________________
એમ ત્રણવાર બોલી અમૃતકુંડ કલ્પવા. . (૮) પંચાક્ષરમંત્ર સ્થાપના “દ હૈ હૂં હોં ઢા”
એમ ત્રણવાર જમણા હાથની અંગુષ્ઠ, તર્જની, મધ્યમ, અનામિકા અને કનિષ્ઠા આંગળીઓને સ્પર્શ કરતા અનુક્રમે બોલવું. તથા હૃદયમાં
પંચપરમેષ્ઠી ચિંતવવા. (૯) પંચાંગસ્નાનમંત્ર છે મત્તે વિમત્તે સર્વતીર્થનને વૉ
वाँ वाँ अशुचिः शुचिर्भवामि स्वाहा । (આ મંત્ર બોલતા ખોબામાં સમગ્રતીર્થોનું પાણી છે, એવો વિચાર કરી લલાટથી માંડી પગના તળીયા
સુધી સ્નાન કરું છું એવો વિચાર કરવો) (૧૦) વસ્ત્રશુદ્ધિમંત્ર | ૐ હ્રીં ક્વ ક્ષ્ય પૉ પૉ વસ્ત્રશુદ્ધિ
कुरु कुरु स्वाहा । (આ મંત્ર બોલતાં બોલતાં વસ્ત્રો ઉપર
હાથ ફેરવી વસ્ત્રશુદ્ધિ કરવી) (૧૧) કલ્મષદહનમંત્ર ફ્રિ “ વિદ્યપુ નિ મહાદા મા
सर्वकल्मषं दह दह स्वाहा” । (આ મંત્ર ત્રણવાર બોલતાં ત્રણવાર ભુજાઓ પર સ્પર્શ કરીને પાપનું દહન
કરવું) (૧૨) હૃદયશુદ્ધિ મંત્ર “ વિમrીય વિમયિતા ર્વી .
દા” | (આ મંત્ર ત્રણવાર બોલતાં ડાબા હાથે
ત્રણવાર હૃદયસ્પર્શ કરવો) (૧૩) રક્ષામંત્ર
ફ્રિ મસ્તકે
Jain ECOion International
For Personal & Private Use Only
મનં સંસાર સારું,
www.jamenbrary.org