રેવીસમી ગાથા, ઋદ્ધિ તથા મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર પાસે રાખવાથી ભૂત-પ્રેત ટકતા નથી. જયારે કોઈને વળગેલા પ્રેતની બાધા દૂર કરવી હોય, ત્યારે પ્રથમ ૧૦૮ મંત્ર બોલીને આત્મરક્ષા કરવી અને પછી આ મંત્રથી ઝાડો દેવો. હેતુ : શરીરની રક્ષામાં સહાયક બને. For Personal & Private Use Only ૧૨૧ www.jainelibrary.org
SR No.005565
Book TitleMantra Sansar Saram
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year2012
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy