Page #1
--------------------------------------------------------------------------
________________
મારી
રોજનીશીલ હોય
મહાન ગુજરાતનો સુવર્ણયુગ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ચરિત્ર
છે અને
: લેખક : ...ઈ તિ હા સ કા ૨... મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી. મૂલ્ય: રૂા. ૫-૪-૭
Page #2
--------------------------------------------------------------------------
________________
Anહી
મહાન ગુજરાતનો સુવર્ણયુગ
: લેખક :
ઈ તિ હા સ કા ર મંગલદાસ ત્રિકમદાસ ઝવેરી. મૂલ્ય : રૂા. ૫-૪-૭
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણા તીર્થોધ્ધાર ગ્રંથમાળા .. સ પ્રકાશન ૧૨ મુ ક
મહાન ગુજરાતન
સુવર્ણ યુગ
કીડીટી થવું એ ઘડ
491
ડીડી મળ
શ્રી નવપદજી જૈનમદિરના મહા સુદ ૫ ના રાજ પ્રતિષ્ઠા સમયે લેવાયલી તસ્વીર, * 蒸蒸蒸蒸蒸暴暴暴暴暴 લેખક: મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી પ્રકાશક: પ્રાચીન સાહિત્ય સંશાધક કાર્યાલય
થાણા
Page #5
--------------------------------------------------------------------------
________________
દરેક વાંચક મહાનુભાવતે વિજ્ઞપ્તિ એટલીજ કે તેઓ ધાણાના નુતન નવપદજી જીનાલયના દશનને! લાભ છે. તેમાં કાનામ તેમજ રીંગકામ ઘણુંજ સદર નેલ છે.
આ ચિત્રાને જીવંત સ્વરૂપ આપ! શ્રધમાળાની ખાસ રચના કરવામાં આવેલ છે, જેમાં ઉપરાત ચિત્રમાંથી કંઇક ઉપયોગી આ ગ્રંથમાં લેવામાં આવેલ છે.
આ ચિત્રાનું કલાત્મક કાતરકામ તે તેનું રંગકામ એટલું તે કબેંક બનેલ છે કે જેના દર્શનથી પ્રાચિન સંસ્કૃતિને સહેજે ખ્યાલ આવે. આ ગ્રંથ તેમજ આ પૂર્વેનાં શ્રી ચણા તીયાત્રાના સર્વે ગ્રંથા જીનાલયના ચિત્રદાનના દિવ્યદર્શન નિમિતે પ્રગટ કરવામાં આવેલ છે, તેનું સર્જન આ ગ્રંથકારના હાથે થએલ છે.
અને ઘ્યાન વૈરાગ્યમય ઉત્તમ જતાં વિચાર, રમે ભાવે ભ ભાવના તે ઉતારે ભવપાર
Page #6
--------------------------------------------------------------------------
________________
દરેક ધાર્મિક સ્થળે વરઘેડિાઓમાં તેમજ મેળાવડાઓમાં
આ ધ્વજ અને ગીતનાછુટથી ઉપયોગ કરો. | અ મ ર – ત પ જૈન સમાજના લોકપ્રિય ધ મે વ જ जैन झंडा
ON ), $
# E F S S GC
अनादि और अविनाशी, “जैन झंडा जो कि समस्त जैन समाजमे उनको पवित्र से पवित्र माना गया है. ये ही नमस्कार (નવાર) મૈત્ર માર હૈ ; ગોત્ર:- નિશાન શારણા,
રા, માવાસ.
જેન સાહિત્યકાર શ્રી ચુનીલાલ ખીમાજી કારશિયા મારવાડ બેડાવાલાની અમર કૃતિ
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
-जैन ध्वज वंदन गीत
अविनाशी झंडा जैन का कार बिन्दु से भरा। हिंसा सर्वदा त्याग ते अपार सुख को ये वरा ॥१॥ साधु बनी साधक हो फीर सिद्ध होते छिनक में । . परम सूख पाते सही आते नहीं फीर खलक में ॥२॥ रक्षा करो सब जीव की उपदेश देती ये ध्वजा । मोक्ष सुख को पाओंगे साधो धर्म तो है मजा ॥३॥ धरके ध्वजा शुभ ध्यान से जै जै वरो शिवसुख वगे। रत्न तीनों ही मिलेगा न रुलो दुःख से तरो ॥४॥ महान शक्ति सिद्ध हो बंधन हस्ती ये ध्वजा । है पवित्रम् है पवित्रम् धर्म जैनों की ध्वजा ॥५॥
. -चुनिलाल कारशिया। વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ |
આ દવજ અંગે પ્રાપ્ત થએલ અનેક આભમાંથી સમર્થ સાહિત્યકાર પ પૂ જનાચાર્ય શ્રી યતિન્દ્રવિજયજી મહારાજને અભિપ્રાય યોગ્ય સુચનાઓ સાથે પ્રાપ્ત થયેલ છે જેના માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ.
પટીઓના રંગમાં બ્લ રંગની ચેથી પટીમાં લીલા રંગની સુચના કરતા તેઓશ્રી જણાવે છે કે, માત્ર આટલાક ફેરફારની આ વજમાં જરૂરીયાત છે. બાકી કૃતિ રતમ જેને ઉપયોગ જરૂર સર્વ સ્થળે થઈ. રહેશે. અમો મારવાડ બાલીમાં પ્રતિષ્ઠા સમયે આજ વર્ષમાં માગસર માસમાં અવશ્ય કરીશું.
Page #9
--------------------------------------------------------------------------
________________
જૈન ધ્વજ અને વંદન ગીતના રચીયતા શ્રી ચુનીલાલ ખીમાજી કારસીયા.
જેમના જન્મ મારવાડ બેડા ગામમાં શા. ખીમાજી ગોવિંદજી ને ત્યાં પારવાડ કુળમાં સંવત ૧૯૬૦ માં શ્રાવણુ વ ૭ ને થયા હતા.
સંજોગવસાત બહુજ નાહની ઉમરે વિધ્યાભ્યાસ અધુરા મુકી મારવાડમાંજ બકાલીને ધાગ઼ાજીરૂ, મીઠું, મરચુ વગેરેને કાથળા લઇ ગામડે કરવાના યેગ ચુનીલાલભાઇને પ્રાપ્ત થયેા જેમાં હીમતથી તેમને શરીરને કસાવ્યું, પછી લગભગ ૧૨ વર્ષની વયે પેાતાના પિતા તે સાથે મુબઇ આવ્યા, લાલવાડી પરેલ ખાતે વાસણ અને કપડાની દુકાનમાં જોડાયા, નીતીના માર્ગ પુરૂગ્રંથી એ પૈસાની સારી રીતની પ્રાપ્તિ કરી. આજે તેએ સ ંતાશી સાદું વૃતધારી જીવન ગાળી રહેલ છે.
કુદરતની બક્ષીસ તે જુએ ? માત્ર એ ત્રણ પુસ્તકાનેા અભ્યાસ કરનાર શ્રી ચુનીલાલભાઇએ લગભગ ૧૫૦ ઉપરાંત સ્તવનેા, ભાવગીતા, તેમજ તત્વજ્ઞાન ભરપુર લેખાની પરંપરાંથી સમાજની સારી સેવા બજાવી શકયા છે. તે આજે સમસ્ત મારવાડમાં જૈન કવિ તેમજ સાહિત્યકાર તરીકે સારી પ્રસિદ્ધિ પામ્યા છે. અનેક જૈનાચાર્યાં અને આગેવાનેએ તેમના આ ધ્વજને વધાવ્યા છે. જેને અમેએ પણ માનની દ્રષ્ટિએ નીહાળી અમારા આ ગ્રંથમાં ચેાગ્ય સ્થાન આપી તેમની કદર કરી છે.
ઝવેરી
Page #10
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર, માલવ, મારવાડ અને મહાન ગુજરાતના વિક્રમ સંવત્સરની ૧ લી
સદીથી તે ૧૨ મી સદી સુધીના E ઈતિહાસનું દિવ્યદર્શને
કરાવતે ધર્મ પ્રભાવિક
ગ્રંથ
-
: લેખક :
જૈન ઈતિહાસકાર મંગલદાસ ત્રીકમદાસ ઝવેરી
છે મહાન ગુજરાતનો સુવર્ણયુગ ;
-
સિમ્રાટ સંપ્રીત, શ્રીપાલ કુમાર ચરિત્ર, શ્રી મુનિ
" સુવ્રત સ્વામી ચરિત્ર, મંત્ર વિધાન સંગ્રહ, સમ્રાટ - વિક્રમાદિત્ય, મગધની મહારાણી, આધ્યાત્મિક પ્રભુ સુહાવીર, સોળ સતી ચરિત્ર, ગુજરાતને સુવર્ણ યુગ
વગેરે ગ્રંથના લેખક.
: પ્રકાશક: પ્રાચિન સાહિત્ય સંશોધક કાર્યાલય
ટીનાકા, થાણા
ઉકા
I
Ge
Page #11
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ર૦૦પ પ્રત ૧૦૦૦ પ્ર થ મા વૃત્તિ
સને ૧૯૪૮ વીર સંવત ૨૦૭૫
-— સર્વ હકક ગ્રંથકર્તાને સ્વાધિન –
થાણું નવપદજી જીનાલયમાં કેતરાયેલા કલાત્મક ચિત્રોના તેમજ પ્રભાવિક પ્રતિમાઓ અને સિદ્ધચક યંત્રરાજના દિવ્ય દર્શનાથે તેમજ લાભાથે થાણુ તિર્થોદ્ધાર ગ્રંથમાળાની ઘડાએ યેાજના મુજબ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે,
R : મુદ્રક : : : સ્વસ્તિક પ્રીન્ટીંગ પ્રેસઃ લેડી જમશેદજી રોડ,
દાદર, (બી.બી.), મુંબઈ, ૧૪.
Page #12
--------------------------------------------------------------------------
________________
"મુંબઈ સમાચારને તા. ૨૩ જુલાઈ ૪૯ના અંકમાં
શ્રી થાણુનુ જૈન મંદિર એ મથાળા નીચે–શ્રીગોકળદાસ નાનજીભાઈ ગાંધીના લેખને ઉતારે અતરે રજુ કરી થાણું તીર્થ દર્શનથી જનતા ઉપર શું અસર થઈ છે તેને ચિતાર રજૂ કરીએ છીએ.
જન તાંબાના પ્રાચીન કાળના ધર્મગ્રંથોમાંથી થાણું અને સોપારા નગરનાં નામો મળી આવે છે એથી સમજી શકાય છે કે જુના જમાનામાં જૈન ધર્મ અને વેપાર વણજની દ્રષ્ટિએ એ બંને સ્થળે અગત્યનાં લેખાતાં હશે. સોપારા નગરની હકીકત તે ઘણે સ્થળે મળી આવે છે. હાલમાં સોપારા નગર તરફ જેને લોકોનું ધ્યાન ખેંચાયું નથી. એવું જ એક અત્યંત પ્રાચીન સ્થળ સૌરાષ્ટ્રમાં ગોંડલ તાલુકામાં પાટણવાવ નજીક બરડા આલેચ ડુંગરની તળેટીમાં ઢંકા નગર ઢાંક ગામની આસપાસનાં જૈન અને બૌદ્ધ કાળના પ્રાચીન પુષ્કળ અવશેષો છે. જે પ્રાચીનતા શત્રુ ગિરિ ઉપર કે ગિરનારજી ઉપર રહેવા પામી નથી તેવી પ્રાચીનતા ઢંકા નગરી ઢાંક ગામના પાદરમાં અને આલેચની ગુફાઓમાં તથા ત્યાં આવેલા વાછરેલીઆની ટેકરી ઉપર મેદ છે. જેનોનું અને બૌદ્ધોનું તે તરફ ખાસ લક્ષ દેરાયું નથી. સૌરાષ્ટ્રમાં જ ને અને બૌદ્ધો હાલનાં વળાને વલ્લભીપુર પાટણ સમજીને ત્યાં મથન કરે છે. પણ મને તે નજરે જોવાથી ખાત્રી થઈ છે કે જેને વલ્લભીપુર કહેવામાં આવે છે તે ઢાંક વલભીપુર કાં ન હોય !! જે પ્રાચીન અવશેષોના ઢગલા ઢાંક ઢકા નગરીમાં જોવામાં આવે છે તેવું વળામાં ખાસ જોવામાં આવતું નથી. ખોદકામમાંથી મળી આવેલી જેને ધર્મની પ્રતીમાઓ અને બૌદ્ધકાળના ગણપતિ વગેરે આજે ઢાંક દરબારના કબજામાં છે. “ (આ જોતાં જેનોનાં પ્રાચીન ગ્રંથોમાં થાણુ, સોપારા અને ઢાંકા નગરી fક અણધાયા હતાં.) આમાંથી થાણું તરફ ખરતરગચ્છના પ્રસિધ્ધ વયેવૃદ્ધ
જૈનાચાર્યજી શ્રી રિધ્ધીસુરિજીનું ધ્યાન ખેંચાયું. સાહિત્યરસિક શ્રી મંગળદાસ ત્રિકમદાસે મહેનત કરી. જેન ગ્રહસ્થાએ ઉદારતાથી પસા આપ્યા એથી થાણામાં શ્રીપાલ મહારાજા અને મયણ સુંદરીનાં સ્મારક રૂપે એક ભવ્ય જનમંદિર તૈયાર થઈ ગયું. આ રીતે થાણાનું પ્રાચીન જૈન તીર્થ નવા વરૂપે ફરી પ્રકાશમાં આવ્યું.
Page #13
--------------------------------------------------------------------------
________________
(૨)
જેન વેતાંબરમાં શ્રીપાલ રાજાને રાસ સર્વત્ર સાદર વંચાય છે. એમાં શ્રીપાલ અને મયણું સુંદરીની રસપુર્ણ કથા આવે છે. આ કથાનક તરફ જે નેનો ઘણો જ સદભાવ છે. આ કથાનકના પ્રસંગને અનુરૂપ કલામય ચિત્ર શ્રી મ ગલદાસ ત્રિકમદાસે ઉસાહ પુર્વક તૈયાર કરાવ્યાં અને તે ચિત્રો ઉપરથી તેવા પ્રસંગે તકતીઓ ઉપર કોતરાવીને તેમાં રંગ પુરાવ્યા, એથી આવા પ્રસંગે લેકેનું ધ્યાન ખેંચે છે.
| મુંબઈથી ખાસ કરીને રવીવારે જન ધર્મ ભાઈઓ ખાસ આ દેવાલયની યાત્રાએ જાય છે. ત્યાં જનારને જન સંધ તરફથી એક એક લાડુ અને ગાંઠીયાનું ભાતું અપાય છે. તેથી ત્યાં જનારને આશ્વાસને મળે છે.
જેમ થાણુમાં શ્રીપાલ રાજાના સ્મારક રૂપે ફુલ નહી–તો ફુલની પાંખડી જેવું કાંઈ પણ થયું છે. તેવી જ રીતે સોપારા અને ઢકા નગર હાલનું ઢાંક એ કાંઇ પણ થવાની જરૂર તો છે જ. ઢાંક નજરે જોવા જેવું છે. રાજકોટથી જેતલસર થઈ મોટી પાનેલી અગર ભાયાવદર રટેશન ઉતરાય છે. અને ત્યાંથી ખટારા સરવીસમાં ઢાંક જવાય છે. નવાં નવાં તીર્થો ઉભાં કર્યો જવાં એનાં કરતાં શાસ્ત્રમાં લખાયેલાં અને કોઈ કારણે ઉજજડ બનેલાં પ્રાચીન તીર્થોનાં જીર્ણોધાર કરવાનું પુણ્ય અનંત છે. શ્રી ગોકલદાસભાઈને રીપોર્ટ અમોએ અહીં એટલા માટે રજુ કર્યો છે કે તેમને માર્ગદર્શક કરેલ કાઠીયાવાડના પ્રાચીન ઢાંક ગામ તરફ સમર્થ તારણહારનું ધ્યાન દેરાય ને તેનો ઉદયકાળ નજદીક આવે.
શ્રી થાણું તીર્થોદ્ધાર અને પ્રતિષ્ઠા મહોત્સવ
થાણામાં વર્ષોની મહેનતથી તે યાર થયેલ બેનમુન ભવ્ય જૈન મંદિરમાં મુલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રભુ વિગેરે દેવાધિદેવતાઓના બિઓને તખ્તનશીન કરવા માટે ઉજવાયેલ ચૌદ દિવસને મહત્સવ ઘણે દબદબાભર્યો ઉજવાયો. આ પ્રસંગે વીજળીના પાવરથી હાલતા-ચાલતા શ્રી આદીશ્વર ભગવંતના જીવનમાંથી કેટલાક બોધ પ્રસંગના દ્રશ્યો ઉપરાંત અતિ આકર્ષક શ્રી શત્રુંજયમહાતીર્થ અને શ્રી ગિરનાર મહાતીર્થની સુંદર રચનાઓ કરવામાં આવેલી અને બહારથી આવનારાઓની સગવડતા માટે શ્રોપાલનગર પણ વસાવવામાં આવ્યું હતું.
જેઓશ્રીના ઉપદેશથી આ ભવ્ય મંદિરના મંડાણ થયેલા તે આચાર્ય
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૩ )
શ્રી છનરિદ્ધિસૂરિજી મહારાજ શિષ્યાદિ પરિવાર સહિત તેમજ શ્રી જીનભદ્રવિજયજી મહારાજ અને શ્રી મહેન્દ્રવિજયજી મહારાજ સાથે મહત્સવનો પ્રારંભ પહેલાં ભવ્ય સ્વાગત સાથે પધારી ચુક્યા હતા. ત્યારબાદ થાણાના સંઘની આગ્રહપૂર્ણ વિનંતિ અને મુલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામિ મહારાજનું અતિ અદ્ભૂત બિંબ ભરાવનાર ભાઈશ્રી નેમિદાસ અભેચંદની વિનંતીથી આચાર્ય શ્રી વિજયપ્રતાપસુરિજી આદિ મહારાજે ટુંક સમયમાં ગુજરાતથી ખુબ લાંબા વિહાર કરીને માહ સુદ ૧ના પધારતાં શ્રી સંધ તરફથી સુંદર સ્વાગત કરવામાં આવ્યું હતું. હંમેશા મહત્સવ મંડપમાં વિવિધ પુજાઓ સાથે રાત્રે ભાવનાઓને ક્રમ ચાલુ હત સંગીતવિશારદ તથા પ. દેવેન્દ્રવિજય, માસ્તર કનૈયાલાલ વિગેરે સંગીત પાટીને રોકવામાં આવેલી હોવાથી તેમજ મહેસવના વિશાલ મંડપ ઉપરાંત લગભગ-આખાય શહેરમાં લાઉડ સ્પીકરની ગોઠવણકરવામાં આવેલી હોવાથી પુજા ભાવનામાં ખુબ ઠાઠ જામતો હતો.
ક્રિયા કરાવનાર તરીકે સુરતવાળા શ્રીયુત બાલુભાઈની મંડલી પધારેલ હેવાથી તેમજ વિધિવિધાનમાં આચાર્ય શ્રી પ્રતાપસૂરિજી મહારાજ તથા શ્રી ગુલાબ મુની મહારાજ સર્વે અનુષ્કાને આચારદિનકર ગ્રૂ થના આધારે સહકારમાં રહી સુંદર રીતે કરાવતા હતા.
શ્રી જિનઋદ્ધિસૂરીજી મહારાજ વૃદ્ધાવસ્થા વિગેરેના કારણે લાંબે ટાઈમ બેસી ન શકતા હોવાથી અવારનવાર પધારતા હતા. માહ શુદિ ૪ ના રથ, ઇન્દ્રવજ, હાથી, અનેક બેન્ડવાજા સંખ્યાબંધ ગાડીઓ મોટર વિગેરે સામગ્રી સાથે દબદબાભર્યો વરઘોડે ચડાવવામાં આવ્યા હતા. ભવ્ય જિનપ્રાસાદના મુખ્ય દ્વારે. હાથી ઉપર ચઢીને તેરણ બાંધવામાં આવ્યું હતું પ્રતિષ્ટા સમયે વિમાન દ્વારા સર્વત્ર પુષ્પ વૃષ્ટિ કરવાનું દ્રશ્ય પણ ઘણુંજ મનહર હતું.
મૂલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામિ મહારાજનો ૧૩૦૦ રૂપીઆના ચઢા વવામાં આદેશ મેળવનાર ધર્મપરાયણ શ્રીયુત નેમિદાસભાઈ અભેચંદ તથા તેમના અ. સૌ. ધર્મપત્ની પ્રભાવતી બહેન માંગરોલવાળાએ અતિ ઉલ્લાસથી શુભલગ્ન હજારે જયનાદ સાથે પ્રભુને ગાદી ઉપર બિરાજમાન કર્યા હતા. વધુ આનંદ તે એ હતું કે આ ભાગ્યવાન દંપતીએ વિશાલ જિન બિંબ શ્યામ રંગના કશોટીલા પત્થર ઉપર જયપુરમાંજ પિતાની દેખરેખ નીચે તૈયાર કરાવી. ગત વર્ષમાં વઢવાણ શહેરમાં ઉજવાયેલ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શાસનસમ્રાટ આચાર્ય વિજયનેમિસુરીશ્વરજીના મહારાજના વરદ હસ્તે અંજનશલાકા કરાવી હતી. તેમજ એ પ્રભુનો થાણામાં પ્રવેશ
Page #15
--------------------------------------------------------------------------
________________
કરાવવામાં આવતાં ૧૦૮ બળદના રથમાં સારથિ તરીકે બેસવાને આદેશ લઈ તેમણેજ વેશ કરાવ્યું હતું. અને આ વખતે પ્રતિષ્ઠાને અપુર્વ લાભ લેનાર પણ એજ પુન્યશાલી આત્માઓ હતા. એ ઉપરાંત જુદી જુદી પુજાઓના ૪૯ હજાર, કારોદ્ઘાટનના નવ હજાર. વિગેરે દેવ દ્રવ્યની ઉપજને સરવાળો પણ એક લાખથી અધિક થયો હતો. આ અતિ રમણીય જિનમંદીરમાં આરસ ઉપર તેયાર કરવામાં આવેલા શ્રી પાલ–મયનું સુંદરીના અનુપમ જીવનદ્ર, નવ પદજી મહારાજનું વિશાળ મંડલ ઉપરાંત મહોત્સવ પ્રસંગે તૈયાર કરવામાં આવેલ સુંદર રચનાઓ વિગેરેના દર્શન કરવા માટે મુંબઈ તેમજ આજુબાજુનાં પરાઓમાંથી હજારે માણસોને સમુદાય આવતો. ચોથ અને પાંચમ બે દિવસ પચીસ પચીસ હજાર માણસોને સમુદાય આવેલ, પ્રભુને ગાદી ઉપર બિરજમાન કરવાના ટાઈમે લગભગ ત્રણ-ચાર કલાક સુધી પ્રભુજીના અંગોમાંથી એકધારી અમીઝરણાની ધારાઓ છુટી હતી પ્રતિષ્ઠાના બીજે દિવસે ઉદ્ઘાટન વિધિ થયા બાદ દેરાસરમાં એકાએક નાગદેવે દેખાવ દીધો હતો. પ્રભુજીની ગાદી ઉપર ત્રણ વખત ચઢીને ફેણ હલાવીને ત્યાંથી ઉતરી રંગમંડપમાં આવેલ ત્યારે જનતાએ કેસર, ફુલથી વધાવ્યા ને ત્રણ-ચાર કલાક બાદ અદ્રશ્ય થઈ ગયા હતા,
- શ્રી થાણું જૈન સંઘના આગેવાન કાર્યકર્તાઓએ તેમજ સકળ સંઘે ચૌદ દીવસ સુધી પિતાને વેપાર લગભગ બંધ જેવો રાખી. દરેક જૈન ભાઈએ
કયતાના બળે પતિષ્ઠા મહોત્સવને યશસ્વી બનાવવામાં હાદીક સાથ આપ્યો હતો આ પ્રમાણે શ્રી થાણુ જન સંધ સમર્થ જૈનાચાર્ય શ્રીમદ જનરિદ્ધિસુરિશ્રી મહારાજ, રાવસાહેબ શેઠ રવજીભાઈ સોજપાલ અને ઝવેરી મંગળદાસની વર્ષોની એકધારી મહેનત પ્રભુ પ્રતાપે ફલીત થઈ અને થાણું આજે આદર્શ તીર્થ યાત્રાનું ધામ બન્યું. સાશન અધિષ્ઠાયક દેવે થાણુના તીર્થોદ્ધારના મહાન કાર્યને યશસ્વી બનાવવામાં પ્રચંતાથી પૂરતો સાથ આપે, અને થાણાનો પ્રતિષ્ઠા મહોત્સવ પંચમઆરાના રેશનીંગના જમાનામાં પણ ધર્મ પ્રતાપે ચોથા આરા તુલ્ય અનુપમ અમીઝરતે બનેજ્યાં હજારો યાત્રાળુઓએ ચૌદ ચૌદ દીવસ સુધી પ્રભુ ભકિત, પુજા અને ભાવનાને પૂરતો લાભ લીધે, શ્રી થાણુના સંધને પિતાને આંગણે પધારેલ હજારોની સંખ્યાના સ્વામી ભાઈઓની તેમજ મુનિરાજે અને સાધ્વીઓની ભકિતને પુરતે લાભ મળે ને પ્રતિષ્ઠા મહોત્સવ નિવિને જશવંત બને. અને થાણું આદશ તીર્થધામ બન્યું.
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
પૂર્વ પરંપરાથી આજ સુધીમાં સુરક્ષિત રહેલ ધર્મ સાહિત્ય ચાર વિભાગમાં વહેંચાયેલુ છે. (૧) દ્રવ્યાનુયાગ (૨) ગણિતાનુયોગ (૩) ધર્મકથાનુયાગ (૪) ચરણકથાનુયેગ, આ ચારે વિભાગાના સંબધ પુ મહુષિ પ્રણીત સંસ્કૃત અને પ્રાકૃત વાંગમય ગ૧.-પત્ર,-મધ સાહિત્યમાં સાએલ છે, જેથી કરી સસ્કૃત વ્યાકરણના સંપુર્ણ અભ્યાસ વગર પ્રાચીન ધર્મ સાહિત્યના ગ્રંથા સમજવા ઘણજ મુશ્કેલ થઇ પડે એમ છે, જેમાં મહારાજા ભીમદેવનાં સમયથી ગુજર નરેશાએ ખાસ જિતેન્દ્ર વ્યાકરણ ( ગુર્જરી વ્યાકરણ )ની રચના અંગે પ્રશ્નધ કર્યાં. જેમાં વિક્રમ સંવત ૧૦૮૦ ના ગાળામાં શ્રી જિનેશ્ર્વસૂરિ અને બુદ્ધિસુરિએ એકત્રિત થઇ શ્રી મ્રુધ્ધિસાગર નામના ૮૦૦૦ (લેાક પ્રમાણ) ગ્રંથની તેમજ લક્ષણ નામના ન્યાયશાસ્ત્રના ગ્રંથની રચના કરી. જેમના શિષ્ય નવાંગી વૃતિકાર શ્રી અભયદેવસૂરિએ સમતિત નામના ગ્રંથની રચના કરી.
આ વ્યાકરણની રચના અણહિલપુર પાટણના સરસ્વતિ ભંડારમાં રહેલ અનેક પ્રાચિન પ્રથાને આધારે થઇ, આ બન્ને સૂરધરાએ પૂર્વકાલિન દશ કાલિક સૂત્રના આધારે મુનીઓના આચાર્ સ્વરૂપને ભરદારમાં ચત્યવાસીઓ સમક્ષવાદીતરીકે રજી કરી ક્રિયા શિધ્ધિ આચાર્ય માટે ઉપાશ્રયની ખાસ આવશકયતા દર્શાવી.
આ પ્રમાણે ત્રણે મહાન ગ્રંથૈાની રચના મહારાજા ભીમદેવનાં સમકાળે થઇ. આ અભયદેવ સૂરિના સ્વર્ગવાસ વિક્રમ સંવત ૧૧૩૫
થી ૩૯ ના ગાળામાં કપડવંજમાં થયા.
મહારાજા ભીમદેવના દર્શારમાં કવિન્દ્વવાદી ચક્રવત્તી શ્રી શાંતિસૂરિનું અપુ ગૌરવ હતું, જેમના સમકાળે માલવ નરેશ ભાજ
Page #17
--------------------------------------------------------------------------
________________
રાજવીના દરબારમાં સરસ્વનિ બિરદધારી ધનપાળકવિએ તીલેકમંજરી નામના ઘણાજ અદ્દભુત અને પ્રભાવશાળી ગ્રંથની રચના કરી.
વાદીવેતાળ શ્રી શાંતિસૂરિ મહારાજે આ તીલકમંજરિ ગ્રંથને વાંગમય સાહિત્યમાં ૦વાકરણની શુદ્ધિપુર્વક સુધારી આપો.
મહારાજા ભીમદેવને મામાઓમાંથી શ્રીદ્રોગ્રાચાર્ય તેમજ રાચાર્યજીએ ગુર્જર ભૂમિમાં જૈન ધર્મનું મુળીયાં એવા તો સૂદઠ કર્યો કે, જાણે આ કાળે શેષનાગના માથા ઉપર સચેટ તેની અસર ન થઈ હોય ? તે પ્રમાણે પાટણના રાજ્ય કુટુંબ અને સમસ્ત રાષ્ટ્રમાં પણ બન્યું.
ગુર્જર રાષ્ટ્ર અને માલવની ચારે દિશાની ભૂમિમાં આ કાળે જૈન ધર્મ પુરતી રીતે ફેલાવો કર્યો. જેમાં સુરાચાર્યજી અને કેચાર્યજીએ પુરતે સાથ આપે.
આ વ્યાકરણના ત્રણે ગ્રંથની રચના પાટણના સરસ્વતિ » થ ભંડારમાં રહેલ પ્રાચિન ગ્રંથાના આધારે થઇ. મહારાજા ભીમદેવના સમયમાં ગુજરાતમાં સર્વાગી સાહિત્યની પ્રવૃતિને વેગ નદીપુરની માફક વધવા લાગ્યા. જેની સંસ્કૃતિની સરમ દશે દિશાએ પ્રસરવા લાગી.
- ગુર્જર નરેશ મહારાજા ભીમદેવને આ કાળે સાહિત્ય તેમજ સન્સ. ગનો પુરતે મેહ લાગે ને તેમાં તેમને પુરતો સાથ આપે, કુદરત પણ સંસ્કૃતિમય ગુજર સાહિત્યના વિકાસ અથે સરસ્વતિ માતાના માહેર ઘર રૂપ, પિતાના અમીઝરતા (નદીપુર) સ્થાનને જાણે સુદઢ ન બનાવતી હોય? તે પ્રમાણે આ કાળે માલવનરેશ ભેજની સ્પર્ધા કરવાની જિજ્ઞાસા ભીમદેવને થઈ આવી, આ ઉત્સાહિત રાજવીની રાક્ષસી મહત્વકાંક્ષાએ માલવની સરહદ સુધીના દરેક પ્રદેશને જીતી લીધા. અને પિાની સત્તા વધારી.
જો કે તેણે પોતાની સાહિત્ય પ્રચારની જિજ્ઞાસાની તૃપ્તિ અર્થે ઘણી વખત ભેજ ઉપર ચઢાઈ કરો. જેમાં ભીમદેવને કુદરતે ફાવટ ન આપી પરંતુ મહારાજા ભીમદેવના માલવની ચઢાઇના-વાવેલ નોટ: _આ ગ્રંથનું રસમય પ્રકાશન અમારા તરફથી ટુંક સમયમાં પ્રગટ થશે.
Page #18
--------------------------------------------------------------------------
________________
(૩)
બીજનો લાભ મહારાજા જયદેવે લીધે, અને બાર વર્ષની માલવની ચઢાઈ બાદ ઘણું જ આંટીઘુટીથી, શેત્રજની રાજ્ય રમત ની જેમ મહારાજા જયદેવે યશોવર્મા ઉપર (માલવા) જીત મેળવી. સ-૧૧૯૩
મહારાજા જયદેવને માલવનાં અમુલ્ય ૨ થ ભંડારમાંથી વિદ્યાવિલાસી ધારાપતિ મુંજ અને ભેજના રચેલા ગ્રંથમાંથી સરસ્વતિ કંભરણ નામને વ્યાકરણ ગ્રંથ તેમજ ભેજ વ્યાકરણ હાથ લાગ્યા,
આ ભેજ રચિત વ્યાકરણ ગ્રંથના અવલોકન બાદ મહારાજા સિધ્ધરાજ કે, જેમને સંબંધ મા હેમચંદ્રાચાર્ય સાથે સુદઢ થયેલ છે તેમણે, સુરિ ધરને કહ્યું કે, “હે દેવ? “ગુર્જર ભૂમિને લાયક આપ ગુર્જર વ્યાકરણની રચના ન કરી શકે ?
પિતાને અનાયાસે મળતા સાહિત્ય રચનાનો લાભ સમજપૂર્વક સુરિશ્વરે ઉપાડી લીધો અને સરસ્વતિ માતાના પ્રાસાદિત એવા સુરિશ્રીએ વિક્રમ સંવત ૧૧૯૨-૯ ના ગાળામાં કાશિમરથી મંગાવેલ આઠ વ્યાકરણ ગ્રંથને દષ્ટિ સન્મુખ રાખીજિનેન્દ્ર વ્યાકરણ અર્થાત શ્રી સિધ્ધહેમ વ્યાકરણ ગ્રંથની રચના સવાલાખ લોક પ્રમાણુ કરી.
આ વ્યાકરણ ગ્રંથની આખી રચના માત્ર સવા વર્ષમાં જ થઈ એ પ્રમાણે કહેવા કરતાં સંવત ૧૧૬૬માં સરસ્થિતિ માતાએ પ્રત્યક્ષ થઈ સુરિશ્રીને વ્યાકરણ ગ્રંથની રચના આપેલ વરદાનને આધારે, સુરિશ્રી એ પોતાના ગુરૂદેવની છત્રછાયામાં રહી, મહાન ગુર્જર અમા, ગુર્જર મહાજન તેમજ ખંભાતના મંત્રી ઉધ્ધન, અને ખંભાતનાં મહાજનની સલાહથી કાશિમરના વિધાન પંડિત જેઓ પોતાને બાળદિક્ષીત કાળથી વ્યાકરણનું શિક્ષણ આપી રહયા હતા. તેઓનો સાથ લઈ, આ વ્યાકરણ ૨ થની રચના માલવના વિજ્યાબાદ સર્વાગી સવા વર્ષમાં સવા લાખ લેક પ્રમાણ બનાવી, આ પ્રમાણે બનાવી તેમ કહેવામાં અમો અતિશયોકિત નથી કરતા. જરૂર લહિયાઓના હાથે સવા વર્ષના ગાળામાં માનુંબંધ આ ગ્રંથ આઠ વિભાગોમાં ૧ લાખ હેક પ્રમાણે લખાઈ તૈયાર થયો.
આ વ્યાકરણ ગ્રંથની રચનાને અગ્નિ પરીક્ષા જેવા પ્રસંગો પ્રાપ્ત થયા હતા. જેમાં આ ગ્રંથ પ્રમાણભૂત છે કે કેમ? તેની પરીક્ષા
Page #19
--------------------------------------------------------------------------
________________
કાશિમરમાં આવેલ સરસ્વતી માતાના મંદિરે ચંદ્રકંડમાં ગ્રંથને નંખાવી ખુદ માતા પાસેથી પાછા મેળવી. તેમના મુખથી પ્રશશિત થયા બાદ, તેનું શિક્ષણ સમસ્ત ગુર્જર ભૂમિમાં મહારાજા જયદેવે ચાલુ કરાવ્યું હતું. પછી વ્યાકરણચાર્ય પંડિતવર્ય કાયસ્થ પંડિત કકલાચાર્ય માર્ફતે વિઘાથીઓની પરીક્ષાઓ થવા લાગી તેમાં ઉતરિણુ થતા વિઘાથીઓને મહારાજા સિદ્ધરાજ તરફથી સારામાં સારી બક્ષીસે અપાવા લાગી.
પાટણને સુરિશ્રીવાળ વડે ઉપાશ્રય આ કાળે મહાન ગુજરાતની વિધ્યાપીઠ બને. જ્યાં સુરિશ્રી અને તેમને વિશ્વાન શિષ્ય સમુદાય, સક્ષમતાથી ૩૦૦ લહિયાઓના હાથે લખાતી વ્યાકરણની પ્રતેનું અવલોકન કરતાં તદપશ્ચાત ગુર્જરેશ્વર ચારે દીશાએ તેનો ફેલાવે કરવા શકિતશાળી થયા.
આ પ્રમાણે આ વ્યાકરણ ગ્રંથની રચના થઇ. જેનું નામથી સિધ્ધહેમ શબ્દાનું શાશન ગ્રંથ રાખવામાં આવ્યું.
આ ગ્રંથની રચના બાદ તેને સુભાગિ બનાવવામાં શ્રી હેમચંદ્રાચાર્યના સંવત ૧ર૯ના સ્વર્ગવાસ બાદ સંવત ૧૨૪૧માં જ તેના ઉપર પ્રથમકૃતિ લખવાનું માને શ્રી સેમપ્રભાચાર્યને પ્રાપ્ત થયું. જેમણે કમારપાળ પ્રતિબંધ નામને ગંથ રચે. તેજ માફક સંવત ૧૩૩૪ ચેત્ર સુદ ૭ ને શુકવારે પુનર્વસુ નક્ષમમાં શ્રી પ્રભાચંદ નામના સુરિએ પ્રભાવક ચરીત્ર નામના ગ્રંથની રચના કરી. જેમાં બાવીસ આચાર્યોનાં જીવન ચરીત્રોમાં બા હેમચંદ્રાચાર્યના જીવન ચરીત્રને આ સુરીએ ઘણું ઘણું જ પ્રમાણભૂત રીતે રજુ કર્યું છે. આજે પણ આ કાલિન સુરિશ્રીના જીવન ચરિત્રેને અંગે તપશ્ચાતની અનેક તિઓનો આ ગ્રંથ ઘણેજ પ્રમાણભૂત સાહિત્ય પ્રકાશનક કરનાર ગણા છે.
ત્યારબાદ સંવત ૧૩૬૧ માં શ્રી મેરૂતુંગાચાર્ય પ્રબંધ ચિંતામણિ નામને ગ્રંથ રચે છે. આ ગ્રંથ ઇતિહાસકાર માટે ઘણેજ પ્રમાણિક અને માર્ગદર્શક છે,
ત્યારબાદ સંવત ૧૩૮૯ માં વિવિધ તીર્થકલ્પ નામને ગ્રંથ રયા છે,
Page #20
--------------------------------------------------------------------------
________________
સંવત ૧૪૦૫ માં પ્રબંધ કેશ નામનો ગ્રંથ રચાય છે. જેના રચયિતા શ્રી રાજશેખર સુરિએ આ ગ્રંથની રચના ઘણુજ સુંદર રીતે કરી છે.
સંવત ૧૪૯રમાં શ્રાજિનમંડલગણિએ શ્રી કુમારપાળ ચરીત્ર રેમ્યુ છે.
સંવત ૧૬૦૧માં શ્રીચારિત્ર્યસુંદરગણિએ કુમારપાળ પ્રબંધ પણ રચે છે.
આ પ્રમાણે વિક્રમ સંવત ૧ર૪૧ થી સંવત ૧૬૦૧ માં સુધીમાં સમર્થ જૈનાચાર્યોએ રચેલ ગ્રંથામાં ગુર્જર ભૂમિના ઇતિહાસનું દિવ્ય દર્શન ઘણુંજ પ્રમાણભુત રીતે કરાવ્યું છે.
ઉપરોક્ત ગ્રથોને આધારભુત રીતે નજર સામે રાખી વીસમી સદીના વિદ્વાન સાહિત્યકારોએ આજની ગુજરાતી ભાષામાં તેમજ પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં સરળતાપૂર્વક ગુજરાતનાં સુવર્ણયુગની રચના કરી છે.
વર્તમાને ગુર્જર ભૂમિના વિદ્વાન સાહિત્યકાર તરફથી પણ આને અંગે ઘણિજ સુંદર અને આકર્ષક શૈલીમાં ઔતિહાસ્ટિક ઘટનાઓના દીવ્યદર્શન સાથે ચરિત્રો લખાયા છે, જેમાં જરૂર દરેક ગ્રંથકારે પોતાનું ભીન્નતામય દષ્ટિનું દિવ્યદર્શન કરાવ્યું છે.
આ સર્વે ગ્રંથનાં અવલેકનમાં જે પ્રમાણે મહારાજા સિદ્ધરાજથી પડદશનમાંથી કયું દર્શન માર્ગદર્શક છે. તે નિશ્ચયાત્મક ન હતું કરાયું. તેજ માફક વર્તમાન કાલિન ગ્રંથકાર પણ પુર્વકાલિન ગુજર નરેન્દ્રો વિક્રમ સંવત ૮૦૨ થી ૯૦૦ વર્ષ સુધીમાં ક્યા ધર્મને પાળનારા હતા તે સિદ્ધ કરી શકાયું નથી. છતાં ગુર્જરભુમિ “અહિંસા પરમો ધર્મની માતૃભૂમિતુલ્ય વિશુધ્ધ બનેલ હતી તે સીધ્ધ થએલ છે, જ્યાંથી હિંસાએ દેશવટે લીધો હતો. તેણે સાંભર પ્રદેશની પેલી બાજુ ધકેલી દેવામાં આવી હતી. તેમજ ગુર્જરભૂમિના ૧૮ પ્રદેશમાંથી તેને દેશવટો આપવામાં આવ્યું હતું, એ વસ્તુ સર્વે ગ્રંથકારે પ્રતિપાદન
Page #21
--------------------------------------------------------------------------
________________
(૬) શૈલીએ માન્ય રાખે છે. અહિંસાવાદ જેને ધર્મને મુળ સિધાંત હેવાથી સહેલાઈથી સમજી શકાય તેમ છે કે, આકાલિન રાજવીઓ જેનધર્મને પાળનારા હતા.
જે વસ્તુ સમજાવવાને ખાતર અમો આ સ્થળે વિર નિર્વાણથી તે વિક્રમની ૧૨ મી સદી સુધીમાં આ ભૂમિને ફરસનારા અને પોતાની અપુર્વ દેશનાથી વીર ધર્મમય બનાવનાર સમર્થ જૈનાચાર્યોમાંથી કાંઇક ચરિત્રો ગ્રંથની શરૂઆતથી જ રજુ કરીએ છીએ કે જેઓ પશ્ચિમોતર પશ્ચિમ ભારતના અહિંસાવાદના પ્રાણપ્રણેતા હતા.
વીર નિર્વાણ ૭૦ ના ગાળામાં ૧૪૪૪ ગોત્રી ક્ષત્રીય કુટુંબને પ્રતિબોધનાર શ્રી રત્નપ્રભસૂરિએ મારવાડના શ્રીમાળ નગરને જન ધર્મમય બનાવ્યું હતું. ત્યારથી તે વીર નિર્વાણની ૧૭ મી સદી સુધીમાં લગભગ સવાસો જેટલા સમર્થ જે નાચાર્યોએ વીર ધર્મનું પાન સસ્કારિ રીતે પાયુ, જેના યોગે તેમજ તેમના પ્રતિબંધથી આકર્ષોએલ ( જ ને ધર્મના સુક્ષ્મ તત્વજ્ઞાનને સમજનારા ) વિદ્વાનમાં વિદ્વાન હજારે વેદાંતવાદી પંડિતાએ જેન ધર્મનું સાધુપણું અંગિકાર કર્યું હતું. જેમાં અનેક રાજ્ય ફટબીએાએ પણ સાથ આપ્યો હતો. જેમાં માલવ મારૂ પ્રદેશ અને અણહિલપુર પાટનના રાજ્ય કુટુંબીએ એ પણ દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધ્યું હતું. જેમને પશ્ચિમ ભારતને પુર્ણ અહિંસાવાદી જેન ધર્મમય બનાવવામાં પ્રબળ પુરૂષાર્થ આદર્યો હતો. જેનું પરિણામ ઘણુજ સુંદર આવ્યું હતું.
આ સર્વે પુરૂષાથી યોગોના આધારે વિકમની બારમી સદીનું ગુજરાત, ગુર્જર સાહિત્યને અને કલ્પવૃક્ષ તુત્ય અને સંસારિકતામાં કામધેનું તુલ્ય બન્યું હતું. જે વસ્તુને સમજાવવા અમારે, આ ગ્રંથમાં માલવ અને સૌરાષ્ટ્રના ઈતિહાસ સાથે સંકતિ થતો મારૂ નરેશને હ૦૦ વર્ષને ઇતિહાસ સમજપૂર્વક છણવો પડયો છે.
અનેક સોસાયટીઓ, સંસ્થાઓ તેમજ સુપ્રસિધ્ધ ઇતિહાસિક પ્રકાશનોને માનની દ્રષ્ટિએ નીહાળી ગવિ ગુજરાતના ઇતિહાસની
Page #22
--------------------------------------------------------------------------
________________
(૭) સમાચના આ ગ્રંથમાં પ્રતિપાદન શૈલીએ અમેએ કરી છે.
કોઇપણ કાર્યની ઉત્પતિ કારણ વગર થઈ શકતી નથી તે મુજબ અમારા હસ્તે શ્રી થ તિર્થોધ્ધારનું મહાન કાર્ય થયું છે, જેમાં શ્રી નવપદજી જીનાલયમાં પ્રાચિન જેન સાહિત્યના લગભગ ૩૦૦ ચિત્રોનું ભવ્ય પ્રદર્શન The First Reliable Art Exhibition of Jain Philosophy & History ” તરીકે સ્થાપીત થયું છે, જે અતિ મહત્વનું સિધ્ધાંતવાદી તરીકે લેકપ્રીય બન્યું છે.
આ ચિત્રોના દીવ્યદર્શનાર્થે અમારે અનેક ગ્રંથની રચના કરવી પડી છે. જેમાં અમારી થાણા તીર્થોદ્વાર ગ્રંથમાળા સમાજમાં લેકપ્રીય અને મહત્વની બની છે. વિદ્વાન સાહિત્યકારે, પંડીતો અને સમર્થ જૈનાચાર્યોને સહકાર અને પુરૂષાર્થયેગે આ ગ્રંથમાળાની રચના અદભૂત રસીક અને વેધક સંશાધન ધરાવનાર બની છે.
જૈન ધર્મના પ્રાચિન ઇતિહાસને અંગે પ્રખર શાક્ષરવર્ય ન ઇતિહાસકાર શ્રી પૂણ્યવિજયજી મહારાજે પાટણમાં લગભગ ૧૮ વર્ષે એકધાર ગાળ્યા, જ્યાં પ્રાચીન જ્ઞાન ભંડેરેનું પુરતી રીતે મંથન કર્યું. જેના સુરક્ષણાથે ખાસ હેમચંદ્ર જ્ઞાનમંદીર શેઠ હેમચંદ મેહનલાલ ઝવેરીના સહકારે બંધાવ્યું. તેમજ વિદ્યાપીઠની સ્થાપના પણ કરી, જેના માટે જન સમાજ આજે તેમને પુરતો સણું છે.
પ્રખર સાહિત્યકાર શ્રી પુણ્યવિજયજી મહારાજના શબ્દોમાં જ અમે જણાવીએ છીએ કે જેન સાહિત્ય માટે હજુ ઉષાકાળ છે, જેમાં સમર્થ જૈનાચાર્યોએ, ઇતિહાસકારોએ તેમજ સંસ્થાઓએ હજુ પુરતા પ્રયાસો કરવાની ખાસ આવશ્યકતા છે.”
આ સમર્થ જેનાચાર્યના સોનેરી શબ્દાને માથે ચઢાવી અમો જણાવીએ છીએ કે, “સાહિત્ય સંશોધનના ક્ષેત્રમાં અમે એ પણ લગભગ ૩૦ વર્ષ ગાળ્યા છે. હજારના ખર્ચે અને આમગે અમારી
સ્થાપીત પ્રાચીન સાહિત્ય સંશોધક કાર્યાલય નામની સંસ્થાને ટકાવી રાખી તેને વેગવંતી બનાવી છે. જેના સુંદર ફળ તરીકે અમે ઇતિહાસિક સિદ્ધાંતવાદી અનેક ગ્રંથ બહાર પાડવા સમર્થ થયા
Page #23
--------------------------------------------------------------------------
________________
(૮) છીએ, ને અમારું સાહિત્ય સંશોધનનું કાર્ય હજુ પુરતા વેગથી ચાલુ જ છે. જેમાં અમો પણ જણાવીએ છીએ કે “પ્રાચીન સાહિત્યને વિષય ઇતિહાસકારે માટે ઘણેજ ગહન અને જોખમદારીભર્યો ગણાય.” જેના માટે જૈન સમાજમાં હજુ ઉત્સાહ નથી તેમજ સાહિત્યકારો પુરતો સાથ પણ નથી.
જે કે દેવિક સંકેત અને કૃપાથી આજ સુધીમાં બહાર પાડેલ દરેક 2 થમાં અમને સફળતા પ્રાપ્ત થઇ છે, અને થાણુતીર્થોધ્ધાર ગ્રંથમાળાના ગ્રંથો ખાસ વારસારૂપ બન્યા છે.
આમા અમો મહાન અધિષ્ઠાયક શાશનદેવની અંતરીક્ષ સહાયતાનું જ ફળ માનીએ છીએ, કે જે અધિષ્ઠાયક દેવે શ્રી થાણું નવપદજી જીનાલયને ખાસ દેવકુલીકાતુલ્ય અવલોકીક બનાવવામાં તેમજ પ્રતિષ્ઠા મહેન્સવને અપુર્વતાથી સુયશને પ્રાપ્ત કરાવવામાં અજબ સાથ આપે છે. તેજ દેવે શ્રી થાણું તીર્થોધાર ગ્રંથમાળાના પ્રકાશને પોતાના ખાસ અંગરૂપ ગણું મહત્વના બનાવવામાં સાથ આપે છે. તેમાં જરા પણ શંકા નથી. કારણ આવા મહાન ઈતિહાસિક સિદ્ધાંતવાદી પ્રકાશમાં મનુષ્યની તાકાત નથી કે તે દેવિક સહાયતા વિના બહાર પાડી શાસનની સેવા આ પ્રમાણે હિમાગી બજાવી શકે?
અમે એક પ્રિઢ ઇતિહાસકાર તરીકે ખાતરીથી જણાવીએ છીએ વીર પ્રભુના નિવાણુ પછીથી પ્રભુ પાટને દીપાવનાર સમર્થ જ્ઞાની જૈનાચાર્યો, જન મહાજને, તેમજ જેને અમાએ પુરતી રીતે સાથ આપી ભારતને સંસ્કારી અને અહિંસાવાદી બનાવવામાં જીવનની સાર્થકતા માની છે, જેના અમરફળ તરિકે ગવિગુર્જર ભૂમિના ઈતિહાસને રજુ કરતા અને મુકતકંઠે જણાવવું પડે છે કે, જે આકાલિન સમર્થ જૈનાચાર્યો, જેન મહાજન અને જન અમા
એ, વફાદારીથી મહાન ગુજરાતને સંસ્કારી કામધેનુ તુલ્ય બનાવવામાં એકધારે સાથ ન આપે હેત તો, આજે ગુજરાતને આકાલીન ઇતિહાસ કંઇક જુદી રીતે જ લખાત,
જેઓને ઈતિહાસિક દ્રાષ્ટએ-જેનદશનની મહત્તા સમજવી છે. જેઓને પોતાના પૂર્વજોના પ્રાચિન ઇતિહાસનું પુરતું જ્ઞાન પ્રાપ્ત કરવું
Page #24
--------------------------------------------------------------------------
________________
છે. તેવા જીજ્ઞાશુ જ્ઞાનીઓએ અમારી ઇતિહાસિક કૃતિઓમાં “સમ્રાટ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રમાણિકતા”_“સમ્રાટ વિક્રમાદિત્ય યાને માલવને સુવર્ણયુગ,” અને “મગધની મહારાણી અને પ્રભુ મહાવીર) આ ત્રણે કૃતિઓ અવશ્ય વાંચવી જોઇએ જેના અનુસંધાનમાં આ ગ્રંથનું વાંચન-ઈતિહાસકારે તેમજ જ્ઞાનીઓ માટે અતિઉપયોગી થઈ પડશે. જો આમ થશે તે જ વાંચક વર્ગને ખાત્રી થશે કે, ભારતને સંસ્કારી બનાવવામાં સમર્થ જૈનાચાર્યોએ અને ઈતિહાસકારોએ કેટલે પુરતો સાથ અને ભેગ આપ્યો છે અને આપે છે.
આ પ્રમાણેના ઉપરોકત ગ્રંથોના વાંચનથી ખાત્રી થશે કે ત્રિવેણી સંગમના મેગે-આર્યાવૃતિને પ્રાચીન અનાદિકાલીન જનધર્મ પિતાના અહિંસાવાદી ઊંચકેટીના આત્મિક તત્વજ્ઞાનના આધારે વિશ્વધર્મ બનાવવાને કેટલો શક્તિશાળી છે
આવા સુવર્ણયુગનાં ઉચકેટીના ઇતિહાસની સંકલના રજુ કરતાં અમને જરૂર અત્યંત આનંદ ઉદભવે છે. જેમાં એક ગુજરાતી તરીકે કંઇક અંશે સેવા બજાવવા શકિતશાળી થયા છીએ તે માટે અમે જરૂર છરનો ઉપકાર માનીએ છીએ.
અમે પણ એજ પાટણની રાજભૂમિના વીસનગરના રહીશ, જન વીશા પોરવાડ વંશી હોવાથી અમારી માતૃભૂમિનો આ ઇતિ હાસ કઈ રીતે સંસ્કારિતા ગજવનાર બને તે જોવાને નિષ્પક્ષપાતે આવા ગ્રંથની રચનામાં અમે ઉતર્યા છીએ,
આ સચિત્ર ગ્રંથને જ્ઞાની વાંચકવૃંદે હંસ વૃત્તિથી વાંચી શુભ મારને ગ્રહણ કરી, રહેલ ખલનાને અમારા ખોળામાં નાંખવા જરૂર ઉદારતા દાખવવી. તેને સદપરા દ્વિતીય આવૃત્તિમાં કરી સુજ્ઞ વિદ્વાન બધુને અમે ઉપકાર માનીશું.
ઝવેરી જન સાહિત્ય મંદીર છે.
થાણું, સંવત ૨૦૦૫ના અષાડ સુદ ૧૪ ને સોમવાર, તા. ૯-૭-૪૬. J.
મં. ત્રી, ઝવેરી
Page #25
--------------------------------------------------------------------------
________________
ગ્રંથકારનું મહત્વતાભર્યું નિવેદન
આ તીર્થાધાર ગ્રંથમાળાના આજ સુધીના પ્રકાશીત સચીત્ર પ્રકશને જૈન સમાજ માટે મહત્વના, આદ` તત્વજ્ઞાન દર્શક, એધદાયક અને શીલ્પકળામાં ઉંચકાટીના પ્રકાશન તરીકે લેાકપ્રિય બનેલ છે,
સેામપુરા કારીગરાએ, આટીસ્ટોએ, તેમજ અનેક ગામેાના જીનાલયેાના અને તીર્થાંના વહવટદારાએ આ ચિત્રમય પ્રદર્શનના સદઉપયેાગ કરેલ છે તે તે દીશાએ અનેક જીનાલયેામાં કામા ચાલુજ છે.
શ્રીસાધુસ સ્થાના જ્ઞાન ભંડારા, પાઠશાળાઓ, લાયરીએ અને વિદ્યાપમાં આ ગ્રંથમાળાના પ્રકાશનના ઉપયેગ સરળતાથી થઇ રહેલ છે.
આ પ્રમાણે ઝવેરીની થાણા તીર્થાંધાર ગ્રંથમાળા શ્રી થાણા તીર્થાંહાર સાથે સકળાએલ તેના અંગ રૂપ ચિત્રપટાના સાક્ષાત્કારે અક્ષર દેહરૂપ હાવાથી. જ્યારે જ્યારે થાણા તીર્થાદ્વારના પ્રભાવિક દર્શનના લાભની ઇચ્છા થતી હાય છે તેમજ તેનું સ્મરણ થતુ હાય છે તેમ તેની સાથેજ ગ્રંથમાળાના પ્રભાવિક ચરિત્ર ગ્રંથાના વાંચનની આવશ્યકતા પણ દેખાતીજ રહે છે.
આવી મહત્વતામય ગ્રંથમાળાના પ્રકાશને પ્રા. સા. શ શેાધક કાર્યાલયેસસતા સાહિત્ય તરીકે માત્ર પ્રચાર અર્થે મેાધવારીના જમાનામાં પ્રકાશીત કરી તી અને શાસનની સેવા નિખાલસતાથી ખજાવી છે. તે બજાવે છે.
૨૨૦૦ વર્ષ પૂર્વેના ગિરનાર તળેટીને અશાક દ્રદામાતે ઇ. સ. ૧૫૦ સુદર્શન તળાવના જીર્ણોદ્ધારને તેમજ સમુદ્રગુપ્તને ત્યાર પછીતેા શીલાલેખ; આ ત્રણે પત્થરમાં માત્ર અર્ધા ઈંચ ઉંડાણમાં કાતરાએલા ૨૨૦૦ વષે પણ વહેંચાઇ શકે પ્રાચીન ઋતિહાસનું સરળતાથી તાજેતરમાં
શીલાલેખ તેમજ, લગતા શીલાલેખ પ્રાચીન શિલાલેખા
છે અને તેના આધારે સ શાષન થઇ શકે છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૧
તેજ પ્રમાણે અને તેજ દિશાએ આગમેધારક વયે ધ્ધ . આચાય દેવ શ્રીમદ સાગરાનનંદસૂરિશ્વરજીએ આગમસૂત્રેાના ક્લેકેતુ' આરસ અને તાંત્રપત્રમાં કાતરકામ-શ્રો શેત્રુજય અને સુરતમાં આગમમંદીરે કરાવી, ભવ્ય જીના લયેા બંધાવી જેન શાશનની અજરામર સેવા એવી તે ખજાવી છે કે; હવે પછીના હજાર વર્ષે પણ જૈન ધર્મોનું અનાદીક લિન તત્વજ્ઞાન સમજવા આ આગર મ'દીરની શાનુ અધ આરસ ને તામ્ર કિતએ મહાન ઉપયોગી થઇ પડશે અને ધાર્મિક તત્વજ્ઞાન સરલતાથી સમજી શકાશે. જેમનું મા દરશન લઇ અમેએ પણ થાણા ખાતે શ્રીનવપદજી જીનાલયમાં સત્ય ચરિતાત્મક કથાઓ, જેમાં તત્વજ્ઞાન `ક શ્રીપાળકુમાર ચરિત્ર અને સમળાવિહાર ચરિત્ર તેમજ પ્રાચીન જે નતિહાસદ કે બાર આર પ્રદર્શન રુપે કળા મક તેમાં ઉંચ કોટીના ગ કામથી ચિત્ર પ્રદર્શન એવું તે મનેાડર અને આ ક બનાવ્યું છે *, જેના આધારે આજે આ જીનાલય ભારતનું ઇતિહાસિક જૈન સાહિત્ય મંદિર ઉર્ફે કાકણ શેત્રુજયના ઉપનામે પ્રસિધ્ધીને પામેલ છે. જેના દનનેા લાભ હજારો યાત્રાળુઓએ લીધા છે તે લે છે. ચારે દીશાથી મુંબઇ પધારતા અને મુંબઇથી હાર્ કરી જતા પુ. સાધુ સંસ્થાએ જેનું સુક્ષ્મતા પુર્વક નિરક્ષણ કરી તેના માટે ઉચક્રેટિને અભિપ્રાયા પણ વ્યકત કરેલ છે જેનું અનુકરણ ચારે દીશાએ થઇ રહેલ છે, અને થાય છે.
સલગ ચરિત્ર ચિત્ર
રીતે કાતરાવી
અમેાએ સવત ૧૯૯૫ માં થાણા ખાતે પ્રાચિન સાહિત્ય સ ંશાધન કાર્યાલય નામે સંસ્થાની સ્થાપના કરી, જ્યાંથી શ્રી થાણા તીર્થાંહાર ગ્રંથમાળાના નામે પ્રકાશીત થતા દરેક સચિત્ર પ્રકાશના પણ આજે શ્રી થાણા તીથે ધાર જેટલાજ મહત્વના અને શાશન હીત થૈ ઉપયાગી મનાયા છે, જેના સબંધ જીનાલયના ચિત્રપ્રદર્શન સાથે પુરતી રીતે સકળાએલ હાવાથી અને તેના અગરૂપ આ ગ્રંથમાળા મહત્વતાભર્યું સશોધન અને ચિત્રપ્રદર્શન રજી કરતી હેવાથી, તે પણ તીર્થાંહાર જેટલીજ લોકપ્રાય અને મહત્વની બની છે જેના માટે ઉંચકેાટીના અભિપ્રાયા પ્રાપ્ત થવા સાથે આ પ્રકાશનેની આવૃત્તીએ ચાલુ થઇ છે.
આ પ્રમાણે થાણાતીર્થંદ્ધાર સાથે પુરતા સંબંધ ધરાવનાર આ ગ્રંથ માળા અને સ ંસ્થા પ્રત્યે અમેા જૈન સમાજનું ધ્યાન ખેચી એટલુ જ જણાવીએ છીએ કે-આપ મુકસેલરને ત્યાંથી અન્ય પ્રકારાને ખરીદ કરે તેમાં
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨
જરૂર થાણા તીર્થોધ્ધાર ગ્રંથમાળાના પ્રકાશનોને સ્થાન આપશો
શ્રી થાણું નવપદજી જીનાલયમાં શરૂઆતથી આજ સુધીમાં ડિઝાઈન કામ તેમજ રંગકામ આટસ્ટ શ્રી ગોપાળરાવ બાળકૃષ્ણ દુશાણેએ અમારી સાથે રહી સહકારથી ઘણું જ ઉંચ કેરીનું બનાવ્યું છે. જેના માટે અમે તેમને ધન્યવાદ આપીએ છીએ અને જૈન જગતને તેમના માટે ભલામણ કરીએ છીએ.
આપને જ્યારે જીનાલય અથવા અન્ય ધાર્મિક સ્થળો માટે ચિત્રપટે અથવા તીર્થપના કેતરકામ અથવા રંગકામના ચિત્રોની આવશ્યકતા જણાય અને તેમાં આપ ગુચવાતા હો ત્યારે, અવશ્ય અમોને માત્ર એકજ કાર્ડથી વિગત મોકલાવશો ને અમે આપને માર્ગદશક બનીશું. તેમજ અમારા હાથ નીચે બાર વર્ષમાં કામ કરી ગએલ કળાત્મક કામ કરનાર કારીગર, સોમપુરાઓના તેમજ આટસ્ટના નામે ઠામ ઠેકાણું સ થે પુરા પાડીશું
છતાં આપને આવા કળાત્મક ચિત્રનાં કાતર કામ અને બાંધકામ માટે સમપુરના મિસ્ત્રી નાનાલાલ ઈચ્છારામ વઢવાણવાસીની ખાસ ભલામણ કરીએ છીએ. તેમજ કળાતમક ચિત્રકામ અને રંગકામ માટે ગોપાળરાવ બાળકૃષ્ણ દુષાણેની પણ ખાસ ભલામણ કરીએ છીએ, કે જેમના સહકારે થાણું નવપદજી જીનાલય આદર્શ સાહિત્ય મંદીર બનેલ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
આધારભુત ગ્રંથની સુચી
૧ શ્રી પ્રબંધ ચિતામણિ
(શ્રી નવિજયજી) ૨ શ્રી પ્રબંધ ચિંતામણિ
(શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી) ૩ પુરાતન પ્રબન્ધ સંગ્રહ
(શ્રી જીનવિજયજી) ૪ શ્રી પ્રભાવિક ચરિત્ર
(શ્રી કલ્યાણ વિજયજી) ૫ શ્રી તપગચ્છ પટાવલી
(શ્રી વિજય કલ્યાણસૂરિજી) ૬ જેને સત્યધર્મ પ્રકાશ
સંવત ૧૯૪૩ [દીપોત્સવી અંક ૭ ફેબસ સેસાયટી રાસમાળા (દીવાન બહાદુર રણછોડભાઈ ગુજરાતી ભાષામાં ભાગ ૧ ]
ઉદયરામ) ૮ શ્રી હેમસમીક્ષા
(શ્રી મધુસુદન મોદી) કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય (શ્રી મોતીચંદ ગિરધર કાપડીયા)
છે. બુલરના જર્મન ઉલ્લેખનું અવતરણ ૧૦ જૈનાચાર્યો
(મુનિશ્રી ન્યાયવિજયજી) ૧૧ એતિહાસિક રાસ સંગ્રહ (શ્રી વિજયધર્મસરિ) ૧૨ એતિહાસિક સંશોધન (શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી) ૧૩ ગુજરાતને નાથ અને ?
(શ્રી કનૈયાલાલ મુનશી) ૧૪ પાટણની પ્રભુતા | ૧૫ જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ (સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ) ૧૬ શ્રી શાંતુ મહેતા
(શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ) ૧૭ જયસિંહ સિધ્ધરાજ
(શ્રી ધૂમકેતુ) ૧૮ પાટણની પ્રતિષ્ઠા
(માધવલાલ ત્રિભવન રાવળ). ૧૯ ગુજરાતનો પ્રાચિન ઇતિહાસ (ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ) ૨૦ શ્રી સિદ્ધહેમ શબ્દકોષ
(પૂ ૫. શ્રી ચંદ્રસાગરજી મહારાજ) આ શીવાય બીજા અનેક ગ્રંથોને ઉપયોગ ગ્રંથકારે ઔતિહાસીક
Page #29
--------------------------------------------------------------------------
________________
ど
સાહિત્ય સંશોધનમાં વર્ષોથી ચાલુ રાખેલ છે, જેની સુચી,
ગ્રંથકારના : સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિત્ય, મગધની મહારાણી અને પ્રભુ મહાવીર વગેરે ગ્રંથામાં જોવા મળશે,
આ ગ્રંથના અનુસંધાનમાં ભારતના પ્રાચિન ખ઼તિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરવા ગ્રંથકાર ઝવેરીના નીચેના ગ્રંથા અવશ્ય વાંચે
સમ્રાટ સંપ્રતિ અને સમ્રાટ વિક્રમાદિત્ય જેના અનુસ ંધાનમાં આ ગ્રંથની રચના થયેલ છે, આ ગ્રંથના અનુસંધાનમાં “સમ્રાટ કુમારપાળ અને શ્રીમદ હેમચદ્રાચાર્ય છનું સંસ્કારી જીવન સમજવા અમારે
ગુજરાતના સુવર્ણ યુગ ભાગ બીજો અવશ્ય વાંચો,
આ પ્રમાણેના ચાર ગ્રંથમાં અમારી ઇતિહાસીક સીરીઝને ૧ લા વિભાગ પુરા થાય છે.
ઉપરાંત ચારે ગ્રંથા ભારતના પ્રાચીન ઇતિહાસની રચનામાં પ્રમાણિક અને સાહિત્યના અણુમેાલ ખજાતારૂપ છે.
× જલદીથી બહાર પડશે ક જૈન ઇતિહાસકારનું મહત્વભયુ
—ઝવેરી.
વિશ્વયાત પ્રભુ મહાવીર
મગધ સામ્રાજ્યના ઇતિહાસ પર્ આજ સુધીમાં વેધક શાશ્વત ધરાવનાર ૧૫૦ ફરમાના ચાર્ટ્ લેકપ્રિય પ્રથા બહાર પાંડનાર ઇતિહાસકારની આ સચિત્ર દળદાર કૃતિ જરૂર ગૌરવશીલ બનેલ છે.
મૂલ્ય: રૂ।. ૧૧)
...આજેજ આપના આર્ડર નોંધાવો....
....
Page #30
--------------------------------------------------------------------------
________________
=====
=====
શું આપે . થાણા નવપદજી જીનાલયના દર્શન કીધા? ન કર્યા હાય તા તુરતજ તેના લાભ લેા.
ઐતિહાસિક અને ધાર્મિક મહત્તા દર્શક ભારતનું અદ્વિત્ય જૈન સાહિત્ય મંદિર, (થાણા)
ALL OF THE HES LE
૩૫૭ ઉપરાંત ચિત્રો તેમજ સ્થાપત્યનું ભવ્ય પ્રદર્શન ધરાવનાર આ નવપદજી જીનાલય, જૈન દર્શનના એવી રીતના તત્વજ્ઞાન અને તિહાસિક સર્જનથી વિભુષિત થએલ છે કે-જેની ચારે દીશાએ મુકત કૐ પ્રશંસા થાય છે,
=======
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
OOOO
મહાન ગુજરાત
••
ngs Fret ene
હીન્દુ સ્ટોર્સ લી.
કોઇપણ જાતનાં ફેન્સી કાપડ તથા સાડીઓ માટે
. . મુબઈનુ અજોડ વજ્રાલય....
JA
HIND STORES LTD.
HIND
STORES LIMITED
ROAD.
KALBADEVI Phone No. 27118
Page #33
--------------------------------------------------------------------------
________________
ઓછામાં ઓછે ખર્ચે વધુમાં વધુ રક્ષણ
અને ૧૦૦ ટકા સલામતી માટે
કા ઊ ન
લા
ઇ
.
તમારો વિમો ઉતરાવે.
ચાલુ વિમા: ડોલર ૬૦૦,૦૦૦,૦૦૦.૦૦
થી વધુ.
હિંદના વડા એજન્ટ ટી. ડબલ્યુ બ્રફ હિંદના છે. વડા એજન્ટ : સી. ટી. શાહ
રક
CROWN DIFE
INSURANCE CO.
હિદની વડી ઓફીસ : ફલેરા ફાઉન્ટન, કેટ, મુંબઈ.
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણા નવપદજી જીનાલય તેમજ આ મારા સાહિત્ય મદિર ના ખાસ આમાસમા આચાર્ય દેવ શ્રીજીનરિદ્ધિસૂરિશ્વરજી મહારાજ
જેઓના વરદ હસ્તે શ્રી થાણાની પ્રતિષ્ઠા મહોત્સવ
ઘણીજ સુંદર રીતે ઉજવાયો હતો
Page #35
--------------------------------------------------------------------------
Page #36
--------------------------------------------------------------------------
________________
•
:
ક
છ
-
0
--
વિષ યા નુ કે મ
ખડ ૧ લે ૧ પ્રકરણ ૧ લુ. ગુર્જરભુમિની ગૌરવગાથા અને ચાંગદેવનો જન્મ ૧
,, ૨ નું ચાંગદેવનું અર્પણ
,, ૩ જું ચાંગદેવનો દિક્ષા મહત્સવ ૪ , ૪ થું સોમચંદ્ર મુનીને વિદ્યાભ્યાસ ૫ , ૫ મું સૂરિપદની પ્રાપ્ત
૬ હું શ્રી દેવચંદ્ર સૂરિ ૭ , ૭ મું સૌરાષ્ટ્રમાં વલ્લભીપુરની મહતા
૮ મું જૈન દર્શનની મહત્તા ( ૯ મું મહાન ગુજરાતના પ્રાણપ્રણેતા જૈનાચાર્યો ૧૦ , ૧૦ મું પુર્વકાલિન ઇતિહાસની સમાલોચના ૧૧ , ૧૧ મું ગુજરાતમાં રાજગાદીની સ્થાપના
૧૨ મું સોલંકીવંશને સંક્ષિપ્ત ઇતિહાસ ૧૩ મું રાજવંશી જૈનાચાર્યોની સેવા ૧૪ મું રાજકુમારનું આદર્શ બલિદાન ૧૫ મું મહારાજા કર્ણદેવ
૧૬ મું રાજકુમાર સિધરાજને રાજ્યાભિષેક ૧૭ ,, ૧૭ મું મહારાજા કર્ણની રાષ્ટ્ર સેવા
, ૧૮ મું રાજમાતાની ધ્યેયસિદ્ધિ ૧૯ ,, ૧૯ મું શુકલતીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા
ખંડ ૨ જે ૨૦ પ્રકરણ ૧ લુ શ્રીમદ હેમચંદ્રાચાર્ય અને મહારાજા સિદ્ધરાજ જયદેવ ૧૬ ૨૧ ,, ૨ જું વિશ્વાન રાજવીની ધર્મ પરિક્ષા
૫૦
૫૮
૭૧
(૭૩.
૭૮
૧૧૧
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ૧૨૯ ૧૩૩
૧૪૬
(૧૪)
ખંડ ૩ જે ૨૨ , ૧ રાજ સભાને ધર્મવાદ
1. ૨ જું શ્રી વીરરિ મહારાજને અર્પણ થએલ જયપત્ર ૨૪ , ૩ જું રાજકુમાર મુળરાજનું અદભૂત ચરિત્ર ,, ૪ થું પાંચ વર્ષની બાળા ડીગંબરવાદીને જીતે છે.
ખડ ૪ થો અને પાંચમ ૨૬ પ્રકરણ ૧ લું મહારાજા જ્યસિંહની માલવ પર ચઢાઈને જીત
, ૨ જું શ્રી હેમચંદ્રાચાર્યની બુદ્ધિપ્રભા ૨૮ ૩ નું સૂરિશ્વર અને સમ્રાટ
, ૪ થું શ્રી સિદ્ધહેમ વ્યાકરણ પ્રણેતા ૩૦ , ૫ મું સુરિશ્વરની સાહિત્ય કૃતિ
ખંડ ૬ ઠે ૩૧ પ્રકરણ ૧ લું મહારાજા સિદ્ધરાજની તીર્થયાત્રા ૩૨ , ૨ જુ કુમારપાળને રાજ્યાભિષેક ૩૩ ,, ૩ જુ સુરિશ્વર અને સમ્રાટ કુમારપાળ
પરિશિષ્ટ
૧૪૯
૧૬૦.
१६७
૧૭ર
૧૮૫
૧૯૬
૨૮ ૧ ૨૦૯
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી મંગલદાસ ઝવેરીનો
સમય કલમથી લખાએલ અપૂર્વ સંશાધન ધરાવનારા
લોકપ્રિય ગ્રંથ...
૧ સમ્રાટ સંપ્રાત યાને પ્રાચીન જૈન ઇતિહાસની પ્રમાણિક્તા
પ્રાચીન ન ઈતિહાસ ઉપર વેધક પ્રકાશ ફેકતે પ્રમાણભૂત, સચિત્ર પાંચસે પાનાને ગ્રંથઃ
રૂ. ૬-૦
૨ શ્રીપળકુમાર ચરિત્ર: થાણું દેરાસરજીમાં છેતરાયેલ બાવન ચિત્રોના
ભવ્ય પ્રદર્શન સાથેને સચિત્ર ગ્રંથ: બીજી આવૃત્તી: ૩ શ્રીપાળ મહારાજને રાસ: બીજી આવૃત્તી રૂા૫-૮ ૪ સચિત્ર શિક્ષણમાળા આલબમ: શ્રીપાળ કુમાર ચરિત્ર સાથે સંબંધ ધરાવનાર આલબમ
ત્રીજી આવૃત્તી રૂ. ૨-૮ ૫ શ્રી મુનિ સુવ્રત સ્વામી જીવનચરિત્ર અને મંત્ર વિધાન સંગ્રહ:
આ ગ્રંથને માટે આચાર્યદેવ શ્રીમદ વિજયવલ્લભસુરિજી તેમજ મુનિરાજશ્રી દર્શનવિજયજી ખાસ ભલામણ કરે છે.
બીજી આવૃત્તી રૂ ૫-૦
૬ ગીરનારને ત્રિરંગી આકર્ષક પટ: પંદર ઈંચ પહેળે ને વીસ ઈચ લાંબે સુંદર પટઃ પ્રતિમાઓના દર્શન સાથે
રૂ. ૦-૧૨
છે આબુ ગિરિરાજનો પટ:
છે - ૮ ૮ જન સેળ સતી ચરિત્ર: સેળ સતીઓનાં જીવનચરિત્ર ઘણી જ
Page #39
--------------------------------------------------------------------------
________________
(૧૬)
રસિક શૈલીથી લખાયેલ છે અને અનેક ચિત્રા આપવામાં આવ્યા છે
રૂ।. ૪-૦
૯ આદર્શ સ્રી રત્ન ગ્રંથમાળા: નાની નાની એક દર અઢીસેા પાનાની ૧૬ પુસ્તિકાઓ આકર્ષીક ખેાકસ સાથે.
શ -૪
૧૦ સમ્રાટ વિક્રમાદિત્ય યાને માલવના સુત્રણ યુગ:
૧૧ મગધની મહારાણી અને આધ્યાત્મિક પ્રભુ મહાવીર:
૧૨ મહાન ગુજરાતના સુવર્ણ યુગ:
પ્રકાશક:
૧૭-૮
31. 4-8
રૂા. ૫-૪
પ્રાચીન સાહિત્ય સાધક કાર્યાલય અને ગ્રંથ ભડાર
ટંખી તાકા થાણા.
....દરેક જાણીતા મુકસેલર પાસેથી મળી શકશે...
Page #40
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું ગૌરવ સપ્રેમ અર્પણ.
રોડ માણેકલાલ ચુનીલાલ જે. પી. અને
તેમના ધર્માંપત્નિ સૌ. કુસુમ બહેન.
અમારા સાહિત્ય સશેાધન પ્રત્યે સહકાર અને પ્રેમ ધરાવનાર સહાયક શેઠ માણેકલાલ ચુનીલાલને અમેા આ ગ્રંથ સપ્રેમ અર્પણ કરીએ છીએ.
Page #41
--------------------------------------------------------------------------
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
જેમને જન્મ સને ૧૯૦૫માં માર્ચ માસની ર૦ મી તારીખે શેઠ ચુનીલાલ નથુભાઈ નામના કાપડના વેપારીના ત્યાં અમદાવાદમાં થયો હતો
પુત્રના લક્ષણ પારણામાં જણાય તે પ્રમાણે ધર્મિષ્ટ માતા પિતાનાગે બચપણથી જ તેમનું જીવન સંસ્કારી બન્યું હતું.
જેમને જીવનારા વેપારી તરીકે સજીત થએલ છે. એવા શેઠ માણેકલાલ, વહેવારીક જ્ઞાનની પ્રાપ્તિ અર્થે, પિતાના પિતાશ્રી સાથે સ્કુલના બદલે વધારે સમય દુકાને રહેતા. જ્યા શાંતિથી બેસી બજારેનું નિરક્ષણ કરતા. તેમજ વધારાના સમયને સદઉપયોગ દેવ, ઘર્મ, અને સદગુરૂની સેવામાં વ્યતીત કરતા. આ પ્રમાણે યોગ્ય ઉમરલાયક થતા સુધીમાં તેમને ગુજરાતી શિક્ષણ, વહેવારીક જ્ઞાન તેમજ ધાર્મિક ઉચકેટીની ભાવના કેળવી હતી.
બુદ્ધિશાળી પુત્રને વેપારી બજારેનું ઉચકેટીનું જ્ઞાન પ્રાપ્ત થાય. અને નાની વયમાં વેપારી શેત્રુંજને પાકટ અનુભવ મળે તેની ખાતર, એક બાહેશ વેપારીને ત્યાં તેમને તેમના પિતાએ (માત્ર ૧૬ વર્ષની ઉમરે ) રાખ્યા
ચાણક્ય બુદ્ધિવંત નવયુવાને આગ વેપારીઓના એક હથ્થુ થતા ખેલાઓ, અને બજારની લેતીદેતીને શુક્યતાપુર્વક ટુંક સમયમાં અભ્યાસ કર્યો. પછી ઉદગશીલ ભારતના લીવરપુલ તુલ્ય ગણાતા અમદાવાદના સુતર બજારમાં વેપારમાં ચીત પરેડ્યું. બાહુબળે ભાગ્ય પરિક્ષા
નવયુવાન શેઠ માણેકલાલના પુવસંચિન પુણ્યોદયે, અને ધર્મિષ્ટ માતા પિતાના તપોબળે, સુતર બજારમાં સારે લાભ થયે પછી
પુરૂષથ યોગીની જેમ આગેકદમે તેમને સમજપૂર્વક અમદાવાદના દસે બજારમાં પગપેસારો કર્યો. જેમાં ભાગ્યદેવીએ પુરતો સાથ આપે ને વિષ્ણુતવેગે જોત જોતામાં તેઓ બાહેશ ગણત્રીબાજ
Page #43
--------------------------------------------------------------------------
________________
(૨) ખેલાડીઓની હરોળમાં એક બુધ્ધિવંત વેપારી તરીકે, ઉચકેરીનું સ્થાન તેમજ લક્ષમીદેવીની સારી કૃપા પ્રાપ્ત કરવા ભાગ્યશાલી થયા,
અમદાવાદ જેવું વેપારી ક્ષેત્ર પણ હવે નવયુવાન વીર ખેલાડીને સરેવર તુલ્ય સાંકડું લાગ્યું. ને તેઓ મુંબઈ આવ્યા. આ કાળે મુંબઇના વેપારી બજારોને માર્ગદર્શક અઠંગ ખેલાડીની ખાસ આવશક્યતા હતી. જેમાં ઈસ્ટ કોટન એસોસીએશનની માફક મુંબઈમાં મહાજન એસસી. એશનની તાજ સ્થાપના થઇ હતી. જેને તેમને લાભ લીધો. ખુબ સમજપૂર્વક ગણત્રીથી તેઓએ વેપારને એવી રીતે ખીલ કે, તેમના સહકારથી મહાજનના વેપારીઓ પણ પોત પોતાના ભાગ્યાનુંસાર સારૂ કમાવા લાગ્યા. અને શેઠશ્રીને પણ સારી પ્રાપ્તિ થઈ.
મહાજન, એરંડા, બુલીયન, અને શેરબજાર વગેરે બજારે ખુલ્યાની ઘટડી વાગતાની સાથે, બજારમાં જાગૃતિ અને તેજોમય કાંતિ એવી તે ઝળકતી કે-જાણે, સમસ્ત વિશ્વના વેપારી પ્રવાહનું અમીઝરણ જાણે આ બજારમાં જ કેદી ન થતું હોય?
અનુભવિક જુના વેપારીઓ પણ શેઠ માણેકલાલની લેતીદનીતી પળેપળની ખબર રાખતા, અને પોતાના ગ્રાહકોને ફેન, ટેલીગ્રાફ ને કેલ દ્વારા માણેક ચુનીએ લીધું અને દીધું જણાવી, માર્ગદર્શક બનતા, અને સલાહ આપતા. અને અજબ સંજોગોમાં આ ભાગ્યાત્માની લાઈનરી મુજબ બજારના વેપારીઓ અને તેમના ઘરાકને પણ સારો ચાન્સ મળતો.
આ પ્રમાણે વિશ્વભરના બજારેની જગબત્રિસે માણેકચુનીના ઉપનામથી સુપ્રસિધ્ધીને પામેલ, શેઠ માણેકલાલે માત્ર પચીસ વર્ષની વેપારી કારકીતિમાં અજબ સિદ્ધિ, અને લક્ષમીનંદન તુલ્ય લાની મીલકત, તેમજ નીખાલસ ભલા વેપારી તરીકેની ઉચટીની નામના પ્રાપ્ત કરી. પોતે તર્યાને અનેકને તાર્યા તે પણ એક રેકર્ડજ ગણાય.
આજે તેઓ અગ્રગણ્ય વેપારી તરીકે અનેક કંપનીઓના ડાયરેક્ટર છે. તેમજ સીને લાઇનમાં તેઓ અગ્રગણ્ય ઉદ્યોગપતિ તરીકે સારે લાભ ધરાવે છે. શેઠ માણેકલાલ ચુનીલાલ એન્ડ સન્સ, અને સ્વર્સિતિક ટેકીજ આજે તેમના યેગે ગાજી રહેલ છે. તે સર્વે શેઠ
Page #44
--------------------------------------------------------------------------
________________
(૩) શ્રીના પુણ્યબળનેજ પ્રતાપ ગણાય
જ્યારથી શેઠ માણેકલાલે મુંબઈમાં પેઢીની સ્થાપના કરી ત્યારથી આજ સુધીમાં એટલે લગભગ ર૦ વર્ષોમાં મુંબઈના આંગણે આવતી દરેક ધાર્મિક કાર્યોની ટીપ જેવી કે, દેવાના બાંધકામ, ઉધ્ધાર ઉપાશ્રયો, જ્ઞાનમંદીર, પૌષધશાળાઓ, જ્ઞાન ભંડારે, તેમજ સાધુમુનિરાજોની જરૂરીયાત, સાહિત્ય સંશોધન અને પ્રકાશન ખાતાઓ, વગેરેમાં ઉદાર હાથે સખાવત કરી છે. તેમજ દુઃખથી સીઝાતા સ્વામી ભાઇઓના કુટુંબીઓને તેમને ગુપ્તતાથી સહપ્રેમ સહાયતા કરી છે. ને કરે છે.
આ પ્રમાણે તેમના અમીઝરતા દાનપ્રવાહનો આંકડો આજે 'લાખોને થવા જાય છે, તેમના વહેતા દાનપ્રવાહના પુણ્ય, કાચા સુતરના તાતણે બંધાએલ લક્ષમીદવી, પણ “મુઠીભરદે એર પાયલી ભરની માફક પોતાના સુપુત્રને ભંડાર તરતરીત ભરપુર રાખે છે.
જેના અધિકાધિક યોગે શેઠશ્રીને દાનપ્રવાહ અધિકાધિક તેજ બને છે. જેમાં સ્ત્ર, પર, તેમજ શાસન, અને સાતક્ષેત્રનું કલ્યાણ થાય છે. તેમજ ભવાંતરનું એવું તો ઉચકેટીનું ભાથુ બંધાય છે કે, જાણે નરદેહની પ્રાપ્તિ ઉત્તમોતમ સેવા ને આત્મ કલ્યાણાર્થેજ ન થઈ હોય?
શેઠ માણેકલાલના સંવત ૧૯૯૯ ના અંધેરીના ઉપધ્યાન, અલબેલી મુંબઇમાં તે શું પણ સમસ્ત ભારત માટે રેકર્ડ સમાન સુયશને પામેલ છે. આ સમયની તેમની ઉદારવૃતી, સ્વામી ભક્તિ, અને છુટાહાથને યશસ્વી દાનપ્રવાહ, અને સમુદ્રમાં જન સમુદાયનું એકત્રીત મીલન? ખરેખર ચોથા આરાની ઉપમાને લાયક હતું. એમ કહીએ તો તેમાં કાંઇ અતીશકતા ભર્યુ નહિ ગણાય?
આ પ્રમાણે ભારત વર્ષના અનેક ગામના ધાર્મિક કાર્યો અને સ્થાપત્યમાં પુરત સાથ આપેલ છે એવા, શેઠ માણેકલાલને અમારી મહાન ગુજરાતની કૃતિ આદર્શ ગુર્જરરત્ન' તરીકે સમર્પણ કરતા અતિ આનંદ થાય છે,
પરમાત્મા તેમને હવે પછીના વર્ષોમાં પણ ચઢતી કળાએ
Page #45
--------------------------------------------------------------------------
________________
(૪)
આ
જીવનની સાČકતા તુલ્ય-અમીઝરતે મનાવે અને દાનપ્રવાહ એવી રીતે અવિચળ માર્ગ ચાલુ રાખે કે, તેના ચાગે, તે જન્મની માફક ભાવી જન્મ પણ સુધારી અવિચળ સ્થાનને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઇ શકે, સુજ્ઞેશ કા બાહુનામ
અવેરી જૈન સાહિત્ય મંદિર, થાણા,
સંવત ૨૦૦૫ ના વૈશાખ સુદ ૧ શુક્રવાર તા. ૨૮-૪-૪૯
ઝવેરો.
Page #46
--------------------------------------------------------------------------
________________
સમ્રાટ સંપ્રતિ”, “શ્રીપાળકુમાર ચરિત્ર”, “શ્રીમુનિવ્રતસ્વામી ચરિત્ર”, “શ્રાવિક્રમાદિત્ય ચરિત્ર”, “મગધની મહારાણી આધ્યાત્મિક પ્રભુ મહાવીર”, અને “ગુજરાતને જૈનયુગ” અને
આ રોચક ગ્રંથના લેખક :
ઈતિહાસકાર, | શ્રી મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી.
સાહિત્ય સૂરિ, જન્મ સંવત ૧૯૪૭ ચૈત્ર સુદ ૧૩ ને મંગળવાર
ફોટોઃ સંવતઃ ૧૯૯૬.
II, ૨૧-૬-૧૮૯૧.
VOI8
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણાતીર્થોદ્ધાર અને તીર્થોદ્ધાર ગ્રંથમાળા અંગે
* ખા સ નિ વેદન, જ
વાચક મહાનુભાવોમાંથી મહટા વિભાગે શ્રીનવપદજી જીનાલય થાણુના દર્શનને લાભ તે લીધે હશેજ, ન લીધે હોય તો તેના માટે અમારી ખાસ ભલામણ છે.
અમરાપુરીની દેવકુલિકા તુલ્ય અતિ રમણીય જીનાલયમાં “નિસહી” કહી વંદન કરી પ્રવેશતાં જ અભૂત કારીગરીવાળા ચિત્રપટ અને શ્રીનપપદજીના આરસના ચોમુખજીવાળા કળાત્મક પ્રભાવિક સર્વીસરણના દર્શનથી આપને જરૂર એમજ થશે કે, વાહ કેવું દેવકુલિકા તુલ્ય અતિ રમણીય કળાત્મક જનાલય ?
વૈરાગ્યની ભાવનાઓ સતેજ કરનારા ચારિત્ર અને તીર્થ પટોના ચિત્રપટોના નિરીક્ષગથી આપને જરૂર એમજ થવાનું જે દેવમંદિર હશે તે આવુ હજો કે જ્યાંથી ખસવાનું મન થતું નથી તેમજ તેમાંના ચિત્રપટોથી જૈન તત્વજ્ઞાન અને ઈતિહાસની સહેજે સ્મૃતિ તાજી થાય છે. મહાનુભાવ! આપે ભારતના ચારે દિશાના તીર્થોમાં શ્રી આબુ, દેલવાડા, શ્રી શેત્રુરૂજ્ય ગિરિરાજ વગેરેના અદભૂત કારીગરીવાળા મંદિરની શિલ્પકળાનું તિરક્ષણ તે જરૂર કર્યું હશેજ તેમાં શું આપને થાણુનવપદજી જીનાલયનું અદભૂત શિલ્પ–પ્રદર્શન, આજના વૈજ્ઞાનિક જમાનામાં જન દર્શનના મહત્વતાભર્યા તત્વજ્ઞાનનું અને અતિહાસિક કૃતિઓના દિવ્ય દર્શન કરાવનારૂં અતિમહત્વનું ઉચકોટિની કારીગરીના નથી લાગતું
શ્રી છનાલયમય ચિત્ર સાહિત્ય સર્જન અને સ્થાપત્ય સાથે એકાકારરૂપે રહેલ ચિત્રપટોના ખાસ આત્મા તરીકે તેના અક્ષર દેહરૂપે શ્રી થાણુતીર્થોદ્ધાર ગ્રંથમાળાના પ્રકાશનું જ્યાં સુધી શાંતિથી આપ વાંચન અને મનન નહિ કરે ત્યાં સુધી તેની અણમોલ કૃતિને આપને પૂરેપૂરો ખ્યાલ નહિ આવે. જેથી અમે શ્રી થાણુતીર્ણોદ્ધાર ગ્રંથમાળાના પ્રકાશને માટે ખાસ ભલામણ કરીએ છીએ જે જૈન દર્શન માટે મહત્વના બન્યા છે જેના માટે સમર્થ મુનિરાજે પણ ભલામણ કરે છે. આપ આજેજ આપનો ઓર્ડર પ્રા. સા સં. કાર્યાલય થાણાને સરનામે મોકલી જ્ઞાનભંડાર અને લાઈબ્રેરીને દીપાવો..
Page #48
--------------------------------------------------------------------------
________________
...સ મ સ્ત વિશ્વ ના
આ ઘ
ઉ પ કા રી...
*
* (
5 =
=
=
= -> =
=
= = =
byપત્ની ઝરે ચી
જે
11 /}}T
**
અહિંસા પરમો ધર્મ:
+
...૫ ૨ મા
ત્મા
શ્રી
આ ષ દે વ
ભ ગ વા ન....
Page #49
--------------------------------------------------------------------------
Page #50
--------------------------------------------------------------------------
________________
જ આ નમ:
મહાન ગુજરાત
ભાગ ૧ લે ખંડ ૧ લે
પ્રકરણ ૧ લું ગુર્જરભૂમિની ગૌરવગાથા અને ચાંગદેવનો જન્મ.
निःस्सीम प्रतिभैक जीवितधरौ निःशेष भूमिस्पृशां पुण्यौधेन सरस्वती सुरगुरू स्वांगैकरूपादधत् । यःस्याद्वादमसाधयन् निजवपुर्दष्टान्ततः सोऽस्तु मे सदबुद्ध्यम्बुनिधि प्रबोधविधये श्रीहेमचंद्रः प्रभुः ॥१॥ ये हेमचंद्र मुनिमेतदुक्त ग्रंथार्थसेवामिषतः श्रयन्ते । संप्राप्यते गौरवमुज्वलानां पदं कलानामुचितं भवन्ति ॥२॥
मलिषेण-स्याद्वाद मंजरी. ભાવાર્થ-જેમણે સર્વ પૃથ્વીવાસીઓના પુરાશિને લઇને અસીમ પ્રતીભાથી એક જીવિત ધરનાર સરસ્વતી અને સુરગુરુ બન્નેને પિતાના શરીરમાં એકરૂપ કરીને ધારણ કરેલ છે એવા, અને સ્યાદ્વાદને સાધનારા શ્રી હેમચંદ્ર પ્રભુ સદ્દબુદ્ધિના સાગરને જાણવાની વિધિ માટે પિતાના શરીરના દૃષ્ટાંતરૂપ મને થાઓ.-૧
જેઓ ઉકત ગ્રંથના અર્થની આચરણાના મિષથી શ્રી હેમચંદ્રમુનિને આશ્રય લે છે તેઓ ગૌરવ પ્રાપ્ત કરીને ઉજવેલ કલાઓના ઉચિત સ્થાનરૂપ બને છે,–૨
Page #51
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત વર્ષની છ ઋતુઓમાં જ્યાં સીત્તેર જાતના ફુલની ઉત્પત્તિ થાય છે. દ્રાક્ષનો પાક વર્ષમાં બે વખત ઉતરે છે. જે પ્રદેશની ભૂમિ એટલી રસાળ અને ફળદ્રુપ છે કે ત્યાં, કપાસના છોડવાઓ, પશ્ચિમ ભારતના વિલેઝ અને પ્લેનના ઝાડોની માફક ઉગે છે; અને દશ વર્ષ સુધી એક છોડ લાગલાગટ પાક આપે છે. એવી કાચા સુવર્ણની ખાણ સમી ગુર્જરભૂમિના પાટનગર અણહીલપુર પાટણમાં બારમા તેમજ તેરમા સૈકામાં સમર્થ કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જેવા યુગપ્રવર્તક પ્રબળ પ્રભાવિક સૂરીશ્વરજીના ઓજસ પૂર્ણ કાર્યોના પ્રભાવે ગુજરભૂમિ કીતિના શિખરે ચઢી હતી.
તે સમયે ગુર્જરભુમિમાં ચૌલુક્યવંશી મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ઝળહળતું હતું. તેના રાજ્ય અમલ દરમિયાન પાટનગર અણહીલપુર પાટણ, જગતભરની ઐતિહાસીક નગરીઓમાં ધર્મ અને સંસ્કારી નગરી તરીકે પ્રતિષ્ઠાના શિખરે પ્રકાશતું હતું.
મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ જાતે ધર્મપરાયણ ન્યાયી અને આદર્શ રાજ્યકર્તા રાજવી હતા.
ગુર્જર પ્રાંતની મુખ્ય નગરી તરીકે વર્તમાને અમદાવાદ (રાજનગર) એ સમસ્ત ભારતનું લીવરપુર ગણાય છે. તે મુજબ તાત્કાલિન ગુજરાતમાં સરહદ ઉપર ધંધુકાનગર વ્યાપારિક દૃષ્ટિએ અતિ સમૃદ્ધ અને સંસ્કારી હતું. તે નગરમાં વિક્રમ સંવત ૧૧૪૦ થી ૧૨૦૦ સુધીમાં આપણું ચરિત્રનાયક પ્રાત વંદનીય શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના જન્મદાતા રહેતા હતાં. પૂર્વકાળે આ પ્રદેશને અર્ધાષ્ટમ નામથી સંબોધવામાં આવતું. ધંધુકામાં મેઢ વણિક કુટુંબમાં ચાચિંગ ઊર્ફે ચાચા શેઠ નામને શાહ સોદાગર રહેતો હતો. તેને સતી શિરોમણિ લક્ષ્મીના અવતાર તુલ્ય પાહિની ઉર્ફે ચાહિની નામની ભાર્યા હતી.
આ પાહિનીના માતા પિતા જૈનધર્મી હતા જેથી તેમનામાં જેને ધર્મનાં પૂરેપૂરા સંસ્કારો ઉતર્યા હતા. પાહિની અતિ ઘર્મશ્રદ્ધાળુ હોવાથી નિત્ય પ્રભાત દેવદર્શને જતી. તેમજ ઉપાશ્રયે જઈ વ્યાખ્યાનાદિ શ્રવણ કરતી. આ પ્રમાણે નિત્ય નિયમમાં પાહિની આત્મસાર્થકતા અનુભવતી. ચાચિંગ વૈષ્ણવ સંપ્રદાયને હતું, છતાં તેના તરફથી પાહિનીદેવીને ધાર્મિક ક્રિયામાં કોઈપણ જાતની આડખીલી થતી નહિ. આનું મુખ્ય કારણ પાહિનીની નમ્રતા, પતિભકિત અને તેણુમાં રહેલ સદગુણ જ હતાં.
Page #52
--------------------------------------------------------------------------
________________
ગુજરભૂમિની ગૌરવગાથા ]
પાહિનીને અપૂર્વ સ્વપ્ન
| વિક્રમ સંવત ૧૧૪૪ ના વસંત ઋતુના અંતિમ દિવસોમાં એટલે લગભગ મહા માસના શુકલ પક્ષની ચઢિયાતી તિથિની રાત્રિના ચોથા પ્રહરે સ્વપ્નમાં જગત કલ્યાણકારી એવું ચિંતામણિ રત્ન પાહિની એ જોયું; માત્ર રત્ન જોયું એટલું જ નહિ પરંતુ ભકિતના આવેશમાં તેણીએ તે રત્ન ગુરુ મહારાજને સમર્પણ પણ કર્યું.
. પ્રાતકાળ: થતાં ધંધુકામાં આ સમયે બિરાજતા ચંદ્રગથ્વીય અને પુર્ણતલ ગચ્છીય શ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાસે જઈ તેણીએ વિધિપૂવક વંદન કરી વિનયપૂર્વક સ્વપ્નની હકીકત જણાવી. યોગનિષ્ઠ શ્રી દેવચંદ્ર સૂરીશ્વરે જ્ઞાનનો ઉપયોગ મૂકી જણાવ્યું કે:
હે શ્રાવિકા? આ સ્વપ્નના ફળ તરીકે તમને અતિરૂપવાન, પુણ્યશાળી, જૈનશાસનના શૃંગારરૂપ પ્રભાવક કૌસ્તુભ રત્ન સમાન યુગાવતારી સુંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. તેના પુણ્યપ્રભાવ, વિદ્વત્તાને સંયમનિષ્ઠ જીવનથી આકર્ષાઈ દેવી દેવતાઓ પણ તેના ગુણગાન કરશે. “હે દેવી? આ જાતના સ્વપ્નના ફળ ઉપરથી હું તમને જણાવું છું કે, તમારે જૈન શાસનની પ્રભાવના અર્થે આ પુત્રરત્નને ગુરુ મહારાજને અર્પણ કરવો.”
સૂરીશ્વરજીનું આ પ્રમાણે શુભસૂચક ભાવિવચન સાંભળી હર્ષઘેલી પરમાહિતી પાહિની ગુરુ મહારાજને વંદન કરી સ્વગૃહે ગઈ,
દિન પ્રતિદિન પાહિનીના ઉદરમાં આવેલ ભાગ્યશાળી ગર્ભના પ્રભાવે તેણીને ઉચ્ચકોટીના દેહલાઓ થવા લાગ્યા, જેમાં આઠમે માસે પાહિની દેવીને જીતેશ્વર પ્રભુના બીબોની પ્રતિષ્ઠા કરવાને દેહલે ઉત્પન્ન થયે; જે ચાચગે પરીપૂર્ણ કર્યો.
પુત્ર ચાંગદેવને જન્મત્સવ
- ઉચ્ચકોટીના દેહલાઓની પુર્ણતા થતાં અને અતિ આનંદિત રીતે ગર્ભનું પ્રતિપાલન કરતા નવ માસ અને કંઈક દિવસ વ્યતીત થયા બાદ ઈ.સ. ૧૦૮૮-૮૯, વીર સંવત ૧૬૬૫ અને વિક્રમ સંવત ૧૧૪૫ ની
Page #53
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે પાહિનીએ મધ્યરાત્રીએ ગગનતલમાં જ્યારે ઉચ્ચ ગ્રહો ગતિમાન હતા તેવા શુભ સમયે. પુત્રનો જન્મ આપે ચાચિંગ શેઠે ઘણાજ આનંદપુવક પુત્રને જન્મોત્સવ ઉજવ્યો,
પ્રસૂતિના બાર દિન વ્યતીત થતાં ચાચિંગે સકળ પરિવારને એકત્રિત કરી, કુટુંબમાં અતિ આનંદ કરનાર એવા સુલક્ષણયુકત પુત્રનું નામ પિતાની
ચામુંડા” નામની ગોત્રદેવીના આઘાક્ષરને ગ્રહણ કરી અને પાહિનીને થયેલા દેહલા અનુસાર જગતને (ચંગ) આનંદ આપનાર “ચાંગદેવ” રાખ્યું. પુત્ર ચાંગદેવનું ભવિષ્ય ફળ
આ સમયે ચાચિંગ શેઠે સમર્થ જ્યોતિષીઓને પિતાને ત્યાં આમંત્રિત કર્યા. તેઓને સન્માનપુર્વક સત્કાર કરી આ સામુદ્રીક લક્ષણશાસ્ત્રીઓને પિતાના પુત્રનાં શારીરિક લક્ષણનું દર્શન કરાવ્યું તેમજ જન્મકાળ જણાવી તેની જન્મકુંડળી બનાવી ભાવી જણવા વિનંતિ કરી.
મહાન વિદ્વાન શાસ્ત્રીઓએ ચાચીંગને જણાવ્યું કે- “હે શ્રેષ્ઠીવર્ય, ! આ પુત્રનો જન્મ જે ક્ષત્રીય કુળમાં થયો હોત તો તે સાર્વભૌમ રાજવી થાત, બ્રાહ્મણ યા વૈશ્ય કુળમાં ગયો હોત તો તે મહાન અમાત્ય થાત. પરંતુ આ પુત્રને જન્મ સંસ્કારી ધામીક વણીક કુટુંબમાં પાહિની દેવીની રત્નકુક્ષીથી થયેલ હોવાથી અને ઉંચ્ચ કેટીના ધાર્મિક સ્થાનમાં રહેલ ગ્રહોના આધારે સમજાય છે કે, આ પુત્ર દીક્ષા અંગીકાર કરશે અને આ કલીયુગમાં પણ કૃતયુગ પ્રવર્તાવનારો મહાન ભાગ્ય વિધાતા થશે.”
આ પ્રમાણેનું ફળાદેશ સાંભળી હર્ષિત થએલ માતા પિતાએ પોતાના લાડકવાયા ચંદ્રકળાની જેમ દિનપ્રતિદિન વધતાં એકના એક શિશુકુમારનું પાલણ પોષણ ઘણીજ સંભાળ પુર્વક કર્યું, પાંચ વર્ષને થતાં સુધીમાં ચાંગદેવે કાલી કાલી વાણુથી માતા પિતાને અનહદ આનંદ આપો.
પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય તે પ્રમાણે બીજના ચંદ્રની જેમ વધતો પ્રભાવશાળી ચાંગદેવ બાલ્યાવસ્થામાં જ પૂર્વભવના ઉચિત સંસ્કારોનાં કારણે તેમજ ધર્મપરાયણ માતાના યોગે સંસ્કારી બને.
Page #54
--------------------------------------------------------------------------
________________
ગુર્જરભૂમિની ગૌરવગાથા
પ
માતા પાહિની નિત્ય નિયમ પ્રમાણે પુત્રસહિત દેવદર્શને જતી. જ્યાં પ્રભુભકિતમાં એકધ્યાની અને માતાના સંસ્કારનું અનુકરણ ચાંગદેવ પણ કરતા. તેજ માફક પેાતાના મહેાલ્લામાં આવેલ ચૈત્યમાંજ દિવસે અનેક વખતે ચાંગકુમાર જઇ આનંદ અનુભવતા અને પ્રભુદર્શનમાં લીન બનતા.
આ પ્રમાણે જોત જોતામાં પાંચ વર્ષના ગાળા કયાં પસાર થયા તેનું ભાન પણ હષધેલી માતા પિતાને ન રહ્યું.
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું. ચાંગદેવનું અર્પણ
સ વત ૧૧૫૦ ના મહા માસમાં શ્રીમદ્દ દેવચંદ્રાચાર્ય પાટણથી ગામે ગામ વિહાર કરતા તીર્થયાત્રાથે ધંધુકા પધાર્યા. અહીંના સંઘે તેમનું બહુમાન પૂર્વક સ્વાગત કર્યું. વંદન કરવાને આવેલ પૌરજનોને આચાર્યદેવે સંસારની અસારતા દર્શાવતી ધર્મદેશના આપી. આ સમયે પાહિની તેને ભાઈ નેમીચંદ અને પુત્ર ચાંગદેવ પણ હાજર હતા. વ્યાખ્યાન પૂર્ણ થતાં પાહિનીનાં ભાઈ નેમીચંદ અંજલી જોડી સૂરીશ્વરજીને જણાવ્યું કે- હે પ્રભુ ! આ સંસારરૂપી સમુદ્ર તરવા મને ચારિત્ર અંગીકાર કરવાની ઈચ્છા થઈ છે, માટે આપ મને દીક્ષા પ્રદાન કરી કૃતાર્થ કરે.” પુર્વજન્મના ઉચ્ચ સંસ્કાર, અને પુણ્ય, ભકિત આત્માનું શુભ યોગો પ્રાપ્ત કરાવે છે. મામાને દીક્ષા માટે પ્રાર્થના કરતાં જોઇ ચાંગદેવ પણ શીધ્ર ઉભે. થયો અને પિતાને પણ પવિત્ર પંથે લઈ જવા વિનતિ કરી,
- ગુરુએ તરતજ જ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તો તેમને સમજાયું કે આ તેજ બાળક છે કે જેને અંગે તેની માતાને ચિંતામણીનું સ્વપ્નફળ પિતે જણાવ્યું હતું, અને જેણે આજ બાળક પિતાને અર્પણ કર્યો હતો.” ટૂંક સમયમાં પરિસ્થિતિનું માપ કાઢી લઈ, કુદરતી સંકેત સમજી સંધ સમક્ષ સૂરીજીએ જણાવ્યું કે “અહ પુણ્યાતમાઓ! આપ બને જરૂર ચારિત્રને લાયક છે. જરૂર તેથી શાસનને ઉદય પણ થવાનો છે, છતાં અનુકૂળ સમય સુધી જરા ધીરજ ધરો.
Page #56
--------------------------------------------------------------------------
________________
ચાંગદેવનું અર્પણ ]
(2)
નિત્ય નિયમ પ્રમાણે મામા અને માતા સહિત શિશુકુમાર ચાંગદેવ દેવદન અને ગુરૂ વંદને જતા. જ્યાં આચાય દેવના સંસર્ગમાં આ મામા ભાણેજ પરીપૂર્ણ પલાટાયા. એકદા ધંધુકા નગરની ચૈત્ય પરીપાટીમાં નગરના સંધ સહિત નીકળેલ શ્રી દેવચ'દ્રસૂરીજી, જે મહેાલ્લામાં પાહિનીનુ ધર આવેલ હતું તે મહાલ્લાના ચૈત્યમાં જઈ ચઢયા, આચાર્ય દેવ પ્રભુ સન્મુખ ચૈત્યવાઁદન કરતા હતા. આ સમયે સુયેાગે પુણ્યશાળી પાહિતીદેવી પુત્ર સહિત ત્યાં આવી પ્રભુને પ્રદક્ષિણા દૃષ્ટ સ્તુતિ કરવા લાગી.
.......આ સમયે માતાથી વીખુટા પડેલ ચાંગદેવ ચૈત્યવંદન કરતા ગુરૂદેવનાં ખાલી પડેલ આસન ઉપર બેસી ગયો.
ચાંગદેવની આ સમયની સુંદર આકૃતી, ભવ્ય લલાટ, અને તેના હુંદયમાં નમાતા હ, વગેરે સુલક્ષણા જોઇ ગુરૂ મહારાજે તુરતજ જ્ઞાનના ઉપયેગથી જાણી લીધું કે આ બાળકે આ ક્ષણે આસન અંગીકાર કર્યુ છે આ સમયે મુદ્દત એવું તેા શ્રેષ્ઠ છે કે, આ ટિકામાં બાળકને દીક્ષા આપવામાં આવે તેા તે જૈન શાસનમાં મહાન યુગ પ્રવર્ત્તક બને,
આ જોઇ ગુરૂદેવે સ ધસમક્ષ પાહિની દેવીને કહ્યું કે, “તમને પૂર્વે આવેલ સ્વપ્ન યાદ કરે. તેને સમય પરિપકવ થતા આવે છે. ચાંગદેવ પાતેજ આસન ઉપર બેસી ગયા છે.” ગુરૂદેવને વંદન કરી પાહિની સ્વગૃહે ગઇ.
ત્યારબાદ આચાય દેવે તુરતજ
સંધને એકત્રિત કર્યાં, અને તેજ સમયે
સધના
આગેવાને સહિત પુત્રની માંગણી અર્થે પ હિતીદેવીના ગૃહે ગયા. પાહિનીના પતિ ચાર્મિંગ વેપાર અર્થે કર્ણાટક ગએલ હતા. જેથી પાહિની એકલીજ ઘેર હતી. તેણીના ભાઇ તેમીચંદ પણ સાથે હતા. આંગણે આવેલ સંધનું સ્વાગત પાહિનીએ શ્રેષ્ઠ પ્રકારે કર્યુ. શ્રી સંધે પાહિની દેવી પાસે ધના અભ્યુદયાથે પુત્રની માગણી કરી.
સમસ્ત સંધને પોતાના આંગણે આવેલ જોઇ તેણીના હતા પાર રહયા નહી. હશ્રુ વહી રહયાં છે એવી પાહિની દેવીએ, બંને હાથ જોડી શ્રી સંધને નમ્રતા પૂર્વક જણાવ્યું કે ‘પરમ પુજ્ય તીથ કરીએ પણ માન્ય કરેલ એવે। શ્રી સંધ મારા પુત્રની માગણી અર્થે અહીં પધારે, એવું મારૂ
Page #57
--------------------------------------------------------------------------
________________
| [ મહાન ગુજરાત ધનભાગ્ય ક્યાંથી ? પરંતુ આ પુત્રના પિતા વૈષ્ણવ સંપ્રદાયી હોવાથી આ વસ્તુ મારે માટે વિષાદને પાત્ર બનશે, જેનો વિચાર શ્રી સંઘે કરવાને છે, બાકી શ્રી સંઘની આજ્ઞા મને શિરસાવંઘ છે.
શ્રી સંઘે જણાવ્યું કે “હે દેવી ! આ સ્થિતિ અને સારી રીતે સમજીએ છીએ. આ પ્રમાણે હોવા છતાં આ કાલિન ગ્રહોનો યોગ જોતાં તો રાજીખુશીથી આપને પુત્ર શ્રી સંઘને સુપ્રત કરો ચાચગશેઠને લગતી દરેક જાતની જોખમદારી અમે માથે લઈએ છીએ.
પાહિની દેવીને પ્રાણપ્રિય એકનાએક પુત્રને વિરહ કેવી રીતે સહન થાય ? પરંતુ આખરે પુત્રમોહને દુર કરી હૃદયમાં દ્રઢ નિશ્ચય કરી સુરિશ્રીને તેણુએ કહ્યું કે ” હે પ્રભુ ? આપની અને સંધની આજ્ઞા ઉલ્લંધન કરવી એ યોગ્ય નથી આપ સર્વને યોગ્ય લાગે તેમ કરે ” આટલું બોલતાં બેલતાં હર્ષઘેલી માતાએ પિતાના વહાલા પુત્રને ગુરૂદેવના હસ્તકમલમાં અર્પણ કર્યો.
તપશ્ચાત સૂરિશ્રી ચાંગદેવ સાથે ત્યાંથી વિહાર કરી સ્તંભનપુર (ખંભાત) ગયાં.
ધંધુકાથી વિહાર કરી આચાર્યદેવ ચાંગદેવ સહીત ખંભાત પધાર્યા જ્યાં ખંભાતના શ્રી સંઘે તેઓનું ભાવભીનું બહુમાન કર્યું. અહીં આચાર્યદેવે ઉદાયન મંત્રીને ચાંગદેવ સંબંધી સર્વ વાતથી વાકેફ કર્યા.. A. સમયજ્ઞ બુદ્ધિશાળી અને ધર્મરંગી મંત્રીશ્વર ઉદયને તેમાં સહાનુભૂતી દર્શાવી ને ચાંગદેવ ઉદાયન મંત્રીને ત્યાં રહેવા લાગ્યા. મુનિ રાખવામાં આવ્યું.
Page #58
--------------------------------------------------------------------------
________________
પાહિની દેવીનું અપૂર્વ સ્વન દર્શન.
૧. પાહિની દેવીએ સ્વપ્નમાં ચિંતામણી રત્ન જે યુ. ૨. ભકિતના આવેશમાં તેણુ તે રત્ન મહારાજને અર્પણ કરે છે,
Page #59
--------------------------------------------------------------------------
________________
| પાંચ વર્ષને ચાંગદેવ ગુરૂના આસને બેસે છે.
૧. પાહિનીદેવી મંદીરમાં તુતિ કરે છે, ૨. શ્રી દેવચંદ્રસૂરિ શિષ્ય સાથે ચૈત્યવંદન કરે છે. તે ૩. ત્યાં ચાંગદેવ ઉપાશ્રયમાં જઈ ગુરૂદેવના ખાલી આસન પર બેસી જાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જ.
'
=
ચાંગદેવને દિક્ષા મહોત્સવ
: ચાગદેવના પિતા ચાચીંગ શેઠ પરદેશથી સ્વગૃહે (ધંધુકા) આવ્યા ચાંગદેવને ખંભાત લઈ ગયાની માહિતી મળતાં તે અતિશય કોપાયમાન થયા, અને કેઈપણ હીસાબે પુત્રને લઈ આવવા તે શીધ્ર ખંભાત ગયાં. અહીં મહાન બુદ્ધિ નિધાન ઉદયન મંત્રીશ્વરે ચાચીંગશેઠને સમજાવવામાં તેમજ તેમનું બહુમાન સાચવવામાં જરા પણ કચાસ રાખી નહિ.
ઉદયન મંત્રીએ ચાચીંગ શેઠને જણાવ્યું કે-“આપ ચાંગદેવના બદલામાં ત્રણ લાખ સુવર્ણ મહોર મારા તરફથી ગ્રહણ કરી પુત્રમોહને ત્યાગ કરે. જેને માટે આપ જરા પણ હૃદયમાં ઓછું લાવશે નહી, કારણ કે તે દ્રવ્યથી તમે પણ ધર્મકાર્ય કરી શકશો ” આ પ્રમાણે કહી ઉદયન મંત્રીએ ત્રણ લાખ દીનાર અને બહુમૂલ્ય વસ્ત્રોની પહેરામણું અતિશય પ્રેમથી નજરાણું તરીકે મૂકી, અને ચાંગદેવની માગણું શાસન સંરક્ષણાર્થે કરી. '
જવાબમાં ચાચીંગશેઠે જણાવ્યું કે “ આવા પ્રસંગોએ એક ક્ષત્રીયનાં મૂલ્ય તરીકે ૧૦૦૦ હતી અને ૧૭૫૦ ઘડાઓ, તેમજ અત્યંત સાધારણ સ્થિતિના વાહિતને (બ્રાહ્મણ) પણ પૂર્વકાળે રાજ્ય તરફથી બાળકનાં બદલામાં ૯૯ હાથીએ, કે જેની કીંમત ૯૯ લાખ થાય છે તે, જરૂરીયાતને પ્રસંગે આપવામાં આવેલ છે. ત્યારે તેના બદલામાં તમે રાજ્યના મહા અમાત્ય થઈ ફકત ત્રણ લાખ જ દીનાર આપે છે? આમાં તે તમે ઉપકાર બદલે કૃપતા બતલાવો છો ! પરતુ મહાનુભાવ ! મારો પુત્ર છે આ સર્વથી અમૂલ્ય છે.
આ પ્રમાણેની તમારી ભકિત તેજ મારે માટે કલ્યાણ કરનારી છે. અને દ્રવ્યસંચય એ પણ મને શીવનિર્માલ્ય છે. એટલું જ નાહ પણ તે અસ્પૃશ્ય છે.
આ પ્રમાણે ચાચિંગ શેઠના જવાબથી સાનંદાશ્ચર્ય યુકત થએલ મંત્રીસ્વરે ઉભા થઈ તેમને આલિંગન કર્યું, અને ધન્યવાદ આપી કહ્યું કે, “આપે
Page #61
--------------------------------------------------------------------------
________________
૧૦
[ મહાન ગુજરાત આપના પુત્રને સુપ્રત કરવાથી આ પુત્ર જગવંદનીય બનશે. માટે આપ હૃદયના ચઢતા ભાવથી બાળકને પરમપુજય સુરીશ્વરજીને અર્પણ કરે.
જવાબમાં ચાચિંગ શેઠે જણુવ્યું કે “હે મંત્રીશ્વર ! હવે આ બાળક સમસ્ત જૈન શાસનને જ છે. આપ ખુશીથી આપની ઈચ્છા મુજબ આચાર્યશ્રીને આપને હસ્તેજ અર્પણ કરે!
ત્યારબાદ બાળકને સંઘસમક્ષ શ્રી આચાર્યદેવને અર્પણ કરવામાં આવ્યું. આ સમયે શ્રી સંધ તરફથી ખંભાતમાં અપુર્વ અઢાઈ મહેત્સવ આનંદેસવ કરવામાં આવ્યો, જેમાં ચાચિંગ અને ઉદયન મંત્રોએ છુટા હાથે દ્રવ્ય ખરચ્યું.
(૨).
ચાર્જિંગને સૂરિશ્રીને પ્રતિબંધ " ઉપરોકત સમયે આચાર્યદેવે ચાંચીગને પણ એવો સજજડ પ્રતિબંધ આપે છે, જેણે ચઢતા ભાવોથી અનુમતિ આપ્યું. એટલું જ નહિ પરંતુ પુત્રના દીક્ષા પ્રસંગમાં હાજરી આપવા પણ વિનયપૂર્વક જણાવ્યું. ઉદયન મંત્રીને ત્યાં ચાંગદેવ
ઉદયન મંત્રીએ ચાંગદેવને ચાર વર્ષ સુધી પિતાને ત્યાં પિતાના પુત્રની જેમ રાખી લાલન પાલન અને શાસ્ત્રોક્ત વિદ્યાભ્યાસ કરાવ્યું.
આ અપ્રતિમ પ્રભાવશાળી બાળક ટૂંક સમયમાં જે પ્રમાણે અગત્ય ઋષિ એક ક્ષણમાં સમુદ્રનું પાન કરી ગયા તેજ માફક આ બાળકે ખંભાતમાં રહી લગભગ ઉપરોકત સમયમાંજ અનેક પ્રકારના ગ્રંથોનો અભ્યાસ કર્યો અને તેને દીક્ષાધિકારને લાયક શ્રી દેવચંદ્ર સૂરીશ્વરજીએ બનાવ્યું.
(૩). સેમચંદ્ર મુનિ બને છે ( આ પ્રમાણે ઉદયન મંત્રીને ત્યાં રહેલ ચાંગદેવમાં દીક્ષાધિકારને લાયક દરેક જાતની યોગ્યતા જોતાં સંવત ૧૧૫૪માં મહા સુદ ૧૪ને શનીવારે રોહિણી નક્ષત્રમાં સ્તંભનપુર નગરનાં પાર્શ્વનાથ સ્વામીના મંદીરમાં અગર મતાંતરે મહાવીર સ્વામીના મંદીરને ઉપાશ્રયે જૈનકુલભૂષણ ઉદયન મંત્રી તરફથી
Page #62
--------------------------------------------------------------------------
________________
ચાંગદેવને દીક્ષા મહત્સવ ] *
૧૧ આચાર્યશ્રીએ પિતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. તેનું નામ સોમચંદ્ર મુનિ રાખવામાં આવ્યું. આ સમયે તેના માતા પિતાએ તેમજ ધંધુકાના શ્રી સંઘે તેમજ પાટણ વિગેરે દુરદુરથી હજારે શ્રાવક સમુદાયે પુરતી હાજરી આપી હતી. દીક્ષા પ્રસંગે ખંભાતના શ્રી સંઘે અપૂર્વ લહાણ લીધી હતી. જેમાં બ્રાહ્મણ પંડિત. કવિશ્વરો, અને સર્વે જાતિઓએ, આ પૂર્વ સંસ્કારી બાળ દિક્ષીત મુનીરાજની દીક્ષામાં હાજરી આપી હતી. મંત્રીશ્વર ઉદયન મંત્રી તે પુલ્યા સમાતા નહતા. તેમને મન તે જૈન શાસનનો ભાણુ આકાશમાં ન ઉગે હોય. એટલે હર્ષિત થતું હતું.
નવ દીક્ષિત સેમચંદ્ર મુનીને જોઈ જેના બત્રીસે કોઠે અમીરસ સીંચાયે હતે એવા ઉદયન મંત્રીએ ? આ સમયે આ દીક્ષામા પિતાની ધાર્મિક ગૌરવતા દાખવી હતી. જેમાં તે સમજતા હતા કે '' ભવિષ્યમાં આ મુનીરાજ ગુજરાતનાં નાથની ગરજ સારનાર અલોકિક એક મહાન વિભૂતિ બનવાના છે જેમના હાથે જ ગુજરાતનું ભાવી સંસ્કારીક બનવાનું છે. વનરાજ ચાવડાનું રક્ષણ કરનાર શ્રી શીલગુણસૂરીનું વ્યવહાર ચાતુયતાનું ભાન શ્રી. દેવચંદ્રસૂરિમાં આ સમયે તેમને પ્રત્યક્ષ દેખાયું.
- સોમચંદ્ર મુની જોતજોતામાં સાધુ ધર્મની આવશ્યક ક્રિયામાં પારંગત બની ગયા. ખાણમાંથી નીકળેલા પાણીદાર હીરાને પાસા પાડતાં જેમ તે ઝળહળી ઉઠે છે તેમ, સોમચંદ્રમુનિનું તેજ અધિકાધિક દીપ્તિમાન થવા લાગ્યું. તેમની બુદ્ધિ એવી તીક્ષણ હતી કે દીર્ધ પર્યાયી સાધુને જે વસ્તુ ગ્રહણ કરવી કઠિન જણાતી તે સોમચંદ્ર મુની સહજમાં પ્રાપ્ત કરી લેતા. શ્રી દેવચંદ્ર સૂરીની દેખરેખ નીચે સોમચંદ્ર મુનિ સંયમ માર્ગમાં પ્રયાણ કરવા લાગ્યા.
ચાંગદેવની દીક્ષા અંગે ચોરી છુપી નાસ ભાગ વગેરેનાં જે જાતના કથાનુવાદો વર્તમાન ઇતિહાસકારોએ તેમજ ચરીત્રકારોએ વર્ણવેલા છે તેવું કઈપણ જાત અગ્ય વર્તન ચાંગદેવની દીક્ષાને અંગે બનવા પામ્યું જ નથી. નોવેલ લખનારાઓએ તેઓના અંગે સંયમ જાળવી લખવું જોઈએ.
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ કર્યું. શ્રી સેમચંદ્ર મુનીને વિદ્યાભ્યાસ ગત પ્રકરણમાં આપણે વાંચી ગયા કે વિક્રમ સંવત ૧૧૫૪માં ચાંગદે. વને દીક્ષા મહોત્સવ ખંભાતના શ્રી સંધ તરફથી મંત્રીશ્વર ઉદાયનની પૂરતી સહાયતાથી ચાંગદેવના માતાપિતા તેમજ તેના કુટુંબીજને અને ધંધુકા જૈન સંધના પુરતા સાથે સાથે ઈતિહાસીક રીતે ઉજવાયે. - સૂરીશ્વરજી અને તેમના અન્ય વિદ્વાન શાસ્ત્રપારંગત એવા શિષ્ય સમુદાયે બાળમુનિરાજ શ્રી સોમચંદને વિદ્યાભ્યાસ કરાવવામાં અત્યંત કાળજી દાખવી. કઈ રીતે આ બુદ્ધિશાળી સોમચંદ્ર મુનિ અનેક વાદીઓને જીતવામાં, રાજા મહારાજાઓ તેમજ શ્રી સંઘને પ્રતિબોધવામાં વિપૂલ શક્તિશાળી બને, તે પુરૂષાર્થી માર્ગ તેમના ગુરૂએ લી. જેને લાભ અત્યંત તીવ્ર બુદ્ધિશાળી સોમચંદ્ર મુનીએ પુરતો લીધો. અને જોત જોતામાં પૂર્વ સંચિત જ્ઞાનોદયના કારણે તેમણે તકે શાસ્ત્ર, ન્યાય અને આવશ્યક શાસ્ત્રોકત અભ્યાસમાં એતપ્રોત રહી તેમાં તેઓ પારંગત બન્યાં.
શ્રી હેમચંદ્ર મુનીએ સાધુ સંઘાડામાં રહી મુનીઓને આવશ્યક બધી ક્રિયામાં પ્રવીણતા મેળવી. તેઓ મુની મહારાજેની તથા આચાર્ય દેવની સેવામાં કાયમ તત્પરતા દાખવતા. આ કારણથી તેઓ શ્રી સાધુ સંધડામાં ઘણું વિનયી અને માનનીય બન્યા.
અભ્યાસક્રમમાંજ જેઓ પોતાના જીવનની સાર્થકતા માની રહ્યા છે એવા શ્રી સોમચંદ્રમુનીરાજને, એક વખત એક પદથી લગાવી લક્ષપદ કરતાં અધિક પર્વના માત્ર “ એકજપૂર્વ ” ને અભ્યાસ અને તેનું ચીંતવન પિતા માટે અઘુરૂ દેખાવા લાગ્યું. આ અગાધ જ્ઞાનશકિતશાળી શ્રી સે.મચંદ્રમુનીરાજે બુદ્ધિના પુર્ણવિકાશ અર્થે સરસ્વતી દેવીને પ્રસન્ન કરી, તેમની કૃપા મેળવવા કાશ્મીર જવા પિતાના ગુરુ પાસે વિનયતાપૂર્વક આજ્ઞા માગી.
Page #64
--------------------------------------------------------------------------
________________
સામચંદ્ર મુનીના વિદ્યાભ્યાસ ] »
૧૩
બુદ્ધિશાળી શિષ્ય પ્રત્યે અતુલ પ્રેમ ધરાવનાર સૂરિશ્રીએ કેટલાક ગીતાર્થ સાધુઓ સાથે ઉપરાકત પ્રદેશમાં જવાની તેમને સગવડતા કરી આપી.
આ પ્રમાણે શ્રી ગુરૂ આજ્ઞા મેળવી શ્રી સામચંદ્ર મુનીએ અનેક સાધુએ સહિત કાશ્મીર તરફ વીહાર કર્યાં,
X
X
X
X
(૧)
સરસ્વતી દેવીનાં સાંક્ષાત દર્શન અને તેના આશીર્વાદ
ખંભાતથી વિહાર કરતાં દરેક ગામેાનાં સ સંધાનુ... અપૂર્વ સ્વાગત પામતા શ્રી સામચંદ્ર મુની સહિત સર્વે વિદ્વાન મુનીરાજો, જોતજોતામાં શ્રી રૈવતગિરી (ગીરનાર) પર (સૌરાષ્ટ્રમાં) આવી પહેાંચ્યા.
અહીં ગિરિરાજ ઉપરજ શ્રી સરસ્વતી દેવીની આરાધના (ગઢની બહાર ખીકા મંદીરની બાજુમાં) કરવા, શ્રી સામચંદ્ર મુનીએ વિદ્વાન મુનીરાજોને પોતાની ઇચ્છા જણાવી. વિદ્વાન મુનીરાજાએ તેમની ઈચ્છાને માન આપી ત્યાંજ સ્થિરતા કરી.
અહીં આ પરમ પવિત્ર તીરાજ પરજ દૃઢ ભકિતપૂર્વક શ્રી સરસ્વતી દેવીને પ્રસન્ન કરવા શ્રી સામદ્ર મુનીએ અઠ્ઠમની તપશ્ચર્યાં કરી, અને એકાગ્ર ચિત્તથી દેવીનું ધ્યાન ધરી આરાધના ચાલુ કરી.
અઠ્ઠમના ત્રીજા ઉપવાસની મધ્યરાત્રીએ બ્રહ્મ તેજનાં નિધાનરૂપ સાક્ષાત્ સરસ્વતી દેવી, તેમની સન્મુખ પ્રસન્ન ચીતે હાજર થયા, અને તેમણે શુભાશીષ દેતાં કહયું કે,
હું નિમળ બુદ્ધિવાન વત્સ હવે તારે કાશ્મીર સુધીના વિહારના જરૂરિયાત નથી. તારી અપૂર્વ દ્દઢ ભક્તિથી વશ તારી સર્વે મનેા કામના પૂર્ણ કરીશ”
દુષ્ટ
થઇ હું
Page #65
--------------------------------------------------------------------------
________________
*
[ મહાન ગુજરાત આ જાતનું વરદાન આપી વાગદેવી અદ્રશ્ય થયા. ત્યારબાદ બાકીની રાત્રી અપૂર્વ પ્રસન્નતાથી ધ્યાનમાં પસાર કરી શ્રી સોમચંદ્ર મુની સ્વસ્થાને પધાર્યા.
પ્રભાતના પહેરમાં બાળસુર્ય સરખા દેદીપ્યમાન શ્રી સેમચંદ્ર મુની. પિતાની સાથે રહેલ વિદ્વાન મુનિરાજે આગળ પ્રસન્ન ચી-તે હાજર થયા. અહીં જ દેવીની પ્રસન્નતા થવાથી હવે આગળ ન જતાં પાછા ખંભાત જવા ત્યાંથી વિહાર કરી ગયા. આ સમયે શ્રી સોમચંદ્ર મુનીની ઉંમર માત્ર ૨૦ વર્ષની જ હતી. આટલી નાની ઉંમરમાં તેઓએ દૈવિક શકિતની પ્રસન્નતા પ્રાપ્ત કરી અને ત્યાંથી વિહાર કરતાં કરતાં પોતાના ગુરૂને ચરણે આવી વસ્યા.
શ્રીમદ્દ દેવચંદ્ર સૂરિશ્રીને પણ આવા પ્રખર પ્રભાવશાળી શિષ્યને ભારતની ચારે દીશનાં તીર્થોનાં દેવદર્શન કરાવવાની તેમજ તેમની જ્ઞાનશકિત ખીલવવાની પુરતી જીજ્ઞાસા થઈ. તેઓ ખંભાતથી વિહાર કરી સોમચંદ્ર મુની સાથે અલગ અલગ પ્રદેશમાં થઈ મારવાડ (નાગોર ) નાગપુરમાં પધાર્યા. આ સમયે સોમદેવ મુનીની ઉમર લગભગ ૨૦-૨૧ વર્ષના ગાળાની હતી. જેનું મુખારવિંદ અને શારીરીક બહ્મતેજ એટલું તો દેદિપ્યમાન થતુ હતું કે જાણે કોઈ મહાન જયોતીધર જીવન ઉદ્ધાર અર્થે ચારે દીશાએ જાણે પિતાની તેજોમય શકિતઓને ફેરવી ન રહ્યા હોય ?
જુઓ ચિત્રદર્શન
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મુ.
સુપિદની પ્રાપ્તિ
શ્રીમદ્દ દેવચંદ્રાચાય. સરીશ્વરજી પોતાના સાંધાડા સહિત નાગપુર શહે
રમાં આવે છે એવી શ્રો નાગપુર તથા આજુબાજુનાં સંધાને જાણ થતાં તેઓએ શ્રી આચાય દેવનું સામૈયું ધણાજ ઠાઠમાઠથી કયુ અને તેમણે શ્રી ઉપાશ્રયે ઉતારે. લીધેા.
આ સમયે આ નગરમાં ધનદ નામે એક વણીક રહેતા હતા. આ વણીકનું કુટુંબ પુર્વભવના કર્યાંથી, ગરીબાઇ ભાગવતું હતુ. જેને એક દીવસે સ્વપ્નમાં પોતાના ઘરનાં ભેાયરામાં સુવણુને ઢગલા દેખાયા. છતાં જેનાં નસીબમાં દારીદ્રયાગની પુર્ણાશ્તીના અંત હજુ દુર છે એવા ધન દને, પેાતાના ઘરનાં ભાયરામાંથી ખેાદકામ કરતાં સુવર્ણ ઢગલાને બદલે કૈાલસાના ઢગલા હાથ લાગ્યા.
આ પ્રમાણે નિરાશા પ્રાપ્ત થતાં પેાતાના ઉદયને હજુ વાર છે. અને આમાં કાઇ ભાગ્યશાળી આત્માની જરૂરીઆત છે. એવી શ્રદ્ધા ધરાવનાર આ ધન દે તે કાલસાના ઢગલા પેાતાના ધરને આંગણે એવી રીતે ગાળ્યા કે જેના ઉપર ધરમાં પ્રવેશ કરનાર દરેકની દૃષ્ટિ પડે.
X
*
X
Page #67
--------------------------------------------------------------------------
________________
૧૬
કાલસાનું સુવર્ણ
પ્રસંગેાચિત એક દીવસ. નાગપુર પધારેલ શ્રી ગુરૂ સહિત ગેચરીએ વીચર્યાં જેમાં તેએએ ધનદને ત્યાં
આપ્યા.
[ મહાન ગુજરાત
સામચદ્રમુનિ તેમના ધમ લાલ
6:
""
જઇ
આ સમયે ઘણીજ દુ:ખી સ્થિતિ ભોગવનાર ધન'દ અને તેની સ્ત્રીએ બ'ને હાથ જોડી મુનિ મહારાજ તથા આચાય દેવને કહયુ કે હુ સુજ્ઞ મુતી રાજો? મારા ધરમાં ઉદર પોષણાર્થે માત્ર જુવારની ધેંસ રાંધી છે, તે આપ જેવાને વહાવરાવતાં મને શરમ આવે છે; છતાં આ આહાર સુઝતા અને (યોગ્ય) પ્રાસુક છે તે લેવાની આપ કૃપા કરે.''
આ પ્રમાણે ધનદનું ખેલવુ' સાંભળી સામદેવ મુનીએ પોતાના ગુરૂને સાંકેતિક રીતે વિન ંતિ કરી જણાવ્યું કે હું આચાય દેવ ! આ વણિકના આંગણામાં સુવણુ ના મોટા ઢગલા પડયા છે, છતાં તે પોતાને શા માટે નિર્ધન જણાવે છે?”
સુજ્ઞ સૂરિજીને શિષ્યની જ્ઞાન લબ્ધીને આ સમયે પુરા પરિચય થયા, તેમણે જાણ્યુ કે “મને આ ઢગલા તેા કાલસાને દેખાય છે, તે એ સ્વત: આ ઢગને સ્પર્શ કરે તેા જરૂર આ ઢગ સુત્રા અને” એમાં કાંખું આશ્રય જેવું નથી,
સર્વે મુીવરામાં અલૌકીક શકિત ધરાવનાર સેામદેવ મુનીને તેમની લબ્ધિના પરિચય માટે આ ઢગલા ઉપર પોતાના જમણા હાથની તર્જનીના સ્પર્શ કરવા. ગુરૂદેવે જણાવ્યું.ગુરૂ આજ્ઞા પ્રમાણે નવકાર મંત્રનું સ્મરણ કરી શ્રી સામચંદ્ર મુનીએ કાલસાના ઢગને સ્પ કર્યાં,
અહા! હા! આ જૈવિક શકિતના કુવા ચમત્કાર! જેમાં તુરતજ આ મુનીરાજનાં માત્ર હાથને સ્પર્શ થવાથી તે ઢગલે સુવર્ણમય થઇ ગયા– અને જોતજોતામાં પેાતાને દરિદ્ર માનતું આ ધનદ્દનું કુટુંબ ક્ષણમાત્રમાં કાયાધી
Page #68
--------------------------------------------------------------------------
________________
--: શ્રી થાણા તીર્થોધ્ધારના ખાસ આત્માસમાં :~ શા. નરસીગજી મનરૂપજી
અગવરી [મારવાડવાળા]
દુકાન: થાણા, દેરાસરજી સામે,
...રોડ નર્સીગજીનુ સંક્ષિપ્ત જીવન...
સદગત શેઃ નરસીગજી મનરૂપજીએ શ્રી થણા દેરાસર”ના ટ્રસ્ટી તરીકે શ્રી થાણા તીર્થા ધારના મહાન કાર્યને તેમજ પ્રતિષ્ઠા મહોત્સવને યશસ્વી બનાવવામાં જીવનની સાર્થકતા માની હતી, જેમાં પુરતી રીતે સાથ આપી શ્રી નવપદજી જીનાલયને એવુ તે અમરત્વ યાત્રાનું ધામ બનાવ્યું છે કે, જે વસ્તુ તેમના માટે ભવાન્તરાના ભાથા તરીકે તરવામાં સાધક બને. શ્રી થાણા
શા. નરસીગજી મનરૂપજી
જન્મ સંવત ૧૯૪૬
સ્વગ વાસ : સવત ૨૦૦૫ના
ફાગણ શુદ ૬
થાણા.
તીર્થાધારના મહાન કાર્યના પ્રબળ પુન્ય બંધને જાણે તેમના જીવનની સાર્થફતા આ ભવમાં પુરી ન થઇ હોય તેમ ? પ્રતિષ્ઠા મહત્સવના એક મહીના પછી ફાગણ સુદ ૬ ની સવારના તેમને અચાનક એવી રીતે સ્વર્ગવાસ થયા કે તેમાં તેમને વેદની કર્યાં ભોગવવાના યાગ પણ આવ્યા નહિ અને તેમની જીવન નઇયા પાર ઉતરી ગઇ
આવા મહાન સ્વ. ભાગ્યામાના આત્માને સર્વ સ્થળે શાંતિ અને ઉંચ કાટીનુ સ્થાન મળ્યાજ કરે એવુ અમા પ્રભુને પ્રાથિએ છીએ,
સદગત શેઠ નરસીંગજીના જેવાજ ધર્મિષ્ટ તેમના સુપુત્ર શા. ગુલાબ ચંદજી પણ પોતાના પિતાને પગલે ચાલી દેરાસરછના ટ્રસ્ટી તરીકે વહીવટને એવી રીતે સભાળે કે તે તેમના માટે તરવા અને તારવાના ભાથારૂપ બને અને લાભ સવાયા તરીકે જીવનની સાર્થકતા થાય.
થાણા. તા. ૨૦-૮-૪૯,
મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી.
Page #69
--------------------------------------------------------------------------
________________
A12
DIEOD000000001098 066
स्वती तिमाती महावताप. Formoom -immom --00000000000000
बिहान्तमोपनिषद ग्रहान्तं सवेहिनः ।
शोबारामा विविर पोवायामुपास्महे ।। 0 0000omeomomameeoimmeroomoooooooooom-0000000
W
कारका
ANAVAVA
.
.
___
* प्रतिष्ठा-पत्रम् * श्रीमान् मालदासीदास जी भरोसा
अविधान्य तमो निरस्ती बारा
VISIVL
माभ्युदयसाधकं तस्याः स्वरूपं सतीष्वपि विविधासु विद्यासु भूतमध्यवर्तमानोदपनिदानवाधिवपान्तरापेक्षयोत्कृष्टतमा HD | संस्कृतवाणीमेवाषिकृत्य जगति माकाशयत । सांप्रतजगद्गुरुवेमामिमते मारते जगन्मंगलायास्याः प्रचुरप्रचार आव
श्यकः ।सच संस्कृताध्यापनाध्ययनामिमाषणपत्रप्रचारसरDEलोष्टमन्थलेखनगौरवप्रकाशनसम्मानवितरणोत्साहवर्धना
दिमिः सम्भाव्यते । एतत्कार्यसंपादनायैव संस्कृतकार्यालयः समजनि।
- सुरसरस्वत्याः कृपाकटालास्पदीभूता ये केचिबिछा. Pleर्मिकामिभाषकास्तेऽष्य कार्यालयस्य प्रेमपात्राणीति तत्रभवतो दमक मपतः संस्कृतसंरक्षणकराणि कर्माणि दिवानिशं महुर्मुहुरा
लोचयपि निःषतया बसुलवेनापि सत-कर्तुममुर्महाप्रतिष्ठोपनिषत-कष्टसपाधि--पूदानमात्रेणेवोपचरितुकामः
साम्प्रतं साहित्यीय योग्यतया प्रसन्नः संस्कृतकार्यालयो Toभवन्तं साहित्यसूरि उपाधिनालंकृत्य परमानन्दमाप्नोति, Ele/ तथा सर्वशक्तिमत्या महाकाल्याश्चरणकमलयोः सविनयं
पार्थयते यदावत्की परा सांस्कृतसमुन्नतिर्भूयादिति शम् । संस्कृतकार्यालयस्य --प्रबन्ध
मंगवाकांक्षी तमा भिम भारतीरोखरा4 प. कालीप्रसाशन
मा संसत...कार्यालयः, योगा विजयपसभा, २००४ विक
KAVIVINU
बीगोपन NRK
Manगुज
श्रीशंकराचार्य
मानी
VABAVAIVAVAVA
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રાચાર્ય નાગપુરમાં *
૧૭ શની ગણત્રીએ પહોંચ્યું. આનંદાશ્ચર્ય પામેલ ધનંદે આ પ્રમાણે પિતાને પ્રાપ્ત થએલ ગુરૂદેવની પ્રસાદિક તુલ્ય ધનની પ્રાપ્તીથી (તેણે) વિનયપૂર્વક સૂરીશ્વ૨જીને પ્રાર્થના કરી કે “હે સૂરિદેવ? આવા પ્રભાવશાળી શિષ્યને આપ આચાર્ય પદવી આપી કૃતાર્થ કરો” આપનાં ઉપકારનાં બદલા તરીકે તેને બધાયે ખર્ચ કરવાની મારી ભાવના છે. તે તેને આપ સ્વીકાર કરો.
સૂરિશ્વરે જણાવ્યું કે “હે શ્રાવક ! જરા ધીરજ ધરે, તમારી ઈચ્છાને હું માન આપીશ. કારણ કે, આ લબ્ધીવંત મુની સૂરિપદવીની સંપુર્ણ લાયકાત ધરાવે છે.
ત૬ પશ્ચાક્ષાત ઉપકારી આચાર્યદેવ અને મુનીરાજ સોમચંદ્ર ત્યાંથી ભાવ પુર્વક ઘેંસ વહેરી ઉપાશ્રયે ગયા.
(૨) સોમચંદ્ર મુની શ્રી હેમચંદ્રાચાર્ય તરીકે
ત્યારબાદ શ્રી નાગોરના સંઘ તરફથી અતિ ઉત્સાહ પૂર્વક સંવત ૧૧૬૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) ને દીવસે, શ્રી સોમચંદ્ર મુનીને આચાર્યપદ તેમની માતુશ્રીની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યું. તેમના હસ્તસ્પર્શ માત્રથી કોલસાનું સુવર્ણ (હેમ) થએલ હોવાથી તેમનું નામ હેમચંદ્રાચાર્ય રાખવામાં આવ્યું.
આ સમયે ઘણુજ ધામધુમપુર્વક અઠ્ઠાઈ મહોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં ધનંદશેઠે ખર્ચેલી લાખો રૂપીઆની ધર્મપ્રભાવના, મારૂ પ્રાતના સંધ માટે અમરત્વને પામી.
આચાર્યદેવ શ્રીદેવચંદ્રસૂરિએ સેમચંદ્ર મુનીને નાગપુર નગરે આચાર્યપદ અર્પણ કર્યું. તે સમયે, ગુર્જરભૂમીના મહાન શ્રેણીઓ જેમાં મુખ્યત્વે ધંધુકાનિવાસી સંધને પણ મોટો સમુદાય હાજર હતા.
આ સંધ સમુદાયમાં કોઈ પણ સ્થળે પુર્વકાલીન ગ્રંથકારોએ ચાંગદેવના પિતાનો ઉલ્લેખ કરેલ દેખાતા નથી. એ ઉપરથી એમ સમજાય છે કે ચાંગદેવના પિતાશ્રી આ સમયે સ્વર્ગવાસી થયા હોવા જોઈએ.
Page #71
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત શ્રી સોમચંદ્ર મુનીને આચાર્યપદના સમર્પણ સમયે તેમની માતુશ્રી પાહિની દેવી નાગપુર ખાતે પધારેલ હતા.
આ જગવંઘ પુત્રની માતુશ્રીને સંસાર પરથી મોહ ઊતર્યો હતો. જેથી આ સમયે શ્રીમદ હેમચંદાચાર્યે પિતાની માતુશ્રીની ભગવતી દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા આચાર્યદેવને જણાવી. શ્રીમદેવચંદ્રસૂરિએ તેમની ઈચ્છાને માન આપી તેમને પ્રવજ્યા આપી, અને આચાર્યદેવે પાહિની દેવીને પ્રવર્તાની પદ અર્પણ કર્યું.
આ સમયે જેમને સૂરિપદની પ્રાપ્તી થઈ છે. એવા શ્રીમદ્દ હેમચંદ્ર સૂરિશ્વરે પોતાના ગુરૂદેવને વિનંતિ કરી કે, “પોતાની જન્મદાતા મહાન ઉપકારી માતાને સંઘ સમક્ષ પ્રવર્તીની તરીકે સીંહાસન પર બેસવાની છુટ આપવી. પોતાના શિષ્યની વિનંતિને માન્ય રાખી આચાર્ય દેવે આનંદિત થઈ આ જાતની છુટ પાહિની દેવીને આપી. ધન્ય હો એવા પુત્ર રત્નને ! કે જેણે પિતાની માતાને પણ આ પ્રમાણે તારી.
(૩) નાગોર (મારવાડ)માં સુરીપદની પ્રાપ્તિ થયા બાદ શ્રી હેમચંદ્રાચાર્ય પિતાના ગુરૂદેવને જણાવ્યું કે “હે મહાન પરેપકારી આચાર્ય દેવ ! હજુ અનેક શાસ્ત્રીય ગ્રંથનાં મંથન માટે, શ્રી સરસ્વતી દેવીની સંપુર્ણ કૃપા પ્રાપ્ત કરવા અને આ દેવીના સાક્ષાત્કાર અર્થે ગિરનાર જવાની ઈચ્છા છે.” જેમાં મુખ્યત્વે કારણ એ છે કે “પૂર્વરચિત વ્યાકરણની મહાન આઠ પ્રતે જે, કાશ્મીરના સરસ્વતી ભંડારમાં વિદ્યમાન છે, તે પ્રતોનાં અભ્યાસથી જરૂર સાથે કતા થાય એમ છે. જેમાં માતાજીનો આશીરવાદ મળતા આ મહાન કાર્યમાં મને સફળતા પ્રાપ્ત થાય તેમ છે.”
સરળ પ્રણમી શ્રીમદ્દ દેવચંદ્રસુરિજીએ પિતાનાં શિષ્યનાં અભ્યદયમાં લાભાર્થે તેમની ઈચ્છા પ્રમાણે દેશાટનથી જે કુશળતા પ્રાપ્ત થતી હોય ? અને શાસનને પણ જે ઉદય થતું હોય તો? યથાશક્તિ સાથ આપવા ખુશી દર્શાવી. અને થડ મુનીવર સાથે શ્રી હેમચંદાચાર્યે સૌરાષ્ટ્રની તેયારી કરી.
કલિકાળનાં અજ્ઞાનરૂપ અંધકારમાં સુર્યસમાન તેજસ્વી, જેઓને પ્રભાવ ભવિષ્યમાં ચારે દીશાએ પ્રકાશિત થવાનું છે. અને જેમનાં
Page #72
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રાચાર્ય નાગપુરમાં ] » હાથે ગુર્જરભૂમિનું કલ્યાણ નિર્મિત છે. એવા મુનિરાએ શહર્ષ મારવાડથી વિહાર કર્યો, અને તેઓ સૌરાષ્ટ ગિરનાર ઉપર આવી પહોચ્યા,
(૪)
સુરિશ્વરજીએ સાથે આપેલ શ્રી સિદ્ધચક્ર મંત્રરાજની આરાધના માટે, સાથે રહેલ સાધુઓમાંથી શ્રી મલયગિરિજી, શ્રી દેવેદ્રસુરિજી, અને શ્રી હેમચંદ્રસુરિજી અંહિ તત્પર થયા. જેમાં એક પદ્મમણું સ્ત્રીની સાયતાની જરૂર હતી. તેથી સર્વે સાધુઓ ગિરનાર નજદીકના કુમાર ગામે આવ્યા. ગામના સિમાડે તળાવ કાંઠે એક બેબી વસ્ત્ર ધોતો હતો. જેમાંથી એક વસ્ત્ર તેણે સુકવ્યું હતું. વસ્ત્રની મધુરતામય સુંગધીના કારણે, જેની આસપાસ ભ્રમરે ગુજારો કરી રહ્યા હતા. જેથી સર્વે સાધુઓએ જાણ્યું કે, આ ગામમાં જરૂર પદ્મમણ
સ્ત્રી હશે. તપાસ કરતા સમજાયું કે, અહિના ઠાકરની સ્ત્રીના આ વસ્ત્રો હતા. જેથી તેઓ ઠાકોરના મહેલે ગયા. અહિ ઠાકોરે તેમનું ભાવ પૂર્વક સ્વાગત કર્યું, અને આગમનનું કારણ પૂછયું. ત્યારે શ્રીમદ્ “હેમચંદ્રજીએ જણાવ્યું કે અમારે વિદયા પ્રાપ્તિ અર્થે એક પદ્મમણું સ્ત્રીની સહયતાની જરૂર છે. જેના અર્થે અમે ગિરનારથી અહિં સુધી આવ્યા છીએ. જેમાં બહે ઠાકોર? આપની ભાગ્યામાં ઠકરાણી, ખરે ખર નારી જાતિમાં ઉંચ કોટીની પઘમણી તૂલ્ય દેખાય છે. જેની સાહયતાથી અમે શ્રી નેમીનાથ પ્રભુની છત્રછાયામાં ગિરિરાજ પર શ્રી સિદ્ધચક્ર, મંત્રરાજની સાધનાથી, શ્રી વિમલેશ્વર દેવની પ્રર્સતા પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. જે શ્રી યક્ષરાજદેવ પ્રસન્ન થાય, અને ધારવા પ્રમાણે વરદાન આપે તો ? અમારાથી ધર્મ સેવા ઉંચકાટીની થઈ શકે તેમ છે. જવાબમાં ઠાકોરે જણાવ્યું કે “હે તપસ્વી સાધુઓ? અમારા દંપતીના એવા તે ધન્યભાગ્ય ક્યાંથી કે, અમો અમારા જીવનની સાફલ્યતા આપ ધારે તે પ્રમાણે સેવા આપી કરી શકીએ ?
સૂરિશ્રી “ હે ઠાકોર? આ સાધના મહાન વિકટ, કટીમય, અને એવી તો ગંભીર, છે કે, તેના ઉપર આપ પુખ્ત વિચાર કરી જવાબ આપે. અમારે અઠ્ઠમની તપશ્ચર્યા કરી: રાત્રિના એકાંત સમયે, વસ્ત્ર તજી, વિદયાની સાધના અર્થે બેસવાનું હોય છે. તે સમયે આપે હાથમાં નાગી તલ પર સહિત ઉભા રહી, સાધકોના પરિક્ષક બનવાનું રહે છે. જેમાં જ તપસ્વી જીવનની ખરી કસોટી આ સમયે થાય છે. સાધક તપસ્વીનું મન જરા પણ આ સમયે વિકારી દેખાતા, તેનું મસ્તક ધડથી
Page #73
--------------------------------------------------------------------------
________________
२०
⭑
[ મહાન ગુજરાત
''
જુદું કરવાની શાસ્ત્ર, આજ્ઞા ક્રમાવેલ છે. તે મુજબ હું ઠાકાર ? આપે સમયે જરાપણુ દયાને સાવ ન લાવતા, અમારા ત્રણે સાધકામાંથી, આપને કાઇનું દીલ જરા પણ ચલાયમાન દેખાય તેા, તેને ખુશીથી આપે શિરચ્છેદ કરવા. તપશ્ચર્યાની ત્રીજી રાત્રિએ સાધના સમયે અમારી સનમૂખ આપની દેવાંગના તુલ્ય પવિત્ર ઠકરાણીએ નિર્વસ્ત્ર થઇ ઉભા રહેવાનુ' છે. આ સમયે અમારી નજર નિચી યંત્રરાજની સાધનામાં મુગ્ધ બનેલ હશે, જેથી, કાઇપણ જાતના નજર દોષને તેમાં ભય નથી. રાત્રિના એકાંતમાં આ સમયે પર્વત ઉપર અંબિકા માતાના મંદીર પાસે અમે ત્રણ સાધુએ, અને આપ બન્ને જાંજ માત્ર હશે!.
ઠાકાર અને તેની સ્ત્રીએ શ્રી હેમચંદ્ર સુરિજીની માંગણી માન્ય રાખી, અને કયે દિવસે સાધના અર્થે હાજર થવું તે પૂછ્યું, ચાકસ દિવસ નિશ્ચિત કરવામાં આવ્યા. પછી અહિથી સુરિમ ́ડળ ગિરનાર તરફ વિહાર કરી ગયું.
(૫)
વિમલેશ્વર દેવની પ્રશન્નતા :—
ઠરાવેલ દીવસે કુમાર નગરના ઠાકુર, ઠકરાણી સહિત સાધના સમયે ગિરિરાજપર હાજર થયા. અને ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણે સાધક મામાંએએ શ્રી મંત્રરાજની સાધના ચાલુ કરી. ત્રિજા દીવસની મધ્યરાત્રિએ જ્યારે એક ધ્યાને નિશ્રલતા પૂર્ણાંક સાધના પૂર્ણ બ્યાસ્ત બની ત્યારે, યક્ષરાજ શ્રી વિમલેશ્વર દેવ પ્રત્યક્ષ થયા; અને સર્વેને દર્શન દીધા. ઠકરાણી આખના પલકારામાં સુસજીત બન્યા? પ્રસન્ન થયેલ દેવે ત્રણે માહત્માંને વરદાન માગવા કહયું; ત્યારે દેવેદ્રસુરિએ “કાન્તિપુરીના જીનપ્રસાદ સેરીા લાવવાની માંગણી કરી. મલાયગિર્ભેિ સિધાંન્તા ઉપર સુભ વૃતિ રચવાની શક્તિ માંગી” અને શ્રી હેમચદ્રસૂરિએ રાજાઓને પ્રતિખાધી, તેમને રીઝવી જૈન શાસનની સેવા માટે અપુર્વ શકિત માગતા જણાવ્યુ કે, શાસન ઉપકારી હૈ યક્ષરાજેદેવ પૂર્વકત ધર્માચાર્યા માફક રાજસભામાં વાદીઓને સિધાંતાનુસાર જીતવામાં, તેમજ પ્રભુ મહાવીર કેરીત જીનેદ્ર વ્યાકરણના અભ્યાઃયાર્થે તેને સાહય કરવામાં, આપ મને જૈવિક શકિતનું બળ આપેા. જેથી હું એવા ાકરણ ગ્રંથની રચના કરવા સમર્થ થઈ રાકું કે, આ ગ્રંથ વિગુર્જરભૂમિની ગૌરવગાથા રૂપ
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રાચાર્ય નાગપુરમાં ] »
૨૧ બને. દેવે કહ્યું કે “હે મુનીવરે? આપની ધારણું પ્રમાણે આપનું કાર્ય સિદ્ધ થાવ. આ પ્રમાણે વરદાન આપી દેવ અદ્રશ્ય થયા.
નોટ–અહિ સહેજે પ્રશ્ન થાય છે કે હેમચંદ્રસુરિએ રાજા મહારાજાને પ્રતિબંધવાની તેમજ રીઝવવાની શકિત શા માટે માંગી હશે? જવાબમાં જણાવવાનું છે, તેઓ ગુર્જરભૂમિના વતની હતા. આ કાળે પૂર્વ પ્રથા પ્રમાણે રાજા મહારાજાઓના દરબારે હંમેશા વિદવાન પંડિતની ધર્મસભા, રાજાઓની હાજરીમાં ભરાતી. જેમાં દરેક ધર્મના ધર્માચારીએને યોગ્ય સ્થાન મળતું. વાદિ અને પ્રતિવાદી સ્વરૂપે ધર્મવાદ થતો. જેની નોધ પુરેપુરી લેવાતી. જેમાં વિજેતા ધર્માચાર્ય અને પંડિતોનું બહુમાન રાજાઓ, સભા તેમજ મહાજન રાખતા. ને તેમની કિતિ ચારે દિશાએ પ્રસરતી, આ પ્રમાણે મહાન ગુજરાત અને માળવાના રાજ દરબારમાં પણ પુર્વ પરંમ પરાથી બનતું આવેલ હતું. જેમાં પિતાના ગુરૂદેવ, તેમજ તેમના ગુરૂદેવોએ આ પ્રમાણે રાજ્ય દરબારમાં વિજેતાવાદી તરીકે પ્રખર, વિદવાન ધર્માર્યાય તરીકે અપૂર્વ માન મેળવ્યું હતું. જે પ્રથા પ્રમાણે પિતાના હાથે ધર્મની, અને રાષ્ટ્રની સેવા મહારાજા સિધ્ધરાજને રીઝવી થઈ શકે તેની ખાતર સુરિજીએ આ પ્રમાણે વરદાન માગ્યું હતું. અને દેવે આપ્યું હતું.”
ધાર્યા પ્રમાણે વરદાન મેળવી ત્યાંથી સુરિમંડળ નાગાર આપ્યું. જ્યાં પિતાના શિષ્યને પ્રાપ્ત થયેલ વરદાનના આધારે, યોગ્ય કાળ પરિપકવ થએલ દેવચંદ્રસુરિને દેખાય. જેથી સર્વે મુનિરાજે મારવાડથી શુભ દીવસે અને શુંભ શુકને વિહાર કરી, પાટણ ગુજરાત આવ્યા. અને પાટણના મહાજને તેમજ અમાત્ય વગે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું.
(૬) પાટણમાં પિનાના ગુરૂદેવ સાથે અનેક વખતે શ્રી હેમચંદ્રાચાર્ય રાજ દરબારે જવા લાગ્યા. વિદવાનની ધર્મસભામાં ધાર્મિકવાદમાં “ગુરૂથી શિષ્ય સવ ” ની માફક નવયુવાન સૂરિશ્રીએ મહાન ગુચવાતા ધાર્મિક તેમજ રાષ્ટ્રિય પ્રશ્નનો ઉકેલ, ન્યાય, નિતિ, અને ધર્મના અમી ઝરતા માગે, એવો તે સરળતાથી કરવા લાગ્યા છે, જેના યોગે મુત્સદી–મહાન અમા અને ખુદ મહારાજા જયદેન તેમના પર પ્રસન્ન થયા. જેમાં સંવત ૧૧૮૧ ના ગાળામાં દિગંબરવાદીને જીતવામાં પિતાના ગુરૂદેવની છત્રછાયામાં, શ્રી હેમચંદાચાર્યો દાખવેલ અપૂર્વ કુશળતાથી-રાજસભા અને ખુદ મહારાજા તેમની
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૨
[ મહાન ગુજરાત પ્રત્યે આકર્ષાયા અને તેમના અનુરાગી બન્યા. અને આ ધર્મચાર્યાના સત્સંગમાં મહારાજા સિદ્ધરાજ જયદેવ આવ્યા.
- ગુરૂદેવ શ્રીદેવચંદ્રસૂરીશ્વરે પિતાને માટે ભાખેલ ભવીષ્યનો વેગ પણ પોતાને જ્ઞાનબળે યોગ્ય લાગ્યો. જેથી તેમને સ્વપરના હીતાર્થે, પોતાની માતૃભૂમીને જુગાર વગેરે સાત વ્યસનોથી દુર કરાવવી, અમારી પડતથી હીંસાને ત્યાગ કરાવી, સર્વે જીવોને અભયદાન અપાવવાને, અને આ ભૂમીને અહીંસાવાદી જૈન શાસનમય બનાવવાને સુયોગ શ્રીહેમસૂરીને પ્રાપ્ત થયું. ને તેને તેમણે સદઉપયોગ કર્યો.
ઉદયન મંત્રિ, મુજાલ મહેતા, શાન્ત મહેતા સજન મહેતા, વગેરે જેન અમાત્યાએ, તેમજ પાટણનાસંઘે શ્રી હેમચંદ્રસુરિના વધુ અભ્યાસની પ્રગતિ માટે કાશ્મીરથી ખાસ વિદવાન શાસ્ત્રીઓને બોલાવ્યા. તેમની મારફતે કાશ્મીરના સરસ્વતિ દેવીના જ્ઞાન ભંડારમાં રહેલ પ્રાચિન વ્યાકરણની મહત્તાભરી આઠ પ્રજ્જો મંગાવી, અને સુરિશ્રીજીના વ્યાકરણના અભ્યાસમાં, શ્રીદેવચંદ્રસુરિજીએ પણ પુરતી સગવડતા કરી આપી.
પાટણમાં લગભગ પંદર વર્ષ સુધી કાશ્મીરી વિદવાન શાસ્ત્રીઓના સહકારમાં રહી, શ્રી હેમચંદ્રસુરિજી પ્રાચિન જૈન સિદ્ધાંત, તેમજ વ્યાકરણના પ્રખર જ્ઞાતા બન્યા અને શાસન દીપાવ્યું.
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ ઠું.
શ્રી દેવચંદ્રસુરિ
પૂર્ણતલગ૭ના વિદ્વાન આચાર્ય શ્રી દતસુરિજી વાગડ દેશના વટપ્રદ નગરમાં વિહાર કરતા ગયા. જ્યાં યશોભદ્ર નામે રાણે રાજ્ય કરતા હતા. એના મહેલની પાસે ઉપાશ્રયમાં જેન સંઘે શ્રીદત્તસૂરિને ઉતારો આપે.
પૂર્ણ ચંદ્રમાની રાત હતી. આ સમયે રાણાએ દુરથી મુનીઓને ઉપશ્રયમાં બેઠેલા જોયા. આથી પિતાને પ્રધાન જે જે ન હતું તેને તેણે પૂછયું કે આ મહાત્માએ કોણ છે ? ત્યારે તેણે કહ્યું કે “વિષમ વૃતનાં ધારણ કરનારા આ જૈનાચાર્યો છે, જેથી તેને શ્રધા ઉપન થઈ, અને સવારે તે વંદન કરવા ગયે.
આ સુરિશ્રીએ યોગ્ય પાત્ર જાણી તેને ધાર્મિક દેશના સંભળાવી. જેની અસર રાણને સચોટ થઈ, અને રાહુની જૈન ધર્મ પ્રત્યે રૂચી ઉત્પન્ન થઈ. અહીં આ સુરિશ્રી એક માસ રહ્યા અને ત્યાંથી વિહાર કરી અન્ય સ્થાને ગયા.
તેવામાં વર્ષાકાળ નજદીક આવી પહોંચે. રાણો દેવપુજા વિગેરે ધર્મ વ્યાપાથી સંસ્કારિક જીવન પસાર કરે છે. એવામાં સરદઋતુ આવી. એક દિવસ રાણો પશુષેત્ર જોવા ગયો. ત્યાં જંગલમાં ખેડુતો બાંટવાઓ બાળતા હતાં. તેમાં ગર્ભના ભારથી મંદ બનેલી એવી સપિણિને જવાળાઓથી દાઝેલી અને તરફડતી જોઈ. આથી રાણુને દયા ઉપજી, અને તેના હૃદયમાં વેરાગ્યની પ્રાપ્તિ થઈ. તેને એજ જાતની ઝંખના થઈ કે, અહા ! હે ! સંસારી ગૃહવાસનાને ધીકકાર છે ! કોને માટે આ પાપ મેં કર્યું છે? રાજપાટ પણ તેવું જ કપટના જાળ જેવું, અને નર્કગામી . તેથી સમસ્ત સંસારનો ત્યાગ કરવો જોઈએ. એ પ્રમાણેનો વિચાર કરી તે મહેલે આવ્યો. રાત્રે તેના પ્રાયક પ્રધાનને બેલાવી તેને ખાનગીમાં પુછયું કે મારા ધર્મગુરૂ શ્રીદરસુરિ કયાં વિચરે છે ? મંત્રીએ કહ્યું કે “ડીડું આણુકમાં ”? ત્યારબાદ પરિચિત સમુદાય સહિત, એક ઉત્તમ હાર સાથે લઈ રાણે ગુરૂના શરણે જઈ
Page #77
--------------------------------------------------------------------------
________________
[[ મહાન ગુજરાત પહોંચે. જ્યાં તેણે ગુરૂદેવના દર્શનથી આનંદ થયે. રાણુએ ભાવપૂર્વક વંદન કર્યું. અને સંસાર ઉપર પોતાને પૂર્ણપણે વૈરાગ્યની ભાવના થઈ છે એ પ્રમાણે જણાવ્યું.
ગુરૂદેવે કહ્યું કે “ હે રાણ “ચારીત્ર વિના જ પાપથી મુકત થતા નથી.” ત્યારે રાણાએ જણાવ્યું કે “તે જાતનું ચારીત્ર મને આપે” સુરિશ્રીએ ડીંડુ આણુકના સંઘને એકત્રિત કર્યો. અહીં દીવ્ય મંદીર બનાવવા પિતાની પાસે રહેલ કીમતિ હાર સંઘને રાણાએ અર્પિત કર્યો. તદપશ્ચાત રાણાએ ચારીત્ર અંગીકાર કર્યું, જેમનું નામ યશોમાનમુની રાખવામાં આવ્યું.
રાણુના રત્ન હારના દ્રવ્યનો સદુપયોગ થયે. અને અહીં એક ભવ્ય જિનાલય બંધાયું. આજે પણ આ જિનાલય મહારાણુના યશગાન રૂપે વિદ્યમાન છે.
ચારીત્ર ગ્રહણબાદ નિયમિત છઠ અને અઠ્ઠમની તપશ્ચર્યા કરતા આ મુની ઉગ્ર તપસ્વી બન્યા,
યશોમાન મુનીને શ્રીદત્તસૂરિએગ્ય સમયે સૂરિપદ અર્પણ કર્યું, અને તેમનું યશેભદ્રસૂરિ નામ રાખવામાં આવ્યું.
શ્રી યશોભદ્રસૂરિને જ્ઞાનબળે પિતાને અંતકાળ નજદીક જણાતા રૈવતગિરિ પર જઈ શ્રી નેમિનાથ સન્મુખ અનશન કરી તેઓ સ્વર્ગે સિધાવ્યા.
આ યશોભદ્રસૂરિની પાટે શ્રીપદ્મસુરિ ગ્રંથકાર થયા, જેમની પાટે શ્રી ગુણસૂરિ થયા.
શ્રી ગુણસેનસૂરિની પાટે શ્રી દેવચંદ્રસૂરિ થયા, જેમણે થાણાંગસૂત્રની વૃત્તિ તેમજ શ્રી શાંતિનાથ ચરીત્ર વિગેરે મહાશાસ્ત્રો રચી પ્રજ્ઞાસૂત્રને ચરીતાર્થ કર્યો. જેઓ વિહાર કરતાં કરતાં ગુર્જરભૂમિ સૌરાષ્ટ્રની સરહદ પર આવેલ ધંધુકાનગરે પધાર્યા
અહી તેમને ચાચિંગ શેઠના પાંચ વર્ષના પુત્ર ચાંગદેવ શિષ્યની પ્રાપ્તિ થઈ. જેનું દીવ્યદર્શન આપણે આ ગ્રંથની શરૂઆતમાં કરેલ છે.
આ ચાંગદેવ તેજ શ્રી હેમચંદ્રાચાર્યજી અને એ તેજ દેવચંદ્રસૂરિ કે જેઓ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂપદને દીપાવતા હતા.
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી ગિરનાર પર ત્રણ સમર્થ જૈનાચાર્યોની ઉગ્ર તપશ્ચર્યા.
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રી શબ્દાનુશાસન ગ્રંથનું રાજદરબારે પુજન સવત ૧૧૯૪
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું.
સૌરાષ્ટ્રમાં વલ્લભીપુરની મહત્તા વલભીપુર એક વખત સમૃદ્ધશાળી મહાન નગર હતું, કરોડાધીપતિઓ અહિં વસતા હતા. વલ્લભીપુરમાં મનોહર છનાલયો અને સાત જ્ઞાન ભંડારો હતા. જ્યાંના શ્રીમંતાએ શેત્ર જ્યના મંદીર બંધાવ્યાં હતાં. પૂર્વ કાળે શેત્રુંજયની તલાટીનું સ્થાન વલ્લભીપુર ગણાતું. વલ્લભીપુરના શ્રી ઋષભદેવ મંદીરની એટલી બધી પ્રસિદ્ધિ હતી કે, જેના દર્શનાર્થે અંસખ્ય યાત્રાળુઓ દુરદુરથી આવતા. આ મંદીર ભવ્ય કારીગરીમય અને સ્થાપત્યના નમુના રૂપ હતું. જેના ભૂગર્ભમાં એક ગ્રંથાલય પ્રાચિન ગ્રંથનું સૌ રક્ષણ કરી રહેલ હતું.
કાળના પ્રભાવે બૌદ્ધ લેકેએ વલ્લભીપુર કબજો લીધે ત્યાંના જેન મહાજને નગરનો ત્યાગ કર્યો પંચાસર અને આબુની ઉત્તરે ભીલમાલ વગેરે મારવાડના શહેરમાં તેમજ ખંભાત, ભરૂચ અને ભરૂચના સમુદ્ર માર્ગે કોકણ દેશમાં દુરદુર નગરોએ જઈ જનોએ વાસ કી.
(૧) સૌરાષ્ટ્રને સંસ્કારી બનાવનાર સમર્થ જૈનાચાર્યોની જવલંત ગૌરવ ગાથામય વલ્લભીપુરનો જવલંત ઈતિહાસ, મહાન ગુજરાતના ઇતિહાસમાં ધર્મભૂમિ તરીકે પ્રસિદ્ધિને પામેલ છે. જ્યાં શ્રી શેત્રુંજય તેમજ શ્રી ગિરનારના મહાન જેન તિર્થો ઉપરાંત તેમનાથ-દ્વારિકા, આદિ સનાતન તીર્થો સૌરાષ્ટ્ર પ્રાંતની ગૌરવ ગાથાતુલ્ય અનાદિકાળથી વિદ્યમાન છે.
સૌરાષ્ટ્રની તીર્થભૂમિ દેદિપ્યમાન વૃક્ષરાજની લીલી હરિયાળી ઘટાછમ ઝાડીથી ભરપુર ઉપવને દીવ્ય ઓષધિઓના ભંડારરૂપ છે, સૌરાષ્ટ્રની ધર્મ ભૂમિ મહાન પ્રભાવિક દેવાલોથી ભરપુર અને આકાશના તારાઓમાં જેમ
Page #81
--------------------------------------------------------------------------
________________
૨૬
[ મહાન ગુજરાત
ચંદ્રમા દીપી નીકલે તે પ્રમાણે ભારતમાં મહાત્મરૂપ છે. આ ધમ ભૂમિનાં દેવાલયે। મહાન પ્રભાવિક, ચમત્કારિક ગણાય છે.
આ ધ`ભૂમિના પવિત્ર તીર્થાંમાં ગાંધવેર્યાં, સિદ્ધિધરા, વિદ્યાધરા, દેવા, પક્ષી વગેરે જીવાત્માએ મેાક્ષ સુખની આશાથી ધમ સાધના અને તીર્થયાત્રા કરે છે અને આત્મ કલ્યાણ સાધે છે.
(૨)
પહાડા પણ સ્થાન બદલે છે
પૃથ્વીનું પડ સીતેર માઇલ જેટલું જાડુ છે, હીમાલય જેવા પર્વતનુ વજન ઉંચકી શકનાર પૃથ્વીનું પડ દબાણને લીધે નીચે નમતું જાય છે. જેમાં પર્વતેાની હારમાળાઓ પણ પેાતાની સુક્ષમગતિએ ચાલે છે. અનાદિકાળ પૂર્વે ષ્ટિગાચર થતા તમામ ખડા એક બીજા સાથે સંકળાયેલા હતા. આ આ ખડા દર સેા વર્ષે ચાલીસથી પચાસ મિટર દુર ખસી રહ્યા છે. જેનુ દ્રષ્ટાંત ટાંકતા તેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના અધ્યક્ષ મી॰ ખી. એન. વાડીઆએ તારીખ ૧૯-૧૧-૪૫ના જાહેર ભાષણમાં જણાવ્યું છે કે, પંજાબમાં આવેલ મીઠાના પહાડાએ પણ મેદાન ઉપર આ પ્રમાણે વીશ માઇલની મુસાફ્રી કરી છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, શેત્રુજયની તળેટી અનાદિકાળ પૂર્વ વડનગરમાં હતી. તદપશ્રિયાત કાળાન્તરાએ ધસાતા ધસાતા તે વલ્લભીપુરને કાંઠે પહેાંચી, અને તદશ્રિયાત આજે પંચમ આરામાં પાલીતાણાના નગર છેડે વિદ્યમાન છે.
વલ્લભીપુરમાં બૌદ્ધ કાળે તેમજ ત્યાર પૂર્વે સંખ્યાબંધ ગિરિ ગુફા હતી. જયાં સાધુસંતા, સાધકેા, તેમજ મુમુક્ષુ। આ સ્થાનમાં રહી ચેાગની સાધના કરતા હતા. પૂર્વ કાળે આ ભૂમિમાં માઇલેાના માલે સુધી ભોંયરાંએ હતાં. જેમાં ભેદી રસ્તાએ, અજવાળો અંધારી ખારીએ અને કેડીએ સહીત એવી રીતે આવેલ હતા કે, જ્યાંથી બચવાનુ' સાધન સરળતાથી મળી રહેતુ, દુરદુરથી શેત્રુંજ્ય ગિરિરાજની યાત્રાએ આવતા સંધા વલ્લભીપુર થને તિર્થ યાત્રાએ જતાં હાવાથી સિંધુ નદીથી તે પવિત્ર ગ ંગા સુધીના પ્રદેશમાં, તેમજ કન્યા કુમારી સુધીનું એક પણ નગર એવું નહિ હાય કે, જ્યાંના જૈન સ ંધે પાલીતાણા તિના દર્શને જતા વલ્લભીપુરના જૈન સંધતું ભાભિનું સ્વાગત અને સ્વામી વાત્સલ્યનેા લાભ નહિ લીધા હૈાય ?
Page #82
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રમાં વલભીપુરની મહત્તા *
આ ભૂમિની અદભૂત ધર્મ કથામાં નીચેની ઈતિહાસીક કથા જૈન સાસનની ગીરવતાને ગવનારી અને પ્રમાણભૂત પ્રાપ્ત થાય છે જે નીચે પ્રમાણે છે.
(૩)
જગત ગુરૂ પ્રભુ મહાવીર કેવળ જ્ઞાનની પ્રાપ્તી બાદ ત્રીજી વખત રાજગૃહી પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. ધર્મ સભામાં મનુષ્ય, તિર્યો અને દેવગણ આ સમયે વિદ્યમાન હતા. જેમાં મહારાજા શ્રેણિક, રાજકુટુંબ સહિત વિદ્યમાન હતા. બૌદ્ધ તેમજ વેદાંતીક ધર્મના ધર્માચાર્યો પણ વિદ્યમાન હતા, આ સમયે ઈ ઉભા થઈ વિનય પૂર્વક પૂછયું કે હે પ્રભુ બારમાં અંગમાંથી છેલ્લા દ્રષ્ટિવાદ નામના અંગને વિચ્છેદ કયારે થશે ?
પ્રભુએ ગંભીરતાથી જણાવ્યું કે “હે દેવન્દ્ર સાંભળ! મારા નિર્વાણ પછી એકસો સીતેરમાં વર્ષે શ્રત કેવળી શ્રી ભદ્રબાહુ સ્વામી થશે. ત્યાર પછી ૨૧૫ માં વર્ષે શ્રી સ્થલીભદ્ર નામે આચાર્ય થશે. ત્યાં સુધી ચૌદ પૂર્વ અર્થ સહિત રહેશે. પછી ૫૮૪ માં વર્ષે શ્રી વ્રજ સ્વામી નામે આચાર્ય થશે. ત્યાં સુધી દશ પૂર્ય રહેશે. ત્યાર પછી ૬૧૬ માં વર્ષે શ્રી દુર્બલિકા પૂષ્પમિત્ર નામે આચાર્ય થશે; ત્યાં સુધી લા પૂર્વ રહેશે. મારા નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષે સઘળા પૂર્વે વિચ્છેદ જશે.
શ્રી સૌધર્મા સ્વામીએ પુછયું કે હે પ્રભુ! દેવાધિગણીનો જીવ હાલમાં ક્યાં છે? ત્યારે પ્રભુએ જણાવ્યું કે તેને જીવ, અત્યારે તારી તહેનાતમાં રહેનાર પાયદળ સેનાને અધિપતિ, તારો અનન્ય ભક્ત, અને મને માતાના ગર્ભમાંથી સંહરનાર હરિણગમશી દેવ છે. તે દેવ ચવિને દેવર્ધિગણી ક્ષમા ક્ષમણ થશે. દેવેન્દ્ર આ સાંભળી અત્યંત ખુશી થયે. દેશના પૂર્ણ થયે, પશુ, પંખી, મનુષ્ય, દેવ વિગેરે પિતાપિતાને સ્થાનકે ગયા. પછી દેવન્દ્ર અને હરિણગમેથી દેવ સાથે ગયા.
. (૪) આ ઈતિહાસિક ઘટનાબાદ ૯૦૦ વર્ષે દેવપણાનું આયુષ્ય પૂર્ણ કરી, હરિણગમેથી દેવ ત્યાંથી ચવિ સૌરાષ્ટ્રમાં વેલકુળપણ કહેતાં વેરાવળ પાટણમાં અરિદમણ રાજવીનાં દરબારમાં કાળર્ધિત નામે કાશ્યપ ગેત્રિય રાજ
Page #83
--------------------------------------------------------------------------
________________
( [ મહાન ગુજરાત સેવક હતા. જેની કલાવતી નામે સ્ત્રીના રત્નકુક્ષીથી વિરાટ સંવત ૯૦૦ માં પુત્ર પણે ઉત્પન્ન થયો. પુત્રનું નામ દેવાધિ રાખવામાં આવ્યું. બીજના ચંદ્રમાંની જેમ માતાપિતાના લાડમાં ઉછેરાત પુત્ર, શીશુકુમારે બાલ્યવ્યસ્થાને ત્યાગ કરી યોગ્ય વ્યવસ્થાએ આવતા, પિતાએ તેને બે કુંવરીઓ પરણવી. સંતોષથી કુમાર ગૃહ સંસાર ચલાવવા લાગ્યો. પછી કાળે કરી કુમારે કમક્ષયાર્થે સમર્થ જૈનાચાર્ય શ્રી દેવગુપ્ત આચાર્ય પાસે દિક્ષા લીધી. તલવારની ધાર મય સંયમને પાળતા મુનિરાજે, ગુરૂ પાસેથી પૂર્વ દત્ત જ્ઞાનની પ્રાપ્તી કરી. ગુરૂએ દેવાધિ મુનિને પિતાની પાટ ઉપર ગણીપદ આપી સ્થાપિત કીધા. પછી દેવગુપ્ત આચાર્ય સ્વર્ગે સિધાવ્યા, જેમણે વિરાત સંવત ૯૮૦ થી ૯૩ સુધીમાં વલ્લભીપુરમાં “સમસ્ત સિધાંતાની વાંચના દેનાર અને જેન શાસન, પ્રભાવક કળીકાલ કેવળી તરિકેનું બીરૂદ પાંચશે આચાર્યની સભામાં પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે જેનાગમને માથે દુશંભ કાળના પ્રભાવે આપત્તીના ડુંગરો પડવા છતાં મહાન પૂર્વાચાર્યોએ પુરૂષથી પ્રયાસોએ, કઠંસ્થ સૂત્રોને ગ્ર થારૂઢ કર્યા. તે સૂત્રો આજે પીસતાળીસ આગમ સૂત્ર તરીકે પ્રસિદ્ધિને પામેલ છે. તેમજ શુરક્ષિત છે. જેના યોગે વિકાશીત જૈન સમાજ જળહળે છે. અનુક્રમે વિહાર કરી વિરાટ સંવત ૧૦૦૦માં એટલે વિક્રમ સંવત ૨૩૦ માં સિદ્ધાંચલ ઉપર અનસન કરી શ્રી દેવર્ધિગણી આચાર્ય દેવલોક સિધાવ્યા. આ મહાન પુરુષના અક્ષર દેહને જૈન સમાજ આજે જેટલે પુજે તેટલે ઓછા છે.
(૫) પુસ્તકારૂઢ થએલ આગમ સૂત્ર, મૂળ અર્ધ માગધિ ભાષામાં છે. જેના ઉપર ટીકા, ટીપન રૂપે વિવેચન કરવામાં આવ્યું છે. આ વિવેચન નિયંયુિક્ત, ચુણિ, ભાષ્ય, સંગ્રહણી અને ટીકા એમ પંચાગી પ્રકારોથી ઓળખાય છે. પુસ્તકારૂઢ થએલ જન સાહિત્યની શરૂઆતમાં પ્રાચિન સાહિત્ય તરીકે “જ્ઞાન પચી કનામની તાડ પત્ર પરની વિક્રમ સંવત ૧૧૦૯ની પ્રત, જેસલમેરના જ્ઞન ભંડારમાં વિદ્યમાન છે. તાડપત્રિ ઉપર પ્રત, ચૌદમી અથવા પંદરમી સદી સુધી લખાતી. ત્યારપછી કાગળને વપરાશ શરૂ થયો. આ ગ્રંથ લખવામાં અનેક પ્ર પરની રંગબેરંગી શાહીને ઉપયોગ થતું. તેમજ સોનેરી રૂપેરી ચિત્રો પણ દેરવામાં આવતાં. તેમાં ખાસ કરી ક૫ સૂત્રમાં મહાવીર પ્રભુનું ચરિત્ર વર્ણવેલું છે, તેની સચિત્ર પત્ર સેંકડે લહીયાના હાથે તાડપત્ર ઉપર વિવિધ ચિત્રમણથી અંલકૃીત થઈ, હજારોની સંખ્યામાં ચારે દિશાએ
Page #84
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રમા વલ્લભીપુરની મહત્તા * કલસુત્ર તરીકે વાંચનાંઅર્થે મોકલવામાં આવેલ છે. આ કામમાં લગભગ ત્રણસે લહીયાઓએ વલભીપુરમાં જ વિક્રમ સંવત ૫૧૦ થી ૨૩ સુધીના ૧૩ વર્ષ સુધી સેવા બજાવી હતી આમાની કેટલીક પ્રત વિદેશના મ્યુઝીયમોને
ભવી રહેલ છે. તેમજ ગુજરાતમાં મુખ્યત્વે પાટણ, અમદાવાદ, ખંભાત, છાની, વડોદરા, સુરત, મુંબઈ, વગેરે સ્થળોએ છે, કાઠીઆવાડમાં ભાવનગર, પાલીતાણા, લિંબડીમાં તેમજ કરછ કડાય ગામમાં, મારવાડમાં-બીકાનેર, જેસલમેર, પાલી, ઝાલેર, આહાર, તેમજ માળવાના રતલામમાં, અને મેવાડના ઉદયપુરમાં પંજાબમાં ગુજરાનવાલા, હોશીઆરપુર વિગેરેમાં, યુકત પ્રાંતમાં આગ્રા અને કાશીમાં તેમજ બંગાલના કલકત્તા તેમજ બલુચરમાં, અને દિગ્મબરય ભંડારો પૈકી ઉત્તરમાં આગ્રા વિગેરેમાં, અને દક્ષિણમાં મુળ બિંદી વગેરે નગરોમાં મોટા મોટા જ્ઞાન ભંડારે છે. ત્યાંની કલ્પસૂત્રોની પ્રાચિન પ્રતે વિદાય માને નષ્ટ થતા અન્ય સાહિત્યના પ્રથાને બચાવી, શુરક્ષિત રીતે રાખવામાં આવેલ છે. જ્ઞાન ભંડાર જૈનાચાર્યોના ઉપદેશથી ધનાઢય શ્રાવકેએ તેમજ મહાજને કરાવેલા છે. અને જેન મહાજનના વહીવટ નીચે સચવાય છે.
પીસતાળીસ આગમમાં મુળ શ્લેક ૮૧૮૩૧ છે. તેના ઉપર ટીકાઓ અને યુનિ મળી કુલ લેક સંખ્યા ૭૦૨૫૮૨ની છે, આગમ ગ્રંથની ૧૬ મી સદીના કાગળ ઉપર લખાએલ પ્રતમાં હજારોની સંખ્યામાં આજે વિદર્યમાન છે. ઉપરોકત આગમો અર્ધમાગધ ભાષામાં લખાએલ છે તેના ઉપર ટીકાઓ સંસ્કૃતમાં છે. જેમાં અગીઆર અંગ , બાર ઉપાંગ સૂ, દશ પ્રક્રિણ, (પના સુત્રો) છ છેદ સૂ, ચાર મુળ સ, બે ચુલીકા સૂત્ર મળી પીસતાલીસ આગમ સૂત્રોની રચના મહાન ઉપકારી દેવાધિગણુ ક્ષમા ક્ષમણે શ્રી વલ્લભીપુરમાં વિક્રમ સંવત ૧૦ થી ૧૩ સુધીમાં કરી. જેમાં રચાએ, કપ સુત્રનું પ્રથમ વાંચન આનંદપુર નગરે રાજવીના દરબારમાં થયું.
ભારતીય પ્રાચિન ઇતિહાસના સંશોધન પરથી તેમજ પુરાતત્વ શ શેધિક ગ્રંથોના આધારે, તેમજ દર્શનીય શિલા લેખો, સ્તુપ, અને આ ભૂમિમાં આવેલ ધાર્મિક તીર્થો તેમજ દેવ મંદિરના શિલા લેખે અને સ્થાપત્યમાં, પૂર્વાચાર્યોએ જે મહાન સેવા બજાવી છે, તે ઉપરથી સમજવા મળે છે કે, વલ્લભીપુર સૌરાષ્ટ્રના પાટનગર તરિકે રાષ્ટ્ર અને ધર્મ સેવામાં અપૂર્વ સાથ આ હતે.
Page #85
--------------------------------------------------------------------------
________________
મહાન ગુજરાત
{ નેપચુન ઍસ્યુરન્સ . લી.
જીદગી
-કંપનીના પ્રગતીના–
આંકડાઓ
આગ
અકસ્માત
Pટલ અસ્કયામત રૂ. ૭૫,૦૦૦,૦૦ પ્રિમિયમની આવક રૂ. ૨૦,૦૦૦,૦૦ લાઇફ ફંડ રૂ૬૦,૦૦૦,૦૦ ચુકાવેલા દાવા રૂ ૨૫,૦૦૦,
'
કાવેલા જ
મેટર દરેક જાતના વિમાનું કામ સ્વીકારે છે.
પ્રસ્પેકટસ એજન્સી માટે લખે | નેપચુન એ સ્યુરન્સ કંપની લી.
૧૦, હે નબી રેડ, નેપચુન બીલ્ડીંગ, કેટ, મુંબઈ. 4 ચીફ એજન્ટસ :આઈ. આઇ. કેરપરેશન લી.
અવડાણ ચેમ્બર, કેટ-મુંબઈ.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ મું.
જૈન દર્શનની મહત્તા ન–બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના સમયમાં પાંડવ, કરવ, શ્રીકૃષ્ણ, બળદેવ, આદી મહાપુરૂષો થયા. તેના અંગે મહાભારત જેવા ગ્રથોની રચના થઈ.
પાંડવોએ શેત્રુંજયને ઉધાર કરાવી ઘણો મહિમા વધાર્યો હતો. અને છેવટે દીક્ષા લઈ મેક્ષે ગયા હતા.
નેટર–પાંડવ અને કૌરવ એ બંને કુળવાચક શબ્દો ગણાય. આ બંને રાજ્યકુળમાં ઉત્પન્ન થયેલ દરેક વ્યક્તિઓ પાંડવ અને કૌરવનાં ઉપનામથી પ્રસિધિને પામેલ હતી. જે પાંડવોએ શેત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવી જૈન ધર્મને મહિમા વધાર્યો હતો અને છેવટે દીક્ષા લઈ લે ગયા હતા. તે પાંડ પાંડવકુળમાં જન્મેલા, અને વેદાંતિક મહાભારતમાં દર્શાવેલ પાંડવ કરતાં આ વિભૂતિઓ અન્ય હતી. જેને લગતો ખુલાસે સિધ્ધરાજ જયદેવનાં પ્રસંગમાં શ્રી હેમચંદ્રાચાર્યે આપેલ શંકાનાં સમાધાન જવાબમાં મળી રહે છે. - આ પાંડવો તેમજ શ્રીકૃષ્ણ બળદેવાદિ મહાપુરૂષે રાજ્યકુળમાં જન્મેલા અને સગાસંબંધીઓ હતા. જેમનાં સમકાળે જેન તેમજ સનાતન ધર્મ સમાનતા પ્રાપ્ત કરી હતી. જૈન મહાભારત અને હરિવંશ પ્રબંધ આને અંગે વધુ ખુલાસો આપી શકે છે) * નેટ–અમારા તરફથી હરિવશ રાસ ૪૪૦૦ ગાથાઓ સહિત પ્રાચિન હસ્ત લેખીત કૃતિને આધારે બહાર પડશે. [ જેમાં મહાભારત, પાંડવપ્રબંધ વગેરે ગ્રંથોના પ્રકાશનમાં ઉપયોગી સાહિત્યનું દિવ્ય દર્શન થઈ શકશે.]. - ત્યાર પછી ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથના સમયમાં જેન ધર્મ પ્રાધાન્યતા પ્રાપ્ત કરી હતી. જેમના શિષ્ય પરંપરામાં તેમના મુખ્ય ગણધર
Page #87
--------------------------------------------------------------------------
________________
૩ર
[ મહાન ગુજરાત
શુભદત્તજી હતા. તેમના મુખ્ય શિષ્ય હરદત્તજી, તેમના આ સમુદ્રજી થયા, અને તેમના શિષ્ય સ્વયં પ્રભસૂરી થયા.
તેઓના કેટલાક શિષ્યામાં વિહીતાશ્રવ નામે વિદિત શિષ્ય થયા. જેમના સંપ્રદાયમાં ગૌતમ બુધ્ધે દીક્ષા લીધી. અને જીદ્દકીતિ નામે પ્રસિદ્ધિને પામ્યા.
આ ગૌતમ બુધ્ધે બૌધ મતની સ્થાપના કરી. આ કાળે પૂ`કાલીન શાક્ય પથ બૌદ્ધ ધર્મના મુળ પંથ તરિકે ગણાતા. ચેવોસમા તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના કેવળ જ્ઞાન પૂર્વે બૌદ્ધમત ઉત્તર હિંદમાં ચાલુ થયા.
ના—આ બૌદ્ધ અને જૈન ધર્મની સમાલાચના માટે અમારા મગધની મહારાણી અને પ્રભુ મહાર્વીર ગ્રંથ જુવે.
ચાવીસમા તીર્થં કર પ્રભુ મહાવીરના સમયમાં અનેક ` મહાપ્રાંતનાં રાજવીઓએ જેન ધર્મોના સ્વીકાર કર્યાં અને મગધ સામરાજ્ય જેનધમ મય બન્યુ હતું.
રાજહી નગરીના મહારથી શ્રેણિક તથા તેના કુટુબે પ્રભુ મહાથીરના અનુયાયી તરીકે પાત નુ પાછલું જીવન વ્યતીત કર્યું. અને તી કરનામ કર્મ ઉપાર્જન કર્યું.
મહારાજા શ્રેણિકનાં કુટુ બમાંથી અનેક રાણીએ રાજપુત્રા અને પુત્રીઓએ દીક્ષા લીધી.
ઈંદ્રભૂતિ આદિ અગ્યાર ગણધરા જેઓ વેદ્યાંતિક ધર્મનાં અલગ અલગ દેશના ક્રિયાકાંડી હતા. તેઓ પેાતાના શિષ્ય પરિવાર સાથે જૈન સિદ્ધાંતનાં પારંગામી બન્યા, ગણધરપદને દીપાવવા લાગ્યા. પ્રભુ મહાવીરના સાથે દેશ વિદેશમાં વિચરી તે કાળે ભારતના સાળે પ્રાંતે જેમતે બહુધાયે જૈન ધર્મી બનાવ્યા.
પ્રભુ મહાવીરનું નિર્વાણુ અપ્પાપા. (પાવાપુરી)માં હસ્તિપાલ રાજાની ધમ શાળામાં થયું.
જેમના ભકત નવ–મલ્લિ જાતિના અને નવ-લચ્છિ જાતિના રાજાઓએ દીપેાત્સવ કરી પ્રભુનું કલ્યાણક ઉજવ્યુ, તે દીવસથી દીપાવલી પવ ચાલુ થયું. પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીને પ્રભુ મહાવીરના નિર્વાણના દિવસે, રાત્રોના પાછલા પ્રહરે પ્રભુના નિર્વાણની માહિતિ થઇ, જેઓ
Page #88
--------------------------------------------------------------------------
________________
જ ન દર્શનની મહત્તા *
૩૩ અલ્પાયુષિ હોવાથી પ્રભુ મહાવીરે દીર્ધાયુષિ એવા સુધર્મા સ્વામીને પાટના અધિકારી બનાવી ચતુવિધેિ જેન સંઘની સ્થાપના કરી. જેમની પાટ પરંપરાએ પ્રભુનાનિર્વાણ બાદ વીરાત સંવત ૧ થી ૬૦૫ સુધીમાં નીચેનાં વીસ યુગપ્રધાન આચાર્યો પટધર થયા.
૧ શ્રી સુધર્મા સ્વામી ૨ , જંબુ સ્વામી ૩ ,, પ્રભવ સ્વામી ૪ ,, સ્વયંભવ સૂરી ૫ , યશોભદ્ર સૂરી ૬ , સંભૂતિ વિજય ૭ , ભદ્રબાહુ સ્વામી ૮ • સ્થલભદ્રજી ૯ ,, આર્યમહાગિરી ૧૦ ,, આર્યસૂહિસ્તિજી ૧૧ ,, ગુણસુંદરસૂરીજી
૧૨ શ્રી નિગોદવ્યાખ્યાતા
શ્રી કાલિકાચાર્યજી (૧ લા) ૧૩ ,, શાંડિલ્યસૂરીજી ૧૪ ,, ગણિવીરસૂરીજી ૧૫ ,, રેવતીમિત્રસૂરીજી ૧૬ , આર્યમંગુસૂરીજી ૧૭ , ભદુગુપ્તસૂરીજી ૧૮ , ગુપ્તસૂરીજી ૧૯ , વ્રજસ્વામી ૨૦ ,, પુષ્પમિત્રસૂરિજી
જેને અંગે સ્થવિરાવલિમાં નીચે પ્રમાણેની ગાથાઓ વિદ્યમાન છે. જેમના સમકાળે શાકે શાલિવાહન સંવત્સરની સ્થાપના વિસં. ૬૦૫ માં થઈ.
(૧)
सिरि कीराउ सुहम्मो, वीसं चउचत्तवासजंबुस्स । पभवेगारस सिज-भवस्स तेवीस वासाणि ।। पन्नास जसोभद्दे, संभूइसह भहबाहुस्स। चउदस य थूलभद्दे, पणयालेवं दुपारस ॥ अजमहागिरि तीसं अज्जसुहत्थीण वरिस छायाला। गुणसुंदर चउआला एवं तिसया पणत्तीसा ॥ ततो इगचालीसं निगोय वक्खाय कालिगायरिओ। થઇ વિઇ (જિ) જય કાર = = I
Page #89
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત, रेवइभित्त छत्तीस अज्जमंगू अ वीस एवं तु । चउसय सत्तरि चउसय, तिपन्ने कालगो जाओ ॥ चउर्वास अज्ज धम्मे, एगुणचालीस भद्गुत्ते अ । सिरिगुत्ति पनर वइरे, छत्तीसं एव पणचुलसी ॥ तेरस वासा सिरिअज्जराक्खिए वीस पूसमित्तस्स । इत्थय पणहिअ छसरासु सागसंवच्छरुप्पत्तो ॥
પ્રભુ મહાવીરના પટધર સિવાય નીચે પ્રમાણેનાં સમર્થ જૈનાચાર્યોએ જૈન ધર્મની પ્રભાવના ગજવી હતી. રાજામહારાજાઓને પ્રતિબધી જન ધમ બનાવ્યા હતા.
સમર્થ જૈનાચાર્યોએ બજાવેલ સેવાની અમર ગાથારૂપે અલ્પાયુષિ મનક મુનિ નિમિતે દશવૈકાલિક નામના સૂત્રની રચના થઈ. જે સૂત્ર આજે સમર્થ મુની મંડળ માટે આચાર દર્શક અને ઉચ્ચ કોટીનું ગણાય છે. ત્યાર પૂર્વે ઓશવાળ અને શ્રીમાળી જનની ઉત્પત્તિ થઈ. મહાવીર નિર્વાણ પછી ૭૦ વર્ષે, પાર્શ્વનાથ સાધુના સંતાનીયા સાધુઓમાંથી છઠ્ઠી પાટે શ્રીરત્નપ્રભસૂરીએ ઉકેશપટન નામના નગરમાં પ્રભુ મહાવીરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, અને એશિયા નગરીમાં ક્ષત્રિય જાતિને પ્રતિબોધી ઓશવાળ જૈનોની સ્થાપના કરી. અને શ્રીમાળ નગરમાં શ્રીમાળી જૈનોની સ્થાપના કરી.
(૨)
ગૌ દેશમાં ચણક નામના ગામમાં મહાન અર્થશાસ્ત્રી પંડિત ચાણક્ય થયો. જેણે વીર નિર્વાણ ૨૧૭ માં મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત નામના રાજકુમારના હાથે કરી.
મગધ સામ્રાજયના પાટલી પુત્ર નગરમાં આ મૌર્યવંશી ક્ષત્રિય રાજ્ય કુટુંબે ત્યાર પછી ૧૬૦ વર્ષ રાજય કર્યું.
આ રાજ્યના કીર્તિસ્થંભ રૂપે તેના સંસ્થાપક મહારાજા ચંદ્રગુપ્ત, બિંદુસાર-૨૫શોક-મહારાજા સંપ્રતિ વિગેરે નવે રાજવીઓમાંથી મહારાજા સંપ્રતિ જાતિસ્મરણીય જેન રાજી થયા. અશે કે બહુધાએ બૌદ્ધ ધર્મનું પાલન કર્યું. ચંદ્રગુપ્ત અને બિંદુસારે દહીં દુધની માફક બંને ધર્મમાં પગ રાખ્યો.
Page #90
--------------------------------------------------------------------------
________________
- જૈન દર્શનની મહત્તા *
૩૫ મહારાજા સંપ્રતિના સમયમાં ઉજજેની અવન્તીમાં પણ મૌર્યવંશી રાજ્યગાદી હતી. જ્યાં સં પ્રતિએ અવંતિપતિ તરીકે વીરનિ. ૨૦૦ થી ૩૨૩ સુધી રાજય કર્યું.
જેમણે શ્રી આર્ય સુહસ્તિ સૂરીના ઉપદેશથી સવા કરોડ જેન પ્રતિમાઓ બનાવી અનાર્ય દેશમાં દુર દુરના દેશો સુધી જેન ધર્મને પ્રચાર કર્યો. જેમને ભારતના વિજેતા રાજવી તરીકે દક્ષિણ પ્રાંતનાં સનાતની રાજવીઓને પ્રેમથી જીતી જન બનાવ્યા. તેમના સમકાળે અવનીમાંજ ભદ્રા શેઠાણીના અવની સુકુમાર નામે પુત્રે દીક્ષા લીધી. અને પહેલી જ રાત્રે ઊંચ્ચ કોટીના ધ્યાનથી અનશન કરી, નલિની ગુમ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા, કે જયાંથી ચવી. તેમણે ભદ્રા શેઠાણની કુક્ષીએ જન્મ લીધો હતો. જેમના પુત્ર મહાકાળે ઉજજેની માંજ અવન્તી પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું કાળાંતરે વિ. સં. ૩૭૦ માં અવન્તી જેન રાજવીઓના હાથમાંથી સનાતનીઓના હાથમાં જતાં, આ મંદીરમાં રહેલ અવતી પાર્શ્વનાથની પ્રતિમાને ગર્ભાશયમાં ભંડારી તેના ઉપર મહાકાળે નામના મહાદેવની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી. આ પ્રતિમા અવન્તીમાં પ્રભાવશાળી ગણાવા લાગી તેને મહારાજા વિક્રમનાં સમયમાં થએલ શ્રી સિદ્ધસેન સુરિશ્રીએ કલ્ગાણુ મંદિર સ્તોત્રથી (ભોંયરામાં ભંડારેલ) પાશ્વનાથની પ્રતિમાને પ્રગટ કરી, આજે પણ અવન્તીમાં શ્રી પાર્શ્વનાથ ની આ પ્રતિમાનું મંદિર વિદ્યમાન છે. તેજ માફક મહાકાળેશ્વરનું મંદીર પણ ઉજજનમાં વિદ્યમાન છે. મહારાજા વિક્રમે મહાકાળના મંદીરને રાજયના ખરચે બંધાવી આપ્યું તેમજ શ્રી અવતિ પાર્શ્વનાથ મંદીરનો રાજયના ખરચે જીર્ણોદ્ધાર કરાવી આપ્યો.
નેટઆ ઘટનાનો સવિસ્તર ઇતિહાસ જાણવા વાંચો અમાર ગ્રંથો –માલવને સુવર્ણ યુગ અને સમ્રાટ સંપ્રતિ.
(૩) શ્રી સુસ્થિતાચાર્ય તેમજ શ્રી સુપ્રતિ બુદ્ધાચાર્યે કોટૅગચ્છની સ્થાપના કરી, તાંબરમતે શ્રી ઉમાસ્વાતિ વાચકે કરી મનાઈ છે. ગઈ ભીલ રાજવી ઉચ્છેદક તથા સાતવાહન રાજવીના દક્ષિણ પ્રાંતના પ્રતિષ્ઠાનપુર નગરમાં સંવસરી પર્વનું પાંચમને બદલે ચોથને દિવસે પ્રતિપાલન કરાવનાર નિમિતાવેતા શ્રી કાલિકાચાર્યજી વોરાત સં, ૪૫૩ માં થયા. જેઓ દુરાચારી ભીલ રાજવીના ઉચ્છેદક તરીકે અપૂર સેવા બજાવી છે. શ્રી સંહગિરીજી, શ્રી આર્ય ખપૂટાચાર્યજી,
Page #91
--------------------------------------------------------------------------
________________
૩૬
[ મહાન ગુજરાત
શ્રી પાદલિપ્ત સૂરીજી, શ્રો નાગાર્જુન સૂરીજી, શ્રી જસ્વામી, શ્રી આય સમિતજી, શ્રી વ્રજસેનાચાય જી, શ્રી આય રક્ષિત સૂરીજી, શ્રી દુલિકા, પુષ્પમિત્ર સૂરીજી વગેરે સમથ જ નાચાર્યાં આ કાળે થયા,
વિક્રમ સંવત ૧ થી ૧૩૦ સુધીમાં શ્રી વ્રજ સ્વામીથી શ્રી દુલિકા પુષ્પમિત્ર સૂરીજી સુધીનાં આ સૂરીશ્વરાએ ધાર્મિ ક પ્રભાવનાના કરેલ તે કાર્યાંની નોંધ ધામિ`ક (ઇતિહાસિક) સૂત્રોને પાને ઉપલબ્ધ થાય છે.
શ્રી વ્રજસ્વામીને સ્વર્ગવાસ વીક્રમ સંવત ૧૧૫માં થયા, તેમની પાર્ટ શ્રી વ્રજસેન પૂરી થયા. તેમના સમયમાં આર વી ભયંકર દુકાળ પડયા, જેઓ વિહાર કરતા કરતા કાકણુ સાપારક નગર સુધી આવ્યા. જ્યાં જિનદત્ત નામના ધનાઢય શ્રાવકને ત્યાં લાખ્ખાનુ ધન હેાવા છતાં દુકાળને કારણે સ્વકુટુંબ રક્ષણાર્થે આ શ્રાવક કુટુંબે વિષમિશ્રત ભાજન કરવાની તૈયારી કરવા માંડી હતી ત્યાં તેઓ જઇ પહેાંચ્યા.
આ કાળે એક શેર ચોખા માટે હજારા રૂપીઆ આપવા પડતા. સારાંશે આ પ્રદેશમાં બાર વીં દુકાળનાં કારણે ધાન્યજ નહાતુ મળતું. કવશાત શ્રી વ્રજસેન સૂરી, જિનદત્ત શેઠને ઘેર ગેાચરી માટે ગયા. જ્યાં આ કુટુ એ એ શ્વય ભાવનાથી રાંધેલ વિષ મિશ્ર વિનાનેા લક્ષમૂલ્ય ભાત સૂરિશ્રીને વહેારાવતાં આંખમાંથી પડતા ચેાધાર અશ્રુએ તેમને જણાવ્યુ કે “હે સૂરીશ્વરજી! આજે કુદરતી સ જોગામાંજ આખાયે ભાતના પાત્રમાં વિષ મિશ્ર થયું નથી. જેથી હું આપને ઞા છેવટને આહાર વહેાવરાવવાને ભાગ્યશાળી થાઉં છુ.” ત્યાર બાદ જિનદત્ત શેઠની ગુણવાન સ્ત્રીએ ચેાધાર અશ્રમય સ્થિતિએ કાળનું ભયંકર સ્વરૂપે સમજાવ્યુ ત્યારે જ્ઞાની આચાર્યે કહ્યું કે હું ભાગ્યવતિ! આવતી કાલે અહી પ્રભાતમાંજ અનાજના પુરતા જથ્થા સાથે વણજારાની પાઠે આવવાની છે, જેથી આખાયે આ પ્રદશમાં સુકાળ થવાના છે. માત્ર આજનીજ કાળ ધટીકા જીવ રક્ષણાથે
46
'
કિ'મતી છે.
આ પ્રમાણે સુયેાગતા સંયેાગ થયેલ હાવાથી રક્ષણની ફિકર કરવાની નથી. માટે શાંતિથી આખા દીવસ પ્રભુ ભક્તિમાં ગાળેા. આટલું કહી સૂરીશ્રી ઉપાશ્રયે પહોંચ્યા.
બીજેજ દીવસે સૂરીશ્રીના ભવિપ્રમાણે અનાજના પુરતા જથ્થા સાપારકમાં આવી ચઢયા અને આ આખાયે કુટુંબ તેમજ નગરજનોની રક્ષા
Page #92
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનની મહત્તા ]
૩૭ થઈ. જિનદત્ત શેઠે પિતાના દ્રવ્યને ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કર્યો ને પિતે કુટુંબ સહિત શ્રી વજસેન સ્વામી પાસે દીક્ષા લીધી.
વિક્રમ સંવત ૧૦૮માં શેત્રુજ્યને જાવડશાહે ૧૩ ઉદ્ધાર કરાવ્યો. અને તેમાં મુળ નાયક શ્રી અદિશ્વર પ્રભુની પ્રતિષ્ઠા શ્રી વ્રજસ્વામીએ કરી.
(૪) •
વિસંવત ૧૨૫ માં કરંટનગરમાં નાહડ મંત્રીએ જિન મંદીર બંધાવ્યું. તેમાં શ્રી જિજંગસૂરીએ બિંબેની પ્રતિષ્ઠા કરાવી. તેમજ સત્યનગરના જિનાલયમાં પણ આ સૂરીશ્વરે પ્રતિષ્ઠા કરાવી.
વિસંવત ૧૩૯માં શ્રી શિવભૂતિ અથવા શહસ્ત્રમલ નામના આચાર્યના હાથે પૃથ્વીપુર નગરમાંથી (દીગંબરોની ઉત્પત્તિ) થઈ. શ્રી ચંદ્રસૂરી, શ્રી સામત ભદ્રસૂરી, શ્રી વૃદ્ધદેવસૂરી, શ્રી પ્રદ્યોતનસૂરી, શ્રી માનદેવસૂરી, શ્રી માનતુંગસૂરી, શ્રી વરસૂરી, શ્રી જયદેવસૂરી, શ્રી દેવાનંદસૂરી અને શ્રી મલવાદી વિગેરે આચાર્યો થયા. જેમને બૌદ્ધોને વલ્લભીપુરમાં પરાજય કર્યો. આ કાળે શેત્રજ્ય માહાસ્યની રચના થઈ. શ્રી વિક્રમસૂરી, શ્રી નરસિંહસૂરી શ્રી સમુદ્રસૂરી, શ્રી માનદેવસૂરી,
શ્રી દેવાદિગણિ ક્ષમાક્ષમણુસૂરિ થયા, અને જેન સિદ્ધાંતનું ગ્રંથારૂઢ થવું વિગેરે મહાન કાર્યો સંવત ૧૩૧ થી ૫૧૦ સુધીમાં થયા.
(૫) શ્રી વ્રજસેન સૂરીની પાટે શ્રી ચંદ્રસૂરી થયા. તેમના સમયમાં કેટીગ૭નું ચંદ્રગચ્છ નામ પડયું. જે ચંદ્રગ૭માં શ્રી હેમચંદ્રાચાર્યના ગુરૂ શ્રી દેવચંદ્રાચાર્ય હતા. અને તેઓએ જન ધર્મને પ્રભાવ ગર્જાવ્યો.
૨ ચંદ્રસૂરીની પાટે સીમંત ભદ્રસૂરી થયા. આ આચાર્ય પરમ વૈરાગ્ય વાસી અને વનમાં વસતા હોવાથી આ ગચ્છનું નામ ફરીથી વનવાસીગચ્છ પડયું. જેમની પાટે શ્રી વૃદ્ધ દેવસૂરી થયા. તેમની પાટે પ્રોતસૂરી થયા. તેમની પાટે શ્રી માનદદેવ સૂરી થયા.
આ માનદેવસૂરિ અગિયાર અંગો વિગેરે આગમ સુત્રોમાં પારંગામી અને તત્વજ્ઞાની હતા. જેમણે તક્ષશીલા ગરીમાં દેવિક કોપથી ઉપદ્રવિત થએલ મરકીના રોગને શાંત કરવા લધુ શાંતિ નામના સ્તોત્રની રચના કરી. (આ સર્વે) ત્યાંના સંધની આજ્ઞાથી, નાલંદામાં રહેલ માનદેવસુરીએ આ
Page #93
--------------------------------------------------------------------------
________________
૩૮
★
[ મહાન ગુજરાત
લઘુશાંતિ નામના સ્તોત્રનેા પાઠ તક્ષણુશીલા નગરીએ ક’ઠસ્થ કરાવી મરકીનેા રાગ શાંત થયા, અને કાપાયમાન
મેાકલ્યા. જે પાઠથી ત્યાં
થએલ દેવીઓ શાંત થઇ.
આ કાળે તક્ષશીલામાં ૫૦૦ જેન મદીરા હતાં, સંતુષ્ટ થએલી દેવીએએ શાસન દેવી મારફતે સંધ જોગ સંદેશા કહેવરાવ્યો કે, આ નગરીને! ત્રણ વર્ષ બાદ તૃક્ષ લેાકેા વિનાશ કરશે, અને તે પ્રમાણે બન્યું. તે નગરીનાં ભેાંયરાંમાં હજી પણ પ્રાચીન દટાએલા ખડેરાના પ્રતિમાએ હેવાના સંભવ છે.
શ્રી માનતુ ંગ સૂરીએ ભકતાંમર નામના ૪૪ ગાથાવાળા સ્તોત્રની રચના કરી. જેનાથી ૪૪ મેડીએ તેાડી, બનારસનાં હદેવ રાજવીને સાન દાશ્ચ કર્યાં, તેજ માફક આ સૂરીશ્રી માળવ નરેશ ભાજતે પ્રતિમાધવા સફળ થયા હતા.
શ્રી માનદેવ સૂરીજીએ રચેલ શાંતિ સ્તોત્ર આજે પણ અનેક રાગેાના વિનાશ માટે પ્રભાવશાળી ગણાય છે. અને તેથી દૈવિક કાપની શાંતિ થાય છે.
વિ॰ સંવત ૨૦૦માં શ્રી માનતુ ંગસૂરીની પાટે શ્રી વીરસૂરી થયા. જેમણે નાગપુરમાં (નાગેાર) વિ॰ સ ંવત ૩૦૩માં શ્રી નેમીનાનાથજી પ્રભુનાં બિંબની સ્થાપના કરી. શ્રી વીર્સૂરીની પાટે શ્રી જયદેવસૂરી થયા, તેમની પાટે શ્રી દેવાનંદસૂરી થયા.
ભૃગુ કચ્છમાં બૌદ્ધો સાથે વાદમાં શ્રી મલ્લસૂરીને વિજય થયા. અને તેમને અહીના રાજવીએ વાદીનું બિરૂદ અર્પણ કર્યું".
ભરૂચના કાટક વનમાં સતી સુદાનાએ બાંધેલ શ્રી મુનીસુવ્રત સ્વામી જિનાલયમાં આ સૂરીશ્રીએ ૨૪૦૦૦ શ્લેાકેાવાળું પદ્મ ચરિત્ર (જેન રામાયણ) રચ્યું. અને નયચક્રનું વ્યાખ્યાન બનાવ્યું. તેજ માફક ધર્માંત્તરા ચાયે` અહીં રહી ન્યાયબિંદુ પર ટીકા રચી. આ મલ્લવાદી આચાય વિક્રમ સંવત ૩૧૪ મતાંતરે ૩૬૪ માં વિદ્યમાન હતા.
( ૬ )
વલ્લભીપુરમાંના શિલાદિત્ય રાજવીને અંગે પ્રાચીન ગ્રંથકારા જણાવે છે કે, વિપ્ર સવંત ૧૭૫ માં ગુજરાતના ખેડા નામે ગામમાં દેવાદિત્ય નામે વેદાંનિક બ્રાહ્મણુને ત્યાં, તેની પુત્રિ સુભગા જે બાળ વિધવા હતી.
Page #94
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનની મહત્તા ] *
૩૯
તેણીના સૌર નામના મંત્રની સાધનાથી પ્રસન્ન થમેલ સૂર્યના યાગથી તેના જન્મ થયા હતા.
સગર્ભા પુત્રીને લેાક નિંદાથી બચાવવા, દેવાદિત્યે ( તેણીને ) વલ્લભીપુર મેકલી આપી. જ્યાં આ સુભગાએ એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યા.
આઠ વર્ષની ઉ ંમરના શિલાદિત્ય નિશાળમાં ભણતા હતા ત્યારે અન્ય બાળ મિત્રા સાથે તકરાર થતાં, બાળાએ તેને નબાપાનુ મેણુ' માયુ, જે ધેર આવી પિતાનું નામ જાણવાને હગ્રહી થયા. અત્યંત દુઃખિત માતાએ બાળહઠને નમતું આપી. સૌર મંત્રની સાધનાનેા યાગ દર્શાવ્યો.
આ કાળે પણ પ્રત્યક્ષ સયે પ્રગટ થઈ શિલાદિત્યને એક પત્થર આપ્યા કે “ જેના યેાગે તે જેના પર પડે તેથી શત્રુનેા નાશ થાય.”
આ જાતના શિલાના પ્રયાગથી આ બાળક વલ્લભીપુરના રાજાના વિનાશક બન્યા, અને તેણે આ શિલાના પ્રભાવે વલ્લભીપુરની રાજ્યગાદી મેળવી,
આ રાજવીએ શેત્રુંજય તીર્થના ઉદ્ધાર કર્યાં, તેના રાજ્યકાળ દરમ્યાનમાં તર્કવાદી બૌદ્ધાચાય સાથે શ્વેતાંબર આચાર્યંને વાદ થયે. જેમાં જૈનાચાર્યાં હાર્યાં. મલ્લવાદીજીને ભરૂચમાં તેની ખબર પડવાથી તેઓએ અહી' વલ્લભીપુર આવી મહાન તર્કવાદી ઔદ્દાચાય ને હરાવ્યા.
આ બંને સમયના વાદાના પરિણામે શિલાદિત્ય રાજવી દહી'–દુધના જેમ તે ધર્મોંમાં સમતા રાખવા લાગ્યા. આ રાજવીના આગ્રહથી શ્રી ધનેશ્વર સૂરીએ શ્રીશેત્રુજય માહાત્મ્ય નામના ગ્રંથ વિ॰ સ૦ ૧૩૧ માં રચ્યા.
કાળનાં પ્રભાવે નામ તેના નાશ એ ઉકિત પ્રમાણે કાકુ વાણિની રત્નજડિત કાંસકી નિમિ-તે વલ્લભીપુરના વિનાશ મ્લેચ્છ રાજવીના હાથે થયેા. આ પૂર્વે વલ્લભીપુર પર અનેક વખત આક્રમણા થયા હતા જેમાં કાકુના દેશ દ્રોહી કૃત્યથી વલ્લભીપુરના પુરતા પ્રમાણુમાં વિનાશ થયા. તે શિલાદિત્ય રાજવીનું મૃત્યું થયું.
પૂર્વ કાલિન પ્રભાવશાલી વલ્લભીપુર આજે વળા નામના ગામની સીમામાં ખંડેરમય પરિસ્થતિએ-દનીય પૂરાવા તરીકે વિદ્યમાન છે. જ્યાં પૂર્વકાળે સેંકડા મહેલાત અને જી નાલયે। ગુ જારવ કરતા હતા.
Page #95
--------------------------------------------------------------------------
________________
1
[ મહાન ગુજરાત શ્રી દેવાધિગણિ ક્ષમાક્ષમણ, શ્રી હિતાચાર્ય અથવા મતાંતરે દુસહ ગણિનાં શિષ્ય થતા હતાજેમને એકજ પૂર્વનું જ્ઞાન હતું. જેઓએ આગમ સૂત્રોને વિક્રમ સંવત ૫૧૦માં ગ્રંથારૂઢ કર્યા જ્યાં શ્રી વિજયાનંદસૂરીશ્વરજીના પરિવારમાં પ્રસિધ્ધ મુની મહારાજ શ્રી હંસ વિજયજીનાં ઉપદેશથી તે દેવધિગણિ ક્ષમાક્ષમણુ મહારાજ ની મૂતિ વળામાં સ્થાપન કરવામાં આવી છે.
ત્યાર પછી હરિભદ્ર સૂરી વિ. સં. ૧૮૫ માં થયા. જેઓ પણ મહાન પ્રભાવશાળી હતા.
તદપશ્ચાત શ્રી સિદ્ધસૂરી વિ. સંવત ૧૯૨ માં થયા. જેમણે પણ જન ધર્મને પ્રભાવ અદભૂત રીતે દર્શાવી જૈન શાસનની ઉન્નતિ કરી. વિ. સવિત ૫૯૨ માં તેઓ સ્વર્ગવાસી થયા.
Page #96
--------------------------------------------------------------------------
________________
| પરમ શાસન પ્રભાવક કવિકુલ કીરિટ સૂરિસાર્વભૌમ
વ્યાખ્યાન વાચસ્પતિ પુ. આચાર્યદેવ શ્રીમદ વિજય લબ્ધિસૂરિશ્વરજી
| મહારાજના પટ્ટ પ્રભાવક
પુજ્યપાદુ શાસન પ્રભાવક અજોડ વ્યાખ્યાતા આચાર્યદેવ શ્રીમદ્ વિજય લક્ષમણસૂરીશ્વરજી મહારાજ અમારા પ્રકાશનોમાં સહાયક બનેલ પૂ. સૂરિશ્વરજી મહારાજના - અમે ઋણી છીએ
–ઝવેરી.
Page #97
--------------------------------------------------------------------------
________________
III
પૂ૦ આચાર્ય દેવ
શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરિશ્વરજી મહારાજ
જેઓશ્રીની ઓજસ્વી, જોસીલી, ગંભીર અને અજોડ વ્યાખ્યાન શૈલીએ ભવ્યાત્માઓનાં હદય આકર્ષી લીધાં છે. જેમની પ્રભાવિક દેશનાના પ્રતાપે અનેક ભવ્ય આત્માઓ પ્રભુ સિદ્ધાંતને પીછાણી, પ્રભુ માર્ગના પૂજારી બન્યા છે. જેમનાં પૂનિત પગલે. સ્થળે સ્થળે ધર્મ પ્રભાવનાની ઝળહળતી જ્યોત પ્રસરે છે.
આવા પ્રાતઃસ્મરણીય, તાર્કિક ચૂડામણિ, જોતિવિંદ શિરોમણિ પરમકૃપાળુ, પૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ જેમને અમારા સાહિત્ય સંશોધનના કાર્યને વેગવંતુ બનાવવામાં તેમજ શાસનહીતકારી પ્રકાશને બહાર પાડવામાં સુંદર રીતે સહકાર આપે છે જેના માટે અમે તેમના અત્યંત ઋણી છીએ.
થાણા.
* ) ઝવેરી જેને સાહિત્ય મંદીર, સંવત ૨૦૦૫ના આશે શુદ ૧ ને ? શુક્રવાર, તા. ૨૩-૯-૪૯. J.
કૃપાભિલાષી ઝવેરીના
કેટિશ વંદના
S
tri
ક
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯ મું.
મહાન ગુજરાતના પ્રાણ પ્રણેતા ધર્માચાર્યો
(૧)
શ્રી દેલા મહત્તર સૂરી વિ. સં. ૬૦૦:- આ મહાન આચાર્ય સુરાચાર્યજીના શિષ્ય તથા શ્રી દુર્ગસ્વામીના ગુરૂ હતા. જેઓ નિવૃત્તિકુળમાં ઉત્પન્ન થએલા, જ્ઞાતે બ્રાહ્મણ હતા. જ્યોતિષમાં તેઓ પારંગામી હતા. જેઓને મૂખ્ય વિહાર લાટ દેશમાં ગણુતે. જ્યાં તેમણે અનેકેને પ્રતિબોધ્યા હતા.
શ્રી દુર્ગાસ્વામી ૧૦ સંવત ૬૦:–
આ સૂરીશ્વરજી શ્રીદેલા મહત્તર સૂરીશ્વરજીના શિષ્ય અને સિદ્ધર્ષિ મહારાજના ગુરૂભાઈ હતા. તેમને વૈરાગ્ય ઉત્પન્ન થતા, અઢળક દ્રવ્ય સંપત્તિ તેમજ પિતાની પત્નીનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. આ સુરિશ્વરજીને “રણ” નામની વિદ્વાન શિષ્યણી હતી. તેણીએ “ઉપમિતિ ભવપ્રપંચની પ્રથમ આવૃત્તિ રચી હતી. આ સુરિશ્વરજીનો સ્વર્ગવાસ ભિલમાલ નામે નગરમાં થયો હતો. આ ગ્રંથને ગુજરાતીમાં અનુવાદ વિદ્વાન સાહિત્યકાર શ્રી મતીચંદ ગીરધર કાપડીયા સોલીસીટરે કર્યો છે. જેમની આ કૃતિ લોકપ્રિય બની છે.
રવિભસૂરિ વિ. સંવત ૭૦૦
આ મહાન પ્રભાવિક આચાર્ય શ્રી મહાવીર પ્રભુની ૩૦મી પાટે થયા હતા. તેમણે વિ. સંવત ૭૦૦ માં નાડોલનગરના જનમંદિરમાં શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી.
Page #99
--------------------------------------------------------------------------
________________
૪૨
[ મહાન ગુજરાત શ્રી જિન ભગણિછ ક્ષમાશ્રમણ વિ. સંવત ૬૪પ થી ૬૮૫ આ પ્રભાવિક યુગપ્રધાન આચાર્ય દેવે સંક્ષિપ્ત જિન કલ્પ–“
વિખ્યા વશ્યક ભાષ્ય. ધ્યાનશતક-બહસંગ્રહણું-ક્ષેત્રસમાસ વિગેરે ગ્રંથ રચ્યા છે. તેઓનું ૧૦૪ વર્ષની ઉંમરે સ્વર્ગગમન થયું હતું.
(૪) શ્રી બપ્પભટ્ટી સરિ તથા આમરાજા વિ. સંવત ૮૦૦થી ૮૫
ગુજરાતના પાટલા નામે નગરમાં જિતશત્ર નામે રાજા રાજ્ય કરતો હતો, ત્યારે ત્યાં શ્રી સિદ્ધસેનજી નામે મહાન જૈનાચાર્ય વસતા હતા.
અહીંથી એક દીવસ આ આચાર્યદેવ મહેશ નામે ગામમાં વરપ્રભુની પ્રતિમાનાં દર્શને ગયાં. જ્યાં એ દીવસ રાત્રીના ચોથા પ્રહરે તેમણે સર્વપ્નમાં ચૈત્યના શિખર પર એક સિંહના બચ્ચાને જે. ',
આ ઉચ્ચ કોટીના સ્વપ્ન બાદ તેઓ પ્રભુના ધ્યાનમાં મસ્ત રહ્યા. સ્વપ્ન ફળાધિશના જાણકાર, સિદ્ધાંત પારંગામી, આ સૂરિશ્વરજીને સ્વનિનું ફળ એક ઉત્તમ શિષ્યની પ્રાપ્તિમાં થશે એમ જણાયું. પ્રભાતે આચાર્યદેવ પ્રભુનાં દર્શને જિનાલયમાં ગયા. જ્યાં તેમની દૃષ્ટિએ ઉચ્ચ કેટીના લક્ષણ યુક્ત એક દશ વર્ષનો બાળકુમાર ચઢ. આચાર્યદેવે બાળકને પૂછયું કે, “તું કયાંથી આવ્યું છે? અને તારું નામ શું છે ત્યારે તે બાળકે જણાવ્યું કે મારું નામ બમ્પ છે અને હું પાંચાળ દેશના રહેવાસી ભદ્રીને પુત્ર છું. . . - - - -
બાળકના શારીરિક લક્ષણો, તેની તેજોમય કાંતિ, અને વાકચાતુર્ય પરથી સુરિશ્રીને સમજાયું કે, જરૂર આ બાળક શાસન પ્રભાવક બનશે ત્યારે તેમણે બાળકને પ્રેમથી કહ્યું કે “હે બંપકુમાર ” તું મારી પાસે રહે તો! હું તને ઉચ્ચ કોટીને શાસ્ત્રાભ્યાસ કરાવું.બાળકે હા પાડી. તેમજ જે સગાંને ત્યાં આ બાળક આવ્યો હતો તે સગાંઓએ તેના માતાપિતાની આજ્ઞા મેળવી. આ બાળકને સુરિશ્રી પાસે શિક્ષણાર્થે મૂ. : 1
શિષ્ય પદને લાયક આવશ્યક ક્રિયાઓ અને સૂત્રોથી જાણકાર થએલ. એવા બમ્પ શિષ્યને વિ. સંવત ૮૦૭ ના વૈશાખ સુદ ૩ ને ગુરૂવારે શ્રી સિધ્ધસેન સૂરીજીએ બ૫ ગામમાં જઈ, તેના માતાપિતાની આજ્ઞા મેળવી દીક્ષા આપી, તેનું નામ તેના માતાપિતાના આગ્રહથી બપ્પભટ્ટ એવું રાખ્યું. પછી
Page #100
--------------------------------------------------------------------------
________________
મહાન ગુજરાતના પ્રાણપ્રણેતાઓ * સૂરીજીએ આ શિષ્યને એગ્ય જાણી મઢેરા ગામમાં મહાન સારસ્વત મહામંત્ર આ. કુમાર અવસ્થામાંય બપ્પભટ્ટ મુની પણ થોડા જ દિવસમાં અનેક સૂત્રોના પારંગામી બન્યા. - એક દીવસ મોઢેરામાં સરસ્વતી નદીને કાંઠે અધિક જ્ઞાનની પ્રાપ્તિ અર્થે સરસ્વતી માતાને સંતુષ્ટ કરવા બપ્પભટ્ટ મંત્ર જાપ ચાલુ કર્યો. આ આરાધનાથી સંતુષ્ટ થએલ સરસ્વતી માતા ગંગા સ્નાનથી શુદ્ધ થઈ કપડાં પહેરતાંજ ત્યાં હાજર થયાં. જેમનું શરીર પુરી રીતે વસ્ત્રોથી ઢંકાએલ નથી એવા સરસ્વતી માતાને પોતાની સન્મુખજોઈ. માતાનું સન્માન જાળવવા બમ્પ ભટ્ટીએ પોતાનું મુખ ફેરવ્યું. બપભટ્ટના વિનયથી પ્રસન્ન થએલ દેવી સરસ્વતીએ બપનાં વિનય અને બ્રહ્મચર્યની પ્રશંસા કરતાં કહ્યું કે હે વત્સ? “ધારેલ મને ઈચ્છા પ્રમાણે તું ધાર્મિક કાર્યો કરી શકશે. જ્યારે જ્યારે તને મારી મદદની ’ જરૂર જણાય ત્યારે ત્યારે હું તને પ્રસન્ન થઈ યોગ્ય મદદ કરીશ.”
આ પ્રમાણેનું વરદાન દઈ માતા અંતરધ્યાન થયા. એક સમયે મોઢેરા ગામમાં વરસાદનાં દીવસોમાં બપ્પભટ્ટસૂરિ ગામની બહાર ગયા હતા. એવામાં મૂશળધાર વરસાદ થવાથી તેઓ ગામના સીમાડા પર આવેલ ચૈત્યમાં જઈ ઉભા. ત્યાં તેમણે એક યુવાન પુરૂષને શોકમાં ડુબેલ દીઠે.
વરસાદ બંધ થયા બાદ સુરિશ્રીએ આ દુ:ખી યુવાનને ઉપાશ્રયે લાવી શાંતિ દેતાં કહ્યું કે, “હે મહાન ભાગ્યશાળી આપ કોણ છો ! અને કયાંથી આવો છે ? અને આમ દુ:ખી થવાનું કારણ શું છે !
ત્યારે યુવાને કહ્યું કે, “મૌર્ય વંશના ચંદ્રગુપ્ત રાજાના ગોત્ર અને કાન્યકુજ દેશના યશોવર્મા રાજવીને હું પુત્ર છું. મારું નામ “આમ” છે. સૂરિશ્રીને ઘણા વર્ષો પૂર્વેની એક ઘટના આ સમયે યાદ આવી કે જે સમયે આ બાળક છ માસનો જ હતું ત્યારે પીળુ વૃક્ષ નીચે ઝોળીમાં સુતેલ હતો. બાળક પર મધ્યાહ થઈ જવા છતાં આ વૃક્ષની છાયા અચલિત રહી હતી. જેના યોગે આ સૂરિએ નિધાન બાંધ્યું હતું કે, આ ભાગ્યશાળી છવ કોઈ ભાગ્યવિધાતા થવાને છે. એવામાં જેની માતા નજદીકના વૃક્ષોના ફળો વીણતી હતી તે દાસી સહિત ત્યાં આવી ચઢી. ત્યારે, તેને સૂરિશ્રીએ પૂછતાં તેણીએ જણાવ્યું કે, કાન્યકુજના રાજવી વર્માની તે રાણું છે. શકયની ઈર્ષ્યાથી તાજાએલ વનમાં બાળકુમારને રક્ષણ નિવાસ કરે છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
*
[ મહુાન ગુજરાત
પછી ભવિષ્યમાં આ બાળક જૈન ધર્મના મહાન ઉધ્ધાર કરનારા થશે એવું માની સૂરિશ્રીએ તેજ ગામની બહારના ચૈત્યમાં રાણી અને બાળક માટે સુખરૂપ રહેવાના શ્રાવકા મારફતે દોબસ્ત કરાવ્યા. પછી જે શાયના કારણે આ રાણીને રાજાએ તજી હતી તે શાકય ગુજરી જવાથી તજાએલી રાણી રાજાને પાછી યાદ આવી. ખલાઢય સંજોગાવશાત રાણી રાજાને નજરે ચઢી, અને બાળક સહીત તેણીને માનપૂર્વક રાજ્ય મહેલમાં આણીને રાખી, અહીં' તેણીના દીવસે સુખરૂપે પસાર થતા લાગ્યા.
૪૪
ઉપરોકત ઘટના સૂરિશ્રીની નજર સામે આ સમયે ખરાબર તરી આવી.
જ્ઞાનના ઉપયોગ મુકતા સૂરિશ્રીને જણાયુ કે આ ‘આમ' કુમારને ઘેાડ! દીવસમાં રાજયગાદી પ્રાપ્ત થવાની છે, જેથી જો હુ' તેની આ સમયે પૂરતી કાળજી રાખીશ તે જરૂર તે, ઉપકારીનેા ઉપકાર કદાપિ કાળે નહિ ભૂલે. એવું વિચારી સૂરિશ્રીએ આ કુમારને અહીં શાસ્ત્રાભ્યાસ માટે રાખ્યા. એક દીવસ રાજયકુમારે સૂરિશ્રીને જણાવ્યું કે, હું આચાય દેવ! મને જયારે રાજ્ય મળશે ત્યારે હું તે આપને સમપણ કરી આપની સેવામાં હાજર રહીશ.
ુંક સમયમાં જ કાન્યકુબી નરેશ મૃત્યુ પામ્યા. મંત્રીશ્વરેાએ આમ કુમારને શેાધી રાજ્ય ગાદી પર બેસાડયા ત્યારે, આમ રાજાએ પેાતાના ઉપકારી સૂરિશ્રીને ખેલાવવા મત્રીઓને માઢેરા મેાકલ્યા.
અહીં ‘અપ્પભટ્ટી' પોતાના ગુરૂની આજ્ઞા લઇ અનેક ગીતાર્યાં સહિત ત્યાં પધાર્યાં.
આમ રાજાએ તેમનું અપૂર્વ સામૈયુ કર્યુ. પછી ભર દરબારમાં રાજાએ હાથ જોડી સૂરિશ્રીને વિનંતી કરી કહ્યું કે હે ભગવન ! મે· પ્રતિજ્ઞા કરી છે કે, મને ગાદી મળે તે હું તે આપને સમર્પણ કરી આપની સેવામાં હાજર રહીશ. માટે આપ તે ગ્રહણ કરી?
સુરિશ્રીએ જણાવ્યું કે “ હે રાજન ! નિસ્પૃહી એવા જૈન મુનીએ રાજયને શું કરે ! અમાને રાજયા ખપ નથી. પરંતુ તમેાને જેન ધર્મના પસાયથી રાજય મ*યુ છે. જેથી તમા જૈન ધર્મની ઉન્નતિ કરે. ગુરૂ આજ્ઞાને શિરસાવ બ્ય માની, પોતાના ઉપકારી ગુરૂદેવને અહી ઘણા સમય સુધી રાખી પછી મંત્રીઓ સહિત તેમને તેમના ગુરૂ પાસે મેાકલ્યા. પછી વિ॰ સંવત ૮૧૧ માં ચૈત્ર વદ ૮ ને દીવસે શ્રી સિદ્ધસેન સૂરીએ બપ્પભટ્ટ
Page #102
--------------------------------------------------------------------------
________________
મહાન ગુજરાતના પ્રાણ પ્રણેતાઓ] * મુનીને મેઢેરામાં આચાય પદવી આપી. આ વચ્ચે એટલે ધાડે સ'ધ થયા હતા કે, વિયેાગથી દુ:ખી થવા લાગ્યા.
૪૫
કાળે આમ રાજા અને અપ્પભટી જેથી જેએ શ્રી બપ્પભટ્ટીજીના
આ હકીકતની માહિતી ખપ્પભટ્ટીના ગુરૂદેવને આમ રાજાના મંત્રીએ દ્વારા મળી. જેમણે કહ્યું કે, ભલે તમા આમ રાજા પાસે જાએ, અને તેને તમારા પૂરતા પ્રેમી બનાવેા. પરંતુ,એક તો તમારી તરૂણતા, અને ખીજી બાજુએ રાજયમાન, આ બંને વસ્તુએ સાધુઓ માટે વિકારના હેતુ રૂપ ગણાય માટે હે વત્સ ! તમારે ધણાજ સાવધ રહેવુ.”
પોતાના ગુરુની શિખામણને પૂરતી ધ્યાનમાં લઇ. આત્મ હિતાથી પ્ ભટ્ટી પણ મેઢેરાથી વિહાર કરી કાન્યકુબ્જ પધાર્યા. જ્યાં રાજાએ તેમને હુ માનથી નગર પ્રવેશ કરાવ્યો.
અહીં સરિશ્રીએ આમ રાજાને પ્રતિમાધી ચૂસ્ત જ ન ધી બનાવ્યો,
`પરિણામે અહીં ૧૦૮ હાથ ઉચું એક ભવ્ય જિનાલય રાજવીએ અધાવ્યું. જેમાં ૧૮ ભાર સુવર્ણનાં વજનની શ્રી પ્રભુ મહાવીરની પ્રતિમા સ્થાપિત કરી, જેની પ્રતિષ્ઠા બપ્પભટ્ટસૂરિ પાસે કરાવી, તેમજ કાન્યકુબ્જ નજીક ગાપગીરી પર્વત પર ૨૩ હાથ ઊંચું. જિનાલય બંધાવી, તેમાં રાજાએ પ્રભુ મહાવીરની લેાહમય પ્રતિમા કરાવી, જેની પ્રતિષ્ઠા પણ અપભટ્ટી સૂરિના હાથે થઇ. અહીં થેાા સમય રહી બપ્પભટ્ટ સૂરિ મારવાડમાં આવેલા લક્ષણાવિત નગરીમાં પધાર્યાં, ત્યાંના ‘ધર્માં” રાજાએ સૂરિજીના મોટા માનપૂ ક નગર પ્રવેશ કરાવ્યો.
આ રાજવી અને આમ રાજા વચ્ચે અણબનાવ હતા. પરંતુ પ્ભટ્ટીના ઉપદેશથી બંને વચ્ચે મિત્રાચારી થઇ.
અહીં કુંજન નામના એક બૌદ્ધવાદીને જીત્યા, જેથી રાજાએ ખુશી થઇ સૂરિશ્રીને વાદી
ખપભટ્ટી સુરિએ વાદમાં જરકેશરીનુ બિરૂદ આપ્યું.
ત્યાર બાદ બપ્પભટ્ટી પાછા કનાજ પધાર્યા. અહી એક દીવસ એવા પ્રસંગે ઉપસ્થિત થયા કે, આમ રાજાની સભામાં કેટલાએક ગવૈયાએ આવ્યા, જેમાં એક મહા સ્વરૂપવાન નટી હતી, આ સમયે શ્રી બપ્પભટ્ટી પણ અહીં માગ્ય આસને ખીરાજમાન હતા,
Page #103
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત નટીના સ્વરૂપમાં મુગ્ધ થએલ રાજવીએ લજજા અને મર્યાદાનો ત્યાગ કને, નટીનાં સ્વરૂપમાં તે મુગ્ધ બને.
સુરિશ્રી પણ, બહુજ ચપળ અને ચાણકય હતા. જેમણે રાજાની દુરાચારી વૃત્તિ જાણી. તરતજ તેમને પ્રતિબોધાર્થે ગવૈયાનાં કાવ્ય કરતાં ઉંચ્ચ પ્રતિબંધક વૈરાગ્યમય કાવ્યની રચના તાત્કાલિક કરી, રાજમહેલનાં દ્વાર પર ચર પુરૂષ મારફતે કાવ્ય લખાવ્યાં. જેને વાંચતાં આ રાજવીને પશ્ચાતાપ થયો. અને તેને એમ લાગ્યું કે, આ કાર્ય જરૂર મારા ગુરુદેવનું જ છે કે, જેમણે મને ડુબતાં ખરેખર બચાવ્યું છે . જેને અત્યંત પશ્ચાતાપ થયો. પિતાનું શરમીંદુ મુખ ઉપકારી સૂરીશ્રીને બતલાવવામાં તેને અત્યંત શરમ આવી. અને તેણે ચીતા પ્રવેશ કરવાની ઈચ્છા આત્મવર્ગને પ્રર્દર્શિત કરી.
આ વૃત્તાંત નગરમાં પ્રસર્યો અને તે વાત સૂરિશ્રીને કાને આવી. જેમણે ' જાતે મહેલમાં જઈ આમ રાજવીને આ સર્વે ઘટની ભવિતવ્યતાના ગે બની જણાવી પ્રતિબોધી અખંડ સ્વદારા વ્રતધારી બનાવ્યો
ત્યાર પછી આમ રાજાની સલાહથી સરિશ્રીએ મથુરામાં જઈ ત્યાંના શિવમાગ વાકપતિ નામે લેગીને પ્રતિબોધી જેન બનાવ્યો.
- ત્યાંથી પાછા વિહાર કરી સૂરિશ્રી કાન્યકુજ આવ્યા. અહીં આચાર્ય દેવના ઉપદેશથી રજવીએ કનોજ-મથુરા-અણહિલપુર પાટણ, સતારક નગર, અને મેઢેરા આદી અનેક શહેરમાં જન મંદીરો બંધાવ્યા. અને પિતે બાર વ્રતધારી જન રાજવી બને જેણે જેને ધર્મની પ્રભાવના ઘણીજ સારી કરી.
આ બપ્પભટ સૂરિશ્રીનો જન્મ વિક્રમ સંવત ૮૦૦ના ભાદરવા સુદ ૩ ને રવિવારે થયું હતું જેમણે ૯૫ વર્ષનું આયુષ્ય ભેગવી વિ. સંવત ૮૫ માં પિતાની પાટે તેમના વિદ્વાન શિષ્ય નમ્નસૂરીને સ્થાપિત કરી, તથા ગોવિંદસરીને પણ તેઓએ પૂર્ણ પ્રભાવિક કરી. મોઢેરામાં સ્વર્ગવાસ કર્યો. જેમના ઉપદેશથી આમ રાજાના પૌત્ર ભેજ રાજાએ પણ જૈન શાસનની ઘણી સારી પ્રભાવના કરી હતી.
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ મુ
પૂર્વ કાલિન ઇતિહાસની સમાલાચના
ગુજરાતનું પાટણનગર વસ્યું ન હતું. ત્યાર પહેલાં મારવાડનું ભીલ્લમાલ શ્રામાળનગર ગુર્જર ભૂમિનું રાજધાનીનું શહેર હતું. આ કાળે સૌરાષ્ટ્રનું વલ્લભીપુર, ગુજરાતનુ' વડનગર, ભૃગુ કચ્છનું ભરૂચ, અવતિનું ઉજ્જૈન એ સિવાય ખીજા માટા નગરાના વેપાર અરસપરસના પ્રાંતા સાથે પ્રમાણિકતાથી સંકળાએલ હતા.
વલ્લભીપુરના વિનાશ થતાં ભીલ્લમાલ વસ્યું. ‘ભાંગ્યુ' ભાંગ્યું તે પણ ભરૂચ,' એ હિસામે વલ્લભીપુરનાં વિનાશ પછી પણ વલ્લભીપુરમાં વ્યાપારીઓએ નિવાશ રાખ્યા હતા. પરંતુ ત્યાં બાર વીં દુકાળ પડતાં અંતે આ નગરને ત્યાગ કરી, તેઓ મારવાડ ગયા, જેથી ભીલ્લમાલ વ્યાપારી કેન્દ્ર તરિકે પ્રસિદ્ધ થયું. તે વલ્લભીપુર ધસાતું ગયું.
આ ભીલમાલ નગર સાથે મારવાડનાં દુર દુર પ્રદેશને વેપાર સાંકળાએલ હતા. અને મારવાડનુ વ્યાપારી કેન્દ્ર આ કાળે ભીલ્લમાલ . ગણાતું. વલ્લભીપુરમાં જે પ્રમાણે તેના વિનાશ સમયે જજૈન મહાજનનું સામ્રા જય હતું તેજ માફક ભીલમાલમાં વલ્લભીપુરવાસીએ જઇ વસવાથી અહીં પણ વલ્લભીપુરનાં મહાજને વ્યાપારી કામ તરીકે ધણી જ સારી સત્તા હાથ કરેલી.
શ્રીમાલની રાજય સત્તા અને જેમાના હાથમાં હતા. જયાં સમથ કર્તાઓના મહાન ધમ ગુરૂઓની ગરજ સારતા હતા.
શ્રીમાલને વ્યાપાર, આ કાળે મુખ્યત્ત્વે જેનાચાર્યે મહાજન, તેમજ રાજય
શક સરદારાના અનેક વખતના હલ્લા સમયે પણ વલ્લભીપુર વાસીએથી ભીલમાલ લગભગ ચાર સૈકાથી વસવાટનું નગર બન્યું હતું. આ કાળે તપૂર્વ
Page #105
--------------------------------------------------------------------------
________________
| મહાન ગુજરાત સમર્થ જન ત્યાગી મહાત્માઓએ, જૈન ધર્મને પ્રચાર ઉતર હિંદથી આરંભી પશ્ચિમ હિંદ સુધી, તેમજ દક્ષિણમાં છેક લંકા સુધી અહીંથી કીધે હતો. જ્ઞાની ધર્માચાર્યોની તેમજ દક્ષજેન મહાજનની અર્થસૂચક ધર્મનીતિ એટલી સરલ હતી કે, જેના વેગે ચારે વણે પિત પિતાને ધર્મ સ્વતંત્રતાથી પાળી શકતા. અને સહપ્રેમે ક્યતાથી સંપીને રહેતા હતા.
રાજય તરફથી દરેક ધર્મસ્થાનોને પુરતે આશ્રય મળતે. પુરોહિતને પુજનાથે પુરતું વેતન મળતું. તેમજ ધાર્મિક શાસ્ત્રના શિક્ષણ માટે, રાજય તરફથી પુરતી સહાય મળી રહેતી. કહેવાનું તાત્પર્ય સારાંશે અહિં એટલું જ છે કે આ કાળે પણ સનાતન વૈદિકધર્મ, સમાનતાથી મારવાડ અને ગુજરાતમાં પ્રવર્તી રહ્યા હતા. અને બંને પંથના ધર્માનુયાયિઓને પુરતું માન મળતું.” રાજય કુટુંબમાં બંને ધર્મો પળાતા. રાજય તરફથી બંને ધર્મના આચાર્યોને પુરતું પીઠબળ મળતું, રાજય સભામાં વિદ્વાન પંડિતમાં બંને ધર્મના ઉંચ્ચ કોટીના સ્થાનો રાજય માન્ય ગણાતા.
આ કાળ અથવા તદપૂર્વેથી આરંભી તે ગુજરાતના બીજા ભીમદેવના રાજય અમલ સુધીમાં, દરેક રાજવીઓના રાજ્ય અમલમાં જૈન દેવાલય, પૌષધ શાળાઓ, ઉપાશ્રય અને, અનેક પ્રકારના જ્ઞાનભંડારને રાજયાશ્રય મળ્યો હતો ને મળતું, જેને માફક સનાતન ધર્મની પણું ગૌરવતા આ કાળે સચવાઈ હતી.
શ્રીમાલદેશમાં અથવા શ્રીમાલ નગરમાં આ કાળે વસતા બ્રાહ્મણે એ, વણિકોએ, સોનીઓએ, તેમજ દરેક જ્ઞાતિઓએ પિત પિતાને જ બાંધે. અને સંગઠન કરી રહેવા લાગ્યા.
જેના યોગે શ્રીમાળના બ્રાહ્મણ, વાણીઆઓ અને સેનીઓ, શ્રીમાળી ઉપનામથી સંબોધાવા લાગ્યા. અને આજે પણ શ્રીમાળીઓ તેજ ઉપનામથી ઓળખાય છે. તેઓ જે તેના મંગળીક કાર્યો કરાવવામાં સાથ આપે છે જૈનાચાર્યોએ પણ શ્રીમાળના સેંકડે કુળને પ્રતિબધી જન બનાવ્યા. જેની સંખ્યા લગભગ ૧૪૦૦ ઉપરાંતની ગણાય છે.
શ્રીમાળનગરના વેપારની વૃદ્ધિને અંગે પૂર્વ દેશમાંથી આવી વસેલ પ્રજાએ પિતાના મૂળ સ્થાનની ઓળખાણ માટે પ્રાગવટ એટલે પૂર્વાટ જેનું બીજું નામ આજે પરવડ (જન) કહેવાય છે, તેની ઉત્પત્તિ અહીંથી થઈ, જેમાં શ્રીમાળીઓ
Page #106
--------------------------------------------------------------------------
________________
પૂર્વ કાલિન ઇતિહાસની સમાલાચના] ભળ્યા અને સંખ્યા વધી.
૪૯
બુદ્ધિશાળી પારવાડવ’શી જૈન મહાજને રાજયવહીવટ હાથ કર્યાં અને એકનિષ્ઠાથી રાષ્ટ્ર તેમજ ધમની ઉચ્ચ કાટિની સેવા બજાવવામાં તેઓ સફળ થયા. આ પ્રમાણે સમ જેનાચાયૅના પુરુષાથી-ધમ જાગૃતિના ઉદ્યોતને જૈન મહાજને પૂરતા સાથ આપ્યા. જેના યેાગે–રાષ્ટ્ર અને ધમ-ટેક અર્થે પારવાડવાંશી અમાત્યા, સેનાપતિએ તેમજ અમલદારા રાજવહીવટમાં ગુજરાતની કીતિ અને યશગાથા ગાવવામાં ભાગ્યશાળી થયા. જૈન મહાજન રાષ્ટ્રપ્રેમી, મુત્સદ્દી, વફાદાર, રાજયકુળનું સાચું માગ દશક અને ધર્મ પ્રેમી હતું. જેના યેાગે ગુજરાતની ગૌરવતા શ્રી. હરિભદ્રસૂરિના કાળ પછીથી એટલે. વિરાત સંવતની પહેલી સક્રિથી તે ખારમી સિદ સુધીમાં જેન મહાજનની પ્રીતિ અને સેવા ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે “ નિપક્ષપાતી, રાષ્ટ્રપ્રેમી વફાદાર મહાજન તરીકે અમરત્વને પામી,
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું
~ ~~
ગુજરાતમાં રાજગાદીની સ્થાપના શ્રી, શિલગુણસૂરિની અપૂર્વ સેવા
મહારાજા જયશિખર જ્યારે ગુજરાતના પંચાસર નગરમાં રાજ્ય કરતા હતા ત્યારે દક્ષિણ પ્રાંતનાં કલ્યાણનગરમાં ભુવડ નામે રાજા રાજ્ય કરતે હતો.
આ ભુવડે નીતિવાન અને દયાળુ એવા જયશિખરની અતુલ સંપત્તિ અને ઉજજવળ કીતિ કવિઓના મુખેથી સાંભળી હતી, તેથી તેણે પંચાસર સર કરવા ચઢાઈ કરી અને પંચાસર પર ઘેરો ઘાલ્યો. આ સમયે જયશિખર ઘણુજ બહાદુરીપૂર્વક લડશે; પરંતુ છેવટે મરા. તે વખતે તેને સાળો સૂરપાળ જયશિખરની રાણી રૂપસુંદરી જે ગર્ભવતી હતી તેને લઈ વનમાં રક્ષણથે ગયે. ત્યાં રાણીએ સુસ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો, જેનું વનરાજ નામ રાખવામાં આવ્યું. આ સમયે વઢીયાર દેશમાં (શીલાંગાચાર્ય) શિલગુણુસૂરિ નામે એક પ્રાભાવિક આચાર્ય વિચરતા હતા. એક સમયે તેઓ દેહચિંતા માટે વનમાં નિત્યનિયમ પ્રમાણે ગયા હતા. ત્યાં એક ઝાડ સાથે મળી લટકેલી તેમના જેવામાં આવી. તપાસ કરતાં તેમને સમજાયું કે, જે બાળક આ ઝોળીમાં સૂતેલે છે તે તેજસ્વી–શુભ રાજલક્ષણયુકત છે. તેમજ આ વૃક્ષની છાયા પણ તેના પરથી ખસતી નથી. તે પરથી સુરિશ્વરજીને પિતાના જ્ઞાનના બળે સમજાયું કે, આ બાળક કોઇ મહાન પ્રાભાવિક પુરુષ થવાનો છે. એટલામાં ત્યાં પાસેની ઝાડીમાંથી બાળકની માતા રૂપસુંદરીએ આવી આચાર્યદેવને નમન કર્યું. અને ચોધાર અશ્રુપ્રવાહ વચ્ચે તેની દાસી વીરમતીએ રાજમાતાને સઘળે દુઃખદત્તાંત સૂરિશ્વરજીને વિનયપૂર્વક જણાવ્યું. લક્ષણશાસ્ત્રના જ્ઞાતા આ સુરિજીએ વનરાજનાં શારીરિક લક્ષણે જોઈ રાણીને ધીરજ આપતાં કહ્યું કે, હે રાજમાતા ! તમે જરાય ગભરાશે નહિ. આ તમારે પુત્ર “ગુજરાતને નાથ થશે, અને ધર્મનાં ઘણાં કાર્યો કરશે. આ સાંભળી રૂપસુંદરીને ઘણો જ આનંદ થયે.
Page #108
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં રાજગાદીની સ્થાપના *
ત્યારબાદ ગુરુદેવ ત્યાંથી ઉપાશ્રયે ગયા. અને રાજકુમાર તેમજ તેની માતાને જૈનસંધ મારફતે પૂરત આશ્રય અપાવ્યો. જયાં તેઓનું પાલનપષણ થવા લાગ્યું.
વર કુમાર લગભગ ૧૫ વર્ષને થતાં રાજકુમાર વનરાજને મૂરિશ્વરજીએ ઉચ્ચ કોટિની રાજવંશી કેળવણી આપી ધર્મપ્રેમી બનાવ્યો. સશુરુના સત્સંગમાં રહી વીરકુમાર પણ ભીની માફક અજોડ બાણાવળી બને; એટલું જ નહિ પણું બચપણમાંથી વનવાસીઓ માફક હિંમતવાન, બહાદુર અને વનરાજના ઉપનામને દીપાવનાર વીરામાં બન્યો. રૂપસુંદરી કુમારને લઈ પિતાને ભાઈ સુરપાળ જે વનમાં રહેતું હતું ત્યાં ગઈ. આ સમયે સુરપાળ, ભુવડનાં રાજયમાં ભેદી પહાડી વનમાં રહી, ભીલેની સહાયતાથી રાજયને હેરાન કરી રહ્યો હતો, વનરાજને પણ તે જ જોઈતું હતું. આથી તે પણ મામાના કાર્યમાં મદદગાર બને. એક સમયે વનરાજ વનમાં ભેજન કરવા માટે બેઠો હતો. આ સમયે ઘી નહિ હોવાથી તેણે પિતાના માણસોને ચારે દિશામાં ઘી માટે મોકલ્યા. તેમાં એક દિશામાં જતાં વનરાજનાં માણસને ચાંપરાજ નામના એક વાણિયાનો ભેટો થયે. આ વણિક પાસે ઘીના ઘાડવા હતા. તેને વનરાજ પાસે લાવવામાં આવ્યો. વાણિયાએ વનરાજને જોતાં જ જાણ્યું કે, આ કોઈ રાજયલક્ષણવાળો પ્રાભાવિક ભાગ્યાત્મા છે. એની પાસે માણસો ઘણું છે. અને હું એકલો છું. તેથી તેણે આનાકાની ર્યા સિવાય કહ્યું કે હે મહારાજ ! આ ઘી આપનું જ છે. માટે જોઈએ તેટલું લ્યો એમ કહી તેણે વનરાજને ઘી આપ્યું. વનરાજે તે વણિકને તેના ઘીની કિંમત કરતાં બમણો માલ આપી સંતળે. આ સમયે તે વણિકે વિચાર્યું કે આ તે મને ઘણો જ લાભ થશે. પછી વનરાજે આ વણિકની ચતુરાઈ જોઈ તેને કહ્યું કે, જો તું મારે પ્રધાન થઈને રહે તે તારી હું યોગ્ય કદર કરીશ, વણિકે તે વાત કબૂલ કરી. અને એ જ પ્રધાન થયો.
તેવામાં ભુવડના માણસો ગુજરાતમાંથી બંડ ઉઘરાવી ચોવીસ લાખ સોનામહોરે, ચારસો ઘડા, અને હાથીઓને લઈ ગુજરાતથી દક્ષિણ તરફ જતા હતા. તેઓને વનરાજે પોતાના પ્રધાન અને ભીલેની મદદથી લૂંટી લીધા. ત્યારબાદ આ દ્રવ્યથી વનરાજે ભટું લશ્કર ઊભું કર્યું. અને લશ્કરની મદદથી તેણે કેટલાક રાજાઓને જીત્યા. ભુવડે વનરાજને પ્રબળ સત્તાધીશ થએલે જાણ સતાવ્યો નહિ. આમ ગુજરાતનો પ્રદેશ વનરાજનાં હાથમાં આવ્યો. પછી તેણે નગર વસાવવાનો વિચાર કર્યો, એટલામાં તેના પ્રધાનને એક ભરવાડે આવી જણાવ્યું કે “તમને નગર વસાવવા હું એક ઉત્તમ ભૂમિ બતાવું.
Page #109
--------------------------------------------------------------------------
________________
પર
*
[ મહાન ગુજરાત પછી વનરાજ અને પ્રધાન તે ગોવાળની સાથે ગયા. આ ભરવાડની સાથે એક કુતરો હતો. ગોવાળના સંકેતસ્થાન પર એક સસલાએ અચાનક કૂતરા પર હુમલે કર્યો. તેથી કૂતરો ભય પામીને નાસવા લાગે.
આ પ્રમાણેની આશ્ચર્યયુકત ઘટના નિહાળી વનરાજે આ ભૂમિમાં જ નગર વસાવવાનો નિશ્ચય કર્યો. અને ત્યાં અણહિલ નામના આ શેવાળના નામ પરથી શુભદિને, શુભ મુહૂર્ત વનરાજે અણહિલપુરપાટણ નામે નગર વસાવ્યું. ચાવડાવંશના મહાન પરાક્રમી રાજા વનરાજે સંવત ૮૦૨માં અણહિલપુર પાટણમાં જ રાજગાદીની સ્થાપના કરી. અને પંચાસરની રાજધાની ત્યાં લાવીને વનરાજ અને રાજકુટુંબે પણ પાટણમાં જ નિવાસ કર્યો.
(૨) આ સમયે વનરાજને પરમ ઉપકારી ગુરુ મહારાજ શ્રી. શિલગુણસરિયાદ આવ્યા; જેથી તેમને નવા નગરમાં સામેયું કરી વિનયપૂર્વક પ્રવેશ કરાવી કરી કહ્યું કે, “હે ભગવન! આપની સહાયતાથી મને રાજય મળ્યું છે. માટે મને આપ આજ્ઞા કરી કે હવે શું ધર્મકાર્ય કરું ?
ત્યારે સુરિશ્વરે જણાવ્યું કે “રાજન ! જિનમંદિર બંધાવવાથી ઘણું પુણ્ય થાય છે, તે સાંભળી વનરાજે પંચાસરમાં અત્યંત મનોહર શ્રી. પંચાસરા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવ્યું અને તેમાં શ્રી. પાર્શ્વનાથની તેમજ પિતાની છત્રયુકત મૂર્તિ સ્થાપિત કરી. આજે પણ આ બંને પ્રતિમાઓ વિદ્યમાન છે, વનરાજે ૬૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. તે દરમિયાનમાં સૂરિશ્વરજીના પ્રતિબોધે વનરાજે જૈન શાસનની પ્રભાવના ઘણી જ વધારી અને વફાદાર એશાનબાજ ચાંપા પ્રધાનના નામ પરથી વનરાજે ચાંપાપુરી પણ વસાવ્યું હતું.
પાટણના રાજદરબારમાં શ્રીમાળી અમામાંથી પિરવાડ થએલા અમાત્યનું ચલણું ઘણું જ સારું ગણાતું, જેમણે વિદ્યાગચ્છ માટે શ્રી ઋષભદેવનું મંદિર બનાવ્યું. પિોરવાડ જાતિને સંઘટિત કરનાર શ્રીહરિભદ્રસૂરિ વિદ ગચ્છના હતા.
બાલ્યાવસ્થાથી જ વનરાજને ચૈત્યવાસી જૈન સાધુ શ્રી. શિલગુણસરિ મતાંતરે દેવચંદ્રસૂરિએ આશ્રય આપી પિષેલ હતું. જે સરિએ પંચાસરમાં વનરાજનાં રાજયાભિષેકસમયે ઉપકારના બદલામાં અન્ય સંપ્રદાયોના ભયથી
Page #110
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં રાજગાદીની સ્થાપના
૫૩ પાટણમાં ફકત ચૈત્યવાસીઓએ જ રહેવું અને બીજા શ્વેતાંબર જેને સાધુઓએ ત્યાં ન રહેવું એવો લેખ રાજવી પાસેથી લખાવી લીધો હતે..
श्री चापोत्कर यशोद्भव महाराज श्री वनराज गुरू श्री नागेन्द्र गच्छे श्री शीलगुणसुरि शिष्य श्री देवचन्द्र सूरि मूर्तिः
નેટ -જુએ શ્રી શિલગુણસૂરિ સંતાનીય શ્રી દેવચંદ્રસૂરિને સંવત ૧૩૦૧ લેખ નં. ૫૧૯ જિ. ૨. શિલાલેખ નં. ૫૧૦
पुरा श्रीवनराजो मूच्चापोत्करवरान्वयः॥ स बाल्ये वर्द्धितः श्रीमद् देवचंद्रेण सूरिणा । नागेन्द्रगच्छ मूद्वार प्राग वराहो प मा स्पृशा ॥ चैत्य गच्छयति व्रात संमतो मसतान्मुनि:।
नगरे मुनिभिर्नात्र वस्तव्यं तद संमत : ॥ મહારાજા વનરાજે શિલગુણસૂરિને ચયવાસીઓ માટે આપેલ પટ્ટાને આધારે, મહારાજા ભીમદેવનાં રાજ્યઅમલ સુધી ચૈત્યવાસી સાધુઓનાં ૮૪ ઉપાશ્રયે પાટણમાં હતા. મહારાજા ભીમદેવનાં રાજયઅમલ દરમિયાનમાં થએલ શ્રી. પધમાનસૂરિએ પિતાનાં બે શિષ્ય જીનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિને પાટણ મોકલી તેમની મારફતે સુવિદિત એવા જનાચાર્યો માટે વિહાર ચાલુ કરાવ્યો અને રાજ્ય પુરોહિતે પિતાના ખર્ચે પાટણનાં ભાતબજારમાં ખાસ ઉપાશ્રય બાંધ્યો. ત્યારથી પાટણ ક્રિયાશુદ્ધ આચાર્યોના પ્રભાવે જૈન ધર્મના પ્રચારક કેન્દ્રભૂમિ બન્યું. જેમાં મહારાજા વનરાજથી કુમારપાળ સુધીનાં દરેક રાજવીઓએ જેન ધર્મને પૂરો સાથ આપે હતો.
પંચાસરમાં વનરાજે પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. અને તેણે ચાંપા નામના ઉપકારી જેન વણિકને રાજયનું અમાત્યપદ આપ્યું. તેના પુત્ર લહિરને દંડનાયક બનાવ્યો. તેણે પણ પાટણમાં ઋષભદેવનું ભવ્ય જિનાલય બંધાવ્યું.
આ ચાંપા શેઠ શ્રીમાળી જાતિના જ ન હતા. મહાન અમાત્ય ચાંપાના પુત્ર લહિરે, વનરાજ પછીના ત્રણ રાજવી સુધી પાટણમાં દંડનાયક તરીકે સેવા બજાવી. તેનો પુત્ર વીર અથવા વિમલ તરીકે પ્રસિદ્ધ થયે છે. તેણે આબુદેલવાડા પર જિનાલય બંધાવી, શિલ્પકળાને જગતભરમાં વિખ્યાત કરી.
Page #111
--------------------------------------------------------------------------
________________
૫૪
[મહાન ગુજરાત નેટ-રત્નશખર નામના ગ્રંથમાં ચાંપાશેઠ માટે નીચે પ્રમાણેની નોંધ મળે છે
गौरात्र मिहं राज्यं वनराजात प्रमृत्य भूत । स्थापितं जैन मंत्रौधै स्तद् द्वेषि नैवनन्हति ॥
આ ચાંપાનું બીજું નામ જાબમંત્રી તરીકે ઈતિહાસને પાને અમર થયું છે. તેણે પાવાગઢ પાસે ચાંપાનેર વસાવ્યું. વનરાજને રાજતિલક કરનાર શ્રીદેવી પણ ન હતાં. વનરાજે ગાંભુમાં વસેલ પિતાના ઉપકારી નીના શેઠને પાટણમાં લાવી સેનાધિપતિ બનાવ્યું.
અહીં મતાંતરે અથવા ઈતિહાસકારોની ભૂલભૂલામણીમાં બે અલગ અલગ નામો ઈતિહાસકારે રજૂ કરે છે. જેની સમાલોચના કરતાં જૈન ઈતિહાસકાર સ્વર્ગસ્થ શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ જણાવે છે કે, જાબ અને ચાંપાશેઠ એ બંને એક જ વ્યક્તિ સંભવી શકે છે. અને તેઓ શ્રીમાળ (જૈન) જ્ઞાતિના હતા. આ ઘટનાને અમે પણ માન્ય રાખીએ છીએ.
Page #112
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં રાજગાદીની સ્થાપના]
૫૫ સ્વ. કવિ શ્રી. નાનાલાલ દલપતરામ ગુજરાતના જૈન મહાજનની ગૌરવતા અંગે જણાવે છે કે –
પાટણની સ્થાપનામાં શરૂઆતથી જ કારભારીઓ, મંત્રીશ્વરે, સેનાપતિઓ તેમજ અનેક રાજ અમલદારીઓ
ન હતા. મારવાડથી સંખ્યાબંધ જેને ગુજરાતની ફળકુપ ભૂમિમાં આવી વસ્યા હતા.
મહારાજા વનરાજને શ્રી. શિલગુણસૂરિએ આશ્રય આપ્યા હતા. જો તેમ ન થયું હતું તે પાટણ તથા સેલંકી રાજ્ય હેત નહિ એટલું જ નહિ પરંતુ ગુજરાતના પાટનગર તરીકે સાત સેકા સુધી પાટણ કીર્તિવંત રહ્યું તે પણ જેન કારભારીઓ તેમજ જૈન મહાજનને આભારી છે; કેમકે પાટણમાં રહી જેનેએ શું કર્યું? તે માટે સાત સેકાના ઇતિહાસમાં આપણને ઘણું જાણવા મળે છે. ગુજરાતના સ્થાપત્યમાં રાજ્ય વહીવટમાં જેન મંત્રીઓએ પાટણના બચાવમાં અપૂર્વ સેવા બજાવી છે. જેની નેંધ વિશ્વભરના ઇતિહાસકારોએ લીધી છે; જેને માટે અમો તેમને ધન્યવાદ આપીએ છીએ, -
Page #113
--------------------------------------------------------------------------
________________
૫૬
[ મહાન ગુજરાત ગુર્જર રાજયગાદીના સ્થાપક મહારાજા વનરાજને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૮૬૧માં, તેમના ૫૯ વર્ષના રાજયઅમલ બાદ થયે. ચાવડાવંશની વંશાવળી અંગે જે કંઈ ને પ્રાપ્ત થઈ છે તેમાં ચાવડાવંશના પાંચમા રાજવી ક્ષેમરાજ અંગે પ્રામાણિક નોંધ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે:
મહારાજા વનરાજના પુત્ર ગરાજ અતિ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થએલ હતા. જેઓ પિતાની નજરે ચોથી પેઢીના પ્રપૌત્ર વીર ક્ષેમરાજની વીરતાનું દિવ્ય દર્શન કરવા શક્તિશાળી થયા હતા. ક્ષેમરાજ ઊગતી યુવાનીમાં લગભગ બાલ્યાવસ્થા જેવા હતા ત્યારે, બીજા દેશના રાજાના અન્ય દેશોએ જતાં વહાણે પવનના તફાનથી ઘસડાઈ સોમેશ્વર પાટણ આવી ચઢયા; જેમાં ૧૦૦ તેજસ્વી તૂરી અશ્વો, ૧૫૦ હાથીઓ અને કરોડોને માલ ભલે હતે. આ વહાણેને વણઝારી કાફલે અન્ય દેશેએ જઈ રહ્યો હતે. કુદરતી સંજોગો અનુસાર કુમાર ક્ષેમરાજ આ સમયે સેમેશ્વર પાટણમાં વિદ્યમાન હતા. તેમણે આનો લાભ લીધે, અને આ વહાણેની સર્વ સંપતિ હસ્તગત કરી. તુરત તેઓ ત્યાંથી ચાંપાનેર પિતાના પિતા વીરસિંહ સનમુખ ઉપરોકત સંપત્તિ સહ પહોંચી ગયા; જ્યાં તેમના પિતા રાજગાદી ઉપર હતા અને પ્રદાદાજી વિદ્યમાન હતા અને દાદા રત્નાદિવ્ય સ્વર્ગવાસ થએલ હતિ
રાજયખજાનામાં કરોડોની મિલકત, પાયદળમાં તેજસ્વી અશ્વો અને હસ્તીઓને વધારો થયે. આ વસ્તુ મેગરાજજીને અગ્ય લાગી. તેમણે ક્ષેમરાજને આ જાતની અગ્ય રાજનીતિ અંગે ઠપકે આપે અને જણાવ્યું કે “ધનના લેભે ચાવડાવંશી કુમારનું આ જાતનું કૃત્ય ખરેખર ઈતિહાસના પાને કલંકિત લેખાશે. જો કે આથી ગુર્જર રાજસ-તામાં પૂરતે વધારે થે છે, પરંતુ તે વસ્તુ ખરેખર અયોગ્ય ગણાય.”
(૪)
વનરાજે પાર્શ્વનાથ પંચાસરનું તથા કઠેશ્વરનું મંદિર બંધાવ્યું. રાજે ભટ્ટારિકા યોગીશ્વરીનું મંદીર બંધાવ્યું હતું. ને ભુવડે ભુવડેશ્વરનું મંદીર બંધાવ્યું હતું. " પ્રબંધ ચિંતામણિકાર આ ત્રણે કાર્યોને રાજવીઓના શેભાનાં કાર્યો તરીકે જણાવે છે –
Page #114
--------------------------------------------------------------------------
________________
પ૭
ગુજરાતમાં રાજગાદીની સ્થાપના
પૂર્વોક્ત પ્રબંધકારે ચાવડાવંશને શકિતશાળી સામે તેની ઉપમાં આપે છે.
ગુજરાતમાં ચાવડાવંશ
વિક્રમ સંવત વનરાજ ૮૦૨ થી ૮૬૧
ગરાજ ૮૬૧ થી ૮૭૦ રત્નાદિવ્ય ૮૭૦ થી ૮૭૩ વૈરસિંહ ૮૭૩ થી ૮૮૪ ક્ષેમરાજ ૮૮૪ થી ૯૧૩ ચાંમુડ ૯૧૩ થી ૯૪૪ રાઠ (ઘાઘડ) ૯૪૪ થી ૯૭૧ ભુવડ ૯૭૧ થી ૯૯૮
આ મુજબ ચાવડા વંશ કુલ ૧૯૬ વર્ષ સુધી રાજ્યસને રહ્યો.
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ સુ
સાલ’કી વંશના સક્ષિપ્ત ઇતિહાસ
કુનેાજના રાજવી ભુવડને કદિત્ય નામના કુંવર હતા, છેને ચદ્રાદિત્ય અને સામદિત્ય નામે મે પુત્રા થયા. સામદિત્યને રાજ, ખીજ અને દંડ નામના ત્રણ કુંવરા થયા જેમાંના રાજનાં ચાવડાવંશી પાટણનરેશ સામંતસિહની બહેન લીલાવતી સાથે લગ્ન થયાં તહાં.
કવશાત્ સગર્ભાવસ્થામાં લગભગ પૂર્ણ માસે લીલાવતીનું મૃત્યુ થયું. તેના ઉદરમાં રહેલ બાળકના બચાવ તેનું ઉદર ચીરી કરવામાં આવ્યેા. આ બાળકના જન્મ મૂળ નક્ષત્રમાં થએલ હાવાથી તેનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું.
મૂળરાજની બાલ્યાવસ્થા અને ઊછેર પાટણમાં જ વીત્યાં હતાં. તેના મામા સામંતસિંહ અત્યંત મદિરાપાન કરતાં અને નશામાં ચકચૂર રહેતા. તેમણે દારૂના નશામાં બે વખત મૂળરાજને રાજગાદીએ બેસાડયા અને ઉતાર્યાં.
આ પ્રમાણે બનતા કિસ્સામાં મુદ્ધિશાળી મૂળરાજ સમજણા થતાં, તેના આ પ્રમાણે વારંવાર થતાં અપમાન તે સહન ફરી શકયા નહિ અને મામા પર ગુસ્સે ભરાયા, અને મામાના ધાત કરી પાટણની રાજગાદી પ્રાપ્ત કરી.
( ૨ )
સેલંકી વંશના સ્થાપક પ્રાભાવિક રાજવી મૂળરાજે સંવત ૯૯૮ થી લાગલગાટ ૧૦૫૩ સુધીનાં ૫૫ વર્ષ સુધી પ્રભાવશાળી નરેશ તરીકે ગુજ રભૂમિની કીર્તિ તે ગજાવી, એ અંગે મલતી નાંધા પરથી જણાય કે અજમેર સપાદલક્ષના રાજા વિગ્રહરાજે ગુજરાત પર સંવત ૧૦૩૦ માં ચડાઇ કરી. ખરાખર ાજ ઢાળે ગુજરાત પર્ તિલંગ દેશના બારપના સેનાપતિ પણ ચઢી આવ્યા
Page #116
--------------------------------------------------------------------------
________________
સાલકી વંશના સક્ષિપ્ત ઇતિહાસ] X
૫૯
સમય કટોકટીના હતા. એ સમયે બુદ્ધિશાળી અમાત્યાએ રાજવીને જણાવ્યું કે, રાજન ! આવા સમયે બન્ને સેના સાથે એકી સાથે લડાઇ કરવી દુર્લભ છે. માટે “કથાદુ માં ભરાઇ થેાડા દિવસ શાંતિમાં પૂરતી યુદ્ધ તૈયારીમાં જ કાઢવા યોગ્ય છે. કારણ નવરાત્રિ આવતાં સપાદલક્ષના રાજવી પેાતાની રાજધાની શાક ભરીમાં પેાતાની કુળદેવીની પૂજા અથે જશે. ત્યારે બાપને હરાવવે! અને પછીથી સપાદલક્ષના રાજવીને હરાવવા.’
મંત્રીશ્વરાની સમજાવટથી મૂળરાજ અણહિલવાડ તજીને ઘણે આધે કચ્છના નાકા પર આવેલ કચકાટના કિલ્લામાં ભરાયા,
મૂળરાજની ચાલબાજીને કંઇક અંશે સમજી ગએલ શાર્ક ભરીના રાજવીએ ચેોમાસામાં પણ ગુજરમાં જ પડાવ રાખ્યા. જ્યાં રાજસરહદો આગળ વિગ્રહરાજના પડાવ હતા. ત્યાં જ અજમેરના રાજવીએ શાકભરી નગરની રચના કરી ત્યાં જ ગામદેવી લાવી નવરાત્રમહિમાં રણક્ષેત્રમા જ ઉજવવા આરંભ કર્યાં.
આ સમયે મૂળરાજે અપૂર્વ મુદ્ધિબળે અનેકના સદ્ઉપયોગ કર્યાં તે ચારે દિશાના આજ્ઞાંકિત સામાને ખેલાવ્યા અને તેમની સાથે મ`ત્રણા કરી. તથા તેમની મારફતે લાગવગના પૂરતા ઉપયેાગ કરી, સપાદલક્ષના રાજવીના મદદગાર એવા રાજકુમારેા, પાયદળ અને અમલદારેાને શામ, દામ અને ભેદની રાજનીતિથી વશ કરી લીધા. અને અમુક વખતે હાજર રહેવું એમ જણાવી સર્વે તે સપાદલક્ષ રાજવીના તંબૂની ચારે દિશાએ ગાડવી દીધા, પછી નક્કી કરેલ દિવસે મુખ્ય સાંઢણી પર ચઢી ચકાર સાંઢણીસવારને સાથે લઇ રાતેારાત લાંખી મજલ કાપી હૈા ફાટતાં પહેલાં વીર રાજવી મૂળરાજ જીવનના જોખમે દુશ્મનની છાવણીમાં ધુસી ગયા, અને હાથમાં ઉધાડી તલવાર સાથે મૂળરાજ સપાદલક્ષના રાજવીના તખ઼ુએ પહેાંચા ગયા. દ્વારપાળને બહાદુરીથી દૂર કરી તંબૂમાં પેસી રાજાના પલંગ પર પાતે બેઠા તે કહ્યું કે, “હે રાજન, તારી સનમુખ તારા દુશ્મન ગુજારાધિપતિ મૂળરાજ યમદૂતની માફક આવી ઊભા છે. માટે તારાથી થાય તે કરી લે. ”
ભયભીત થએલ રાજવી માટે આ સમયની એક ક્ષણ પણુ અણુમાલ હતી. તે હજુ ખીક ખંખેરી ‘શુ' તમે મૂળરાજ છે?” એટલુ કહેવા જાય છે ત્યાં તો પૂર્વસ કેત પ્રમાણે ચાર હજાર પાળદળ સેના રાજ ના તંબૂને ઘેરી વળી. તે તેને તેની છાવણીમાં જ નજરકેદ બનાવ્યો, અને કહ્યું કે, રાજન
Page #117
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત જ્યાં સુધી હું તેલંગના સેનાપતિ બારપને જીતીને પાછો આવું ત્યાં સુધી તમારે શાંતિ ધારણ કરી રહેવું; કારણે મારે તમારી સાથે મિત્ર રાજવી તરી સંધિ જ કરવી છે. તમને અન્ય કઈ રીતે હેરાન કરવા નથી.”
મૂળરાજની વીરતા પર પ્રસન્ન થએલ રાજવીએ મૂળરાજને જમવાનું આમંત્રણ આપ્યું પણ તેને સ્વીકાર ન કરતાં તુરતજ મૂળરાજ મારતે સાંઢે ભારે લશ્કર સહિત સેનાપતિ બારપના લશ્કર પર તુટી પડશે. તેને મારી તેના દસ હજાર ઘોડા તથા અઢાર હાથીઓ લૂંટી લઈ જ્યાં છાવણીમાં જ મૂળરાજ વિજયી તરીકે મુકામ કરે છે ત્યાં તે સમાચાર મળ્યા કે સપાદલક્ષને રાજવી નાસી ગયે છે.
(૩) આ પ્રમાણે રણક્ષેત્રમાં દુશ્મનની છાવણીમાં વીરતાથી ઘુસી જીવન જોખમે ગુર્જરભૂમિ અને સોલંકી રાજવંશની કીર્તિને ગજવનાર મૂળરાજે પાટણમાં મૂળરાજ વસહિકા કરાવી. મૂળદેવ સ્વામીનું મંદિર બંધાવ્યું તેમજ મંડલીનગરમાં મૂળેશ્વર મહાદેવનું દેવાલય બાંધ્યું.
મૂળરાજ સોમેશ્વર મહાદેવને પરમ ભકત હતું, જેથી મહાદેવે તેના પર પ્રસન્ન થઈ પાટણમાં પિતાનું સ્વરૂપે પ્રગટ કર્યું. શીવ સાથે સાગરના પાણી પ્રભાસ પાટણથી આવેલ હોવાથી પાટણના બધાં જળાશયોમાં પાણી ખારાં થયાં. સેમેશ્વર મહાદેવની સ્થાપનાં અર્થે પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ નામનું મંદિર બંધાવ્યું. અને જીવનની અંતીમ સાર્થકતા અર્થે મૂળરાજ સિદ્ધપુર જઈ વસ્ય, જ્યાં પણ તેણે એક દેવળ બંધાવવાની શરૂઆત કરી.
અહીં સરસ્વતી નદીનાં વહેણ વહે છે ને તેને અહીં જળપ્રવાહને મહિમા વધારે ગણવામાં આવે છે. પિતાના અંતિમ સમયે તીર્થવાસી બ્રાહ્મણને દાન અને મહાદાન આપી, પોતાના પુત્ર ચામુડરાયને પિતાના હાથે રાજગાદી અર્પણ કરી સિધ્ધરાજે દેહત્યાગ કર્યો.
આ પ્રમાણે મૂળરાજે ૫૫ વર્ષ સુધી રાજ કર્યું.
મૂળરાજ પછી તેના પુત્ર ચામુંડરાયે સંવત ૧૦૫૩ થી ૧૩ વર્ષ સુધી રાજ્ય કર્યું. તેણે પાટણમાં ચંદનનાથદેવ તથા આમિણેશ્વર મહાદેવનાં મંદિર બંધાવ્યાં. તેના રાજ અમલ દરમિયાન કોઈ મહત્તવતાભરી ઘટનાની નોંધ મળતી નથી પણ તે સરળ સ્વભાવને ને મળતાવડો હતે એવી નેધ પ્રાપ્ત થાય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
સાલકી વશના સ ંક્ષિપ્ત ઇતિહાસ] »
૬૧
ચામુંડરાય પછી તેને શૂરવીર, રાજનીતિજ્ઞ અને પ્રબળ બુદ્ધિશાળી પુત્ર વલ્લભરાય રાજગાદી પર આવ્યા. પાપમુદ્ધિથી વલ્લભરાય દૂર હતા. તેને રાજ્યલાભ ધણા હતા પણ મનની ઉમેદ મનમાં રાખી તે માત્ર છ માસ સુધી જ રાજ કરી શકયા. તેના સ્વર્ગવાસ બાદ તેના ભાઇ દુદ્ઘભરાયને રાજગાદી પ્રાપ્ત થઇ.
દુલ્લભરામે ૧૧ વર્ષ અને ૬ માસ સુધી સારી રીતે રાજ કર્યું, તેણે શ્રી. જીનેશ્વરસૂરિ પાસેથી જૈનદર્શનના તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી. જૈનધર્માનુ રાગી બન્યા હતા. તેમણે અનેક દેરાસરો બંધાવ્યાં હતાં. અને પાટણમાં દુર્લભ સરાવર બંધાવ્યુ હતું.
તે
તેણે પાતાનાં બહેનને પરણાવવા સ્વયંવર રચ્યા હતા; જેમાં મારવાડના રાજા મહેન્દ્રને પસંદ કરી તેની બહેન પરણી હતી.
આ સમયે સ્વયંવરમડપમાં આવનાર અન્ય રાજવી સાથે શત્રુતા
બધાઇ.
આ વેળા તેની નાની બહેન (લક્ષમી) નાં લગ્ન ચામુડનાં નાના કુંવર નાગરાજ સાથે થયાં.
પછીથી દુલ ભરાયના ભાઇ નાગરાજને એક પુત્ર થયા, જેનુ નામ ભીમ પાડયું.
ભીમદેવ ૧ લા: કાળે કરી ભીમ માટા થયા ત્યારે આત્મકલ્યાણુના માર્ગે વળેલ દુલ ભરાયે ભીમની આનાકાની વચ્ચે તેને રાજયાભિષેક કરી કાશી યાત્રા કરવા ગયા ને તે ક્ષેત્રસંન્યાસ લીધે। અને આત્મકલ્યાણ સાધ્યું'.
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩ મું
રાજવંશી જૈનાચાર્યોએ ગુર્જર સાહિત્યની બજાવેલ અપૂર્વ સેવા
પૂર્વ પરંપરાથી અવંતિ રાજ્યકુટુંબમાં બે જાતના ધર્મો પળાતા; સનાતન અને જેના માલવ રાજનરેશોમાંથી તેમના કુટુંબીઓએ અને ઉચ્ચ કોટિના અધિકારીઓએ જેને ધર્માચાર્યો, ધર્મ અને રાષ્ટ્રની અપૂર્વ સેવા બજાવેલ હતી અને મહારાજ ભેજના સમકાળે પણ બજાવતા હતા. આ સમર્થ જૈનાચાર્યોમાં અવંતિના અનેક વિદ્વાન એવા પંડિતેને સમાવેશ થત હતે; જેઓ શાસ્ત્રપારંગત ગણાતા. તેઓને ચારે વેદે કંઠસ્થ હતા. તેમજ તેઓ યજ્ઞક્રિયાકાંડના કર્તા, વેદાંત ધર્મમાં શ્રેષ્ઠ આચાર્ય પદને દીપાવનારા અને ખાસ પૂજનીય ગણતા.
આવા વિદ્વાન તત્વજ્ઞાની દાંતિક શાસ્ત્રીઓએ પણ વેદાંત ધર્મ સાથે જૈન દર્શનના સુક્ષમ તત્વજ્ઞાનનું સમન્વય કરી “અહિંસાવાદી જેને ધર્મ એ જ આત્મ અને રાષ્ટ્રકલ્યાણ અર્થે સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે એટલું જ નહિ. પણ વિશ્વધર્મ તુલ્ય છે, આ પ્રમાણે પરિપૂર્ણતાથી ખાતરી કરી. પછી જ તેઓએ પંચ મહાવ્રત ધારી જૈન સાધુપણું અંગીકાર કર્યું હતું. અને જીતેન્દ્રીય વીર ધર્મની અપૂર્વ સેવા બજાવી, અમર કીતિ સંપાદન કરી હતી.
અવંતિ, મારવાડ, (ગડદેશ) અને ગુજરાતના ઇતિહાસમાં જૈન મુનિરાજે ' સેવા અજોડ ગણાઈ છે. જેનચાર્યોને સહકાર રાષ્ટ્રહિતાર્થે પણ ઉચ્ચ કોટિને મનાય છે. જેમના સહકાર અને સેવાથી એ સમયે માલવ, મારવાડ, અને ગુજરાત સંસ્કારની ટોચે પહોંચ્યું હતું. જેમના મહત્ત્વતાભર્યા ધર્મકાર્યો માર્ગદર્શક બન્યાં હતાં.
(૨) મહારાજા ભોજ જાતે એક સિદ્ધ કવિ અને વૈદાંતિક શાસ્ત્રોને અભ્યાસી હત; એટલું જ નહિ પણ તે ખાસ વ્યાકરણશાસ્ત્રનો ખાસ રસિયું હતું,
Page #120
--------------------------------------------------------------------------
________________
રાજવંશી જૈનાચાર્યાની સેવા ] *
૬૩
વિદ્રાન શાસ્રીઓને ખાસ કદરદાન હતા. તેનામાં તત્વજ્ઞાન ગ્રહણ કરવાની શ્રુતશકિત ધણીજ તેજ હતી.
તેણે વેદાંતિક શાસ્ત્રપારંગત વ્યાકરણાચાર્યાંના સહકારથી વર્ષાંગણતરીની મહેનતે એક વ્યાકરણ ગ્રંથની રચના કરી. આ હું ભાજ વ્યાકરણ "" સમરત માલવું, મારવાડ અને પાટણની વિદ્યાપીઠા અને પાઠશાળામાં ચાલતુ હતું.
""
પૂર્ણાંકત વ્યાકરણાચાર્યમાં - પાણિની, શાકઢાયન મહાન કવિ ચાંદ્રણ તેમજ અન્ય પ્રાચીન વ્યાકરણ ગ્રંથેાના શબ્દ કાશના ઉપયાગ આન્યાકરણ ગ્રંથકારી મહારાજા ભાજે આ ગ્રંથ ઘણા જ ઉચ્ચ કૅટિના બનાવ્યો હતા. જેથી આ ભાજ વ્યાકરણ દુરદુરના દેશાંતરે સુધી ચાલતું હતું . શ્રી. સૂરાચાય એ સિદ્ધાંતિક ન્યાય દલીલથી ગ્રંથકાર મહાન શાસ્ત્રીઓની માંગળાચરણનાજ ાકમાં ગંભીર ભૂલનું દિવ્ય દત દરબારમાં મહારાજાને કરાવ્યું, ત્યારથી રાજદરબારી શીવમાગી. પંડિતને તેમાં પેાતાનું સ્વમાન હણાતું લાગ્યું. તેએાએ મહારાજા ભાજને એમ હસાવ્યું કે, શ્રી સૂરાચજી અને તેમના વિદ્વાન સાધુએ જરૂર માલવથી ગુજરાત જઈ, આ વ્યાકરણ ગ્રંથની ટીકા પડતાની સભામાં કરે તેના કરતાં યુકિતપુર્વક તેમનેા અહી જ ધાટ ઘડવા ઠીક થઇ પડશે,
ભર
પ્રાચીન જૈ ન સાહીત્યના ચારે વિભાગોના સંબંધ પૂર્વ મહર્ષિ પ્રતિ સસ્કૃત વ્યાકરણ સાથે સ કળાએલ છે. જેથી વ્યાકરણના સંપુર્ણ અભ્યાસ વગર, પ્રાચીન ધમ સાહિત્યના ગ્રંથા સમજવા ધણુાજ મુશ્કેલ થઇ પડે છે. આ વસ્તુસ્થિતિને પૂરેપૂરી રીતે સમજનાર શ્રી. સુરાચાય જીએ માલવના સરસ્વતિ જ્ઞાનભડામાં સંગ્રહીત રહેલ પ્રાચીન વ્યાકરણની પ્રતનુ સુક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું, બન્યા તેટલા સમજ પૂર્વક ઉતારા પણ લીધા. તેમજ ભાજ વ્યાકર્ણ” તે પુરતા અભ્યાસ પણ કર્યાં.
અતિના જ્ઞાન ભંડાર સ`ગ્રહીત ગ્રંથા પરથી તેમને ખાતરી થઇ કે વલ્લભીપુરના વિનાશ સમયે ત્યાંના જૈન મહાજને માલવામાં સ રક્ષણાર્થે મેકલેલ પ્રાચિન જ્ઞાનભંડારને સુરક્ષિત મોટા ભાગ આ જ્ઞાનભંડારમાં છે. જેના આધારે જીતેન્દ્ર વ્યાકરણ ગ્રંથની રચના પરિપુણ્ તાથી થઇ શકે તેમ છે. તેમજ ગુજર ભાષાના વ્યાકરણને શબ્દકોષ પણ ઉચ્ચ કાટીનેા થઇ શકે તેમ છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત
જે આ ગ્રંથના આધારે ગુર્જર વ્યાકરણની રચના થાય તે ગુજરાતના જૈન મુનિ મહારાજે તેમજ વિદ્વાન શાસ્ત્રીઓ માટે પ્રાચીન ગ્રંથનું વાંચન અને અધ્યયન શુદ્ધ અને સરળ થઈ શકે તેમ છે.
પરંતુ ભવિતવ્યતાને વેગે શ્રીસુરાચાર્યજીને માલવથી મહામુશીબતે વિહાર કરે પડે, અને માલવમાં રહી વ્યાકરણ-રચનાનું તેમનું ધોરલ કાર્ય અધુરૂં રહ્યું ને અધવચ્ચે જીવનને જોખમે કુંભારના વેશે પાટણ આવવું પડયું.
શ્રી સૂરાચાર્યજી અને જૈન મુનિ મહારાજેએ પાટણ આવી મહારાજા ભીમદેવ અને જન મહાજનને માલવમાં બનેલ સર્વ ઘટનાઓ કહી સંભળાવી અને કહ્યું કે, “જે થાય છે તે સારા માટે”. હવે પાટણમાં રહી ગુજ૨ વ્યાકરણની રચના એક ધ્યાને ઉચ્ચ કોટિની થઈ શકશે. પછી સંવત ૧૦૮૦ ના ગાળામાં શ્રી જીનેશ્વર સૂરિજી તેમજ શ્રી બુદ્ધિસાગરજીએ એકત્રીત થઈ ૮૦૦૦
શ્લોકપ્રમાણુ બુદ્ધિસાગર નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી. તેમજ લક્ષણ નામના ન્યાયશાસ્ત્રના ગ્રંથની રચના થઈ. આ બન્ને કૃતિઓ આ કાળે અતિ ઉપયોગી થઈ પડી.
તેમના શિષ્ય નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિએ સમંતિ-તર્ક નામના ગ્રંથની રચના કરી.
આ પ્રમાણે ત્રણે મહાન ગ્રંથે મહારાજા ભેજના સમકાલે ગુજરાતમાં રચાયા ને મહત્વના મનાયા.
મહારાજા ભીમદેવના રાજદરબારના કવિન્દ્રવાદી ચક્રવતી શ્રી શાંતિસૂરિ મહારાજનું અપૂર્વ ગૌરવ હતું. તેમના સમકાળે ભેજરાજના દરબારમાં સરસ્વતિ બિરૂદધારી ધનપાલ કવિએ તિલકમંજરી નામના અદ્ભુત અને અને પ્રાભાવિક ગ્રંથની રચના કરી. શ્રી શાંતિસૂરિજીએ આ ગ્રંથને વાંગમય સાહિત્યમાં વ્યાકરણની શુદ્ધિ પૂર્વક સુધારી આયો હતે.
આ ગ્રંથ મહાકવિ ધનપાળ માટે કસોટીરૂપ બન્યો હતો, જે માટે સ્વમાનની રક્ષા અથે કવીશ્વરજીને માલવને ઘણાં વર્ષો સુધી ત્યાગ કરે પડે. હતો. જો કે આ ગ્રંથની રચનાની અણમેલતાની ખાતરી મહારાજા ભોજને પૂરતી રીતે થઈ ચૂકી હતી.
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણા નવપદજી જીનાલય પ્રતિષ્ઠા મહોત્સવ
મહા સુદ પંચમી સંવત ૨૦૦૫ ને ગુરૂવાર
તા. ૩ ફેબરૂવારી ઇસ્વીસન ૧૯૪૯
મુળનાયક અમીઝરા
મુનિશ્રી સુવ્રતસ્વામી પ્રભુ વતાવર્તી
વાંચક નાની મહાનુભાવને વિનંતિ કે, મહેરબાની કરી
ગ્રંથની શુદ્ધિ સાચવજો.
Page #123
--------------------------------------------------------------------------
Page #124
--------------------------------------------------------------------------
________________
રાજવંશી જૈનાચાર્યોની સેવા +
૬૫
સોલંકીવંશી રાજકુટુંબીઓમાંથી ચારિત્ર અંગીકાર કરનાર શ્રી દ્રોણું ચાર્યજી અને સૂરાચાર્યજીએ ગુર્જર અને માલવની ભૂમિમાં જન ધર્મને મૂળિયાં એવાં તે સુદઢ કર્યા કે જાણે શેષ નાગના માથા પર તેની સચોટ અસર ન થઇ હોય ?
તેમણે પાટણના રાજકુટુંબ તેમજ રાષ્ટ્રને લગભગ જ'ન ધર્માનુરાગી બનાવ્યું. માલવ પર પણ તેમના પ્રતિબોધની પૂરતી અસર થઈ. માલવના રાજ કુટુંબમાં પણ જૈન ધર્મ પળાવા લાગે. આ જ શકમ મહાત્માના માલવના વિહારે માલવમાં ચારે દિશાએ જેન ધર્મ વિકાસિત બન્યો.
શ્રી સૂરાચાર્યજી અને શ્રી દ્રોણાચાર્યજીની બંધ વેલડીએ ખુદ મહારાજા ભીમદેવ પર જૈન ધર્મને પૂરતા પ્રભાવ પાડે. રાજકુટુંબે તેમાં સાથ આપે, અને મહારાજા જેન ધર્માનુરાગી બન્યા.
મહારાજા ભીમદેવના સમકાળે ગુજરાતમાં સર્વાંગિ સાહિત્યની પ્રવૃત્તિને વેગ નદીપૂરની માફક વધવા લાગ્યો. અને સન્માન્ય બન્યો.
કુદરત પણ સંસ્કૃતિમય ગુર્જર સાહિત્યના વિકાસ અર્થે સરસ્વતી માતાના માહીરધરરૂપ પિતાના અમીઝરતા (નદીપૂર) સ્થાનને જાણે સુદઢ ન બનાવતો હોય ? તે પ્રમાણે આ કાળે માલવનરેશ મહારાજા ભોજની સ્પર્ધા કરવાની જિજ્ઞાસા ગુર્જર ભૂમિના પડિતે, શાસ્ત્રીઓ અને રાષ્ટ્રને એક્યતાના બળે થઈ. અને સૂરાચાર્યજીની ગુજ૨ વ્યાકરણરચનાની જિજ્ઞાસાને પૂરતું પ્રોત્સાહન મળ્યું.
મહારાજા ભીમદેવે શ્રી સુરાચાર્યજીનું અપમાન તે ગુર્જર રાષ્ટ્રનું અપમાન માન્યું, મહત્ત્વકાંક્ષાએ માલવ સરહદ સુધીના દરેક દેશ જીતી લીધા અને પિતાની સત્તા અને સરહદ વધારી.
સરસ્વતિ જ્ઞાનભંડાર પ્રાપ્ત કરવા તેઓએ માલવ પર અનેક વખત ચઢાઈ કરી. પણ તેમાં તેમને ફાવટ આવી નહિ; પરંતુ શ્રી. સરાચાર્યજીના વાવેલ બીને લાભ શ્રી હેમચંદ્રાચાર્યજીને પૂરતી રીતે મહારાજ જયદેવના સમકાળે મળ્યો. અને “શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન” નામના મહાન વ્યાકરણ શબ્દકેશની રચના થઈ.
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ મું રાજકુમારનું આદર્શ બલિદાન
ગુજરાતની સતા વનરાજ ચાવડા પછી ધીમે ધીમે મકકમ થતી ગઈ; જેમાં મૂળરાજ સોલંકીએ પૂરત સાથ આપ્યો. વિ. સં. ૧૧૨ પછીના કાળમાં કાઠિયાવાડ-કરછ–અજમેર અને ત્યાંથી આગળ વધી ઉત્તર પ્રદેશ સુધી ગુર્જરનરેશની આણ પ્રવર્તતી. અને તે પ્રદેશ ગુજરાતની સરહદ ગણાતે.
મહાન પ્રભાવશાળી ચામુંડરાયે દક્ષિણ તરફ પણ પોતાની સત્તા ફેલાવી. આ ગુજરનરેશે વીરતાથી તૈલપના સેનાધિપતિ બારપને હરાવી લાટ પ્રદેશ પણ કબજે કર્યો હતે.
આ કાળે મહીથી તાપી નદીની વચ્ચેનો પ્રદેશ લાટના નામથી ઓળખાતે હતો. એટલે ગુજરાતની સરહદ પણ દક્ષિણે તાપી નદી સુધી આગળ વધી હતી.
ચામુંડરાયે પિતાના પિતાના ક્ષેત્રસંન્યાસ પછી રાજયની જાહોજલાલી સાચવી રાખી હતી. ત્યાર પછી જોતજોતામાં બે પેઢીઓ પસાર થઈ ગઈ અને ભીમ પહેલે ચામુંડરાયના ઉતરાધિકારી વારસ તરીકે રાજયગાદી પર આવ્યો.
ભીમદેવ પહેલાએ પોતાના રાજયઅમલ દરમિયાનમાં અને બુંદેલખંડના રાજવીઓને ગુજરાતની સતા નીચે આણ્યા.
આ વખતે પણ યવનોનાં પગલાં ગુજરાત પર ફરી વળ્યાં હતાં. મહમદ ગજનવીએ સોમનાથ પાટણ પર ચઢાઈ કરી તેને લૂંટયું; આ યવન રાજવી પાટણની ભરપૂર રિદ્ધિસિદ્ધિ સાથે સ્વદેશ તરફ પાછો વળે. તેના ગયા બાદ ભીમે ફરીથી ગુજરાતને કબજે લઈ ત્યાં પિતાના બાહુબળે સતા જમાવી.
ભીમદેવે અણહિલપુર પાટણમાં ૪૨ વર્ષ સુધી રાજય કર્યું.
આ રાજવીના રાજયઅમલ દરમિયાનમાં ( ગુજરભૂમિમાં) એક વખત વરસાદની તાણ પડી, જેથી સમસ્ત રાજયના ખેડુતોએ બે પેઢીથી
Page #126
--------------------------------------------------------------------------
________________
રાજકુમારનુ આદર્શ લિદાન] *
૬૭
ચાલતા આવેલા રિવાજ પ્રમાણે, આ સમયે (રાજયનેા ભાગ) બટાઇ આપવાને અશકિત દર્શાવી. સર્વે ખેડુતાએ પાટણ જઈ ત્યાંના મહાજનને વિન ંતિ કરી કે, “આ સમયે અમારા બચાવ કરવામાં નહિ આવે તે અમારાં બાળબચ્ચાં ભૂખે મરી જશે. સુકાળમાં અમે રાજયને વફાદાર રહી આજ સુધી ખટાઇ આપવાને ચૂકયા નથી. આવતે વર્ષે આ વર્ષની ખટાઇ અમે રાજયને ભરી દેશું તે અમને રાજય-અમલદારા તરફથી કનડગત થવી ન જોઇએ. આપ સર્વે મહાજન શ્રી મહારાજાધિરાજ ભીમદેવને અમારી અર્જ જણાવી, અમને તેમના કૃપાપાત્ર બનાવે.”
મહાજનના અગ્રણીઓએ ખેડુતને જોઇતી રાહત મહારાજાધિરાજ પાસેથી અપાવવાનું વચન આપ્યું. તે મહારાજાને મળવા સર્વે મહેલમાં ગયા. તેઓએ મહારાજાને વિનંતી કરી અને તેના સાષકારક જવાબની રાહ જોવા લાગ્યા.
કર માટે
મહારાજાધિરાજને જવાબ મળે તે પૂર્વે જ સંજોગવશાત્ એવુ બન્યં કે, પાટવીકુ ંવર મૂળરાજનું ત્યાં આગમન થયું. મહારાજાધિરાજને નમન કરી મૂળરાજદેવે જણાવ્યું કે, “હે પિતાજી ! હું આજે ક્રૂરતા કરતા એક કણબી કુટુ'બનાં ખેતરોમાં જ ચડયા. જયાં કર ઉધરાવનારા અમલદારાને ખેડુતો પર બેહદ જુલમ ગુજારતા મેં જોયા, એ સ્થાને શુ બને છે તે શાંતિપૂર્વક મે જોયા કર્યું. આ અમલદારા જ્યાં કર ઉધરાવતા હતા ત્યાં ખેડુતાનાં સ્ત્રી-બાળકા કરગરીને રુદન કરી રહ્યાં હતાં. તે કહેતાં હતાં કે ‘આજ એ પેઢીથી અમે રાજયને કર ભરતાં આવ્યાં છીએ. સંજોગવાત્ વરસાદ ન પડવાથી અમે બટાઇ જેટલી રકમ પણ આપવાને આજે તદ્દન અશકત છીએ. ’
r
“ત્યારે અમલદારે નિર્દયતાથી જણાવ્યું કે, ‘તમારાં બાળબચ્ચાં વેચીને પણ રાજયના કર ભરી આપેા.’
“આ સમયની પેલા ખેડુતોની કરુણાજનક સ્થિતિ હું મારી નજરે જોઇ ન શકયા. અને મને તેએના પર દયા ઉત્પન્ન થઇ, મેં તરતજ મારે! ગુપ્ત ખેડુતના વેશ તજી, રાજમુદ્રા બતાવી અમલદારાને જણાવ્યું કે—
'
* સરદાર ! આ પ્રમાણે કહેવું તે ગરવી ગુજરના અમલદારેને શે।ભતું નથી. શું સમુદ્ર માઝા મૂકી છે ? અરે ! આ બિચારા ખેડુતા
Page #127
--------------------------------------------------------------------------
________________
૬૮
★
[ મહાન ગુજરાત
આ ભૂમિના ત્યાગ કરી શું ખીજે જશે ? આવા સંજોગામાં રાજય તરફથી મદદ મળવી જોઇએ તેને ખલે શું આવી નીતિ અખત્યાર કરવી તે અમલ દારાને યાગ્ય ગણાય ખરી કે ?
‘શામાટે ગુજ રનરેશને સત્ય હકીકતથી વાકેફ કરતા નથી? શું રાજ્યખજાનામાં ખેાટ છે ? ગવી ગુજરના ધણી ખેડુતોનાં લેહીની લક્ષ્મીથી વૈભવ ભગવી સુખી થવામાં મેાજ માનશે ? વધુમાં મેં તેને જણાવ્યું કે, હું સરદારા ! તમે મારી આજ્ઞાથી અહીંથી ચાલ્યા જાઓ.'
“ત્યારબાદ તે દૂર થતાં મે' આ ગામના દરેક ખેતરેખેતરે ફરી પાકની સ્થિતિ જાતે તપાસી, તેા રૂપીએ એ આની પણ પાક ઊતરેલા ન દેખાયા. અને તેમાં કેટલાકાને તે મેં આ ભૂખે ટળવળતા જોયા, પછીથી મે મહેલમાં આવી રેવન્યુખાતાના અમલદારાને ખેલાવી, તે ગામ વિષેની તેમજ સમસ્ત ગુજરાત વિષેની ઉત્પન્ન સંબંધી પૂછપરછ કરી ખાતરી કરી લીધી છે. સમસ્ત ગુજરભૂમિમાં વરસાદની તાણના કારણે બે આની પાક પણ ઊતર્યાં નથી.” “હું પિતાજી ! રાજઆજ્ઞા મુજબ ( કાયદા પ્રમાણે ) કર ઉધરાવનારા અમલદારે એ ખેડુત પાસેથી કર ઉધરાવવેા પડે છે. એ સમયનું દૃશ્ય ગમે તેવા કઠોર માનવીને માટે પણ હૃદય પીગળાવનારૂં થઇ પડે છે. પરંતુ તેમાં અમલદારાને શે। ગુતે ? તેએાએ તે ફરજ જ એજાવવાની હોય છે.’
આ સાંભળી મહારાજાએ ખામેાશiળવી ટુંકમાં કહ્યું કે, “વખત આવ્યે જોઇ લઇશું.”
એક બાજુથી નગરમહાજને ખેડુતો પાસેથી આ વર્ષે કર માકૂક રાખી ખીજે વર્ષે લેવાની મહારાજાને વિનંતિ કરી, જેને બહુમાન– પૂર્ણાંક રાજવીએ સ્વીકાર કર્યાં; બીજી બાજુથી પેાતાના પાટવીકુ વરને જ મુખે ખેડુતાની દુર્દશાનું વર્ણન સાંભળી મહારાજા વિચાર માં ગરકાવ થયા. અને આ વરસની બટાઇ તદ્દન માફ કરવાના નિશ્ચય કર્યાં.
પાટવીકુંવર મુળરાજદેવે નિશ્ચય કર્યાં કે, “હું પણ કુશળતાથી મહારાજાને રિઝવી ખેડુતને હમેશને માટે દુકાળના પ્રસ ંગેાએ કરથી મુકત કરૂ ત્યારે જ ખરા !',
X
X
X
ખીજે દિવસે અશ્વપરીક્ષા અને તેની સવારીમાં અસાધારણ બુદ્ધિશાળી એવા કુમારે એવી રીતની અશ્વસવારી કરી બતાવી કે જેથી મહારાજા
Page #128
--------------------------------------------------------------------------
________________
રાજકુમારનું આદર્શ બલિદાન] *
૬૯
પ્રસન્ન થયા. અને તેમણે જણાવ્યું કે, હું કુમાર ! તારી અસાધારણ અશ્વસવારીની શકિતથી પ્રસન્ન થઇ હું તને વર માગવા જણાવું છું. માગ, જો તું આ સમયે રાજગાદી માગશે તો તે પણ આપવાને હું ખુશી છું, જેને માટે તું સંપૂર્ણ લાયક છે.”
વિનયી કુમારે જણાવ્યું કે, “ હે પિતાજી ! આપની છત્રછાયામાં પાટવી કુંવર અને રાજ્યના સલાહકાર તરીકે પ્રજાની ફરિયાદ સાંભળવામાં મને એટલે લાભ મળે છે તેટલા જ લાભ મને ગાદી પ્રાપ્ત થયા પછી મળવા દુર્લભ છે, માટે આપ મારા ઉપર જો પ્રસન્ન થયા હા, તે આપે આ વર્ષે ખેડુતોને બટાઇ મુકત કરવા.” અને આ પ્રમાણે જ્યારે જ્યારે અને ત્યારે ત્યારે ખેડુતાને આ જાતના રાજ્યલેખના લાભ મળે એ પ્રમાણેનું લખાણ આપે રાજય– તરે દાખલ કરવું; જેમાં લખવુ કે કાઇ પણ દુ:ખી ખેડુત પર કર ઉઘરાવનારે જુલમ ન કરવે’
આ પ્રમાણેનું ગૌરવશાળી અને કુળદેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરનારૂ દેશદાઝભરી માંગણી સાંભળતાં જેનાં ચક્ષુમાંથી હની અશ્રુધારા વહી રહી છે, એવા પ્રસન્નચિત્ત રાજવીએ રાજકુમારને ધન્યવાદ આપતાં કહ્યું કે, “હું કુમાર ! તેં આ સમયે રાજ્યકુટુંબ અને દેશની સેવા એવી રીતની ખજાવી છે કે, જેને અંગે આ ઘટના ભવિષ્યમાં ઇતિહાસને પાને અમર બનશે.” આનું નામ તે રાષ્ટ્રપ્રેમ ! આનું નામ તે સેવા !
આજના રાજકુમારી અને પાટવીએ આ પ્રમાણે રાષ્ટ્રસેવા બજાવવા ભાગ્યશાળી થશે ખરા કે ?
મહારાજાએ “તથાસ્તુ' કહી તે પ્રમાણેની નેાંધ રાજ્યકૢતરે કરાવી. અને તેને લગતા ખાસ દરખાર ભરવામાં આવ્યા: જેમાં મહાજનશ્રીની હાજરીમાં આજ્ઞાપત્રક બહાર પડયું કેઃ
પાટવીકુંવર મૂળરાજે ખાસ વાનમાં આ વસ્તુ દેશહિતાર્થે માગી લીધી છે કે દુષ્કાળને અંગે આ વર્ષની ખેડૂતાની મટાઈ માફ કરવી. તે મુજબ હું ખેડુતાને ખટાઇમાંથી મુક્ત કરૂ છું તેમજ હું રાજીખુશીથી • ભવિષ્યના રાજવીઓને ભલામણ કરૂં છું કે જયારે આવા સંજોગા ઉપસ્થિત થાય ત્યારે યારે ખેડૂતાને મટામાંથી મુક્ત રાખવા.” ત્યારબાદ દાર અરખાસ્ત કરવામાં આવ્યા.
Page #129
--------------------------------------------------------------------------
________________
GO
*
[ મહાન ગુજરાત બીજે જ વર્ષે વરસાદ એટલે સારો થયો કે ખેડુતને બેવડું ધાન્ય એક જ વર્ષમાં પાયું; એટલે તેઓએ ગયા વર્ષને તેમજ આ વર્ષને બટાઈને ભાગ એકત્રિત કરી, પાટણનરેશને આપવાનો ઠરાવ કર્યો કર ઉઘરાવનારા અમલદારોને ખેડુતોએ બે વર્ષની ભેગી બટાઈ આપવા માંડી; પરંતુ અમલદારોએ એક જ વર્ષની બટાઈ ઉઘરાવી, અને તેઓએ જણાવ્યું કે “ગત વર્ષની બટાઈ પાટવીકુંવર મૂળરાજને અપાયેલ વરદાનનાં કારણે માફ કરવામાં આવી છે ”
હજુ બટાઈ ઉઘરાવનારા અમલદારે પાછો ફરે ત્યારે પૂર્વે જ સેંકડો ખેડુતોના આશીર્વાદે એવી રીતે મળ્યા કે જેની મીઠી નજર રાજકુમાર મૂળરાજને લાગી. ત૬ પશ્ચાત તે માંદે પશે જેમાંથી તે બચી ન શકો. અને તેનું બેત્રણ દિવસમાં જ મૃત્યુ થયું *
મહારાજા ભીમદેવને રાજકુમાર મૂળરાજના સ્વર્ગવાસથી અત્યંત ઉગ થયો. તેથી તેના નિમિતે તેમણે પાટણમાં ત્રિભુવનપ્રાસાદ નામનું ભવ્ય જિનાલય બંધાવ્યું. અને ભીમેશ્વર મહાદેવ તેમજ ભટ્ટારિકા ભીરૂ આણિ નામનાં મંદિર બંધાવ્યાં ને તેઓ દેહસ્થળીમાં જ રહેવા લાગ્યા.
મહારાજા ભીમદેવને ઉદયમતિ નામની રાણી હતી; તેણીએ સહસ્ત્રલીંગ કરતાં પણ વધુ શોભાયમાન એવી એક વાવ પાટણમાં બંધાવી, તપશ્ચાત પુત્રશોકમાં ડુબેલા મહારાજા ભીમદેવ, સંવત ૧૧૨૦ માં મતાંતરે સંવત ૧૧૩૦ માં બહુમતિએ ૪૨ વરસ, ૧૦ માસ, ૯ દિવસ સુધી રાજ્ય કરી સ્વર્ગવાસી થયા.
તેમણે ઉદયમતિને વચન આપ્યું હતું કે, હું તારા પુત્રને ગાદી આપીશ. ગૌરવશાળી ગુર્જરપતિ તરીકે ૪૨ વર્ષ સુધી પૂર્વપરંપરાગત રીતે મહાજનની તેમજ જૈનાચાર્યોની સલાહ મુજબ રાજયવહીવટ ચલાવનાર ભીમદેવે પાટણની પ્રભુતામાં વધારો કર્યો. તે પોતાના અંત સમયે પુત્ર કર્ણદેવને ગાદી સુપ્રત કરી તેઓ દેહસ્થળીમાં સ્વર્ગસ્થ થયા.
#પ્રાચીન પ્ર. ચિની હસ્તલિખિત પ્રતોમાં આ વસ્તુ વિદ્યમાન છે. જુઓ મૂળ પૃ૦ ૮૬ ટી૧માં જણાવ્યું છે કે, “ખેડુતની નજર લાગવાથી કુંવર મૃત્યવશ બ.”
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫ મું
મહારાજા કર્ણદેવ મહારાજા ભીમદેવના સ્વર્ગવાસ બાદ રાજકુમાર કર્ણને રાજ્યાભિષેક વિ. સં. ૧૧૨૦ ના ચૈત્ર વદ ૭ ને સોમવારે હસ્ત નક્ષત્ર સમયે મીન લગ્નમાં થયે હતો. તેમનાં લગ્ન કર્ણાટકના રાજાની કુંવરી મલયાદેવી (મીનળદેવી) સાથે થયાં હતાં.
આ લગ્નના તેમજ રાજ્યમાતાના દેવાંશી પવિત્ર જીવનને અંગે લિખિત અને સરળ નોંધ પ્રાપ્ત થાય છે, જેમાંની થેડી નીચે પ્રમાણે છે –
એક વખત કર્ણાટકના રાજા શુભકેશી અશ્વ પર બેસી વનક્રીડા નિમિતે બહાર ગયેલ હતો ત્યારે ભવિતવ્યતાના ગે રાજવીના હાથમાંથી ઘડાની લગામ છુટી ગઈ. અને તે ઘોડો સવાર સહિત ગાઢ જંગલમાં જઈ ચઢ. પૂર્વસંચિતયોગે આ જંગલનાં સ્થાનમાં આગ લાગવાથી વિશ્રાંતિ અંગે આરામ કરતા રાજવીને અશ્વ સહિત (અગ્નિજવાળાથી ) જંગલમાં સ્વર્ગવાસ થયો.
ત્યારબાદ શુભકેશીના પુત્ર જયકેશીને રાજયાભિષેક પ્રધાને કર્યો. આ જયકેશીને મલયાદેવી (મીનળદેવી) નામે કુંવરી હતી. મીનળદેવી લગભગ ૧૩-૧૪ વર્ષની હતી ત્યારે શ્રાવણ માસમાં જ અનેક શિવભકતોએ (બ્રાહ્મણએ) સોમેશ્વર સ્તોત્ર રાજકુમારી તથા મહારાજા સન્મુખ ગાઈ સંભળાવ્યું.
આ પ્રભાવશાળી સ્તોત્ર પૂર્ણ થતાં મીનલદેવી બેશુદ્ધ બની અને તેના હૃદયમાં પૂર્વસંચિત સંગના આધારે ઊંડી ઉપણું અને વિચાર શ્રેણી એટલી બધી થઈ કે જોતજોતામાં તેને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું. અને તરત જ મલાયાદેવીએ સાવધ થતાં રાજ્યકુટુંબીઓ અને ઉપકારી બ્રાહ્મણો સન્મુખ પિતાના પૂર્વજન્મનું કથન કરતાં જણાવ્યું કે, '
હું પોતે પૂર્વજન્મમાં બ્રાહ્મણી હતી, તે જન્મમાં મેં બાર વર્ષ સુધી શ્રાવણ માસનું વ્રત કર્યું. અને તેની ઉદ્યાપન વિગેરે ક્રિયાથી બાર-બાર વસ્તુઓની સંખ્યાથી વતની સમાપ્તિ કરી. પછી હું સેમેશ્વરની યાત્રાએ નીકળી. આ સમયે
Page #131
--------------------------------------------------------------------------
________________
૭૨
[ મહાન ગુજરાત બાહુલદ ગામ પાસે આવતાં ત્યાં આગળ જાત્રાળુઓ પાસેથી રાજ્ય તરફથી કર લેવામાં આવતો. આ કર આપવા જેટલી રકમ પણ મારી પાસે ન હતી. તેથી હું ત્યાંથી આગળ ન જઈ શકી. અને નિરાશ થઈ. તે સમયે મને ઘણું જ દુ:ખ થયું. “યાત્રામાં આવો કર લેવામાં આવે તે તદ્દન અગ્ય હે, મેં પ્રતિજ્ઞા કરી કે, “આવતા જન્મમાં આ કરને દૂર કરનારી હું થાઉં.” એ જાતને નિશ્ચય કરી અને ત્યાગ કરી તે જાતનાં નિયાણાથી હું મૃત્યુ પામી.”
પરિણામે પૂર્વજન્મનાં કરેલ નિશ્ચયનાં પરિણામે, હે રાજન! આપને ત્યાં રાજકુમારી તરીકે મારે જન્મ થએલ છે; તે તમારે બાહુલેદ્દ (શુકલતીર્થ ની યાત્રાએ જનાર અને નર્મદા નદીમાં સ્નાન કરી પાછા ફરનાર યાત્રાળુઓના કરવિમેચનાર્થે ગુર્જર દેશના રાજવી કર્ણરાજ સાથે મારાં લગ્ન કરવાં, કે જેથી મારા પૂર્વજન્મનાં કૃતનિશ્ચયની સાર્થકતા થાય. અને આ જન્મની પવિત્રતા સાધી હું ભવાંતરે ઉચ્ચ કોટિનું ભાતું બાંધી શકું.”
ત્યારબાદ ઉંમર લાયક થએલ રાજકુમારીની ઇચ્છા મુજબ તેના પિતાએ ગુજરાધિપતિ મહારાજા કર્ણદેવ સાથે મીનળદેવીનાં લગ્ન કર્યા.
લગ્નને લગતી હકીકતમાં સમજવા મળે છે કે –
“રાજ્યકુમારી મીનળદેવીને સહેવાસ સાદે અને જીવન તદન મીરાંબાઈ જેવું ધર્મિષ્ઠ હોવાની બાતમી કર્ણદેવને મળતાં તેણે લગ્નની ના પાડી. પરિણામે જે મહારાજા કર્ણ લગ્ન ન કરે તે તેને શિરે સ્ત્રીહત્યાનું પાપ આવશે એમ મીનળદેવીએ કહેરાવ્યું. જેમાં તેની આઠ સખીઓએ પણ આ જાતનું વ્રત લીધું.
આ જાતની હકીકત કર્ણદેવની માતા ઉદયમતીને કાને આવી. સ્ત્રીઓનું કમલ હૃદય, એકનિષ્ઠતા અને હઠાગ્રહને સમજનાર તેમજ “એકજ પતિવ્રતને મહિમા.” જાણનાર રાજમાતા ઉદયમતિએ કર્ણને કરાવ્યું કે, જો તું મીનળદેવી સાથે લગ્ન નહિ કરે તે તેની સાથે હું પણ આત્મહત્યા કરીશ. મહાજને પણ મહારાજાને સમજાવી લેવામાં પુરતે પ્રયાસ કર્યો.
આ પ્રમાણે રાજમાતાની હઠ તેમજ મહાજનની સમજાવટથી કર્ણદેવે નમતું આપ્યું. અને રાજવીના લગ્ન મીનળદેવી સાથે થયાં. પરંતુ કર્ણરાજે લગભગ ૨૦ વર્ષ સુધી તેની સામે નજર પણ ન કરી. પરિણામે મીનળદેવીએ પિતાનું જીવન પવિત્રતાથી પ્રભુ ભકિતમાં ગાળ્યું.
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ મું.
રાજકુમાર સિદ્ધરાજને રાજ્યાભિષેક
- મહારાણી મિનળદેવી સારી રીતે સમજતાં હતાં કે, પિતાના લગ્ન પાટણનરેશ સાથે મહાન હઠવાદે થયાં હતાં. તેમાં જે રાજમાતા જેવાં સંસ્કારી સાસુજીનો સાથ ન હોત તે પૂર્વજન્મના ધારેલ નિર્માણને સિદ્ધ કરાવવા કદાપિ કાળે પોતે સમર્થ થઈ શકત નહિ. પિતાના જીવનની સાર્થકતા તુલ્ય ધારેલ કાર્યમાં ક્યારે અને કઈ રીતે શુકલતીર્થને “સ્નાનકર” રદ કરાવવા પિતે ભાગ્યશાળી થાય છે, શાંતિથી તેના તકસાધક બન્યાં. મિનલદેવીને અત્યંત મિલનસાર વિનયી હસમુખ સ્વભાવ; કુશળ બુદ્ધિપ્રભા, અત્યંત માયાળુ, અને પરગજુપણું, આ સર્વે ઉચ મેટિના સગુણેએ રાજમાતા ઉદયમતિને તેમજ રાજકુટુંબમાં મિનલદેવી પ્રિય થયાં. અન્ય રાણીઓમાં કર્ણાટક દેશની રાજકુમારી જયાદેવીને દેવીએ પિતા પ્રત્યે આકર્ષ્યા હતા. રણવાસના આખાએ રસાલા પર મહારાણીનું કુદરતી વરચસ્વ એવું તે સુંદર હતું કે, તેમને પડો-બેલ ઝીલવા દરેકે દરેક વ્યકિત તત્પર રહેતી.
રાજમહેલમાં અન્ય રાણીઓ વૈભવી દરદમામથી રહેતી હતી. ત્યારે મિનળદેવીને રહેવાસ તદન સાદ એક આદર્શ સાથ્વી તુલ્ય હતે. જેઓ સતીઓમાં સીતાજી, તારામતી, અંજના, દ્રોપદિ, દમયંતિ, મેનાસુંદરી આદિ નારિ રત્નના ઉચ કોટિના ચરિત્રો નજર સામે રાખી, તે માર્ગ દીવસો ઘણેખરો ભાગ પ્રભુભકિત તેમજ ધર્મ આરાધનમાં તેઓ ગાળતાં. " નિત્ય પ્રભાતે રાજમાતાના મહેલમાં માતાના દર્શને કર્ણરાજ જતા.
જ્યાં રાજના અનેક એવા મહત્તાભર્યા પ્રશ્નોની ચર્ચા થતી કે જેની ચર્ચા જાહેરમાં થઈ ન શકે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૭૪ - A
[ મહાન ગુજરાત આ ચર્ચામાં રાજમાતા, મુત્સદી દેવી, શાંતુમહેતા, સજજન મહેતા, મુંજાલ મહેતા, ઉદયન મહેતા, સર સેનાપતિ ત્રિભુવનપાલ, નગરશેઠ વગેરે રાજ્યના કિંમતી રત્નોની હાજરી રહેતી.
ગુજરાતના મહારથીઓનું આ ખાનગી સર્ચામાં મિનળદેવીની સલાહ અનેક વખત અણમેલ ને કિંમતી બનતી. અને સર્વ માન્ય રહેતી, આ સમયે બુદ્ધિશાળી પુત્ર વધુની પ્રાપ્તિ અર્થે રાજમાતાનું હૈયું દોઢ દેઢ હાથ ઉછળતું. પરંતુ સંસ્કારી દેવી સામે દ્રષ્ટિ કરતા, તરતજ તેમનાથી આંતરિક નિશાસે નકલી જાતે અને તેઓ રડી પડતા. માતાથી અધિક પ્રેમ દાખવી આસવાસન આપતાં તે કહેતાં કે, “બેટા? ધીરજ રાખ, પરમાત્મા તારું ભલું કરશે ? તેઓ કુદરતને દેવ દઈ કહેતા કે, હે કુદરત !-કર્યા તે કંટક શા ગુલાબે વળી મારતે શા બે? સુલોચનાને શારશે અંધ સ્વામી? ખરે વિધાતા તુજ કામી'
*
*
"" આ કાળે પાટણમાં નમુંજેલા નામે અત્યંત સ્વરૂપવાન વારાંગના રહેતી હતી. જેને રાજ્ય તરફથી રાજદરબારના કૃત્ય માટે વર્ષાસન મળતું હ | * આ નવયુવાન નૃતકના હાવભાવમય નૃત્ય, સંગીત અને પ્રેમકટાક્ષથી
મહારાજા કર્ણદેવ વિંધાયા. એક દિવસ રાત્રે નિશ્ચિત કોઈને મહારાજાએ પિતાના ખાનગી મહેલમાં તેણીને લાવવાની બધી ગોઠવણ કરી.
* આ ભેદી ઘટનાની માહીતી રાજમાતાને એક વિશ્વાસુ દાસી મારફત ભળી. જેની મહારાજા કર્ણ અને નિમું જલા વચ્ચે કાર્યસાધક બની હતી. કે મુત્સદી એમાય મુંજાલ મંત્રિને તુરત જ મહેલે બોલાવ્યા અને રાજકુટુંબને
અભ્યદય અર્થે તેમની સાથે મહત્ત્વની ચર્ચા રાજમાતાએ કરી પછી ,દયાળુમાતાએ. મિનળદેવીને બોલાવવા એક દાસીને મેકલી આ સમયે તે
ધ્યાનસ્થ અવસ્થાએ પ્રભુ ભકિતમાં લીન હતાં....' તi - 1 / . દેવી હાજર થયાં અને સાસુજીને ભાવપૂર્વક વંદન કર્યું. મમતાથી
માથે હાથ ફેરવતા માતાએ કહ્યું કે, “હે દેવી . તારું કલ્યાણ થાવ ? મુંજાલ કાકા શું કહે છે તે ધ્યાનપૂર્વક સાંભળે ? અને તે પ્રમાણે, સમજપૂર્વક બહા
Page #134
--------------------------------------------------------------------------
________________
-
૧૬
, +
+
+
+
=
+ +
+ + +
+
+
છું
, ના
ના
1,
#
-
રોજકુમારસિદ્ધરાજનેરાજ્યાભિષેક] દુરીથી કામ લે. જેમાં તેમને જીવનની સાર્થકતા, કાર્યસિદ્ધિ, એને સેલંકી વંશની રક્ષા થાય તેમ છે. સમજ્યા વહ બેટા ' ' મુંજાલ મહેતાએ શાંતિથી જણાવ્યું કે, હે દેવી! હું કહું છું તે શાંતિથી સાંભળે. વિલાસી રાજન વારાંગના નિમેલા પર આકર્ષાયા છે. તેના માટે આજ રાતનાં જ રાજમહેલમાં જ કર્ણરાજે ખાસ ખાનગી મિજલસ ગોઠવી છે. મધ્યરાત્રીએ મીજેલસ સમાપ્ત થયે બંદે નિમું જલાને પ્રેમીલા દાસીએ મહારાજાના ખાનગી આવાસમાં દાખલ કરવી. એ પ્રમાણે ગોઠવણ થઈ છે. જેની માહિતી પ્રેમીલા લાવી છે. દેવી ? તમારા ભાગ્ય પરિક્ષા અર્થે આ તક ઉય કટિની છે. જેને પુરો લાભ શેત્રજની રાજરમતની માફક તમારે લે. એવું મેં અને રાજમાતાએ ઠરાવ્યું છે તમારે પ્રેમીલા સાથે રાજમહેલમાં જવું, ને બરાબર યોગ્ય સમયે નિકુંજેલાના બદલે કર્ણરાજના ખાનગી ખડમાં નિમું જલા તરીકે તમારે દાખલ થવું. નિમુંજાલા અને તમારે બાંધે, ઉંચાઈને ચહેરે અને અવાજની મીઠાસ લગભગ મળતી હોવાથી, આ સમયે તમે મહારાજાને સ્ત્રી ચરિત્રના પુરતા પ્રભાવ દેખાડી રીઝવી શકશે. રાજમાતાના કહેવા પ્રમાણે ગઈ કાલે જ તમે ઋતું સ્નાનથી શુદ્ધ થએલ છે તે ? જરૂર આપની ધાવેલ ધારણાઓ સિદ્ધ થશે. અને સજમાતાના મહાનમદ દીપાવવા તમે ભાગ્યશાળી થશો કેમ કઈ સમજાય છે ખરૂં દેવી ? સમય વાદવિવાદને નહિ પણ કર્તવ્ય પરાયણતાને અને મહાન મુત્સદીપણાનો છે તે તેમાં વિના સંકોચે આપે મને પિતા તુય માની રાજકુળનું હીતાર્થે તેમાં હકાર આપવો તેમાં જ રાજમુળનું હિત સજ એલ . ' . . . . . . . . . .
મિનળદેવી એ સમયે લજ્જાથી માથું નીચું નાખી રડી પડયાં. જેને આશ્વાસન આપતાં રાજમાતાએ કહ્યું. બેટા મિની, તારા જેવા નારી રને માટે મને ઘણું જ લાગી આવે છે. તારા જેવું રન સોલંકીકુળને મળવું મુશ્કેલ છે. તારા પૂર્વજન્મના અંતરાય ગો જ તેને નડી રહ્યા છે. બેટા ? “આજને આ
ગ તારા ઉદ્ધાર્થે સર્વોત્તમ છે તે, ખુશીથી કર્ણદેવના મહેલે જ પતિ દેવની ભક્તિને પુરતે લાભ લે ? મારા અંતરના શુભાશિષ છે. ”
i
:
'
'
.
. !
- અતિ આનાકાની વચ્ચે રાજમાતાએ મિનળદેવી પાસે હા કહેવરાવી. ત્યારબાદ મુંજાલ મંત્રિ તુરત જ નિમુંઝવાના આવાસે ગયા. જયાં તેને રીઝવી. અને રાષ્ટ્રના હીતાર્થે કુશળતાપૂર્વક સમયે પોતાને ‘બેલે મહારાણી
Page #135
--------------------------------------------------------------------------
________________
- ૬
[ મહાન ગુજરાત મિનળદેવીને મહારાજ કર્ણની સંયોગીની બનાવવી. આ પ્રમાણે કરાવ્યું. ને તેની પાસેથી ગ્ય વચન લીધું.
હવે કહેવાની જરૂરીયાત નથી કે, તેજ રાત્રિએ નિમુંઝલા સાથે મિનલદેવી મહારાજા કર્ણવાળા મહેલમાં ગયા. જલસામાં મહારાજા નિમુંડલાના હાવભાવમાં અત્યંત મુગ્ધ બન્યા. પછી યોગ્ય પળે હું હમણુંજ આવું છું. એવું બહાનું કાઢી આ ચતુર ગુણિકાઓ મિનળદેવીને મહારાજા કર્ણવાળા ઓરડામાં દાખલ કર્યા. સાનુકુળતા ભર્યા સંજોગોમાં મહારાજા કર્ણ ભુલ ભુલામણીમાં પડયા, મિનળદેવીને પિતાનું પ્રેમ પાત્ર માની તેની સાથે સંસાર વહેવાર સહપ્રેમે ભેગ. મિનળદેવીએ પણ મહારાજાને હૃદયના સાચા ભાવથી આરાધક દેવ માની પ્રસન્ન કરવામાં કચાસ રાખી નહિ. તેજ રાત્રીએ પ્રથમ સમાગમમાં મિનળદેવીએ. નારી જાતિની કુશળ બુદ્ધિ પ્રભા દાખવી. મહારાજા પાસેથી નિશાની વાળી રાજ મુદ્રાની પ્રાપ્તિ કરી. જે મહારાજાએ સ્વહસ્તે અને પ્રસન્ન ચિતે પહેરાવી. “આનું નામ તે સ્ત્રી ચરિત્ર” આ પ્રમાણે લગ્ન બાદ લગભગ ૧૮ વર્ષે મહારાણી મિનળદેવીએ પહેલી વખતજ સંસાર સુખ લહાવો લીધે
ભાગ્ય વસાત મિનળદેવી સગર્ભા બન્યાં. સિંહણ સૂત પ્રસૂતા માફક વીર મહારાણીએ તેજસ્વી દેવાંશી રાજકુમારને જન્મ આપે.
સોલંકી રાજકુળમાં રાજરત્ન સમા યુવરાજ કુમારને જન્મોત્સવ અત્યંત આનંદથી ઉજવાય રાજમાતાએ શ્રી સિદ્ધગિરિ રાજની માનેલ માનતા પ્રમાણે કુમારનું નામ “સિધ્ધરાજ રાખ્યું. રાજમહેલ અને સમસ્ત રાષ્ટ્રમાં આનંદોત્સવ ઉજવાયો. અને રાજમાતાના હર્ષનો પાર ન રહ્યો.
કાળે કરી પાંચ ધાવ માતાઓ-રાજ માતા અને પિતાની માતાને અત્યંત પ્રેમમાં ઉછરતે સિધ્ધરાજ કુમાર લગભગ સાત વર્ષને થયે. એક દિવસ મહારાજા કર્ણદેવ સાથે રાજ દરબારમાં જતા–રાજ સિંહાસને પિતાની પૂર્વે રમતમાં તે ચઢી બેઠે.
રાજ તિષિઓએ મહારાજાને આ સમયનું મુહેત અભ્યદયને પાત્ર જણાવ્યું. તેમાં કુમારની જન્મ કુંડલીના આધારે પણ જણાવ્યું કે, આજ વેગ રાજકુમાર માટે રાજગાદી પ્રાપ્તિનો છે. જે આ ઘટિકાએ યુવરાજને રાજતિલક કરવામાં આવે છે, બાળ રાજવી ભાવિમાં મહાન ભાગ્યશાળી રાજવી
Page #136
--------------------------------------------------------------------------
________________
GS
રાજકુમાર સિધ્ધરાજને રાજ્યાભિષેક] બને તેમ છે. જે કુમારનો આ ઘડીએ રાજ્યાભિષેક થાય તે? આ સમયને ગ્રહગ એવા ઉચ કેટીના સ્થાને કેન્દ્રીત છે કે, આ રાગ મહાન ગુજરાતના ઉદયાથે લાભદાયક છે. જેમાં સિધરાજ દીર્ધકાળ સુધી રાજગાદી ભગવશે અને પિતાના ચરણે મહાન દુશ્મનોને નમાવશે.”
મહારાજા કણે રાજ તિષિઓનું કહેવું માન્ય રાખ્યું. અને સાત વર્ષના રાજકુમારને રાજ તિલક કરી, સ્વહસ્તે રાજદંડ તેના હાથમાં આવે. ને રાજમુગટ તેના માથે સ્થાપિત કર્યો, મહારાજા કર્ણ સિધ્ધરાજને ગુજરાધિપતિ મહારાજા જયદેવ બનાવ્યું અને રાજ દરબારે મહારાજા જયદેવના નામને જયનાદ બેલા. આ ઘટના સંવત ૧૧૫ના પિષ વદ ૨ ના દિવસે બની. જેની નોંધ રાજ દફતરે તેમજ ધર્મ ગ્રંથોમાં નોંધાઈ.
Page #137
--------------------------------------------------------------------------
________________
}}* ་
/>
પ્રકરણ ૧૭ મુ
મહારાજા કણની રાષ્ટ્રસેવા
se eh
'''
બાળયુવરાજ સિદ્ધરાજને સાત વર્ષની બાળવયે રાજ્યારૂઢ કર્યાં પછી પાટણના રાજવહીવટમાં એવી તેા ઐકયતા દેખાણી કે જાણે શાક્ષાત કુળદેવીનેાજ તેમાં ભેદી રીતે હાથ ન હાય ? અને કુદરતજ ગુજરાતની ગૌરવતા વધારવામાં મદદગાર ન બની હાય ?
રાજવહીવટને લગતી દરેક જાતની મ`ત્રણાએ રાજ મહેલમાં થતી. જેમાં પાટણના બુદ્ધિશાળી મુત્સદી અમાત્યા, પાટણના નગરશેઠ, રાજનિતા ઉદયમતિ, મહારાણી મિનળદેવી તેમજ કર્યું રાજ પુરતા સહકાર આપતા, રાજ્ય સામ તેા, સરદારે, અમલદારા, અને પાટણનુ વીર્ જીસ્સામાજ સૈન્ય અને સેનાપતિએ પેાતાની કરજ વફાદારીથી અદા કરવામાં ગૌરવતા માનતા સમસ્ત રાષ્ટ્રમાં આકાળે રાષ્ટ્રપ્રેમ વધારી અને રાજકુટુંબ પ્રત્યેની એક નિષ્ટ ભકિતનું દિવ્યદન સ્પષ્ટતાથી થતું,
ગુર્જરાધિપતિ મહારાજા કણ ને રાજ વહીવટમાં જયારે મહાજનની મહત્તા અધિક ગૌરવશાળી અને ઉપયોગી લાગી ત્યારે, તેમજ એકનિષ્ઠ ગુર્જર પ્રજાના રાજકુટુંબ પ્રત્યે પુજ્ય ભાવનાઓની ખાતરી થઇ ત્યારે, તેમજ ગુર્જર રાજસત્તા નચેના આજ્ઞાંકીત સામ તે। અને સરદારેશમાં પુરો સંતોષ દેખાયા ત્યારે, અને જ્યારે બાળયુવરાજ સિદ્ધરાજે અજમ ચમત્કારીક યોગામાં રાજ સિહાસનની પ્રાપ્તિ કરી ત્યારે, કણ રાજને ખાતરી થઇ કે, હવે ગુજભૂમિની સરહદમાં છેક આસાપલ્લી ( વ માને અમદાવાદ ) સુધી વધારા કરવાના સુયેાગ પ્રાપ્ત થયા છે,
ગુજ`રરાજનું શકિતબળ દક્ષિણ સુધી વધારી, વધારાનું નગર આશા
Page #138
--------------------------------------------------------------------------
________________
મહારાજા કર્ણની સેવા - પલીમાં સ્થાપિત કરવામાં આવે તે છેક કેકણ દક્ષિણપ્રાંત સુધી રાજ સરહદ મહાન ગુર્જરાતના પકિકણમાં શકિતશાળી બને.. ! i: ભરૂચથી લગાવી આપુર સુધી પહાડી ભીલ, પ્રદેશ જે ગુજરાતના તાબામાં આવે તે આશાભીલ સરલરના લગભગ છ લાખ અજોડ ભીલ બાણાવળીઓના સૈન્યબળથી મહાન બુજારે રાષ્ટ્રની ચારે દીક્ષાની સરહદ મજબુત બને. .*" ગુજરાતમંર ત્રાકી રહેલ બળાત્ય રાજસત્તાઓમાં માલવના-પરમાર જુનાગઢના માં લકે, દજિગને તલ તેમજ ગ્રહભેદી દુશ્મનને મહાત કરવા આ પહાડી બાણ વળી ભીલ્લા સૈન્ય રાષ્ટ્રમાં ચારે દિશાએ અને જંગલે-જલે પહાડી ટેકરીઓમાં ઉંદરની માફકઘુમા ખુણેખુણેથો. દુશ્મને શોધી કાબુમાં ફિખવા “શકિતમાન બને. . . . . . . . re
સર સેનાપતિ ત્રિભુવનપાળ પણ રાજ કુટુંબીજ છે. જેથી સામ તે. સરદાર, તેમજ મહાજનને પણ રાજવહીવટમાં સુંદર સાથે મળી રહે તેમ છે. ને તે આપી શકે તેમ છે આ પ્રમાણે નિશ્ચય કરી સજવહીવટમાં કર્ણરાજે સંગીન ફેરફાર કર્યો . * * * * * * * * * * * * * *
પાટણના નગર શેઠના પ્રમુખ પણ નીચે ખાસ ધારાસભાની રચના સંગીન બની. કણરાજ રાજપ્રમુખ તરીકે તેના સરમુખત્યાર બન્યા મહાન મંત્રિઓમાં શાંતુ મહેતા, મુજલ મહેતા, સજજન મહેતા, ઉદામહેતા તેમજ અન્ય મંત્રિઓએ પિતા છે ફરજ એક નિષ્ઠાથી બજાવવાનું માથે લીધું. તે રાજ વહીવટ એવી રીતે ગૌરવતાને, તેમજ લોકદરને પ્રાપ્ત થયો કે જાણે આકાળે મકાન ગુજરાતની સુવર્ણયુગ પુણે ઉદય થયો હોય ? '
(૨) . આ સમયે એક તરફ ઉત્તરમાં સિંધુ નદી સુધી યુવાની સતા જાણી હતી અને ત્યાંથી તેઓ માલવ સુધી આગળ વધી રહ્યા હતાં. આ વૈતું મહારાજા કર્ણની નજરે તરી આવે.
બીજી બાજુ દક્ષિણાધિપતિઓ તૈલપ મુંજને મારેલા મારને ભૂલી જઈ માળવાના રાજુ સૂક્ષ્મદેવે ગરદન ઉંચી કરી હતી. અને તેઓ સામસામા ઘુરકી રહ્યા હતા ત્રીજી બાજુએ સૌરાષ્ટ્રને રા નવઘણ પોતાની સત્તા જમાવતા હતા.
15
-
Page #139
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત
ચેથી દીશાએ લાટ પ્રદેશ આ કાળે ગુજરાતની સત્તા નીચે હતા છતાં તૈલપની સત્તા ત્યાંથી સાવ નાખુદ નહેાતિ થઇ. અને તૈલપના માણુસા છુટા છવાયા ખંડ કરાવતા હતા; જેમાં લાટને છેલ્લે સતાધિશ ગુજર સુબા પેાતાની સતા જમાવવા મથી રહ્યો હતા. તેલપને માલવ સાથે અણુશ્નનાવ હેાવાથી અને તેનું લક્ષ્ય માલવ તરફદારાએલ હાવાથી લાટ તરફ તે પુરતું ધ્યાન આપતા નહતા.
૯૦
આ કાળે મહીથી તાપી નદી સુધીના પ્રદેશ લાટ દેશ તરીકે ઓળખાતા હતા, આ પ્રદેશ પર ચામુંડરાયના પિતા મૂળરાજ પહેલાના સમયથી ગુજરાતની આણુ વ તી હતી. તૈલપના માણસામે લાટ પ્રદેશ પ્રાપ્ત કરવા એ ત્રણ વાર ખંડ કર્યાં હતા; પરન્તુ તેમા તેને નિષ્ફળતા મળી; છતાં તેઓએ આશા છેડી નહતી. કારણ કે તેમાં ભરૂચ ને ખંભાત જેવા સમૃધ્ધિશાળી અદરાને સમાવેશ થ હતા. આ કાળે ભરૂચની અપૂર્વ નહેાજલાલી કીર્તિ ની ટાંચે પહેાંચેલી હતી
પૂર્વ પરંપરાથી લાટ કિનારાનું આ બંદર વ્યાપારી કેન્દ્ર તરીકે સમસ્ત ભારત માં મહત્વતાંભયું ગણાતું જેને વેપાર હિંદની ચારે દીશાએ વિદ્યમાન હતા.
કાબુલ અને પટણાથી પરદેશ ચઢાવવાના માલ અહી આવતા અને ભરૂચને વેપાર ઈજીપ્ત અરબસ્તાન, અને ઇરાની અખાતા સાથે પણ સકળાએલ હતા.
આ કાળે ભારતવર્ષ મીસર તેમજ અરબસ્તાનને, ભરૂચ બંદરેથીજ ચોખા, બીયાં, તેલ, રૂ, ખાંડ, મલમલ તેમજ ઉંચી જાતનું કાપડ વિંગેરે ખણીજ પુરૂ પાડતુ.
અહીંથી ઇરાની અખાતમાં પિત્તળ, શીંગડાં, સુખડ, લાકડાં વિગેરે જતાં. જ્યારે પરદેશથી પણ ત્યાંની બનાવટની ચીજો તેના બદલામાં પ્રથમ ભરૂચના બદરેજ આવતી. આ પ્રમાણે આયાત અને નિકાશના વેપારમાં ભરૂચ અને ખંભાતનાં બદ। આ સમયે ગુજર નરેશને માટે સૂવણું ખાણુ સમાન
બન્યા હતા.
સાલ કીઓની સત્તા લાટ પર પ્રસરી ત્યારે ભૃગુકચ્છની જહાજલાલી પૂરી જામી હતી. અને તત્કાલિત ખંભાત બંદર પણ પોતાના દરિયાઇ વેપાર પૂરતી
Page #140
--------------------------------------------------------------------------
________________
મહારાજા કર્ણની રાષ્ટ્રસેવા] * રીતે વિકસાવી રહ્યું હતું. સુરત અને નવસારી) પણ વ્યાપારિક ક્ષેત્રમાં પુરતો ફાળો આપી રહ્યા હતા.
આ ભરૂચ ભૃગુકચ્છનાં વહાણો સમસ્ત મહાસાગરમાં ઘુસી આવતા અને આ બંદર પરદેશી સોદાગરેથી ઉભરાતું.
વરપ્રદેશ, જબુસર, અંકલેશ્વર અને નાદોદ જેવા મહત્વતાભર્યા વેપારી નગરો તથા મહી અને તાપીના પ્રદેશ પણ નિર્ભયતાથી ગુર્જર નરેશની છત્ર છાયા નીચે વેપાર ખીલવી રહ્યા હતા
આ ભરૂચ બંદરનું અતિ મહત્વ વધારનાર નર્મદા (રેવા ) નદી પર આવેલ શુકલતીર્થ નામનું તીર્થ છે. જે અદ્યાપિ વિદ્યમાન છે. આ તીર્થપર સતયુગમાં રત્નના મહાન પર્વત હતા.
આ પર્વતની હારમાળાઓ શુકલતિર્થથી તે છેક ઉજજેન માલવ સુધી પ્રસરેલી હતી. જ્યાં સેંકડો વિદ્યાધરે નીયમીત કોતરો અને ગુફાઓમાં સિદ્ધિની પ્રાપ્તિ અર્થે વર્ષો સુધી સાધનાઓ કરતા. શ્રી પાળ મહારાજને દીય ઔષધીઓ અહીંના વિદ્યાધરો પાસેથી જ પ્રાપ્ત થઈ હતી.
ઉI.
(૩).
ગુર્જર, લાટ, અને માલવી કસાએલ વફાદાર રણઘેલા યોદ્ધાઓના પુર ' જુસ્સાથી આશાવલીના પહાડી ભીલ પ્રદેશ પર કર્ણરાજની સરદારી નીચે ગુર્જર સૈન્ય ચઢાઈ કરી.
બલાઢય સૈન્ય અને પુરતી લશ્કરી સામગ્રીના કારણે આશા ભીલનું બાણાવળી તીરંદાજ સૈન્ય મહાત થયું. અને આશા ભીલે કર્ણરાજ સાથે સંધી કરી. જેને પિતાનું છ લાખનું બાણુવલી ગેરીલા ભીલ સૈન્ય મહાન ગુજરાતની સેવામાં મુકાયું અને પિતાની ગુજરરાજ પ્રત્યેની વફાદારી જાહેર કરી.
તેને મહારાજા કર્ણ તરફથી 5 વર્ષાસન બાંધી આપવામાં આવ્યું. તેના તેમજ સમસ્ત ભીલાડ કામ પ્રત્યે રાજ્ય સદાસદવતન રાખવાનું કૃતજ્ઞશીલ ફરમાન બહાર પાડયુ ને આ પ્રદેશ ગુર્જર સરહદમાં જોડી દીધો.
ભૈરવી દેવીને શુભ શુકને મહારાજા કર્ણદેવે આશાપલ્લી નગરમાં પ્રવેશ કર્યો. અને અહીં નુતન રાજગાદીની સ્થાપના કરી. પાટનગર આશાપુરને પુરતી રીતે ખીલવું.
મહારાજા કણે અહીં કાછરબ નામનું દેવીનું મંદીર બાંધ્યું. તેમજ ત્યાંના અન્ય દેવ મંદીરમાં યંતિ નામની દેવીની સ્થાપના કરી. તદઉપરાંત કર્ણ
Page #141
--------------------------------------------------------------------------
________________
८२
★
[ મહાન ગુજરાત
સાગર નામનું તલાવ, કણેશ્વર નામનુ મહાદેવનુ` મ`દીર તેમજ પોતાને રહેવા માટે કણુ પ્રસાદ નામના ભવ્ય રાજમહેલ બાંધ્યા. જ્યાં રાજ દરબાર કચેરી વગેરેની પુરતી રીતે ગેાઠવણ કરી.
પછી મહારાજા કણ પોતાના રણવાસ સાથે અહીં રહેવા આવ્યાં. જેથી રાજમાતા મિનળદેવી અને સગીર રાજવીવાળુ રાજકુટુંબ અને રાજ્યમાતા ઉદયમતિ પાટણ રહ્યા. અવારનવાર કહ્યું રાજ પાટણ પણ રહેતા હતા. અને પાર્લામેન્ટરી પધ્ધતિષે મહાજનરાજ તરીકે ગુર્જરરાજ સત્તાધીશ બન્યુ...ટુ ક સમયમાંજ આ પ્રમાણે સાલકી રાજ્ય કુટુંબમાં એ વિભાગે પડયા. ખરા પણ બન્ને વિભાગી રાજ સત્તાએ એકજ રાજ સત્તા તરીકે મહાન ગુજરાતના પ્રતાપી રાજ તરિકે રાજ્ય કર્યું,
મહારાજા કણે વીર સેાલકી રાજવી તરીકે માલવ, જુનાગઢ તેમજ તેલપના હલ્લાઓને મારી હઠાવવામાં તેમજ તેમને રંજાડવામાં જરા પણ કચાસ રાખી નિહ. તેમજ સ્પાદલક્ષના બલાય રાજસત્તા સાથે રણક્ષેત્રમાં ઉતરવામાં કચાસ પણ રાખી નહતી. જેને સપાદલક્ષના રાજવીને ગુજરાતની સરહદે યુદ્ધાર ગ આપી વારંવાર મહાત કરવામાં વીરતા ધખવી. તેમજ માલય અને જુનાગઢી રાજસત્તા પર કાબુ મેળવવામાં પણ્ તાતી તલવારના સ્વાદ તેમને ચખાડવામાં પુરતી તકેદારી સહાયકાની કદર કરવામાં પણ કચાશ રાખી નહતી.
રાખી. તેમજ પોતાના
કણ રાજે પાટણમાં કણ ભેરૂ નામના પ્રાસાદ બંધાવ્યા હતા તેમજ અનેક પ્રકારના ધાર્મિ ક કાર્યોમાં સનાતન અને જૈન ધર્મના તેઓ પુરતા
સહાયક બન્યા હતા.
નેટઃ-અમદાવાદના સાબરકાઠા નજદીકમાં પૂર્વાંકાલિન આશાવલ ગામના ચિન્હા વ`માને પણ નજરે પડે છે. આજનું અમદાવાદનુ આસ્ટોડીયા તે ભૂતકાલિત આશાપુર હેવું જોઇએ એવું પુરાતત્વકારા તેમજ અમારૂં દૃષ્ય પુðક માનવું છે
અમદાવાદની આસપાસમાં પૂર્વ કાળે કહ્યું સાગર નામનું બીજું એક તળાવ હતું તેની પ્રાપ્તિ હજી સ ́શેધન ખાતાને થઇ નથી પણ ખંતીલાપણાથી ખોદકામ કરતા થવી જોઇએ એવી આશા છે.
મહારાજા કણે ચાણુસ્મા તાલુકામાં બંધાવેલ કણ સાગર તળાવ પુરાએલી સ્થીતિમાં હજી પણ દષ્ટિગાચર થાય છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
મહારાજા કર્ણની રાષ્ટ્રસેવા] *
(૪) ચોર્યાસી બંદરને જયાં ધ્વજ ફરફર ફરકતે હતે. એવા લાટના મૂખ્ય ભરૂચ બુંદર પર કર્ણદેવના માનીતા મંત્રીશ્વર શાંતુ મહેતા સુબા તરીકે વહીવટ ચલાવતા હતા સમસ્ત લાટ પ્રદેશની રાજ્ય વ્યવસ્થા પણ તેમના જ હાથમાં હતી. ભરૂચની વ્યવસ્થા શાંતુ મહેતાની ચાણક્ય બુદ્ધિદ્વારા બનાઢય થતી હતી અને તેની જાહેરજલાલી પણ વધતી જતી હતી.
આ ભગુકચ્છનાં વહાણો સમસ્ત મહાસાગરમાં ધુમી આવતા. અને આ બંદર પરદેશી સોદાગરોથી ઉભરાઈ જતું, જેને લાભ લેવા તલપના (મહારાષ્ટ્રના એક ભાગના રાજવી) જાસૂસ મથતા પણ, શાંતૂ મહેતાની તીણ બુદ્ધિ અને કાર્યદક્ષતાને લીધે તેમાં તેઓને જરાપણ માગ મળી શકતે નહિ
આ તૈલપના ભેદી જાસૂદ્વારા શાંત મહેતાને ફોડવાના અને તેનાં દંડનાયકનું તથા કર્ણ મહારાજાનું ખુન કરવાના પ્રયત્ન ઘણી વખત થતા હતા. જેમાં મહાસાગરના બંદરી સ્થાનોને ઉગ તૈલપના જાસુસ માટે ઘણજ ભેદી થઈ પડયો હતે.
આ સર્વે ભેદી હીલચાલ ભરૂચના એક જુના ખંડેર મંદીરમાંથી થઈ રહી હતી. જેમાં ગુજરના એક જાસુસે સન્યાસી વેશે ભલી જઈ, ચાણકય બુધ્ધિથી આ ભયંકર કાવતરૂ પકડી પાડ્યું. - જેણે શાંતુ મહેતાને જણાવ્યું કે, આવતી પુનમની રાત્રીએ મહારાજા કર્ણની ખંભાતથી–ભરૂચના ગુપ્ત આગમનની માહીતી–તલપની ટોળીને મલી છે. અને આ ટોળીએ ભરૂચના બંદરગાહમાં જ સમુદ્રમાંજ મહારાજાના ખુનને ભયંકર પ્રપંચ રચ્યો છે
આ ખુનના કાવતરામાં અનેક એવા રાજ અમલદારોને સમાસ થાય છે કે જેઓ બહારથી મહારાજા પ્રત્યે વફાદારી બતાવે છે પણ અંદરખાનેથી સત્તાના લેભે તલપના જાસૂસે મારફતે કુટયા છે. જેઓ અત્યારે ભરૂચમાંજ છે. અને રાજ્યોહનું ભયંકર કાવતરાનું સ્થાન પણ સમુદ્ર કાંઠાનું
કપ્રિય મહાદેવનું મંદીર બનેલ છે અને ત્યાં રાત્રીના ભાગમાં ખાનગી મીજલસો મળે છે.
પિતાને મળેલ મહત્તામય માહીતીના આધારે શાંતુ મહેતાં અને તેમની સાથેના વિશ્વાસુ અમલદાર-જીવના જોખમે યોગ્ય શાસ્ત્રનો પાકે પ્રબંધ કરી
Page #143
--------------------------------------------------------------------------
________________
| મહાન ગુજરાત ખારવાના વેશમાં તલપના જે કાવતરાખોર રક્તપિપાસુઓ જે વહાણમાં કર્ણરાજનું ખુન કરવા જવાના હતા તેમાં ભળ્યા. કંઈક દીવસ સુધી તેમની મૌત્રી કરી અને તેમને વિશ્વાસ સંપાદન કર્યો. બુદ્ધિશાળી મહેતા આ ટોળીના વિશ્વાસુ સભાસદ ગણાવા લાગ્યા અને જેમને એ એવું કાવતરૂં એવી રીતે સમજી લીધું કે જેમાં ગુજર પતિનો બચાવ થઈ શકે. અને તલપને સદાને માટે મહાત કરી શકાય.
શાંતુ મહેતાએ એવી રીતે આ ભેદી પ્રવૃતિ પર કાબુ મેળવ્યું કે મધ્ય રાત્રોએ જ્યારે આ હેડી મહારાજાના ખુન માટે જાય ત્યારે રાત્રીના સમયે સમુદ્રમાં જ તેને એવી રીતે ઘાટ ઘડી નાખવો કે જેની માહીતી કોઈને પડે નહિ અને વિરોધીઓને પોતાની મેળે અંત આવે.
આ ઘટનાની માહીતી ન તે મહારાજાને પડવા દીધી ન તે તેમને ભરૂચની દરબારીઓને પડવા દીધી.
કર્ણદેવ ખંભાતથી પુનમની અજવાળી રાત્રી એ આવવા નીકળ્યા જેમની ભરૂચની મુલાકાત તદન ગુપ્ત રાખવામાં આવેલ હતી. તેજ મળ્યાન રાત્રીએ કર્ણરાજના ખુનની પુરતી તૈયારી સાથે એક વહાણુ કાવતરાખેરેના સારા જેવા સમુદાય સાથે ભરૂચથી ખંભાતના માર્ગે વન્યુ અને ભરૂચથી લગભગ પાંચ સાતમાઇલના છે.. કર્ણરાજવાળા વહાણની રાહ જોતા થવ્યું. -
તેમની દ્રષ્ટિએ પહો ફાટતાં જ મહારાજાવાળું વહાણ ચઢવું.
આ વહાણના માલમે કર્ણરાજવાળા વહાણુના કપતાનને પોતાની દીશાએ વહાણને વાળવાની નીશાનીઓ બતીઓ દ્વારા સંકેત ભાષામાં દાખવી.
કપ્તાને સરળતાથી સકેત દાખવનારાઓને પિતાના વિશ્વાસુ માણસો માની તે દીશાએ વહાણ વાળ્યું ને બને વહાણેને ભેટો થયો.
હજુ તે કર્ણરાજવાળા વહાણના ખારવાઓ અને રક્ષકે સતેજ થાય પુર્વે તે આ વાહણના રક્ત પીપાસુઓએ પિતાના ધારેલ શિકાર પર એવી રીતે નજદીકમાં જઈ ત્રાપ મારી કે જાણે રખે એક ક્ષણમાં શિકાર અદ્રષ્ય ન થતું હોય ?
જે દેવાસી રાજવીના રક્ષણાર્થે જ્યાં કુદરતજ અને તેના પૂર્વાનું બંધી પુણેજ સમર્થ હોય ત્યાં તેને કોણવાળ પણ વાંકે ભરસમુદ્રમાં કરી શકે તેમ છે?
તૈલપના જાસુસો તેમજ રાજ્યના બેવફા દેહી અમલદારે જેઓ કર્ણ રાજના વહાણ પર ત્રાટકવાની તૈયારીમાં નાગી તલવારે અને ભાલાઓ અને ખંજરથી સજજ થએલ હતા. તેઓ આ કર્ણરાજવાળા વહાણ પર તુટી પડે
Page #144
--------------------------------------------------------------------------
________________
મહારાજા કર્ણની રાષ્ટ્રસેવા) તેટલામાં પાછળથી ખારવાના વેશમાં રહેલ શાંતુમહેતા અને તેમની ટોળીએ તેમના પર ચતે એક સામટો હલ્લે કરી. તેમના શસ્ત્રોથી એવી રીતે તેમને પુરાક કે જાણે ઘાસની કાપણું દાતરડાથી ન થતી હોય.
શાંતુ મહેતાની આ સમયની હીંમત, અને વફાદારીના મુકતક ઠે પ્રશંશા કરતા ઈતિહાસકારો તેમજ નવલકથાકારે મુક્તકંઠે પ્રશંસા કરતા કહે છે કે “જો
આ અણી પ્રસંગે શાંતુ મહેતાએ કર્ણરાજને બચાવ ચાણકય બુદ્ધિથી ન કર્યો હોત તો?
પાટણના ઇતિહાસમાં જૈન મહાજનરાજ અને વફાદાર અમાત્યાની અણમોલ કીમત જે વિશ્વભરમાં અંકાય છે તેના કરતા આકાલીન ઇતિહાસ જુદી રીતે જ લખાતી
શાંતુ મહેતાનું મૂળ નામ સંપત્તકર હતું તેઓ મૂળ વટપ્રધાન રહે વાસ અને જાતે ઘરકટગોત્રી શ્રીમાળી વણિક હતા. એમની માતાનું નામ સંપૂરી અને પિતાનું નામ ધરણીશા હતું. જેમાં પુત્રને ભરયુવાવસ્થાના મૂકી સ્વર્ગે ગયા હતા.
ગુજરાતના પાટનગર પાટણથી ભૃગુકચ્છ અને સ્થંભતીર્થ જરા પણ ઉતરે તેવા ન હતા જેમાં આ દંડનાયકે, કર્ણદેવ કરતાં પણ અધિક સેવા અહીં રહી ચારે દિશામાં બજાવી હતી.
તલપના હુમલાઓ સામે ટકકર ઝીલવી, માલવાના યશોવર્મા રાજવીને મહાત કરવાની બલાઢય જનાઓ ઘડવી, તેમજ સૌરાષ્ટ્રના મદાંધ રાજવીને નજર સામે બહાર રાખવા અને ગુજરાતની સત્તા નીચે તેને કેવી રીતે લાવવો. એની ગોઠવણો પણ શાંતુ મહેતાએ ભરૂચમાં રહીને કરી હતી.
આ સત્ય ઘટનાની ને શ્રીમદ હેમચંદ્રાચાર્યે એવી રીતે લીધી છે કે, જે સિધ્ધહેમની પ્રશસ્તિમાં આજે પણ તત્કાલિન ઈતિહાસનું પુરતુ જ્ઞાન કરાવે છે. જેનો ઉપયોગ ઇતિહાસિક ઘટનાઓ રજુ કરવામાં અાએ પણ કર્યો છે.
સૌરાષ્ટ્રને રા'નવઘણ, સીધી યા આડકતરી રીતે ચાંચીયાઓને ફેડી ભૂગુકચછના બારામાં રમખાણ મચાવી લાટને રંજાડતે, આથી લાટને સાચવવા આ કાળે શાંત મહેતા જેવા બાહોશ અને બુધ્ધિશાળી દંડનાયક ન હોત તે ? પાટણની રાજ્યગાદી સ્થિર રહી હતી કે કેમ? તેની પણ શંકા રહે છે.?
જેમના સમકાલે રાજકુટુંબ અને રાષ્ટ્રમાં બે પ્રકારના ધર્મ પળાતા સનાતન અને જેન. પાટણને રાજ વહીવટ કુશળતાથી ચલાવનાર, આશાપુર સુધી પાટણની સૈન્ય સામગ્રી પુરતી રીતે વધારનાર મહારાજા કર્ણને સ્વર્ગવાસ મેહટી ઉંમરે પાટણમાં થયે.
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ મું
રાજમાતાની દયેય સિધ્ધિ બેલતે પોપટ
એક વખત રાજમાતા મીનળદેવીના પિયર કર્ણાટક દેશથી ખાસ પ્રતિનિધિ રાજમાતાને મળવા પાટણ આવ્યું. જેનો રાજમાતા તેમજ યુવાન રાજવી સિદ્ધરાજે બહુ માનપૂર્વક સત્કાર કર્યો. પિતાના સહેદરાની કુશળતાના સમાચાર પૂછતાં જેની ચક્ષુઓમાંથી અશ્રુધારાઓ વહી રહી છે. એવા આ સંબંધીએ રાજમાતાને જણાવ્યું કે, “હે બાઈ સાહેબ? પ્રભાતમાં જેમનું નામ લેવાથી આત્મ કલ્યાણ થાય છે. એવા ધર્માત્મા રાજવી, આપના પિતાએ એક દેવાંશી શકરાજ (પિપટ)ને પાળેલ હતું. જે તેમને અતિ પ્રિય હતે. જેના માટે ખાસ રત્નજડિત સુવર્ણનું પાંજરૂ રાખવામાં આવેલ હતુ. શકરાજ પર મહારાજાને અત્યંત પ્રેમ હતું. જેને એવી ટેવ હતી કે, મહારાજા ભોજન સમયે જમવા બેસે ત્યારે જ તે તેમના હાથને ગ્રાસ ખાતે, અને મહારાજા તેમને સ્વહસ્તે જમાડી પછી જમતા. આ પ્રમાણે નીત્ય ચાલતું.
એક દિવસ મહારાજા જમવા બેઠેલ હતા. તે સમયે બાજઠ ઉપર પિતાની સનમૂખ પાંજરું મુકી, તેનું મૂખ ખોલવામાં આવ્યું. પિોપટ મહારાજા નજીક મુકેલ બીજા બાજઠ ઉપર આવી બેઠે, અને મીઠાસભર્યા શબ્દોથી મહારાજાની કુશળતા પુછવા લાગે જેની સનમુખ સૂવર્ણ થાળમાં મહારાજાએ પિપટને પ્રિય એવા ભેજનન ગ્રાસ મૂક્યો. આ સમયે પોપટ બે કે, “હે રાજન બિલાડી ? બિલાડી ? મહારાજાએ ચારે તરફ દૃષ્ટિ ફેરવી તે, એમની નજરમાં પોતાના બાજઠ નીચે છુપાએલ બિલાડી જવામાં આવી નહિ.
બિલાડી હંમેશાં પક્ષિઓની ઘાતક હોવાથી પિપટે બિલાડીને જોયા બાદ ધાસ્તીના માર્યા ચીચી આરી કરવા માંડી ત્યારે, મહારાજાએ આ લાડકવાયા નિર્દોષ પક્ષિને અભય વચન આપતાં જણાવ્યું કે, “હે શુકરાજ ! બિલાડીથી તારે ઘાત થશે તે, હું પણ તારી સાથે મરણ સ્વીકારીશ? આ પ્રમાણેનું
Page #146
--------------------------------------------------------------------------
________________
રાજમાતાની ધ્યેયસિદ્ધિ રાજાનું અભય વચન સાંભળી, પિતાના આત્મામાં પૂર્ણ સંતોષ પામી, ભોજનના પીરસેલ થાળમાં તેણે ગ્રાસ લેવા અર્થે ડોક નીચી કરી કે, તરત જ મહારાજાના બાજઠ નીચેથી છુપાએલ બિલાડીએ તેના ઉપર ઓચિંતી ત્રાપ મારી. અને જોત જોતામાં બિલાડીની દાઢ જેના ગરદનમાં ફરતાથી પેસી ગઈ છે. એવા શકરાજે છે રામ ! કહેતા સાથે જ તાત્કાલિક પ્રાણ ત્યાગ કર્યો. આ સમયે વાતાવરણ અત્યંત કરુણામય બન્યું, ને ખુદ મહારાજા એક બાળકની માફક રડી પડયા.
(૨).
આનું નામ તે અભય વચન
આપેલ વચનના પ્રતિપાલનાથે અનાજનો એક પણ કાળિઓ લીધા સિવાય ઇષ્ટદેવનું સમરણ કરતા રાજવી, પિપટના મૃત્યુ દેહ સાથે આમ બલિદાન અથે તૈયાર થયા. આ હકીકત આખાએ રણવાસમાં, રાજદરબારમાં, તેમજ નગરમાં પવન વેગે ફેલાણી. જોતજોતામાં દરબારગઢ, નગરજનો, વિદ્વાન શાસ્ત્રીઓ અને મહાજનથી ચીકાર ભરાયો. દરેકના ચક્ષુઓમાંથી અશુ પ્રવાહ વહી રહેલ હતે. વાતાવરણ એવું તે શોકમય બન્યું હતું કે જાણે, આ સમયે મહારાજાનો સ્વર્ગવાસ ન થયો હોય ? રણવાસમાં રાણીઓ તેમજ દાસદાસીઓના રુદને તે એવું શોકમય વાતાવરણ ઉત્પન્ન કર્યું હતું કે, જેને કરુણાજનક ચીતાર રજુ કરવા અમારી કલમ પણ ધ્રુજી ઉઠે છે. દરબારગઢના મધ્યમાં ચંદન કાષ્ટની ચીરા ખડકાતી હતી, સ્વર્ગવાસી શુકરાજના મૃત્યુનત દેહને રત્નજડિત સૂવર્ણ થાળમાં લઈ ખુદ મહારાજા ચિત્તા નજદીક પ્રભુ સ્મરણ કરતા ધ્યાનસ્થ અવસ્થાએ બેઠા હતા. જયાં ધાર્મિક સ્તોત્રનો પ્રવાહ શુકરાજની ઉચ્ચ ગતિ માટે વહી રહ્યો હતો.
દુતે જણાવ્યું કે, “હે રાજમાતા ! આ સમયની કરુણુજનક ઘટના, અને તેનું વર્ણન કહેતાં જ્યાં મારાં રૂવાં ધુજી ઉઠે છે ત્યાં! તમને આગળની બનેલ ઘટના કઈ રીતે સરળતાથી કહી શકું ? આટલું વૃતાંત કહેતામાં તે ચિધાર અશ્રુએ રડી પ.
બીજી બાજુ ચોધાર અથુએ ધુસ્કે ધ્રુસ્કે રડતાં રાજમાતાએ પૂછયું કે શું? પિતાજીએ પછી વચનના પાળનાઅર્થે શુકરાજ સાથે ચિત્તા પ્રવેશ કર્યો? આ સમયે મહારાજા સિદ્ધરાજ પણ અસ્વસ્થ બન્યા ! તેમણે જીજ્ઞાસાથી જણાવ્યું કે, “સુન્ની
Page #147
--------------------------------------------------------------------------
________________
૮૮
[ મહાન ગુજરાત મામાશ્રી પછી શું બન્યું? શું નાનાએ દેવ પુરૂષ તરીકે અમર નામના કરી? આપ જરા હૃદયને શાંત કરી પછીની ઘટના જણાવો. આ સમયે રાજમાતાના હ શકોસ ઉડી ગએલ હતા. અને મહેલનું વાતાવરણ શોકજનક બન્યું હતું. અને શ્રોતાઓની ચક્ષુઓમાંથી પણ અમું પ્રવાહ ચાલુ વહી રહ્યો હતો.
કંઇક શાંતિ મેળવી આગળ ચલાવતા મામાએ જણાવ્યું કે–
હે દેવી! આ સમયે આપના વૃદ્ધ માતુશ્રીએ રણવાસમાંથી આકંદ કરતાં જણાવ્યું કે, “આપની લાડકવાઈ પવિત્ર પુત્રી મીનળદેવી જેને પૂર્વ જનમના જ્ઞાનની પ્રાપ્તી થએલ છે તેને, તેમજ પાટણમાં વસતા સમર્થ જ્ઞાની જનાચાર્ય શ્રીમદ્દ દેવચંદ્રાચાર્યજી અને તેમના વિદ્વાન શિષ્ય સમુદાયને આનું
ગ્ય નિવારણ પુછાવી, ત્યાંથી જવાબ આવ્યા બાદ મહારાજાએ ગ્ય પ્રબંધ કરે. કારણ હું પણ તેમની સાથે સતિ થવા માગું છું.”
બીજી બાજુ ધર્મો ઉપદેશક વિદ્વાન શાસ્ત્રીઓએ પણ એકત્રિત થઈ મહારાજાને જણાવ્યું કે, “હે રાજન! પ્રાચિન સૂત્રમાં લખ્યું છે કે, આ પ્રમાણેની ઘટનાઓના પ્રાયશ્ચિતમાં મહારાજાના ઘાટનું પુતળુ બનાવી, તેને ચિત્તામાં પધરાવવાથી, લીધેલ પતિજ્ઞાનું પાલન થઈ શકે છે.” આ પ્રમાણે ચારે બાજુના
ગ્ય દબાણને વશ થઈ મહારાજાએ પિતાના ઘાટના પુતળાને અગ્નિદાહ મહામુશીબતે કરવા દીધે. પછી શાક ગ્રહસ્ત સ્થિતિએ રાજ મહેલમાં મહારાજાએ તપસ્વી તરીકે વાસ કીધે છે. અને આ ઘટનાના પ્રાયશ્રિતના ઉપાય અંગે આપની પાસ મને અહિ મારતી સાંતે મેક છે. તે આપ તુરત જ આનો પ્રબંધ કરી જણાવે.
દાનનો અર્થ કેવી રીતે સધાય ?
શાન્ત મહેતા, મુંજાલ મહેતા વગેરે અમાત્યને રાજમહેલમાં તરત જ બેલાવવામાં આવ્યા. પછી ઉપાશ્રયે દેવચંદ્ર આચાર્યને પુછવા મહાન મંઝિશ્વરે ગયા. જ્યાં સૂરીશ્વરે જ્ઞાનને ઉપગ મૂકી જણાવ્યું કે, “પૂર્વ જન્મનું જ્ઞાન ધરાવનાર રાજમાતા,આને ઉપાય ખરેખર જણાવી શકશે.”તરતજ વિદ્વાનશાસ્ત્રીઓ પણ રાજ્ય મહેલે એકત્રિત થયા. તેમાં એ પ્રમાણે ઠરાવવામાં આવ્યું કે
Page #148
--------------------------------------------------------------------------
________________
મીનળદેવીનું પાપથદાન,
in
હારી
ર
.
નનો રદ
Righ
More
Page #149
--------------------------------------------------------------------------
________________
રાજન ! તારા પછી કુમારપાલ રાજગાદી પર આવશે અને તે મહારાજા સ’પ્રતિ માક જૈનધમ ને દીપાવશે.
પાલવેરી
E
47
Page #150
--------------------------------------------------------------------------
________________
રાજમાતાની ધ્યેય સિદ્ધ] » મહારાણી મીનળદેવીએ પિતૃકુળ કલ્યાણ અર્થે સેમેશ્વર મહાદેવની યાત્રાએ જવું, જ્યાં વિદત્ત એવા બાહાણને પાપ ઘટનું દાન આપવું. જેથી પાપનું નિવારણ થઇ શકશે” રાજમાતાએ પણ તેમાં પુરતી સમંતિ આપી.
જેને તુરતજ પ્રબંધ કરવામાં આવ્યું. રાજમાતા કર્ણાટકને પ્રતિનિધિ જે તેમનો પિતરાઈ ભાઈ થતો હતો તેને સાથે લઈ પ્રભાસ પાટણ ગયા ત્યાં જઈ વિદ્વાન એવા વેદજ્ઞ એક રાજ પુરોહિતને બોલાવી માતાએ જ સુવ્યું કે, આપ અમારા ત્રણે કુળનું પાપ માથે લેતા હોય તે, હું આપને ત્રણે કુળનું દાન મનવાંછીત રીતે ઉદારતાથી આપું. સમર્થ જ્ઞાની એવા પુરોહિતે રાજમાતાને સંતોષ થાય તે પ્રમોણે દાન લેવાનું વચન આપ્યું. રાજ માતાનું પાપઘટ દાન " જેમના વચનથી પરિપૂર્ણ સંતોષ થએલ છે તેમજ જેમણે શાસ્ત્ર અને ધર્મ ઉપર અવિચલ શ્રદ્ધા છે, એવા પરમ પવિત્ર રાજયમાતા મીનળદેવીએ આત્મસંતોષ પામી, આ બ્રહ્મદેવને હાથી, ઘોડા, સુવર્ણ અને રત્નોથી ભરપૂર (સવા કરોડ કિંમતને) પાપ-ઘડાનું દાન આપ્યું.
આ સમયે આ રાજયપુરોહિતદેવ એક દરિદ્ધિ સ્થિતિના પરંતુ વિદ્વાન ક્રિયાકાંડ શ્રેહાદેવને પિતાની સાથે લાવેલા હતા.
મહારાણુ પાસેથી કિંમતી દાનને સંક૯પ મેળવનાર રાજયપુરોહિતે મહારાણુના દેખતાં જ મળેલું સર્વે પૂણ્યદાન, તેમજ પિતાના કુટુંબનું દાન તે બ્રહ્મદેવને સંકલ્પપૂર્વક અર્પણ કર્યું, ' આ જાતની પરહિતની ઉદારતા જોઈ હૃદયમાં સાનશ્ચર્ય પ્રાપ્ત થવું છે એવાં મહારાણીએ રાજપુરોહિતને પૂછયું કે, “હે પુરોહિતજી? આપે આ પ્રમાણે પ્રાપ્ત થયેલ કીમતી દાન તેમજ તમારૂ પૂણ્યદાન આ બ્રહ્મદેવને કયા કારણોસર અર્પણ કર્યું. અને તેને અર્થશે ?' જ્ઞાની એવા પુરોહિતે મહારાણી, મુંજાલ મહેતા અને તેમની સાથે રહેલ કર્ણાટક દેશના ખાસ પ્રતિનિધિ સમુખ જણુવ્યું કે, “હે રાજયમાતા !... પૂર્વ જન્મના નિર્ણિત યોગના કારણે અને લીઘેલ પણના અંગે આપ આ જન્મ ભૂમિ ગુજરની મહારાણી
*
*.
Page #151
--------------------------------------------------------------------------
________________
- : [ મહાન ગુજરાત અને રાજયમાતા થયા છે. અને આ જન્મમાં આવા પ્રકારના લેાકતર દાને તેમજ સત્કર્મોથી ભાવિ જન્મોમાં પણ તમારું કલ્યાણ થવાનું છે. એવું મને જ્ઞાનબળે દેખાતાં મે આપનું ત્રણે કુળનું પાપ ગ્રહણ કર્યું..”,
આ પ્રકારનું દાન ગ્રહણ કરનાર ઉંચ્ચ કોટીન સંસ્કારી, રાજય અને રાજયકુળને હિતાથી બ્રહદેવ હોવો જોઈએ. એવી શાસ્ત્ર આજ્ઞા છે. જેમાં આર્થિક લેભને વિચાર ન કરતાં, રાજયકુટુંબના અને આપના કલ્યાથે પાપ ઘટનું દાન લેવા, એને આપના કુળને મે તારવા નિશ્ચય કર્યો. પરતું સાથે સાથે યુકિતપૂર્વક આ જાતના દાનથી મારું બ્રહ્નકુટુંબ પાપમાં ન ડુબે. અને હું પણ સ્વકુટુંબ સહિત નિર્મળ રહું તેને ખાતર, મેં લીધેલ દાન આપની સન્મુખ આ વિદ્વાન દુઃખી શ્રદ્યદેવને સંકલ્પ પૂર્વક અર્પણ કર્યું છે, આથી હું માતુશ્રી ? આપ હદયમાં જરાપણ ખોટું લગાડશો નહિ જેના યેગે પ્રાપ્ત થનારા પૂણ્યના બદલામાં આઠગણું પૂણ્ય ત્રણે કુળને પ્રાપ્ત થયું છે એને આપના ત્રણે કુળના દોષનું નિવારણ આ જાતના દાનથી થયું છે એમ આપે નિશ્ચય માનવું.
આ પ્રમાણે પુરોહિતનો ખુલાસો મેળવનાર અને તેની વફાદારી નજરોનજર જેનાર રાજમાતાએ, આ પુહિતના કુટુંબને એવી રીતના દાનથી સંપિત કર્યું કે, જેથી તેની સાત પેઢીઓ તરી જાય. આ બ્રેહાદેવ ૫ણ રાજયમાતાને શુભાશિષ દઈ નિત્યકર્મમાં પ્રવૃત્ત થયા.
પ્રતિજ્ઞાની પૂર્ણાહુતી
આ પ્રસંગે રાજમાતા મીનલદેવીને તેમની લગભગ ૫૦ વર્ષ ઉપરાંતની પૂખ્ત વયે પ્રાપ્ત થયો હતો. આ ઘટના બાદ મહારાણી મીનલ દેવીના હૃદયમાં તરતજ પિતાના પૂર્વ જન્મની બાહુલેદતીર્થની લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. અને સોમેશ્વરથી અણહિલપુર પધારતાંજ (રાજપુત્ર) મહારાજા સિધારાજને તેમણે જણાવ્યું કે, ઉપરોકત તીર્થની યાત્રાએ જવું છે. જેનો પૂરતો પ્રબંધ કરી આપે. તેમજ મારી પૂર્વજન્મની પ્રતિજ્ઞાના પાલન અર્થે
રાજ્ય તરફથી જે સ્નાનકર લેવામાં આવે છે તે કર નાબુદ કરવાનું રાજ્ય ફરમાન પણ મને લખી આપ” કે જેથી રાજયમાતા તરીકેની મારી સાર્થકતા થાય. તેમજ મારા નિયાણાના ફળની પ્રાપ્તિ થાય.
Page #152
--------------------------------------------------------------------------
________________
--
રાજમાતાની ધ્યેય સિદ્ધિ ]
રાજયમાતાના કુશળતાભર્યા રાજય વહિવટથી તેમજ તેમની ઉચ્ચ કેટીની જૈવિક ભકિતથી પ્રસન્ન થયેલ મહારાજાએ ઉપરોકત તીર્થમાંથી આ જાતના કરાયોગે પેઢી પર પરાથી ઉત્પન થતી વાર્ષિક લગભગ ૭૨ લાખ રૂપી આ જેટલી મોટી આવકને તીલ જલિ આપી અને માતુશ્રી પ્રત્યેનો અવિચલ પ્રેમ સાબિત કરી આપ્યો તેમજ તે જાતનો રાજયખરીતે રાજયના સિકકા સાથે માતુશ્રીને સુપ્રત કરી તેની નેધ રાજ્ય દરબારે લેવરાવી.
પૂર્વ જન્મમાં લીધેલ પ્રતિજ્ઞાની પરિપૂર્ણ હતિ ગુર્જર નરેશનાં હાથે થવાનો જેમને યોગ પ્રાપ્ત થયું. એવા રાજયમાતાએ ( બાહુલેદ (શુકલતીર્થ) ની યાત્રાએ જવા અને ત્યાં) ઉચ્ચ કેરીના દાનાદી કાર્યોમાં પિતાની ખાનગી સવા કરોડ સુવર્ણની પૂજાની સામગ્રી સાથે લઈ બાલેદ તીર્થની યાત્રાએ જવા પ્રયાણ કર્યું.
આ તીર્થ પહોંચ્યા બાદ રાજયમાતાની દ્રષ્ટિએ તીર્થસ્નાને આવેલ શિવભકત સાધુઓનું એક ટોળું કે જે, ત્રાસદાયક યોગે સ્નાન કર્યા વગર અગ્ર સારતું પાછું ફરતું હતું તે, નજરોનજર તેમણે જોયું. આ સમયે તેમના હૃદયમાં ત્રાસનું એવું તે સચોટ પ્રતિબિંબ પડયું કે, તે જોતાં જ તેમને ખાત્રી થઈ કે, જરૂર આ તીર્થની એધિષ્ઠાયક દેવીએ મનેજ આ જાતના કરમાંથી ભાવિક ભકતના ઉદય અને કર્મના વિયેગનાર્થેજ રાજકુળમાં જન્મ આપેલ છે.
૭૨ લાખને સ્નાનકર જયદેવ માફ કરે છે.
આ પાછા વળતાં સાધુઓને પિતાની સાથે લઈ રાજયમાતા તીર્થ સ્નાનાર્થે નર્મદાજીએ પધાર્યા. અહીં આવી યાત્રાળુઓના અતુલ સમૂડ સન્મુખ, રાજમાતાએ સાથે આણેલ કિંમતી એવી સુવર્ણ પૂજાથી આ તીર્થ સ્થાને રહેલ અધિષ્ઠાયક દેવની સર્વેના દેખતાં પૂજા કરી.
- તુલાપુરૂષાદી મહાદન, ગજદાન વિગેરે દાન તેમણે અર્પણ કર્યા. તેજ પ્રમાણે મહારાજ સિધ્ધરાજે આ નદી સ્નાનાર્થે લેવાતે કર રદ કરવાને રાજય ખરીતે તે અહીંના રાજ્ય સુબાને સુપ્રત કર્યો. તે દિવસથી આ શુકલ તીર્થમાં લેવાત કરી ત્યારથી યાત્રાળુઓ માટે બંધ થશે
Page #153
--------------------------------------------------------------------------
________________
૯૨
મહાન ગુજરાત
આ જાતના કર મુકત થયેલ આ તીથ અંગે પુરાતત્વ મ ંથકાર તેમજ પ્રતિહાસકારા જણાવે છે કે, “શ્રી હેમચદ્રાચાર્યે લખેલ દ્રાશ્રય કાવ્યની મૂળપ્રતમાં આ કરમુક્તને લગતા “ पट्टक શબ્દ વાપર્યોં છે.” જેને અય ઇજારા અપાતા હોય તેને લગતુ, ખતપત્રક એવા થાય છે.
ܕܙ
તુલાદ મહાપુરુષ દાન શબ્દનો અર્થ, પેાતાના વતન જેટલું સુવાંદિવ્ય એવે થાય છે.
ગજદાન એટલે-સુવર્ણાદિ આભૂષણોની અબાડી સહિતનુ હસ્તિદાન” જીએ દ્રાશ્રય કાવ્યની મૂળ પ્રતાના શ્લોક તેમજ ઇતિહાસકારોના નિવેદને
રાજયમાતા મીનલદેવીએ કરેલ સામનાથની યાત્રાને, ખાંડુલાદના તીરને મુકત કરનાર ખત્રપત્રના ઉલ્લેખા સૂરીશ્રીના સમકાલે લેખાયેલ ચરીત્રને લગતા નિબ ંધોમાં પરિપુષ્ણુતાથી મળી રહે છે.
રાજમાતા મીનળદેવીને આ જોતના બે પ્રકારના મહાદાનાથી એવી જાતનું અભિમાન પ્રાપ્ત થયું કે મારા જેવી ગુર્જર કુટુંબમાં કાઇપણ દાતેશ્વરી રાજ્યમાતા અથવા રાજ્ય રાણી યઈ નથી. અને થવાની પણ નથી.
(૭)
મહારાણી મીનળદેવીની સ્વપ્ર સૃષ્ટિ.
આ જાતના વિચારમાં અને અભિમાનમાં ફુલાઇ મીનળદેવી એક રાત્રીએ નિદ્રાવશ થયા, તેજ રાત્રીના ચોથા પ્રહરે ખૂદ સામેશ્વર દેવે મહારાણીને સ્વપ્નમાં તપસ્વી વેષે દર્શન દીધાં. અને જણાયું કે, ‘હે રાજ્યમાતા ! આ તીથમાં (સામેશ્વરમાં)યાત્રાએ આવેલ એક યાત્રાળુ (કાપડીસ્ત્રી) અહીં મારા મદીરમાં જ વિદ્યમાન છે તેની પાસેથી તું તેનું પુણ્ય માગી લે?
આટલુ જ કહી દેવ અંતર્ધ્યાન થયા આ સમયે સ્વપ્નમાં જ રાજ્યમાતાએ પોતાને દેવનાં મંદિરમાંજ ઉભેલી જોઇ.”
રાજ્યમાતાએ દેવાજ્ઞા મુજબ તરત જ પેાતાના સુભટને આ કાપડીસ્ત્રીને શાધી લાવવા જણાવ્યું. તરતજ એક સુભટે આ કાપડી સ્ત્રીને ત્યાં હાજર
Page #154
--------------------------------------------------------------------------
________________
રાજમાતાની યેય સિદ્ધિ ] » કરી. મંદીરમાં જ પિતાની સન્મુખ હાજર થએલ આ કાપડી બારી પાસેથી મહારાણીએ પ્રેમપૂર્વક યાત્રાનું પુણ્ય માંડ્યું. ત્યારે તેણએ દ્રઢતાથી જણાવ્યું કે, “આ પુણ્ય હું કોઈપણ પ્રકારે અર્પણ કરી શકું એમ નથી. કારણકે તે અણમોલ અને આત્મ કલ્યાણકારી છે.”
ત્યારે રાજ્યમાતાએ જણાવ્યું કે, હે યોગીની ! અહી' સુધી યાત્રાએ આવતાં આપને શો ખર્ચ થયો છે !
ત્યારે તેણીએ જણાવ્યું કે, હે રાજ્યમાતા ! મારું જીવન ભિક્ષુકી તરીકેનું હોવા છતાં, યાત્રાને નિર્ણય કરી, આ તીર્થ સ્નાનાર્થે ૮૦૦ માઈલ દુરથી હું અહીં આવી છું. આગલે દીવસે તીર્થોશ્વાસ કરી, પારણુને દીવસે એક પુણ્યશાળી પાસેથી માત્ર (સાથવો) પ્રાપ્ત કર્યો. તેમાંથી એક કટકાને સોમેશ્વરજીને નિવેદ તરીકે ધરી, બીજો ભાગ અતિથીને આપી, બચેલ ભાગથી મેં પારણું કર્યું છે.
આ પ્રમાણે મેં સોમેશ્વર દેવની ભકિતપૂર્વક સેવા કરી છે.
હે માતુશ્રી ! આપ પુણ્યશાળી છે. આપના પિતાશ્રો, બંધુઓ, અને પુત્ર એ બધાએ રાજવીઓ છે. અને આપ બાહુલે જેવા મહાન તીર્થને કર રદ કરી અધિષ્ઠાયક દેવનું પૂજન કર્યું છે. તેમાં આપે પૂર્વજન્મના જ્ઞાની તરીકે મહાન પુણ્ય ઉત્પાર્થને કર્યું છે. તે પછી, મને આશ્ચર્ય થાય છે કે, આપ જેવાને મારા જેવી બાવીના પુણ્યથી કઈ જાતની અધિકતા રહે છે ? આપ જે ગુસ્સે ન થાઓ, તે આપને હું સાચી રીતે બે શબ્દો દેવમંદીરમાં જ પ્રભુ સનમુખ જણાવું છું કે, “ખાસ રીતે તમારા પુણવથી મારું પુણ્ય પૃથ્વી ઉપર અધિક ચઢિયાતું છે. કારણકે, સંપત્તિવાળી (1) સ્થિતિમાં સંયમ રાખવે, (૨) શક્તિ હોય છતાં સહન કરવું, (૩) જુવાનીમાં ઈદ્રિયવશ રાખવાનું વ્રત પાળવું અને (૪) દારિક સ્થિતિમાં થોડુંઘણુ પણ દાન કરવું. એ સર્વે મહાન લાભ આપનારા છે.
તેજ પ્રમાણે મેં દારિદભરી સ્થિતિમાં પણ, પ્રાપ્ત થએલ એળ. કે જે, ગાય અને ભેંસને અપાય છે તેથી પણ સંતોષ પામી ઉપવાસનું પાર કરી પ્રભુને હૃદયના ચઢીયાતા ભાવપૂર્વક સંખ્યા છે. તે? આ જાતનું મારૂં કર્મ તમારી પુણ્ય કરતાં ઘટે? કે ચઢે?
Page #155
--------------------------------------------------------------------------
________________
મહાન ગુજરાત ] આ પ્રમાણેનાં યુકિતપૂર્વકના વાકયોથી સ્વપ્નમાં જ મહારાણીના ગર્વને વિનાશ થયે. તેણીએ આ સાધવીને નમસ્કાર કર્યો. તદ્દપશ્ચાત તરતજ સેમેશ્વર ભગવાને સ્વપ્નમાં તેમને દર્શન દીધાં. તે દીવસથી નિરાભિમાની બની દાનેશ્વરી રાજ્યમાતા મીનળદેવી સહેદિત પ્રવૃત્તમાન રહેતા હતા જેમાં શાંતૂ અને મુંજાલ મંત્રી તથા શ્રી દેવચંદ્ર આર્ય અને કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશનો લાભ તેઓને મળત. અને તેમણે આ પ્રમાણેના ઉચ કેટીના સદગોએ પિતાના જીવનની સાર્થકતા એક આદર્શ માતુશ્રી તરીકે કરી.
- અનેક વખતે રાજ્ય મંદીરે શ્રી દેવચંદ્રસુરી, શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી દેવેન્દ્રસુરી, શ્રી વાદી શાંતિસૂરીજી વગેરે પધારતા. રાજ્યમાતાની ધાર્મિક દ્રઢતા સુદ્રઢ થાય તે પ્રમાણે તેમને ધર્મોપદેશ આપતા. અને રાજયમાતા તેમના ઉપદેશ પ્રમાણે યથાશકિત ધર્મસેવા બજાવતા.
આ કાળે રાજય પુરોહિતે પણ રાજય માતાને અવારનવાર ધર્મોપદેશ આપતા. જેને લાભ પણ તેઓ પરિપુર્ણતાથી લેતા.
આ રીતે રાજય માતાનું વૈધવ્યવસ્થાનું જીવન, તેમજ તેમની ભરયુવાની અને ઉત્તરાવસ્થા એવી રીતના ઉચ્ચ સંસ્કારોથી સત્સંગમાં, પૂર્વ જન્મનાં જ્ઞાની આત્મા તરીકે પરિચિત થએલ હતી કે, જેમાં તેમને માટે કોઈ પણ જાતની શંકાનું સ્થાન રહેતું જ નથી. આવી માતાઓ ભાગ્યેજ રાજય કુળને પ્રાપ્ત થતી હોય છે. ધન્ય છે આવી રાજ્યમાતાને અને તેમના રાજયકુળને.
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯ મું.
શુક્લ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા
શુકલ તીર્થમાં આવેલ રેવા (નર્મદા) નદીમાં ઉત્પન થતા રત્નોને ઉલ્લેખ કરતાં પ્રાચિન ગ્રંથકારે જણાવે છે કે “પૂર્વકાળે ભૃગુકચ્છ નગર (ભરૂચ) નજદીક રેવા નદીના તટ પાસે, ચારે દિશાના દેવોથી રક્ષણ કરાતું શુકલતીર્થ નામનું મહાનતીર્થ છે. આ તીર્થના પુર્વ ભાગમાં ઈન્દ્ર મહારાજે રત્નોના પર્વત રાખ્યા છે. તેના રક્ષણાર્થે શૃંગાર ગ્રામાક્ષી નામની અધિષ્ઠાય દેવી સ્થાપી છે, આ પર્વતમાં ગરૂડને વમન થવું. અને તે વમનથી મણિકાંલા નામની મોટી નદી ઉત્પન્ન થઈ.
આ શુકલ તીર્થના કેદાર કુંડના નિર્મળ જળમાં ઈદ્ર પુજિત ત્યાં રહેલા કેદારનાથ નામના ભેરવની અંગે વર્ણન કરતે અને તેની પુજા વિગેરેની વિધિ દર્શાવનારે ગ્રંથ “ર પાસના બાયકલ્પ” વિદ્યમાન છે. તેમાં દર્શાવ્યા પ્રમાણે આ ભરવની પુજા કરવાથી લાભ થાય છે.
આ તીર્થમાં ઉપરોકત મણિકાલા નદીમાંથી ગલેછલીની (અર્થાત ભોપાથરી) નામની ઔષધિને લેપ કરી રત્નોને ઇચ્છનારા પુરૂષ, નદીમાં અનેક જાતની મનોકામના પૂરા કરનાર રત્નને જોઈ શકે છે અથવા શોધી શકે છે.
તે દરેક મણીમાં ઈવા સ્થાપિત છે. અર્થાત વજનું તેજ દરેક મણિમાં અલોકિક રીતે રહેલું છે. કુબેર ભંડારી દેવે પ્રત્યેક મણિમાં નીધિ રાખેલ છે. દરેક મણિમાં મહાદેવે મંત્રનો સાર સ્થાપિત કર્યો છે. અર્થાત દરેક મણિ મંત્ર યુકત છે.
- આ મણિએમાંના કેટલાએક મણિઓ સાધકની આજ્ઞા પ્રમાણે ફળ દેનારા, કેટલાએક આકાશ ગતિગામિ, કેટલાએક રૂપ ધારણ કરવાની શકિતઓ
Page #157
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત. આપનારા, અને કેટલાએક મણિ અનેક જાતના પાપનો નાશ કરનારા હોય છે.
જેમાં કેટલાએક મણિ કેઢ વિગેરે રોગને હરનારા-કેટલાએક અણચી. તવ્ય કર્મ વિના પણ ફળ દેનારા, કેટલાક વંધ્યાદેવ હરનારા, કેટલાક વધવ્યતાના દેવનું નિવારણ કરનારા, તથા પ્રજા પુત્રી પુત્ર વિગેરેનું સુખ દેનારા છે.
તે સર્વે મણિઓ (રત્ન) સાર વર્ણ મડલું નાના પણું રૂ૫ રેખા તે બધા પ્રકારનાં લક્ષણ યુકત હોવાથી તે શુભ યા અશુભ છે તેની પરીક્ષા પણ થઈ શકે છે.
જે મણિઓ બહારના ભાગમાં મધના જેવી કાંતિવાળા, મધ્યના ભાગમાં નિર્મળ, નીચેના ભાગમાં સુવર્ણના જેવી કાંતિવાળા, અને નાલિન જેવા મંડળ વડે શોભિતા હોય તે મણિઓ શ્રેષ્ઠ જાણવા. '
(1) નરસિંહ મણિ:
- નરસિંહ ભગવાનના મુખ જેવા મંડળવાળે ત્રિમુખ મનોહર રેખા યુકત જે મણિ હેય તે નરસિંહ મણિ સમજવો અને તે મનવાંછિત કામના પુરના ગણવે.
આ મણિ સર્વ પ્રકારે સૌભાગ્ય ઉત્પન્ન કરતા તેમજ સર શરુઓને નાશ કરનાર છે. આ મણિનું ચરણોદક પીવાથી પાપ અને રેગો દુર થાય છે. તેજ માફક આ મણિનું હંમેશ શાસ્ત્ર વિધિ પ્રમાણે પૂજન કરવાથી મનવાંછિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૨) નીલકંઠ મણિ –
આ મણિ ડાંગર-(પ્રદકાળાના) કુલ સમાન શેભિત વૈતવર્ણી મનહર કાલી રેખાઓથી વીંટળાએલ આ મણિ અક્ષત હોય છે. અર્થાત ખરબચડે ખોડ ખાપણ વગરને હોય છે.
આ મણિના મસ્તક ઉપર શેષ નાગની જેમ મધ્યમાંથી ચારે દિશાએ છત્રીની જેમ પ્રસરતી રેશાઓ સ્પષ્ટતાથી દેખાતી હોય છે. જેનો પાછલા ભાગને રંગ કંઈક રતાશ પડતા હોય છે. જેની બહારની તેમજ અંદરની
Page #158
--------------------------------------------------------------------------
________________
શુકલ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા ] * ક્રાંતિ ઉત્તમ ભાવંત હોય છે આ પ્રમાણેનાં લક્ષણ યુકત જે હોય તે નીલકંઠ મણિ કહેવાય છે.
- આ નીલકંઠમણિનું ચરણોદક આરોગવાથી અસાધ્ય કે વિગેરે રોગોનો સમુળથી નાશ થાય છે. તેમજ આ મણિનું નિયમિત ભક્તિ સાથે વિધિપૂર્વ કનું પૂજન કરવાથી, આ લેકમાં નાના પ્રકારના ભોગ અને પરલોકમાં મેક્ષની પ્રાપ્તિ થાય છે.
(૩) મુખમણી -
આ મણિ સ્પર્શમાં સુંવાળ ડાધા વિનાને ગોળાકાર, નાને, અધિક ક્રાંતિવાળો ધેાળી રેખાઓ વડે યુકત અને ધોળાં ઘુમરાવાળે જાણ.
ઉપર પ્રમાણેનાં જણાવેલા રોગોને નાશ અને ભોગોની પ્રાપ્તિ તેમજ " મેક્ષનું સાધન આ મણિથી થઈ શકે છે.
(૪) ગરૂડમાણ:
સુવર્ણરંગી અત્યંત સુંવાળો અંદરના ભાગમાં પારદર્શક અત્યંત પ્રકાશિત અને બહારના ભાગમાં કાંઈક ફાટલી ઝાંઈ પડો દેખાવ દેનારો, અને ગરૂડ પક્ષીનાં જેવા ઘુમરાઓથી વીંટળાએ હોય છે.
આ જાતના કેટલાક મણિઓ માં ઘુમરાઓ હેયે છે, તેમાં કેટલાક વેળા કાળા અને પિળાશ પડતા અરૂણું વર્ણવાળા અપૂર્વ લક્ષણવંત હોય છે.
આ ગરૂડમણિ અનેક જાતના ઝેરને હરનારા તેમજ પાપને નાશ કરનારા હોય છે. જેનાં ચરણોદક પાનથી અસાધ્ય રોગોનું નિવારણ થાય છે.
(૫) મણિરાજ :
આ મણિ સેવાળ જેવા રંગવાળે હીરા જેવો ચમકત, મધ્ય ભાગમાં આકાશના રંગને મળતો, અને ઉગતા સૂર્ય-મંગળ, વિગેરે સર્વે રહેનાં ચિહથી યુકત હોય છે. આ મણિન ઓળખાણુમાં વધુ ઉલ્લેખ મળે
Page #159
--------------------------------------------------------------------------
________________
%
[ મહાન ગુજરાત છે કે, તે આઠમના ચંદ્રમા જેવી રેખાઓ જેવા પ્રકાશમાન મંડળવાળો અને મંડળ વિગેરે સર્વે ચિોથી યુકત હોય છે. .
આનું શાસ્ત્રોકત પૂજન કરવાથી સર્વે પ્રકારની શાંતિ, અનેક પ્રકારના જાણ્યા-અજાણ્યા પાપને બાળી ભસ્મ કરનાર, અને અનેક પ્રકારના ઝેરને તે શત્ર સમાન છે. તે સર્વે પ્રકારના સૌભાગ્યને દેના, મનોવાંછિત ફળદાતા અને મન ઇચ્છીત કામનાઓ પૂર્ણ કરનાર છે.
(૬) હંસગર્ત :
આ મણિ ગળાકાર-સુંવાળો અને અંદરથી હીરાની માફક કાંતિમય હોય છે. ઉપરના ભાગમાં બ્રહ્મ બિદુજેવી કાંઈક ઝાંખી જેના ઉપર પડતી હોય છે. જેનો રંગ જળભરેલા વાદળા જેવો હોય છે. અને તે “મણિરાજ” રત્નનાં જેવો જ લક્ષણ યુક્ત હોય છે આ મણિ સઘળા વિ વિનાશક છે. જેનાં પૂજનથી પાપનો નાશ થાય છે. અને ચર્ણામૃતનાં પાનથી બુધ્ધિ બળ વધે છે.
(૭) અરૂણવત:
અલતા જેવી કાંતિવાળો (લાક્ષી રસ પ્રભ) નિર્મળ, ઉતમ ગોળાકાર નિશ્ચયે કરી નાનો હોય છે. અને અરૂણ એટલે રાતા ધુમરાઓથી યુકત હોય તે મણિ અરૂણાવર્ત કહેવાય છે.
આ મણિ નેત્રની હરેક પ્રકારની પીડાંઓને મટાડનારે અને તેને સુખદાતા બને છે.
(૮) તકમણિ -
તક્ષક નાગના જેવા ચિન્હવાળા ઘુમરાઓથી યુક્ત શ્રત રેખાઓ વડે શભિત હોય છે.
આ મણિની વિધિપૂર્વક મંત્રતંત્ર શાસ્ત્ર વિધિથી ભકિતપૂર્વક પૂજા કરવામાં આવે તે તે, મારણ, મેહન, સ્તંભન, ઉચ્ચાટન, વશીકરણ, વિવે. શન, એ છ પ્રકારના કર્મોને દેનારો છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
શુકલ તીર્થની મહત્તા અને રતન પરિક્ષા ] + - જેના ચરણામૃતથી મહન ઝેરોને વિનાશ થાય છે. અને પાપનો નાશ થાય છે. જેનાથી સર્પ ભય પણ દુર થાય છે.
આ મણિના શાંતિ પાઠથી અનેક પ્રકારનાં કાર્યોની સિદ્ધ થાય છે. જેનાં શાંતિ પાઠ સમયે સ્વાધ્યાય, દાન, અધ્યાપન અને પતિગ્રહ, એ દરેક પ્રકારની વિધિ યુકત ભકિત ભાવની પૂજાથી છ પ્રકારના કર્મોને- આ મણિ દેનાર છે.
(૯) હનુમાનમણિ -
આ મણિ મેઘના જેવી કાંતિ વાળે, નાને નિમળ ક્રાંતિના સમુહ શભાત, જાતે કાળી અનેક રેખાયુકત વિવિધ રૂપવાળો અને થોડે ગળ અત્યંત ચીકણ હોય છે.
- આ હનુમાનમણિ ભૂત, પ્રેત અને પિશાચાદિના ભયંકર દોષનો નાશ કરનાર છે.
(૧૦) શેષમણિ:
આ મણિ નાને ગોળાકાર અતિ નિર્મળ, સુંવાળો, ચંદ્રનાં જેવો શુશોભિત, એવા આ શેષમણિનાં ચરણોદક વડે ઝેરી સર્પોનું ઝેર અને સોમ વિગેરે ઝાડાના તથા તેવાજ અતિતીણ ઝેરને વિનાશ કરનાર છે.
(૧૧) મયુરમણિ:
મોરનાં આકાર જેવો મનહર, કાળી આંખથી ભિત, ન્હાને કોમળ, અતિનિર્મળ, મધ્ય ભાગમાં આકાશ જેવો, ઘુમરીઓની પંકતિમાં મોરપિચ્છના આડલા જેવી કાંતિમય ઘેરાયેલે, જે મણિ હોય તે મયુરમણિ જાણો.
આ મણિથી દરેક પ્રકારનાં વિષને નાશ થાય છે. જેનાં ભકિતપૂર્વક પુજનવડે સર્વે પ્રકારનાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ તેનાં ચરણોદકનાં પાનથી વિંછીનું ઝેર, લેડીના ઝાડા, અને નેત્રરોગ મટે છે. તેમજ કાન અને પેટનાં ભયંકર શુળો, તેમજ બીજા અનેક જાતના વ્યાધિઓ પણ મટે છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૦
(૧૨) કૌસ્તુભમણિ :
-
[ મહાન ગુજરાત
બપોરીયાના પુત્રનાં રંગવાળા, લાલરેખાથી દૈદીપ્યમાનલાલ આવત - વાળા ન્હાને, નિમળ, સારી રીતને કામળ મણુિ હાય તેને કૌસ્તુભમણિ જાવે.
જેનાં ચરણાદક પાન વડે રાગાતા નાશ થાય છે અને ભકિતથી, પુખ્ત વર્ડ અનેક પ્રકારના મનારથાની પ્રાપ્તિ થાય છે. જવરાદિક રાતે ખાસ હરનારે, તેજ માર્ક કમળારેગને વિનાશ કરનારા રક્તક બધુંજીત્રક તેમજ દુરિયા નામથી પણ આ મણ એળખાય છે,
(૧૩) શુક સુખ માણ –
આ મણિધાળા અને કાળા રંગના ધાળા બિંદુથી વિભૂષિત હાયછે—જેનાં ચરણાદકથી સર્વ પાપોને નાશ થાય છે અને ભકિત પૂર્ણાંકની પૂજાથી પ્રિયકર મનારથા પ્રાપ્ત થાય છે,
(૧૪) કુબેરમણી :
કાળા કમળના પુત્ર સમાન કાંતિવાળા કાળી રેખા યુકતસાક્ષાત કુબેર ભંડારસમ ધનાતા એવા આ મણિ શકારહિત ફળદતા મનાય છે.
કુબેર યક્ષ 'ગમ હોવા છતાં ધનદ-પદને પ્રાપ્ત થયેલ છે, જે પેાતાના જંગલતત્ત્વ ગુણાને લીધે સર્વે દેવાદિ પાસે જઇ તેમને દ્રવ્ય પ્રધાન કરે છે પરન્તુ આ મણિ સ્થિતિશીલ હોવાથી જંગલ ધનદ સમાન સતે દ્રવ્ય પ્રધાન કરવામાં એ પેાતાતી ઉદારતા માને છે, જેના અંગે આ મણને ધનદ મણિની ઉપકમા પણ આપવામાં આવી છે.
(૧૫) મિડાલ મણી :
અનેક પ્રકારના રંગાને ધારણ કરનારા નિર'તર જાતજાતની રેખાઓથી દેદીપ્ય—માં દડાના નેત્રા જેવા ચીન્હાવા આ મણિ બિલ્રાડ તેત્રમણિ (લશણીયા) કહેવાય છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
શુકલ તીથની મહત્તા અને રત્ન પરિક્ષા ] »
૧૦૧ આ મણિ સમગ્ર શત્રુઓનો નાશ કરનાર છે-અઢી રેખા યુકત આ મણિ જેને પ્રાપ્ત થયો હોય તે ઘણું સંપૂર્ણ એશ્વર્ય પ્રાપ્ત કરે છે. (૧૬) લક્ષ્મી તીલક:
આમણિ-કમલપત્ર સમાન કાંતિમય તરેષાઓથી પ્રકાશમાન હોય છે.
આ મણિ વિધિના વિધાન અને લાભને દેનારે છે. (૧૭) લક્ષ્મીપતિ:
આ મણિ પાકેલા જાંબુના ફળસમાન શોભિત બધા રંગના બિંદુઓ મય હોય છે. તે સર્વે પ્રકારનાં લાભને દેનારો છે.
(૧૮) કૃષ્ણમણિ:- આ મણિ આમળાના ફળ જેવો, બિંદુઓવાળે પ્રકાશમાન અને નેહાને હોય છે. યથાવિધિથી આ મણિના ચરણોદક સેવનથી પુણ્ય લાભની પ્રાપિત થાય છે.
ચંદ્રના મંડળ જેવા વિવિધ આવર્તા યુકત, ચંદ્રિકાઓથી વિરાછત જેનાં અંતરિક્ષમાં આકાશ જે નિર્મળ, બહારના ભાગમાં બાલચંદ્રસમ પ્રકાશિત, સમર્થ, અને પ્રભુ સમાન અચિન્ય ફળ દેનાર, પાપોથી છોડાવનાર, જે મણિ પુજય હેય તે સર્વે વ્યધિ હરનાર, અને ભોગ અને મોક્ષને દેનાર થાય છે.
- પ્રખર રેખાઓનો વિચાર કરી શુભલક્ષણવાળા મણિઓનો જ સાધક પુરૂએ ઉપયોગ કરવો.
દરેક મનુષ્યને પિતપતાના ભાગ્યનું જ ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. -
શુક્લ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા
- મણીઓથી સાધકને કઈ રીતે ફળની પ્રાપ્તિ થઈ શકે. નર્મદા નદીના પટમાં રહેલ દેવાસી મણુઓના લક્ષણોનું વર્ણન કર્યા બાદ તેના ગુણ દોષનું
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૨
[ મહાન ગુજરાત
વર્ણન કરતા-ગ્રંથકાર સુરિશ્વરજી જણાવે છે કેજ. ૧. જે મણમાં લાલ રેખા હોય તે મણું મંત્રની સિધ્ધિ કરે
નારે જાણ, ર કાળી રેખાવાળે પણ ધન અને પુત્રની પ્રાપ્તિ આપનાર છે ૩ પાંડુરંગની રેખાવાળે મણી, પાપને નાશ કરનારે ગણાય, ૪ કમળ સમાન રેખાવાળે મણી, નાના પ્રકારના ભેગ દેનારે ગણાય,
૫ લુખીરેખાવાળે મણી, મનમાં ચિંતા ઉત્પન કરાવનારે, કાળા વર્ણની લુખી રેખાવાળે દરિદ્ર દેનારે અને ધર્મ નાશક ગણાય.
દરેક મણીએ મનુષ્યને પિતાપિતાના ભાગ્યાનુસારેજ બેગ અને મેક્ષ દેનાર છે. છતા ભાગ્યાત્માઓએ શુભ લક્ષણવાળા મણીઓ-તેની રેખાઓ તથા ગુણનું નિરક્ષણ કરી પછી જ તેના સાધક બનવું.
શુભ લક્ષણવાળા મણીઓની પ્રાપ્તિ બાદ-શ્રી કેદારેશ્વર યાત્રાએ જવું, પછી મણીના જેવડી જ ગુગળની ૧૦૮ ગલીઓ બનાવી આ ગેલીઓ કેદારેશ્વર મહાદેવના લક્ષણ પર મુકવી.
સાધના અને પૂજન વિધિ.
સાધક શ્રી કેદારેશ્વરના બાણને યથા વિધિથી સ્નાન કરાવે લધુરૂદ્ર અથવા મહારૂદ્રથી શકિતનુસાર પુજા કરે પછી ગુગળની ૧૦૮ ગોળીઓને હાથમાં લઈ હીનમઃ મંત્ર જાપ જપતા જઈ દરેક ગોળી મંદિરના ચોકમાં હમવી પછી ત્યાં રહેલ ભેરવની પુજા કરવી અને શ્રી કેદારેશ્વરના લિંગ પર મણી મુકી પછી આ મણી પિતે ભાવ પૂર્વક ગ્રહણ કર.
Page #164
--------------------------------------------------------------------------
________________
શુલ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા ] »
૧૦૩ ત્યારબાદ રતનગિરિ શીખર પર જઈ ત્યાંના કુંડમાં સ્નાન કરી ત્યાં રહેલ દેવીના ખોળામાં તે મણિ મુક.
પછી શ્રી ગરૂડજીએ સ્થાપીત શ્રી ગરૂડેશ્વર મહાદેવના મંદીરે જઈ શ્રી કેદારેશ્વર મહાદેવના મંદીરે જે પ્રમાણે મણિનું પુજન હતું તે પ્રમાણે પુજન કરવું આ સમયે અને આ સ્થળે ૩૦શ્રીનમઃ સવાલક્ષ પ્રમાણ જાપ કરો.
આ પ્રમાણે શુદ્ધ વિધિપૂર્વક મણીને ગ્રહણ કરનારે ભાગ્યાત્મા મણીના ભેદ પ્રમાણે ફૂલની પ્રાપ્તિ કરે છે, જેમાં મંત્રવાદી મણીને મંત્ર સિધ્ધ બનાવે છે તે જ પ્રમાણે સંસારીઓ અષ્ટ મહાસિધિઓની પ્રાપ્તિ કરે છે, અને મુમુક્ષ સાધકે–મેક્ષની પ્રાપ્તિ કરે છે, આ પ્રકારનું ફળ સાધકને તત્કાલિત પ્રાપ્ત થાય છે અને ઈચ્છીત સમયે મણી ધાર્યા પ્રમાણે ફળ દેનારે સિધ બને છે.
આ પ્રમાણે મણ પ્રબંધનું દર્શન કરાવ્યા બાદ, ગ્રંથકાર સુરિશ્રી જણાવે છે કે, જે મનુષ્ય પ્રભુને ગુણાનુરાગી હોય, તેમજ તે સદાએ સુકૃતેનો લાભ લેતે હોય, અને ધર્મના તત્વજ્ઞાનને પામેલ હોય તે મનુષ્ય પછી ભવિષ્યતાના યોગે, ક્રોધ, ષ, અને કામ રૂપી અવગુણવાળો હોય તે પણ તે મનુષ્ય લક્ષ્મી અને ધનની પ્રાપ્તિ કરી શકે છે. ને તેનું જીવન-સુધારી શકે છે.
૩ તે મહાનુભાવને જ ધર્મ, લક્ષ્મી, અને માનની પ્રાપ્તિ થાય છે. જેના હાથે ભાવપુર્વકને દાનપ્રવાહ, વહેતે હેય, અને સુકૃત્યો થતા હોય છે. તેને આવા ઉચકેટીના ફળદાતા રત્નોની પ્રાપ્તિ થતી હોય છે. - ૪ તે ભાગ્યામા જ ઉચકેટીને ધર્માત્મા અને સાધક બની શકે છે કે, જે સંયમરાગમાં મગ્ન રહેતું હોય તેને જ અષ્ટ મહાસિદ્ધિ અને નવનિધાનની પ્રાપ્તિ થતી હોય છે, તેમાં કામ ક્રોધ અને અનેક પ્રકારના દોષનું નિવારણ પણ જલદીથી થઈ તે ઉમંગથી અરાધક બની શકે છે.
ભલે કોઈ ભાંગ્યામાં અનેક પ્રકારના અવગુણોથી ભરેલું હોય છતા તે. પુરૂષ સદકૃત્યને લાભ લેતે હેય, સદગુરૂનો સમાગમી બનેલ હોય તે તે, આત્મા કાળે કરી ધર્મને પામી શકે છે અને સ્વ અને પરનું કલ્યાણ કરી શકે છે. પણ આ બધુ એ કયારે બને કે જ્યારે દેવ ગુરૂ, અને ધર્મ પર પુરતી શ્રદ્ધા હોય ત્યારે.
Page #165
--------------------------------------------------------------------------
________________
-
-
૧૦૪
મહાન ગુજરાત] ૬ તે પુરૂષજ વિતરાગ ધર્મને પામી શકે છે કે જે, પ્રભુના ગુણોને રાગી હેય. સુકૃતનો સદા લાભ લેતે હોય. અને જ્ઞાન પ્રાપ્તિના માર્ગને સદા ભાગીદાર બનતે હેય. તેને અનુમોદનકારક તરિકેના પુણ્યની ભાગીદારીનો પણ ભાભ મળતો હોય છે. અને ભવાનંતરોમાં ઉચગતિ પ્રાપ્તિ થતી હોય છે.
આ ગ્રંથમાં બતાવેલ “મણી કલ્પના સાધકને મણીઓના ગુણોમાં પ્રેમ થાય, મણુઓની યથાવિધિ શુ કરતા પુણ્યને લાભ થાય, વિધિપૂર્વક પુજાતા મણુઓ સતેજ ઈચ્છિત પ્રાપ્તિ દેનારા બને તેવા શુભ લક્ષણવાળી મણીઓની પ્રાપ્તિ એ ઈષ્ટતાને દેનારી હોય છે ઉચકેટીના મણીઓની પ્રાપ્તિ બાદ જે પુરૂષ વીતરાગ ધર્મને ભૂલી માત્ર એશ આમ અને ધન પ્રાપ્તિમાં જ જીવન ગાળનારો બને છે, તે ભવાંતરોનું ભાથું બાંધી શકતું નથી માટે મીથ્યાભીમાની બન્યા વગર દરેકે યથા શકિત-સુકૃતનો લાભ લેતાજ રહે, અને-વિતરાગ ધર્મના રાગી બનવું તેમજ જીવનની સાર્થકતા છે.
અહી આ મણ પ્રબંધને લગતું આટલું વિવેચન કરી. અમે વાંચક બંધુઓને જણાવીએ છીએ કે મણીઓની પુરતી પરીક્ષા ઝવેરીએ અથવા તે જ્ઞાનીઓ પાસે કરાવ્યા પછી જ, તેના ગ્રાહક બનવું, નહિ તે દોષવાળા મણીના પુજનથી રેષ થાય, અને તેનાથી દરિદ્રતા પ્રાપ્તી થાય માટે ખાસ સતેજ બની શુભ મણ અને સદકૃત્યના સદાએ ગ્રાહક બનવું.
આવા અણમોલ રત્ન અને દેવિક ઔષધિઓ ધરાવતા શુકલતિર્થ ધર્મ ક્ષેત્ર ધરાવનારો મહાન ભાગ્યોમાં ગુજર દેશ અને તેને ભાગ્યવિધાતા નરેન્દ્રો અને શાસક માટે ભરૂચ બંદર અને શુકલતીર્થ પટ અને નર્મદા નદી ગુર્જર દેશની રક્ષક, સહાયક, અને કામધેનુ તુલ્ય હતા.
- કીમતી અલંકારોમાં આવા રત્નો—વિદાયમાન છે. તેજ માફક ગુજ રાધિપતિ મહારાજના રત્ન ભંડારમાં, રાજમુગટમાં, તેમજ કીમતી અલંકારોમાં અનેક વિશ્વ પ્રકારના અણમેલ ર તેજ માફક પ્રભુના મુગટોમાં, આવા રને અલંકારરૂપ ગણાય છે. કુંડલે, અને હારમાં કીમતી રત્નના દર્શન થાય છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
શુકલ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા ] *
૧૫ અનેક ભાગ્યાત્માઓ પાસે કીમતી એવા રત્નની રંગબેરંગી પ્રતિમાઓ વિધ્યમાન છે કે, જેને સફેત નિર્મળ જળમાં મુકવામાં આવે છે, જળનો રંગ પ્રતિમાના રંગનાં જેવો પ્રભાવિક અને ચળકાટમય બને છે. કાશ્મીર–નેપાલ મેવાડ, હૈદરાબાદ, મૈસુર-વડોદરા-અને કલહાપુરના રાજ ભંડારોમાં તેમજ શ્રી નાથજી-કેશરીયાજી-એકલીંગજી અને ભારતના અનેક દેવાલયોમાં–આવા અણ. મોલ રત્નોના દાગીનાંએ સમજાય છે.
શ્રી ભકતામર સ્તોત્રના રચયિતા શ્રી માનતુંગ સૂરિએ, આ પ્રબંધની રચના કરી છે તે ઉપયોગી હોવાથી અમો અત્રે રજુ કરીએ છીએ.
૫ જેઓ લઘુશાંતિ અને તિજયપહત તેત્રના કર્તા, શ્રી માનદેવ સૂરિના શિષ્ય અને તપગચ્છના વીશમા પટધર–અને મહાન પ્રભાવિક હતા, જેમનું (ભયહર) સ્તવન તેમજ ભકતામર સ્તોત્ર મહાન પ્રભાવિક અને સિદ્ધ મનાય છે.
જેમને પહેલાં દિગંબર સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી. કેઈ સુયોગે તેમની બહેનના પ્રતિબોધથી તેઓ જૈનાચાર્યના સમાગમમાં આવ્યા, અને વેતાંબરી દીક્ષા સ્વીકારી હતી જેમને રચેલે આ મણી પ્રબંધ-વાંચકોને ફળદાતા બને અને અભવ તેમજ પરભવના વાંચકેનું કલ્યાણ થાવ
રાજમાતા મીનળદેવીએ તીર્થ સ્નાનને વાર્ષિક ૭૨ લાખનો કર રદ કરાવવા નીમાણું બાંધી જન્મ ધારણ કરેલ હતું અને મહાન કાર્યની સિદ્ધિ કરી ઉચગતિની આરાધના કરી હતી.
S
છે. આમ
,
Page #167
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જો પ્રકરણ ૧ લું.
શ્રી હેમચંદ્રાચાર્ય અને મહારાજા સિધ્ધરાજ પાટણના જેન ઉપાશ્રયમાં સમર્થ જૈનાચાર્યો. જીતેન્દ્ર વ્યાકરણના આધારે શબ્દાનું શાસન ગ્રંથની રચનામાં ગુંથાયા હતા. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય તેમાં જીવનની સાર્થકતા માનતા હતા, અને પાટણને શ્રીસંધ તેમાં ઉત્સાહથી સાથ આપી રહેલ હતું. આ પ્રમાણે પાટણન ઉપાશ્રય વિદ્વાન ધમૅચાર્યો શાસ્ત્રીઓ તેમજ લહીયાઓથી મહાન ગુજરાતની વિદ્યાપીઠ બન્યું હતું. જેમા સુરિશ્રીના આ મહાન કાર્યના મુક્તકઠે ચારે દિશાએ પ્રશંસા થતી હતી એક દિવસ મહારાજા સિધ્ધરાજ રવાડીએ જવા ગારૂઢ થઈ નગરમાંથી પસાર થઈ રહ્યા હતા નગરજનો હારબંધ બંને બાજુ ઉભા રહી મહારાજાની પ્રભાવશાળી સ્વારીને નિહાળી રહ્યા હતા. સમયજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીજી પણ એક બાજુએ
ગ્ય સ્થળે એવી રીતે ઉભા રહ્યા હતા, કે જેમની ઉપર મહારાજાની દ્રષ્ટિ કુદરતી રીતે જ પડે
ભવિતવ્યતાના સુયોગે બન્યું પણ તેમજ રાજ્ય સ્વારી રમવાડીએ જતાં મહારાજાની દ્રષ્ટિ અપુર્વ બ્રહ્મ તેજથી જેમનું લલાટ સુર્ય સમાન ચળકી રહ્યું છે, એવી દિવ્ય મુતિ ઉપર પડી.
આ બને સમથે મહાપુરૂષોની દૃષ્ટિ અન્ય એકત્રિત થઈ. દષ્ટિનું મિલન થતાંજ જેમનું હૃદય શ્રી હેમચંદ્રાચાર્ય પ્રત્યે લેહ ચુંબકની માફક આકર્ષાયું છે એવા રાજવીએ તુરતજ દુરથી આચાર્ય દેવને નમન કર્યું, અને શ્રી હેમચંદ્ર સૂરીશ્વરે સ્મિત વદને નીચેનાં સંસ્કૃત પદમાં પ્રસંગોચિત આશીર્વાદ આપો
Page #168
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત
૧૦૭ कार्य प्रसरं सिध्ध । हस्ति राज म शङकतम् त्रस्थन्तु दिगगजा : किं तै मुस्त्व य वोधृ ता यतः
( મા ધમ ચરિ) ભાવાર્થહે સિદ્ધરાજ ! શંકા વિના તું હસ્તિને આગળ ચલાવ ભલે; દિગગજો ત્રાસ પામે તેથી શું ? કારણકે ભૂમંડળને તું ધારણ કરી રહ્યો છે.
આ પ્રમાણેની સંસ્કૃત મધુર વાડમયથી પ્રસન્ન થએલ રાજને હાથીને ઉભો રખાવી નમ્રતાપૂર્વક સુરિશ્રીને નમન કરતા જણાવ્યું કે હે મહાત્મા આપ રાજદરબારે નિત્ય પધારી આપની અમૃતતુલ્ય વાણીનો લાભ આપતા રહેશે. સુરિશ્રી હેમસુરિએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો.
આ પ્રમાણે ગુજરાધિરાજ અને શ્રી હેમચંદ્રાચાર્યજીનો પ્રથમ સમાગમ સંવત ૧૧૭૦ના ગાળામાં થયો.
ઉપરોકત પ્રસંગ બન્યા બાદ શ્રી. હેમચંદ્રાચાર્ય નિયમીત રાજસભામાં જવા લાગ્યા જ્યાં તેમનું માન દીનપ્રતિદીન વધવા લાગ્યું. જેમાં શ્રી સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય વચ્ચે સ્નેહ દેરી સરસ રીતે ગુંથાઈ. અને મહારાજા ઉપર તેમનો પ્રભાવ સારી રીતે પડે.
એક દીવસે ભરસભામાં વિદ્વાન વર્ગની હાજરીમાં શ્રીમદ્ આચાર્ય દેવ પિતાના નિયમિત સ્થાને બિરાજમાન થયેલ હતા. એવામાં જેમને શાસ્ત્રવાદ
અતિપ્રિય છે એવા મહારાજા સિધ્ધરાજે હાજર રહેલ વિદ્વાનો સમક્ષ પ્રશ્ન કર્યો કે “વવમાં કયો ધર્મ સંસારથી તારનારે છે? ”
દરેક દર્શનકારોએ પિતાપિતાના ધર્મની મહત્તા સમજાવી. પછી શ્રીમદ્ સુરીશ્વરે શાંતિથી જણાવ્યું કે “હે રાજન! જેમ દર્ભાદિ સાથે મળી જવાથી દિવ્ય ઔષધિની પિછાન થઈ શકતી નથી, તેમ આ યુગમાં વિવિધ ધર્મોથી સત્યધર્મ સંકલિત રહ્યો છે પરંતુ સમગ્ર ધર્મોના સેવનથી દર્ભમશ્રિત દિવ્ય ઔષધિની પ્રાપ્તિ પ્રમાણે કોઈક વીરલાને જ શુધ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. જેને લગતું સંસ્કૃત કાવ્ય નીચે મુજબ છે.
तिरोधीयते दर्भायै यथा दिव्यं तदीषधम । तथा 5 मुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरेन्कृप ॥ पर समग्र धर्माणां सेवनात् कयित् क्वचित । जायते शुद्ध धर्माप्त दर्भच्छ औषधाप्तिवत् ॥
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ મહારાજ ] *
૧૦૮ (૩) એક વખત રાજસભામાં આચાર્ય શ્રી હેમસુરીજી મહારાજ હાજર હતા. ત્યાં વિદી સાજવીએ ઉપરોકત વિષયને લગતો ફરીથી પ્રશ્ન કર્યો કે “સાચા ધર્મ ક ? ”
અનેક વિદ્વાનો જવાબ બાદ્ સુરીજીએ જણાવ્યું કે “ હે રાજન ! પરીક્ષા કરતાં જે ધર્મ આત્મકલ્યાણકારી અને ખરો લાગે તેજ સાચો ધર્મ, જેના અંગે દ્રષ્ટાંત આપતાં રાજ્યસભામાં શ્રી સુરીશ્રીએ જણાવ્યું કે “શંખપુર નગરમાં શંખ નામે એક વણિક રહેતા હતા. તેને યશોમતિ નામની સ્ત્રી વિદ્યમાન હોવા છતાં તે બીજી સ્ત્રી પરણે, તેમાં તે લુબ્ધ બને. આથી યશામતિ તેની દ્રષિી બની. જેણીએ એક મંત્રવાદી પાસેથી જડીબુટ્ટી પ્રાપ્ત કરી, કે જેનાથી તેને ધણી બળદ બન્યા. આ જડીબુટીને ઉપયોગ અને આ વાત નગરમાં પ્રસરતાં યશોમતિની નિંદા થવા લાગી. જેની શકે આ વસ્તુ નજરે જોઈ જેથી તેણીએ રાજા પાસે જઈ પિતાની ફરીયાદ રજુ કરી. નગરનરેશે યશોમતિને તે બળદ સુપ્રત કર્યો. જેથી હંમેશા યશોમતિ આ બળદને ચરાવવા જંગલમાં લઈ જતી, એ પ્રમાણે તેણીને નિત્ય નિયમ હતે. એક વખત એક વિદ્યાધર અને એક વિદ્યાધરી વિમાનમાં બેસી જતા હતા. ત્યારે વિદ્યાધરી એ બળદ ચરાવતી યશોમતિને રૂદન કરતી જોઈ જેના દુઃખનું કારણ વિદ્યાધરીએ વિદ્યાધરને પુછયું–તેણે કહ્યું કે “આ યશોમતિએ હાથે કરીને પોતાના ધણીને બળદ કરેલ છે, અને હવે તે રોતી બેઠી છે. તેમાં કોનો દેષ ?
- ત્યારે વિદ્યાધરીએ કહ્યું કે “નારીજાત હંમેશા શકયના શાલથી દેલી રહે છે. તેમાં આ જાતની ગંભીર ભૂલ તેણે કરેલ છે તો દયા કરી તેને ઉપાય બતાવે.
ત્યારે વિદ્યાધરે કહ્યું કે “જયાં આ સ્ત્રી બેઠી છે, ત્યાંજ એક એવી જાતની જડીબુટ્ટી છે કે તે જે આ બળદને ખવડાવવામાં આવે છે તે ફરીથી પુરૂષ બને.
આ પ્રમાણે વાતચીત કરી વિદ્યાધરનું વિમાન ત્યાંથી ચાલ્યું ગયું,
તેઓને આ સંવાદ યશોમતિએ સાંભળે. જેથી આ જગ્યામાં ઉગતુ જટીબુટ્ટી સાથેનું સર્વ ઘાસ ચુટી લઈ તે બળદને ખવડાવ્યું જેમાં વિદ્યાધરે
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૦૯
[[મહાન ગુજરાત જણાવેલ જડીબુટ્ટીના યોગે તે બળદ ફરીથી પુરૂષ બને. મહારાજ જગલના ઘાસમાં જડીબુટ્ટીની પરીક્ષા વિદ્યાધરે કરી, અને યશોમતિને તારી, તે પ્રમાણે છે રાજન ! આપ પણ ધર્મ પરીક્ષા કરી ઘણું ધર્મોમાંથી પિતાના કલ્યાણાર્થે ધર્મોના સાચાં તો ગ્રહણ કરે કે આ દષ્ટાંત ઉપરથી આપ સમજી શકશે કે સવ દર્શનમાંથી સાચો ધર્મ આપને યોગ્ય લાગે તેનાજ આપ ગ્રાહક બને. તેમાં હઠાગ્રહ હોઈ શકે જ નહિ આવા સુરિશ્રીના યુકિતમય વચનો અને દ્રષ્ટાંતથી મહારાજા સિદ્ધરાજ પ્રસન્ન થયા.
ત્યારબાદ રાજવીએ સિધ્ધપુરી એટલે સિદ્ધપુરમાં ઔતિહાસીક દ્ર માળનું મંદિર બંધાવ્યું, જેની સાથે પિતાના આભુ મંત્રી પાસે રામ વિહારને એક ભવ્ય જિનપ્રસાદ કરાવી તેમાં શ્રી વીરપ્રભુની સ્થાપના મહોત્સવ સહિત કરી.
એક વખત શ્રી હેમસૂરીજીને રાજાએ પુછયું કે સરિશ્વરજી ! શંકરના મસ્તક ઉપર ચંદ્ર રહે છે, ત્યારે અરિહંતના ચરણે ચંદ્ર નમે છે.” આપ શિલ્પશાસ્ત્રીઓને બોલાવી, તેને લગતું અંતર પૂછ તરતજ રાજવીએ ભરસભામાં શિલ્પશાસ્ત્ર જાણકાર શીપીઓને બોલાવી આને લગતા પ્રશ્ન કર્યો. ત્યારે તેમણે કહ્યું કે “હે રાજન ! શિલ્પશાસ્ત્રમાં એને ઉલ્લેખ છે કે, સામાન્ય ઘરમાં નરની પાંચ શાખા છે, રાજાના ભુવનમાં સાત છે, ઇશ્વર ભુવનમા નવ, અને જિનભુવનમાં એકવીશ હેાય છે. શિવમ દીરમાં એક મંડપ હેાય છે. જ્યારે જિનગૃહમાં ૧૦૮ હોય છે. જીનને ત્રણ છત્ર શિરપર હેય છે, એને માટે સિંહાસન બેસવા હેાય છે. જીનમુદ્રા પદમાસન સ્થિત હોય છે, અને નેવે ગ્રહે તેમના ચરણે સેવે છે. વળી તેને દેખીને ભય ઉપજતો નથી. ત્યારે બીજા દેના હાથમાં હથીઆર અને પાસે નારી વિગેરે હોય છે. આ પ્રમાણે અરિહંત (તીથ કરો) અને શંકર વગેરેમાં વાસ્તવિક તફાવત સમજવો.
આ જાતના શિલ્પીના જવાબથી રાજસભા અને મહારાજાધિરાજે વિચારમગ્ન થયા તેમજ મહારાજા પ્રસન્ન પણ થયાં.
Page #171
--------------------------------------------------------------------------
________________
[ શ્રી હેમચંદ્રાચાર્ય અને મહારાજા સિદ્ધરાજ
પ્રસંગ બીજે
(૨)
એક વખત શ્રી ચતુંમુખ મંદીરમાં શ્રી હેમચંદ્રાચાર્ય નેમિયરીત્ર વાંચતા હતા-આ સમયે મહારાજાધિરાજ ત્યાં હાજર હતા તેમાં આ પ્રમાણેને પ્રબંધ આવ્યો કે “પાંડવો શેત્રુંજય ચકી સિદ્ધ થયા” આ જાતનું વાક્ય સાંભળી હાજર રહેલા બ્રહ્મદે આ વાક્યને ખમી ન શક્યા, અને તેમણે કહ્યું કે “તેઓ હિમાલયમાં મુકિત પામ્યા છે. નહિ કે શત્રુંજપરી “અહી મદીરમાં ખળભળાટ થયો, ત્યારે મહારાજા સિદ્ધરાજે સુરીશ્વરને પૂછયું, કે આમાં શું સત્ય છે ? આચાર્ય મહારાજે મહાભારતનો શ્લેક ટાંકતાં જણાવ્યું કે હે રાજન! આ કાળે સો ભીમ, ત્રણ પાંડે, એક હજાર દ્રોણાચાર્યો અને કેટલાં કણે રણક્ષેત્રમાં મરી ગયા તેની સંખ્યા નથી.
આ કાળે શ્રી કૃષ્ણ, પરમાત્માના કાકાના પુત્ર શ્રી નેમિનાથ એ જૈન ધર્મને બાવીસમાં તીર્થકર તરીકે વિદ્યમાન હતા, અને તેના સંબંધમાં પાંડવ અને કૌરવ ગેત્રની સવે રાજ્યવિભૂતિઓ કુટુંબીઓ તરીકે વિદ્ય માન હતી.
જેમાં પાંડવ અને કૌરવ ઉપનામ ધારી અનેક વિભૂતિઓ હેવાને સંભવ સમજી શકાય છે, એટલે તેમાંથી શ્રીનેમિનાથ પ્રભુના પ્રતીબેથી આત્મ કલ્યાણ સાધક ૧૦૦ નામધારી કૌરવો, સે ભીમ ત્રણસે પાંડવે, અને એક હજાર દ્રોણાચાર્યો, અને અનેક કર્ણ નામધારી દ્ધાએ વીર મૃત્યુને પામ્યા હોય તો તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી.
આ પ્રમાણેનાં જવાબથી મહારાજાને અને બ્રાહ્મણને સંતોષ થયો, અને એમને એમ લાગ્યું કે પાંચ પાંડવોને અંગે મહાભારતમાં પ્રભાવશાળી મહાન વિભૂતીઓ તરીકને જે રીતનો ઉલ્લેખ છે તે સીવાય જૈન ગ્રંથોમાં જણાવેલ શેત્રુંજય ગીરીએ જઈ આત્મકલ્યાણ સાધનારા પાંડે, તે અન્ય વિભૂતીઓ હતી. આ ઘટના સર્વ માન્ય રહી.
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જી.
વિદ્વાન રાજવીની ધમ પરીક્ષા આપણે ગત પ્રકરણમાં જોઈ ગયા તે પ્રમાણે ગુજરાધિપતિ મહારાજા સિદ્ધરાજને શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મ પરીક્ષાર્થે એવો સુંદર તોડ કાઢી આપો કે જેમાં ધર્મની ગૌરવત માં કોઈ પણ પ્રકારને બાધ આવે નહિ; અને રાજવીના હૃદયમાં પિતાના પ્રત્યે અવિચલ શ્રદ્ધા રહે.
એક ફકીર અને સાધુને વિવાદ - રાત્રીના ચોથા પ્રહરે લગભગ બ્રાહ્મ મુહુર્તમાં નિત્યનિયમ પ્રમાણે ધાર્મિક સાધના ધરાવનાર હિંદુ સાધુસંતે તેમજ મુસ્લીમ ફકીર મહારાજાએ બંધાવેલ સહસ્ત્રલિંગ તળાવને કિનારે કે જ્યાં એક આંબાનું વૃક્ષ આવેલ હતું ત્યાં, સ્નાનાર્થે આવતા હતા, જેમાં તેઓ પગથિએથી ઉતરી સ્નાનાદિક ક્રિયાઓ કરી શારિરીક શુદ્ધિ કરતા હતા. જ્યાં નિયમિત એક ફકીર પણ પ્રભાતે વહેલો આવી સ્નાનાદિક ક્રિયાઓ કરી તેમાં મુખ પ્રક્ષાલન કરતા અને પિતાના મુખનું એઠું પાણી પાછું તળાવમાંજ નાંખતો.
આ જાતની ક્રિયાથી તળાવનો આ વિભાગને ભાગ અશુધ્ધ થતો. તે વસ્તુસ્થિતિ તેની પશ્ચાત તુરતજ સ્નાનાર્થે આવનાર એક સનાતન ધર્મ મહાન પ્રભાવશાળી સાધુના જોવામાં આવતી.
આ સાધુ તે ફકીરને આ પ્રમાણે તળાવ અશુધ્ધ કરતાં રોકાણ કરતે, અને તેથી આ તીખાસ્વભાવના ફકીર તેમજ તપસ્વી સાધુ વચ્ચે હંમેશાં ઝઘડો થતા.
આ ઝગડાએ એક વખતે વિતંડાવાદનું સ્વરૂપ પકડયું. અને બને વચ્ચેની જીદ વધી પડી; એટલે બને (ધર્મ) દુરાગ્રહી બન્યા.
આ ઘટનાનું નિરીક્ષણ અહિં રહેલ આંબાના વૃક્ષ પરની એક કોયલ કરી રહી હતી.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૧૨
[ મહાન ગુજરાત મહારાજા સિદ્ધરાજનો રાજ્ય મહેલ પણ આજ તળાવની સમીપમાંજ
હતો.
ધર્મ શ્રદ્ધાળુ રાજવી પણ નિત્ય પ્રભાતે વહેલા ઉઠી શિવ ભકિતમાં લીન થઈ આત્મકલ્યાણ સાધતા.
નિત્ય નિયમથી પરવારી સુર્યોદય પુર્વે રાજવીનું મહેલના ઝરૂખા ઉપર આવવું થયું.
આ સમયે રાજ વીની નજરે તળાવ ઉપર ચાલતે ઉપરોકત ઝગડે જોવામાં આવ્યો અને તેમાં શું બને છે તે જોવા પિતે શાંતિથી ઝરૂખામાં બેસી રહ્યા.
નગર જનોમાંથી અનેક ધર્મ શ્રદ્ધાળુઓ સહસ્ત્રલિંગ તળાવમાં સ્નાન કરી મંદીરની પ્રતિમાના પુજનાથે એકત્રિત થતા, તેઓની નજરે પણ આ હઠવાદી સાધુ ના ઝઘડાનો બનાવ પડે.
“શું બન્યું છે તેની પુરતી સમજ થાય તે પહેલા તે મનુષ્યની મેદની વધવા લાગી. તેમાંથી કંઈક સુજ્ઞોએ આ વિતંડાવાદીઓને પુછપરછ કરી,
જેના જવાબમાં ફકીરે જણાવ્યું કે આ પવિત્ર સહસ્ત્રલીંગ તળાવમાં મનુષ્ય, મનુષ્યો સિવાય અનેક (છ) જાનવરો, પશુ, પક્ષીઓ, પણ પાણી પી સ્નાનાદિક કામ કરી આત્મશાંતિ પામે છે તેમાં હું માત્ર મુસ્લીમ હોવાથી મને આ હઠીલે સાધુ દંતધાવન તથા સ્નાન કરતાં દમદાટી આપે છે.”
ત્યારે શું “જગતમાં એને સનાતન ધર્મ જ સાચો છે ? અને એ સિવાયનાં ધર્મો શું ખોટી છે ?
આને જવાબ કોઈ પક્ષપાતી મનુષ્યના મુખમાંથી નીકળતાં પહેલાં વિતંડાવાદી બને તે પહેલાં જ અહીં આંબા પર રહેલ કોયલ દવવાણીથી કહ્યું કે, “હે ભાઈઓ આ ફકીર કહે છે કે-“જગતમાં સાચા ધર્મદેવ તરીકે હઝરત મહંમદ પેગંબર હઝરત થયા છે.” આજ વ્યકિત તારણહાર છે તેમજ આ સાધુ કહે છે કે, “અમારા ધર્મ પ્રમાણે તારણહાર એવા રામ-લક્ષ્મણ દશરથજ છે.
- ઉપરોકત મુજબ કોયલ બેલી રહી હતી તેવામાં એક વણિક કે જેને ખભે હળદર-મીઠું વગેરેને કેથળો હવે તેણે વચમાં ટહુકે પુરાવતાં જણાવ્યું કે
Page #174
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન રાજવીની ધર્મ પરીક્ષા ] »
૧૧૩ ભાઈઓ તમે લડો છો શું કામ” જુઓ ખરી વસ્તુ તે ધાણા-મીઠ અને અધરક [આદુ] આજ સાચો દેવ છે.
કારણ એના વગર તે મુદલ ચાલી શકે એમ છેજ નહિ.
એટલામાં કુસ્તીબાજ મલ્લનું ટોળું આવી ચઢ્યું. જેમાં એક અગ્રેસરે જણાવ્યું કે “ અમારી રીત પ્રમાણે દંડ, બેઠક, અને મગદળ,'' એજ સાચી વસ્તુ છે ”
એટલામાં એક મુસ્લીમે આવી જણાવ્યું કે “ અલ્લાહનીય હઝરત ” કુદરત એજ સાચું છે.
અહીં હાજર રહેલ એક મીયા સાહેબે જણાવ્યું કે-વાહ કરીમ તેરી કુદરત, આજ સાચું છે
તપશ્ચાત જેનધર્મના એક અનુભવીએ જણાવ્યું કે “ભાઈઓ જીતેન્દ્રિય પ્રભુ અરિહંત” એ સર્વે માં સાચા દેવ છે.
આ સમયે ઝરૂખામાં બેઠેલ મહારાજાધિરાજને પણ એમ થયું કે, મનુષ્ય ધર્મના નિતિમાર્ગોનું સત્ય દિગ્દર્શન થાય તેમજ સત્સંગથી સરલતાએ ધર્મ પ્રાપ્તિ થતી હોય એ જે ધર્મ સાચું કહેવાય! હવે તેની ખાત્રી કરવા નિત્ય નિયમથી પરવારી આજે મહારાજા રાજ દરબારમાં વહેલા આવ્યા
(૨) શ્રી. હેમચંદ્રસૂરીનું જ્ઞાનબી :
બીજી બાજુએ જેમને સરસ્વતિ અને શાસનદેવની સહાયતા મળી છે. એવા શ્રી, હેમચંદ્રસૂરી મહારાજને નિત્ય નિયમ પ્રમાણેની પ્રભાતની યોગસાધના સમયે જ્ઞાનના બળે” આ ઉપરોકત ઘટનાનું દિવ્ય દર્શન થયું એટલે તેઓ પણ દરબારે આવી ત્યાં ભૂમિ પરમાજિ કર્માચારીઓ, યેગ્ય સ્થાને બિરાજમાન થયા.
જોતજોતમાં રાજસભાજને, મંત્રીશ્વરે, અમલદારો, રાજેય, મહાજનો, અને વિદ્વાન પંડિતે, પણ આવી સ્વસ્થાને બિરાજમાન થયા.
મહારાજાએ મહાઅમાત્ય મુંજાલ મંત્રીને કહ્યું કે, “હે મંત્રી ! આજનું રાજકાર્ય જલદીથી પુરૂં કરી લે, કારણ કે મારે મહત્વતાભરી કાંઈક ધાર્મિક ચર્ચા કરવાની છે.
મહારાજાએ રાજયકાર્યને લગતી કાર્યની પૂર્ણતા ર્યાબાદ પંડિતોને આજે પણ “ક ધર્મ સાચો તેને લગતે ફરીથી પ્રશ્ન પૂછશે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૧૪
[મહાન ગુજરાત “હાજર રહેલ દરેક વિદ્વાનોએ પિતાપિતાના મત પ્રમાણે જવાબ આપ્યા”
બાદ શ્રી હેમચંદ્રાચાર્યજી સન્મુખ દ્રષ્ટિ કરી નમ્રતાપૂર્વક રાજવીએ - જણાવ્યું કે “હે ભગવંત! આપ આ સંબંધમાં આજે પણ કઇક વધુ ખુલાસે આપે કારણ કે મારું મન આજે ફરીથી ચલિત બન્યું છે”
જવાબમાં જ્ઞાની સુરિશ્વરે જણાવ્યું કે “રાજન ! આપનાં પ્રશ્નના જવાબમાં હું ટુંકમાં જણાવું છું.”
કે આજેજ પ્રભાતે જ્ઞાનબળે તમોને મેં ઝરૂખે બેસી કેયલના મુખથી સંભળાએલ દેવિવાણી, અને હાજર રહેલ દરેક ધર્મ શ્રધ્ધાળુઓનાં વાક્યોને શ્રવણ કરતા જોયા છે અને તેથી શું આપનું મન ચલાયમાન થયું છે ?
હે રાજન! સાચે ધર્મ કહે છે? તેની ખાત્રી તે મહાન જ્ઞાનીઓ પણ આપને કરાવી નહિ શકે છતાં “હે રાજન ! આ વિષય મહત્વતા ભર્યો હોવાથી હું આ વિષય શાંતિથી સમજાવું છું તેના પર આપ ધ્યાન આપે,”
સમરત ભારતને અને તેમાં પણ ખાસ કરીને ગરવિ ગુર્જર ભૂમિની ગૌરવતા ગજવનાર જિતેંદ્રિય અરિહંત પ્રભુની ધર્મ ઉપાસના, વ્યાખ્યાનાદિનું ધર્મ શ્રવણ જ્ઞાની મુનીરાજેનો સત્સંગ સાથે તેના પ્રત્યેની શ્રધ્ધા, એ આપને તેમજ સૌને શ્રેયસ્કર છે ”
હે રાજન ! આ જૈન ધર્મ સર્વે ધર્મોના સારરૂપ અને આત્મ કલ્યાણકારી છે.
પંચમહાવ્રતધારી જેન મુનીરાજે કે જેઓ કંચન કામિનીના ત્યાગી, આહંસા પરમ ધર્મનાં સુક્ષ્મમાં સૂમભેદના જ્ઞાતા, અજોડ વ્યાખ્યાનદાતા અને ત્રીષ િશલાકાના મહા પુરૂષ તરીકેની પ્રસિધીને પામેલ છે. આ ત્રિષણી મહાન વીભુતીઓ ને જન્મ પણ કૌભવશાળી ક્ષત્રિય રાજ્ય કુળમાં થએલ હોઈ તેઓ મહાન કુબેર ભંડારી સમ હતા. સનાતન ધર્મમાં પણ જેમને પિતાના અવતારી પુરૂષ તરીકે પૂજનિક ગણવામાં આવ્યા છે. તેઓને પણ જન ધર્મ જિતેન્દ્રિય મહાન વિભૂતિઓ તરીકે માન્ય રાખેલ છે. જૈન ધર્મમાં પણ મહાભારત રામાયણ આદિ ગ્રંથે પણ વિદ્યમાન છેત્રિષષ્ટિ યોગીની દેવીઓ, નવગ્રહ, દશદીગપાળે. વિગેરે જે જે મહાન દૈવિક શકિતઓનું વર્ણન વૈદિક ધર્મમાં
Page #176
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન રાજવીની ધર્મ પરિક્ષા ] »
૧૧૫ કરેલું છે. તેને પણ જૌન દર્શન શકિતશાળી દેવી દેવતાઓ તરીકે માન્ય રાખે છે.
“જૈન દર્શનમાં અહિંસાવાદનું પ્રતિપાદન એકિ ક્રિય જીવથી તે પંચેન્દ્રિય સુધીનું પરિપૂર્ણ વર્ણવેલ છે. જેમાં પ્રભુ મહાવીર અને શ્રી ગૌતમ સ્વામી આદિ અગિયાર મૂખ્ય ગણધરે તેમજ તેમની સાથે રહેલ ૪૪૦૦ જેટલા વિદ્વાન પંડિતે વચ્ચેનો સંવાદ જે પ્રભુ મહાવીરના મુખેથી શંશયોના નિવારણાર્થે ૩૬૦૦૦ શ્લેક પ્રમાણે ભગવતિ સૂત્રના નામે ગણધરએ ગુથેલ છે. આ તત્ત્વજ્ઞાની સંવાદ વર્તમાને પણ જૈન ધર્મના મહાન ભગવતી સૂત્રો નામના અગિયાર અગ સૂત્રમાંના ચોથા અંગ સૂત્રમાં ખુલ્લી રીતે મંત્રાક્ષથી સંશયભાજક તરીકે પ્રસિદ્ધિને પામેલ છેજેનું માત્ર શ્રવણ કરવાથી આપને ખાત્રો થશે કે, જૈન ધર્મ એ પક્ષપાતી ધર્મ નથી. પરંતુ જિતેન્દ્રિયોનો મહાન ધર્મ છે.''
હે રાજન! આ પાંચમા આરામાં પણ પ્રભુ મહાવીર અને તેમના પછી આજ સુધીમાં થએલ પટધર યુગ પ્રધાનોમાં કેટલાક વેદાંતવાદી વિદ્વાન બ્રાહ્મણ પંડિતો પણ જન ધર્મનાજ પ્રચારક હતા, અને જેઓએ જન દર્શનના અનેક તાવિક ગ્રંથની રચના કરી હતી.
હે રાજાધિરાજ ! પ્રભુ મહાવીરના સમકાળે ચૌદ હજાર જેટલા દીક્ષિત મુનીરાજોમાંથી પણ ભાગના બ્રાહ્મણ પંડિતજ હતા. શ્રી હરિભદ્રસૂરી, શ્રી ભદ્રબાહુ સ્વામી, શ્રી સ્વયંભવસૂરી, શ્રી સંભૂતિવિજય, અને તીલકમંજરીનાં કર્તા ધનેપાળ કવિ, પણ જાતે બ્રાહ્મણ હતા.
તેમજ તે કાળે ભારતના સોળ પ્રાંતો હતા. જેમાંથી લગભગ બાર પ્રાંતે અને અનેક જીલ્લાના સામંત, રાજવીએ, અને નગરજનો જન ધમ હતા
મગધ જેવા મહાન રાજ્યના મહારાજા શ્રેણિક તેમજ તેમનો પુત્ર અજાતશત્રુ ચુસ્ત જૈનધર્મી હતા, અને તેમના કુટુંબીઓમાંથી અનેક રાણીઓ, તથા રાજપુત્રોએ દીક્ષા અંગીકાર કરી હતી.
મગધના પાટવી પુત્ર અભયકુમારે પણ રાજમુદ્રાને બદલે દીક્ષા અંગિકાર કરી હતી.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૧૬
[ મહાન ગુજરાત
વિત્તભય પંટ્ટનનાં મહારાજા ઉદાયન અંતિમ રાષિ` બન્યા હતા.
શાલિ નગરીના રાજવી ચેટકની ૭ કન્યાએ જેમના લેગ્ન ભારતના જુદા જુદા છ પ્રાંતામાં થયા હતા. તે સર્વે તેમના શ્વસુર કુટુએ સાથે જૈન ધમ પાળતા હતા. તપશ્ચાત અનેક રાજવીએએ જ ત ધર્મના ઉદય કર્યાં હતા. હેરાજન મહારાજે અવંતિપતિ મહારાજા સ’પ્રતિએ વી, નિ સ', પછીની ત્રીજી શતાબ્ધિમાં અવન્તી પતિ તરીકે ચાલીશ કરાડની પ્રજાને જજૈન ધમી બનાવી અને સમસ્ત ભારત સાથે છેક રામ અમેરીકા અને ઓસ્ટ્રેલિયા સુધી જૈન ધર્મ ને ફેલાવ્યે હતા. જેમાં અધધ નિસ્તાનના પ્રદેશમાં શ્રી આશ્વિર ભગવાનનું મંદીર કર્યુ હતુ કે જે પ્રતિમા વતમાને શ્રી શેત્રુજય ગિરીરાજ પર વિદ્યમાન છે.
બનાવ્યા અને અવન્તીની
તપશ્ચાત અવન્તિપતિ મહારાજા ગઈ ભીલ્લની અભિમાની અને અત્યાચારી રાજય સ-તાના સ્વશકિત બળે અંત લાવવા દુર દેશાંતરે પારસ ભુમિમ શાસન રક્ષણાથે કાલિકાચાય જી ગુપ્ત જૈન લિંગે જઇ આ પ્રદેશના જડ અનાય જેવા છન્નુ રાજવીઓને પ્રતીમેધી જન ગાદી ઊપર રહેલ દુરાચારિ ગભીલ્લ રાજવીને જૈન ધર્માંના તેમજ મહાવ્રતધારી જીન સાધુઓના દીવ્ય પ્રભાવ બતલાયે હતા અને કાઇપણ જાતના રકતપાત સિવાય અવન્તીની સરહદથી સૌરાષ્ટ્ર તેમજ નર્મદા નદી સુધીના પ્રદેશના છન્તુ માંતા બનાવી છન્તુ શક રાજવીઓને તેના શાસક બનાવ્યા અને તેટલીજ કુશળતાથી બુધ્ધિ પ્રભાવે રકતપાત વિના અવન્તીની ગાદી બાળમિત્રને સુપ્રત કરી હતી.
સૌરાષ્ટ્રની રાજધાની વલભીપુરમાં વી. સ. ૮૮૦ થી તે ૮૨ સુધીમાં • કંઠસ્થ રહેલ અને અલગ અલગ સ્થળે.એ તાડપત્રી આદી પત્ર પર લખાએલ એવા ચોર્યાસી આગમ સુત્રોનું પોંચાંગી વિભાગી સુત્રોનું સુવર્ણાક્ષરે ૧૨ વર્ષ સુધી લહીયાઓના હસ્તે ગ્રંથકરણ એકત્રિત થયુ હતુ. જેમાં ૫૦૦ જેટલા સમ સુરિશ્વરા ૫૦૦ જેટલા ઉપાધ્યાયો અને લગભગ ૫૦૦ જેટલા મુનીરાજો આ સમયે વળાની ભુમિમાં આ કાર્ય માટે વિદ્યમાન હતા. અને તેને વલ્લભી નરેશ શક રાજવીઓનેાજ રાજયાશ્રય હતા.
યુગ પ્રવર્તક મહારાજા વિક્રમાદિત્ય જેવાને પ્રતિબોધનાર શ્રી સિધ્ધસેન દીવાકર પણ મહાન જેનાચાય હતા. કે જેઓ પશુ જાતે બ્રાહ્મણ હતા.
Page #178
--------------------------------------------------------------------------
________________
વિદ્વાન રાજવીની ઘર્મ પરિક્ષા ] »
૧૧૭ મહારાજા વિક્રમાદિયે ભારતના ચારે વિભાગોમાં અજોડ દાનેશ્વરી તરીકે ભારતની સમસ્ત પ્રજાને ઋણમુક્ત કરી. અને ૧૮૦૦ જેટલા જિનાલયોનો પુનરોધાર કરાવ્યો હતો,
આ પ્રમાણે રાજે મહારાજાઓ અને જેનાચા એ પણ રાષ્ટ્રહિતાર્થે ધર્મ અને નીતિનું સરક્ષણ કરી પુરતા આત્મભોગ બન્યા હતા; અને બનતા આવ્યા છે.
આવા જેન ધર્મના જનાચાર્ય તરીકે હું આપને આગ્રહ કરીને ખાતરી પૂર્વક જણાવું છું કે “જેન ધર્મ એ પૂર્વકાળથી રાષ્ટ્રધર્મ તરીકે પળાતો આવેલ છે, અને ચક્રવતી રાજવીઓ પણ પોતાની કુળદેવીને માન્ય રાખી જૈન ધર્મના અનુયાયી રાજવી તરીકે પોતાને જાહેર કરતા હતા.
રાજન ! હવે પછીનું જ્ઞાનબળે ભાવિ જોતાં પણ એમ ખુલ્લું સમજાય છે કે, “મહારાજાધિરાજ સિદ્ધરાજ જયદેવ, અને ત૬ પશ્ચાતના ગુર્જર નરેશના હાથે જ જનધમને ઉદય થશે; અને અમર ઈતિહાસને પાને સુવ
ક્ષરે લખાશે. એવા અનુકુળતા ભર્યા સંજોગોમાં હે રાજવી ? તમારા અને મારો સંબંધ માત્ર સત્યધર્મની કસોટી અને પ્રચાર અર્થેજ થએલે છે.
જેને ન્યાય પક્ષપાત રહિત હૃદયના સાચા ભાવથી લેવો તેમજ | ગુર્જર નરેશની ગૌરવતા અને અમર કીર્તિ સમાએલ છે. “કેમ કાંઈ ધ્યાન પુર્વક સમજાય છે? રાજન
હે રાજન ? જિનેન્દ્ર વ્યાકરણના આધારે તેમજ પ્રાપ્ત થએલ અન્ય મહાન દૈવિક શકિતશાળી ગ્રંથોના આધારે રચાતુ વ્યાકરણ પ્રસિદ્ધિ પામશે. જૈન ધર્મને લગતી ગ્રંથિક પ્રભાવના ગુર્જર નરેશને હસ્તેજ થવાની છે. જેમાં એવા અનેક પ્રભાવશાળી ગ્રંથની રચના “ત્રિપબ્દિશલાકા પુરૂષ “ ચરિત્રતા નામથી થવાની છે, જે-ગ્રંથ ગુજર ભૂમિની અમર કીર્તિ ઉપર સુવર્ણ કળશ ચઢાવનારી બનશે.
આ પ્રમાણેનું ભાવિ પિતાને જ્ઞાનબળે જાણનાર શ્રી સૂરીશ્વરના મુખથી સાંભળી મહારાજા સિધ્ધરાજની ધાર્મિક શંકાઓનું સમાધાન થયું. અને તે જન ધર્મને અનુરાગી બને, જો કે આ રાજવી પિતાના અંતિમ સમય સુધી શિવમાગી રહ્યો હતો. છતા જન ધર્મ, જૈનાચાર્યો અને મહાજન પ્રત્યે ગુજરાતના નાથની સંપુર્ણ ઉચ્ચકારીની ભાવનાઓ અમી ઝરતી રહી હતી,
Page #179
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩ જે.
પ્રકરણ ૧ ૩
પાટણની રાજસભાના ધમવાદ
કીર્તિ-કલગી
સ્વસ્થ મહારાજા કર્ણદેવના સમયમાં શ્રી ગાર્વિ'દાચાય જી મહારાજ તેમના ખાસ ધમ સ્નેહી હતા, જેમની નિશ્રામાં રહી શ્રી વિજયસિંહપૂરી અને શ્રી વીરસૂરિજી મહારાજ સૂત્રપારંગતી અન્યા હતા. આ મહારાજશ્રી મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમાગમમાં પૂરતા આવ્યા હતા, તેમજ વયમાં બન્ને સમાન હતા.
Ο
રાજસભામાં સનાતની તેમજ જ નધર્માચાર્યાંનુ બહુ માન હતું. વિદ્વાન પડિતોની હાજરીમાં, સભામાં નિત્ય ધર્મોંવાદ થતે, જેમાં મહારાજા સિદ્ધરાજ પૂર્વના રાજવીઓ માફક રસપૂર્વક ભાગ લઈ મધ્યસ્થ પદે સ્થિત થતા આ સભામાં થતા અતિ આકર્ષક તથા ન્યાયપૂર્ણ ધર્મવાદથી ગુર્જર દેશ તથા નરેશનું ગૌરવ, દૂરદૂર દેશાંતરશ પર્યંત ગતા મેધનાદ સમાન ગાજતું હતું. અહી દુરદુર દેશાંતરેથી વિદ્રાના ધમ વાદ માટે આવતા ગુર્જરનરેશની વિદ્વતાની કીર્તિમાં આવા ચાલુ ધમ વાદ કલગી રૂપ શાલતા હતા. કેઇ ખાસ પ્રસગે શાસ્ત્ર રૂપ પણ થતા. ધર્મવાદ જેવાજ લગભગ આ ધમ ચર્ચારૂપ વાદ રાજ થતા.
આ પડિતાંનાં હૃદય કેવા સરળ હશે !
સ્વાર્થની મારામારી !
પૂર્વ કાલમાં વાદ પણ ધર્મના થતા. આસ્તિકય પ્રેમી પ્રજા માટે ધર્મવાદ મહત્વને તથા આકષ ણીય પ્રસંગ હતો. રાજાએ મધ્યસ્થ નીમાતા,
Page #180
--------------------------------------------------------------------------
________________
પાટણની રાજસભાનો ધર્મવાદ] *
૧૧૯ મધ્યસ્થનું મૂલ્યાંકન વાસ્તવિક માણ્યથી જ થતું. સમર્થ વિદ્વાન એવા વાદી પ્રતિવાદીમાં પણ વિજયને પચાવવાનું તથા પરાજયને ગળી જવાનું ખમીર હતું, નિદાન એ કે એ વાદ ધર્મવાદ હતો, વાદી, પ્રતિવાદીને રાજાને, પ્રજોને, રાષ્ટ્રને સર્વને ધર્મપ્રેમી જવલંત હતો. આજ તે નાદ એટલા વાદ અને સાદ એટલા કિસાદઃ કારણ કે મૂલમાં છે ચેતનવાદને ચરનારો જાલિમ જડવાદ! ત્યાં ધર્મવાદ તે શું પણ ધર્મની વાતના વાંધા છે! ધર્મ અને પવિત્ર દેવસ્થાનોની સામે મરચા એ આજનું વિજ્ઞાન, આજની પ્રગતિ, આજનો વાદ, નાદ, સાદ જે કહો તે એનું પરિણું મ ? દ્રષ્ટિ સમક્ષ પ્રત્યા છે. શું આજે ધર્મચાળણીએ ચળાવવાનો દુર્ધર પ્રસંગ પ્રાપ્ત થયો છે ? ઘમંડનું ઘેન!
ધર્મવાદ પ્રસંગે માધ્યને સંપૂર્ણ સંરક્ષનાર, તમામ વિદ્વાનોને હાર્દિક આવકાર આપનાર, વિઠતા પ્રેમી ગુર્જર નરેશમાં એક વિષમ પળે, ભરસભામાં, અભિમાને પ્રવેશ કર્યો, કલિ પ્રવેશતાંજ નલ રાજા જેવા પુણ્ય બ્લેક રાજાની મતિએ કેવી અવળી ગતિ કરી હતી ? સંપૂર્ણ શિસ્તને સાચવનાર સિદ્ધરાજે ભરસભામાં શ્રી વરસૂરિજીને હસતાં હસતાં, અંગમાં પ્રવેશેલ રાજમદના રંગથી, કહ્યું: “સૂરિજી ! રાજ્યાશ્રયથી તમારું તેજ કેવું દીપે છે?' સુરિજી નરેશની નાદાનિયત કળી ગયા, દયા આવી. પિતે આચાર્ય હતા એટલે આચાર્ય પદની પ્રતિક્ષા પર પ્રહાર ન સાંખી શકે, શાસન પર, શાસનના કોઈ પણ અંગ પર થતો પ્રહાર, શાસનને સમ પંયેલ સામાન્ય સાધુ પણ ન સાંખે તો શાસનના સ્તંભ સમા સુરિજી સાંખે ખરા? ભરસભામાં રાજાને આવો કટાક્ષયુકત શબ્દ પ્રહાર સુરિજીને હાડોહાડ લાગે. તથાપિ કરણાભર્યા હદયવાળા શ્રી વીરસૂરીજી બોલ્યા, “રાજન! શાન્ત પાપ” ત્યારે મતિભ્રમ દુર થાઓ.
શું ગુજરાતને નાથ આજે ઘમંડના ઘેનથી ઘેરાય છે? કે એથીજ એને વિવેક આ પ્રમાણે વેરાયો છે?”
સુરિજીનું સ્પષ્ટ કથન.
પ્રતિભા સંપન્ન સુરિજીનાં આ વચનોથી સભા સ્તબ્ધ થઈ ગઈ, અને રાજાના મુખ તરફ અવલેકવા લાગી, ત્યાં તો સુરિજીનાં વચનો ફરીથી સંભળાયાં રાજેશ્રીને આ અભિમાન ! ન છાજે, ન છાજે, એક આસ્તિક નરેશને આ ન
Page #181
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
- -
-
-
-
૧૨૦
[મહાન ગુજરાત છાજે. સિંહ પિતાની દીપ્તિથીજ દીપે છે, રાજ્યાશ્રયમાંજ દીપાવવાની તાકાત હોય તે સ્થાન કે મૂંગાલ પણ સિંહવત્ દીપ્યા વિના રહે ?
સુરિજીનો આ કટાક્ષ કમ ન હતો પણ જ્યાં કેવળ સત્ય ઝળહળતું હોય એવા કટાક્ષ સામે પ્રતિ કટાક્ષ થઈ શકેજ કયાંથી? સુરીજીને ક્યાં સ્પૃહા હતી કે રાજયાશ્રય કબૂલી લે! સુરિજીએ છેલ્લે કહ્યું માનુભાવ! વસ્તુ માત્ર (દરેક વસ્તુ) કર્માધીન છે. રાજ્યાદિ પણ પુત્રે મળે છે, એટલે આશ્રય કોનો, અને આશ્રિત કોણ એ ખાસ વિચારવા જેવું છે. ગમે તેવા ઉચ્ચ પદે, પહોંચેલ કોઈ પણ વ્યક્તિ, શુભાશુભ કર્મના વિચાર પૂર્વક, પુણોદયને માને એજ ઇષ્ટ છે, અન્યથા વિપરીત મતવ્ય અનિષ્ટકર અજ્ઞાન છે. ધ્યતિરારિ ખાતર
દે : I હે રાજન ! પ્રત્યક્ષ લોકો એવું આ સૂત્ર સાવ વિસ્મૃત કેમ થાય? ખરી વાત છે કે “અભિમાન જ્ઞાનીને પણ પાગલ બનાવી દે છે.”
સિદ્ધરાજે આવું પરિણામ કયું પણ નહિ હેય. પૂછતા પૂછાઈ ગયું એટલે જવાબ તે મળે જ ને ! સચેટ જવાબ મળે, ભલે તે સાચો હોય પણ હવે રાજાને એ ચે ખરો? આ જવાબમાં તેને પોતાની માન હાનિ લાગી, એટલે અત્યાર સુધી માનમાંજ રમતા રાજાએ ક્રોધનો આશ્રય લીધે, લાલચોળ થઈ ગયો. રાતે પીળો બની ગયો. જો કેઈ દરબારીએ કે કોઈ કુટુંબજને લેશ પણ અપમાન આ રીતિએ કટુ વચને કર્યું હોત તે એ તુરતજ સજા સંભળાવી હત–પણ આ ગજા બહારની વાત ગણાય અહીં તે સામે સમકાલીન સુપરિચિત જ્ઞાની જનાચાર્ય હતા, જેમની પુણ્ય પ્રતિભા પૃથ્વી પતિને પાછી પાડતી હતી એટલે ક્રોધને હોઠે અદૃશ્ય રીતે દાબીને શમાવ્યો. છતાં એ ભાનભૂલા ભૂપાળે વળી ભૂલ કરી કહ્યું, “સુરિજી! આપ જેવા જ્ઞાની જેકાંઈ બોલે તે કાંઈ ખ્યાલ બહાર તે ન જ હેયને? વારૂ ! ત્યારે એ જણાવો કે, આપને આ સમયે રાજઆજ્ઞાથી આ પાટણને ત્યાગ કરી જવું પડે તો, આપની દશા એક અનાથ ભિક્ષુક તુલ્ય થાય કે બીજું કાંઈ?” સૂરિશ્રીના જવાબ!
સનાથપંચ મહાવ્રતધારી ત્યાગી મહાત્માને અનાથ ભિક્ષુક તરીકે સંબોધનાર અને કહેનાર ભયંકર વાસનાઓના અતૃપ્ત ભિક્ષુક રાજન! જરા પિતાના પગ નીચે બળતું તપાસ અને પછી અવિવેકી મદાંધ બને ?
Page #182
--------------------------------------------------------------------------
________________
-
૧૨૧
પાટણની રાજસભાને ધર્મવાદ] *
સમર્થ જૈનાચાર્યને ભર સભામાં ભિક્ષક કહી તેમનું અપમાન કરનાર અવંતિપતિ-દુરાચારી રાજવી ગદંભીલના કેવા બુરા હાલ થયા હતા. તેને આપને કાંઈ ખ્યાલ આવે છે ખરો ? ત્યાગી મહાત્માઓનું ભરસભામાં આ પ્રમાણે માનભંગ કરવું તે શું સંસ્કારી રાજન માટે ઉચીત ગણાય ખરૂ?
જે ત્યાગી સંસ્થાએ ગુર્જર ભૂમિને સંસ્કારી અને ધર્મિ બનાવવામાં અવિરત સાથ આપ્યો છે, જે ત્યાગી સંસ્થાએ રાષ્ટ્રધ્ધાર અને ધબ્બારમાં જીવનની સાર્થકતા માની, પિતાના પ્રાણથીએ જે ભૂમિને વહાલી ગણી. તેજ સંસ્કારી ધર્મભૂમિનો ભાન ભુલ્યો ભૂપાળ, શું ? આજે ધર્મ મર્યાદાને લેપ કરે છે ? આજે આ હું શું જોઉં છું ! પ્રભુ! પ્રભુ! એ અધિષ્ઠાયક દેવી દેવતાઓ આ ધર્મભૂમિના આપ સંરક્ષક બનશે. અને શાસનને દીપાવશે.
રાજન ! ઘણા વખતથી તીર્થયાત્રાર્થે જવાની મારી તીવ્ર ઈચ્છા હતી પરંતુ તારા ધર્મસ્નેહને લઈ, પાટણમાં કેવળ ધર્મોદ્યોતાળે રહ્યો હતે. સમજાય છે કે, પાટણથી વિહાર માટેનો કાળ હવે પરિપકવ થયે છે, તેથી જ પાટણના ત્યાગ માટે તૈયાર છું. અને રાજઆજ્ઞાને વધાવી લઈ હું પાટણથી આવતી કાલે સવારના જ વિહાર કરવાનો છું.
જેમાં બે પ્રકારના લાભ છે. એક તો મને તીર્થયાત્રા અને ધર્મ પ્રચારાદિને લાભ વિહારના યોગે થશે, ને બીજે લાભ તને મારી દશા જોવા મળશે. હાથક કણને આરસીની શી જરૂર ? ધર્મલાભ! સર્વે સભાજનો અને રાજન આપ સર્વેને, ધર્મ ધ્યાનમાં તતપર રહેજે !
સુરિજીના સંયમને પ્રભાવઃ ધન્ય જૈન શાસન!
આખી સભા ક્ષોભ પામી, એ ક્ષેભે ગર્વિષ્ટ રાજાનું હૃદય પણ ખળભળી ઉઠયું, ને ડંખવા લાગ્યું. ઘણી આનાકાની કરી પણ સુરિજીએ હવે પાટણ છેડવાને દ્રઢ નિશ્ચય કર્યો હતે
- બીજે દીવસે વિહાર કરી જવા માટે દરબારગઢના દરવાજા નજીક ભરીશ્રી પધાર્યા. વીદાય વખતે સન્માનવા રાજ સામતે, સરદારે, સેનાપતિ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૨૨
[ મહાન ગુજરાત નગરશેઠ, મહાજને, પ્રજાજને, નરનારીઓ, અબાલવૃદ્ધ સૌ કોઈ મહદ્ આશ્ચર્ય વચ્ચે હાજર થયા. પાટણની પ્રજાના હૃદયમાં સુરિજીના આ રીતના અચાનક થતા વિહાર માટે રોષ માને ન હતું. સુરિજીના સંયમનો, જ્ઞાન, તપ, તેમજ તેમના શ્રવણું થયેલાં વચનામૃતને એ પ્રભાવ હતું કે, સૌ કોઈ આંસુ ભર્યા નયનોથી હાથ જોડી ઉભા હતા. રાજાના ઘમંડને ખંડ ખંડ કરી નાખવાની સુરિજીની પરમાર્થ ભાવના, આ વિહારમાં સમાયેલી હતી.
મહાઅમાત્ય શાંતુમહેતા આવી પહોંચ્યા, વિધિપૂર્વક વંદન કરી આંખમાં ઝળઝળીઓવાળી હાલતે બોલ્યા: થયું તે થયું, ક્ષમાવિધાન “સુરિદેવ! પણ મહારાજાને ઘણું દુ:ખ થયું છે, એમણે જ મને મોકલ્યો છે. સમસ્ત સંધ તથા પાટણની પ્રજાની વતી તેમજ રાજવી અને મારી આપને પ્રાર્થના છે. કે આપે વિહાર ન કરો.
મહારાજાના સહસાત સુચન પર દ્રષ્ટિ ન ધરે, એ તે આપના પરિચિત, બાલ ધમસ્નેહી છે, દુષ્ટિાંતનું નિવારણ આપજ કરે. સાધુ વર્ગ માટે વિહાર એ આવશ્યકીય જીવન ચર્યા જરૂર, પણ, જ્ઞાનગંગામાં તમામને ઝીલવવા એ પણ વિહારને એક પ્રકાર અને ? હે સરિદેવ આપને સમજાવનાર હું કેણું" પાટણને પાવન કરવા પધારવાના છે.
સુરિજી –મહામંત્રી ! આપની ભકિતપૂર્ણ વાણીને ધન્યવાદ! તમને, રાજવીને, સંધને, તેમજ સમસ્ત પ્રજાને ધર્મલાભ! વિધિની આ ચેષ્ટા સારા માટે ગણી લેવી ઈષ્ટ છે. માને; આજ દેવાણા! “સહન કરવું એ દેવની આજ્ઞા છેને! આમાં વિધિનેજ સંકેત હશે. એમ કેમ નથી માનતા? જે થાય તે સારા માટેજને? એ તે આપ જાણો છોને? અન્ય ક્ષેત્રે મારા નિમિત્તે કદાચ આથી અધિક સેવા કેમ સજઈ નહિ હોય ? આપે મહારાજાને ધર્મલાભ પૂર્વક કહેવું કે, મારા તરફના વ્યક્તિગત ધર્મનેહને તેઓ સમષ્ટિગત (વ્યાપક) બનાવે ને ધર્મનું રક્ષણ કરે.' પાટણના સંધની જ્ઞાન પ્રાપ્તિની તથા પ્રચારની પ્રબલ જીજ્ઞાસા અતિ આવકારદાયક છે. પ્રભુનું શાસન સદેવ વિજ્યવંત છે. તમે સૌ જાણે છે, કે થોડા જ સમયમાં ખંભાતથી વિહાર કરી મારાથી અધિક સામર્થ્યવાત “શ્રી હેમચંદ્રસૂરી” તમારા પાટણમાં પધારવાના છે, કહે, કહે, મહા અમાત્ય! પાટણને પાવન
Page #184
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
- -
-
-
પાટણની રાજસભાને ધર્મવાદ ] જ
૧૨૩ કરવાના છે. શાસનના પરમ પ્રભાવક બનનાર એ મહર્ષિની થાય એટલી સેવા કરજે. જેટલી કરશો એટલી ઓછીજ છે. એ મન સતસંગ, તેમજ જ્ઞાનને લાભ લેવામાં રાજ્યનું તથા રાષ્ટ્રનું કલ્યાણ છે. ધર્મલાભ!
આ બધું ચાલી રહ્યું છે ત્યાં તે મંત્રી સાજન મહેતા-મંત્રી મુંજાલ. તથા ઉદા મહેતા, ત્યાં આવી પહોંચ્યો. લગભગ આખું પાટણ પ્રાથી રહ્યું, હતું. હે સૂદેવ ! વિહાર ન કરે! મહાપુરૂષની મહત્તાને પાર કેણુ પામી શકે?
પાટણની રાજસભાના ધર્મવાદે આખા દેશને જ્ઞાન પિપાસુ બનાવી હતી, એનું જ આ પરિણામ હતું. મંત્રી મંડળે સત્યાગ્રહ કર્યો. દેખાવ અતિ કરૂણ હતે. યદ્યપિ સૂરિજીના વાત્સલ્ય ભર્યા હદયમાં રોષ જેવું કાંઈ ન હતું, છતા સમસ્ત પાટણ, રાજવી અને રાજકુટુંબની આ પ્રમાણેની ધર્મ લાગણી અને સુરિશ્રી પ્રત્યેના પ્રેમને નીહાળી મહા અમાત્યે હવે અતિ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. “ સુરિદેવ અત્યારે પાટણને શ્રી સંઘ અને આપને રોકવા વિનતિ કરે છે. બહુમાન કરવા યોગ્ય સંઘનું મુખ્ય અંગ આપે છે, પણ ક્ષમા કરો, કહ્યા વિના રહી નથી શકાતું કે, આપને રોકવામાં જ શાસનનું હિત છે. સમયજ્ઞને સમય ઓળખાવ એ મારી ફરજ નથી, પણ ભકિત છે. ”
અત્ર સંધપતિ તરીકે મારે મારી કડવી ફરજ બજાવવી પડી છે. જેને માટે આપ મને ક્ષમા કરો. સૌને શાંતવન આપવા આપે ઉપાશ્રયે પધારવું એવી મારી તથા અત્રે પધારેલ પાટણનગર મહાજનની આપને ભારપૂર્વક પ્રાર્થના અને આજ્ઞા છે. . શ્રી સંઘના તથા સર્વના આગ્રહવશાત સરિશ્રી પાછા ઉપાશ્રયે પધાય, થી વીરને જયઘોષ પિકારા. વહાલા વાંચક ! અધીર ન થઈશક૯૫નાના ઘડા ન દોડાવીશ. ઔચિત્ય પણ સચવાય છે, અને ધાર્યું પણ થાય છે, પા વિહારને બદલે ગગન વિહાર
ઉપસર્ગ અને અપવાદના ભેદ તે ગીતાર્થ જાણે પણ અપવાદ ઉપસર્ગને રક્ષણાર્થે છે.' અપવાદને ઉપયોગ ગીતાર્થને આધીન છે. વ્યાધિસ્તને વ્યાધિથી
Page #185
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત મુક્ત કરવા કરૂણયુકત શસ્ત્ર વૈદ્ય પણ કાપકુપને ઉપચાર (ઓપરેશન) કરતાં કંપે ખરે?એ તે ત્યારે જ જંપે કે જ્યારે સડયું કાપે. તે રાજમાર્ગે જૈનાચાર્યનું સામર્થ્ય બતાવી, આચાર્યપદની મહત્તા શાસ્ત્રનાર્થે જાળવવાની ધગશ સુરિજીને હતી.
તેમને હવે તે માર્ગને અમલ કર્યો ઉપાશ્રયમાં તેઓ પાટ પર વિરાજમાન થયા, ધ્યાનસ્થ બન્યા, અધ્યાત્મ વિદ્યાબળે તેમણે પ્રાણવાયુનો નિરોધ કર્યો. હાજર રહેલ અમાત્યાદિ વર્ગ તથા મહાજનોની હાજરીમાં જ. હજારો નયનોથી આશ્ચર્ય પૂર્વક નિહાળતા લબ્ધિધારી શ્રી વીરસિંહરિ? આસન પરથી ધીમે ધીમે અધર થતા ગયા; જોતજોતામાં ઉપાશ્રયમાંથી ઊડી તેઓએ ગગન માગે ચારણ મુનિની માફક વિહાર કર્યો.
, દુનિયાના વ્યવહારમાં રૂઢ છે ચમત્કારને નમસ્કાર! અહી તે જ્ઞાન તથા ધર્મ અને પરમ ભક્તિ હતી ત્યાં આવું સામર્થ્ય અનુભવ્યા પછી, નજરોનજર નિહાળ્યા પછી, એ શક્તિ પ્રત્યે કોઈપણ વ્યકિતની ભકિતમાં કમી રહે ખરી કે? આવા સુરિજીના ગગન વિહારથી પ્રજાને તે લાગ્યું પણ મહારાજાને સૌથી વધારે લાગ્યું, મુંજાલ મહેતાને મહારાજાએ અરિજીને ગમે તે પ્રકારે મનાવી લાવવાનું કાર્ય ભળાવ્યું, પણ ગગન વિહારીને પત્તો તd મળે ખરો? સિધરાજની સભા ધર્મવાદ વિના નિરસ્વ બની ગઈ, પ્રાણ ગ, ખોખું રહ્યું ! સિદ્ધરાજના પસ્તાવાને પાર નહેર પણ થાય શું? કહ્યું છે જે મતિ પાછળ નીપજે, તે પતિ આગળ હોય;
પસ્તાવાને વખત ના, કામ ન વિણસે કેય,
પાટણ નરેશને પસ્તાવો પરાકાષ્ઠાએ પહોંચે છે.
અધ્યાત્મ વિજ્ઞાન લબ્ધિ સંપન્ન શ્રી વીરસિંહરિછ પાટણથી ગગન માગે વિહાર કરી પોલીગમે (મારવાડ પહોંચી ગયા. ત્યાંની સીમે ઉતર્યા. સૂરિજી મહારાજ પધાર્યાની સંધને વધાઈ મળતાં જ સૌ કોઈ સીમે પહોંચી ગયા. પાલીના શ્રી સંઘે તથા નગર મહાજનોએ તેમને નગરપ્રવેશ મહત્સવને બહુમાન પૂર્વક અતિ ઠાઠમાઠથી કર્યો.
ઘેડા દિવસ બાદ પાલીથી રાજપુરોહિત કંઈક કાર્યાર્થે પણ આ હતો, તેણે રાજદરબારમાં જઈ, નમન કરી, સૂરીજીના અચાનક પાલી પધાર્યાની
Page #186
--------------------------------------------------------------------------
________________
પાટણની રાજસભાનો ધર્મવાદ] ક '
૧૨૫ તથા તેમના સુંદર નગર પ્રવેશ મહત્સવની વાત કહી જણાવ્યું. કે, “આવા સામર્થ્યવાન જેનાચાર્ય ધરાવવાનું ગારવ પાટણને ફાળે છે. પાટણને એ પરમ પુણ્યોદય છે પાલીને નગર જનો જાણી શક્યા છે કે, એ આચા“શ્રી પાટણના રાજાના બાલ્યવયેથી ધર્મસખા હતા. પાટણની રાજસભામાં તેમના ધર્મવાદથી પંડિતે પણ મુગ્ધ બન્યા રહે છે. આ તમામ પરિસ્થિતિને યશ, ભાગ્યવંત ભૂપાલ! આપને જ વરે છે.
પુરોહિતે તે સરલ હૃદયે હતું તે કહ્યું. પણ સિદ્ધરાજને તે એ કથન અતિ સંતાપ કરનાર થયું. પોતે કરેલ ઉપહાસ્ય ચેષ્ટાથી આવેલ આ પરિણામ માટે તે પ્રાયશ્ચિતને પાત્ર છે એમ પિતાને લાગ્યું, સદૈવ મુનિના સંસર્ગે જ્ઞાન વચન સાંભળનાર આસ્તિક રાજા, “હસતાં પણ ચીકણું કર્મ બંધાય છે, જે રોતાંય ન છૂટે, આ તે માનતેજ હોયને! પાટણ નરેશને પસ્તા પરાકાષ્ઠાએ પહોંચે છે,
મહારાજા જયસિંહે મુંજાલ મહેતાને મારતી સાંઢડીએ, અરિજીને પાટણ પધારવાને પ્રાર્થવા કરવા પાલી મોકલ્યા. મંત્રી ત્યાં પહોંચ્યા. ત્યાંના મહાજને તેમને સત્કાર્યા. મહારાજાની વતી મુંજાલ મહેતાએ તેમની થએલ અવજ્ઞાની ક્ષમા યાચી કહ્યું. “પ્રલે ! પાટણ પધારો અને પ્રભુ શાસનની શોભાને વધારો. અમારા માન્યવર મહારાજાને આપના દર્શન વિના લેશ પણ ચેન પડતું નથી, માટે જ મને મોકલ્યો છે. સૂરિજીએ જણાવ્યું, મહેતા ! સ્વામીની તથા શાસનની ધગશ તમારામાં ભારોભાર ભરી છે તે માટે ધન્યવાદ. જે કાંઈ થયું છે તેમાં વિધિનો સંકેત સમજવો જ રહ્યો. આનું નામજ દેવાજ્ઞા મહેતા ! આમાં નૃપતિનો દોષ નથી, એવું જ આ નિમિત્ત! ગણાય. તે સર્વે જીવો પ્રત્યે સમદ્રષ્ટિ છે. આવી ઘટના અમારા માટે તે તીર્થયાત્રાદિ તથા આમ જાગૃતિ માટે ઉપકારી ગણાય? રાજવીને ધર્મલભ! ફરસના હશે તે પાટણ આવવામાં કાંઈ બાધ હોય ખરે કે? આપ સુખેથી પધારે ધર્મલાભ.
હર્ષનું વાતાવરણ
મુંજાલ મંત્રીએ પાટણ જઈ રાજાના હૃદયને આશાથી ઉલ્લાસાયમાન કર્યું. એ ઉલ્લાસે કેટલુંક પાપ પણુ ખર્યું, તે ખેદ કે સંતાપના શા ભાર?
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૨૬
[ મહાન ગુજરાત
સૂરિજી વિહાર કરતાં કરતાં મહામેાધપુર નગરે પધાર્યાં, પૃથ્વીતલને પાવન કરતા કરતા તેઓ જ્યાં જ્યાં પધારતા ત્યાં, ત્યાં, શાસનના વિષય ડા વાગતા, એ નગરે પણ મહારાજાના પ્રતિનિધિ તરીકે મ ંત્રી ઉદા મહેતા વનાથે આવ્યા. અહીં પશુ તેમણે પાટણ પધારવાની અતિ આગ્રહુંપૂર્વક વિનંતિ પણ કરી. સરિજીતે તે હવે યોગ્ય લાગવાથી મહારાજના આ વખતના આમંત્રણને સ્વીકાર કર્યાં. ગ્વાલિયર સ ંધના અગ્રગણ્યા સૂચ્છિને ગ્વાલિયર પધારવા વિનંતિ કરવા આવ્યા હતા, એ માગે તેમના વિહારને પ્રશ્નબ પશુ ચેાજાયા હતા, અને તે પણ રાજયના સહકારથી. છતાંય સરિજીએ શિષ્ય સમુદાય સાથે પાટણ તરફ વિહાર કર્યાં. તેએ ચારૂપ તીથૅ પહેાં. ચ્યા. ત્યાંના સ ંધે એવું તો સુ દર સામ્ યુ કર્યું" કે, જેની તેાંધ પાટષ્ણુના ઇતિહાસમાં અમર બની,
સત્ર તથા રાજ્યના સયુકત ભવ્ય સત્કાર
‘રિજી પધારે છે” એ સમાચાર પાટણ પહેાંચી ગયા, પાટણમાં હતુ વાતાવરણ છવાઇ ગયું. પાટણનાં સંધે, પ્રજાજનેાએ પાટણને ખુબ ખુબ શુણુગાયું. સૂરિજીના પ્રવેશ દિન, યદિ કા પ્રવાસી પાટણ આવે તે એને જરૂર ભ્રમ થયા વિના ન રહે કે, પોતે મૃત્યુ લોકમાં છે કે, દેવાની અમરાપુરીમાં દરેક હાટ, દરેક વાટ, દરેક બજાર, એક નહિ હજારા ગમે (પ્રકાર) શત્રુગા રાયાં. માગે' માગે સુંદર દ્વારા, મડો, કમાતા અતિ આકર્ષક બન્યા હતા. જ્યાં ત્યાં જેન સિધ્ધાંતાનેસમજાવનારાં વાયા, સૂત્રેા લખાયાં હતાં. પ્રજાની આટલી શે।ભામાં રાજોની સહાય જે વધારે કરે, એની ગણુના કયા ગણિતથી
ચાય ?
આ વખતને પાટણના સરિજીના પ્રવેશ, મહેાત્સવને। પ્રસંગ, રાજા પ્રજાના ગાઢ સહકારથી એવા તો શાભતા હતા કે, પ્રભુ શ્રી મહાવીર દેવતા યુગ યાદ આવી જાય. સરિજીના પ્રવેશ મહેાત્સવ. અતિ આડંબરથી થયા. રાજકુટુંબે તથા પ્રજાએ સાથે મળીને સિદ્ધ કર્યું કે, વિશ્વભર વ્યાપક ઉત્કૃષ્ટ જૈન દર્શનના સિધ્ધાંતાને આ રાષ્ટ્ર તથા રાજ્ય સત્કારે છે. સન્માન છે, અપનાવે છે, તેમજ ધર્મોની સેવા સયુકત ચેાગે કરી શકે છે'. ઉલ્લાસ ! ઉલ્લાસ! ઉલ્લાસ !
સૂરિજી મહારાજા પાટલુના મુખ્ય ઉપાશ્રયે પધાર્યાં, સમસ્ત પ્રજાની નજર સૂરિજી તથા તેમની સન્મુખ સ્થિત સિદ્ધરાજ જયસિહુ તરફ હતી. મહારા
Page #188
--------------------------------------------------------------------------
________________
પાટણની રાજસભાને ધર્મવાદ] »
૧૨૭ જાએ ભાવપૂર્વક સુરિશ્રીને વંદન કર્યું ને થએલ ભૂલ માટે ક્ષમા માગી. ઉદાર ચિતે સુરિશ્રીએ હસ્તમુખે કહ્યું રાજન? આનુ નામજ વિધિના નિધાન અને દેવાજ્ઞા. જે આ પ્રમાણે ન બન્યું હોત તે-મારાથી ભૂમિ અને રાજમોહ કદાપીકાળે છુટત ખરો કે? મેહને જીતવો તે જ અમારો મુખ્ય આચાર ગણુય. અમારે માટે એકજ સ્થલની સ્થીરતાને નિષેધ હોવા છતા, ધર્મ સ્નેહ અને તમારાર્થેજ હું પાટણ રહેલ હતો, તેમાં આ પ્રમાણે વિહાર થવાથી મારાથી તીર્થયાત્રા, તથા ધર્મો પદેશનો અનેક ગામોમાં સુગ મલ્યો. તે કદાપીકાળે મળત ખરે? જેમાં એમજ મનાવું જોઈએ કે “જે થાય છે તે સારાને માટે” ને હવે સંતોષ માનવો જોઈએ. આ પ્રમાણે બને બાળ સખા સમર્થો વચ્ચેની ખાસ સતાથી નેહ સોલ બંધાઈ. દેશના દેવાઈ, પ્રભાવના થઈ, હર્ષભેર સૌ ઘેર ગયા. તે દિવસે પાટણમાં મહાપૂજાઓ ભણાવવામાં આવી, ખુબ ખુબદાન દેવાયાં અને અનેક વિધ સત્કૃત્ય થયાં. નમરમાં ઉલ્લાસ, ઉલાસ ને ઉલ્લાસ !
એજ પાટણ એજ સરિજી, એજ સાજા સિદ્ધરાજ, એજ પંડિતો, એજ મહાજન, એજ તેજઃ પ્રથમ હતું તેજ રીતિએ, એજ રાજસભામાં ધર્મવાદ જયનાદ ગજાવત ચાલુ થયું.
Page #189
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
.
સુરિજીને ગુર્જરનરેશ તરફથી વાદવિજેતા તરીકે અર્પણ થએલ જયપત્ર
એક વખત સાંખ્યમતને “વાદિસિંહ' નામે એક ભિક્ષુ ખાસ વાદાથે પાટણ આવ્યો. આ ભિક્ષુ વાદકુશલ હેઈ, તેની સામે પ્રતિવાદી તરીકે તેને રાખવા તે પરત્વે પાટણની રાજસભામાં ખાસ મંત્રણું થઈ. શાસ્ત્રીઓ, પંડિત તથા ધર્માચાર્યોએ શાનુમતે શ્રી ગોવિંદાચાર્યનું નામ જાહેર કર્યું. મહારાજા જયસિંહ જાતેજ તેજ રાત્રે ઉપાશ્રયે ગયા, ને સૂરિશ્વરજીને સભામાં પધારી સાંખ્યવાદીને જીતવા વિનંતિ કરી.
જવાબમાં શ્રીગેવિંદાચાય છએ જણાવ્યું:- “રાજન ! ચિંતા ન કરે. આવા ધર્મવાદના પ્રસંગમાં જૈનાચાર્યે કદી પાછી પાની કરતાજ નથી. આમાં તે અમારા જીવનની સાર્થકતા છે. ગમે તેવા સંયોગોમાં પણ અમે રાજસભામાં આવવાના, અને ફાવવાના, ફાવવાના, ને ફાવવાના ! આ તે અમારી ખાસ ફરજ. રાજન! આ વાદમાં મારી હાજરીની જરૂર નથી. અમારે વીરસિંહુજ આવશે, તેમના સામર્થીને તમને કયાં અનુભવ નથી? રાજાએ તે કબુલ્યું અને વંદન કરી નિરાંતે મહેલે ગયા. વાદીનું વિચિત્ર વર્તન.
બીજે દિવસે નિયત સમયે સભામાં વાદ માટેની વ્યવસ્થિત યોજના થઈ. મધ્યસ્થ મહારાજ અને ઉપપ્રમુખ તરિકે શ્રીપાલ કવિ હતા. વાદીએ વાદ શરૂ કર્યો પણ તે ઉન્માદ ભર્યો. મુદા વિનાનું યે તઠા બેંલવું આવ્યું, અવિવેકી વર્તને આદયું”. સનાતની તથા જન ધર્માચાર્યો વચ્ચે ખળભળાટ થાય તેવું જ બોલવું ચાલુ રાખ્યું. આ જોઈ સભામાં ક્ષોભ થયો, પંડિતે ઊંચા નીચા થયા, અને મહારાજાને પણ આવું વર્તન વાદની મહત્તાને ઘટાડનારૂ તેમજ સભાની માનહાનિ રૂપ લાગ્યું. મહારાજા પિતે કાંઈ કહે તે પહેલાં જ શ્રો વીરસુરિજી ઉભા થયા, અને
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રી સીમંદીર સ્વામી.
શ્રી નવપદજી જીનાલયના પહેલા મજલા પરના મુળ નાયક.
Page #191
--------------------------------------------------------------------------
________________
શ્રી થાણા જુના દેરાસરજીની પ્રમાવિક પ્રતિમા.
શ્રી કેસરીયાજી પ્રભુ જયવંતા વર્તો.
Page #192
--------------------------------------------------------------------------
________________
અપણ થએલ “જયપત્ર” ] »
૧૨૯ શાંતિ અને ખાસ ગાભર્યતાથી, મધુર શબ્દોથી કહેવા લાગ્ય, કે “હે ધર્માચાર્ય વાદના મૂલ મુદા પર રહે. ન્યાયથી ખસવામાં વાદીનું ભૂષણ નથી. અસંબદ્ધ મુદાઓ રજુ ન કરતાં તમારા ધાર્મિક સિદ્ધાંતને પ્રકાશો.” આખી સભાએ એ સુરને સમર્થન આપ્યું. સૂરિજી તે શાંતિપૂર્વક આસને સ્થિત થયા. રાજાએ વાદીને કહ્યું, “હે વિદ્વાન વાદી ! આ ગુજરાતની વાદસભા છે. અહીં વાદ પણ ઊંચે હોય છે અને વાદની નીતિરીતિ પણ ઊંચી હોય છે. જેથી ધર્મ સભાના સુંદર માર્ગનું દીવ્ય દર્શન થાય. જે મંથનથી માખણ નીકળે એવા વાદને ઉપસ્થિત ખુશીથી કરો. આપ યથેચ્છ વર્તે એ બીના દુઃખદ છે, વાદની રીતિએ વાદ કરો, જે પરાજયજ ભાસતે હોય તે, માનપૂર્વક આપ સભાને ત્યાગ કરી શકે છે.”
વાદી છટકો,
વાદી વાદકળામાં કુશલ હતું એમ આપણે જણાવી ગયા, તેને અર્થ હવે વાંચકને સમજાશે. તે પિતાના મતને સંપૂર્ણ જાણકાર જરૂર હતા, તેમજ વાદમાં નટખટ ઉપાયોમાં પણ ઉસ્તાદ હતે. ઘમંડમાં ને ઘમંડમાં તે આવ્યો હતો ખરો પણ, જ્યારે ખરાખરીને ખાંડાના ખેલનો અવસર આવ્યો ત્યારે તેને પોતાની દુર્દશાને સાક્ષાત્કાર થયો.
વાદસિંહરિનું તેજ, પ્રતિભા, વકતૃત્વ, શૈલી આદિ જોયાં, એ વડે વાનના અનુભવનો પણ કયાસ કાઢયે, સભાનો તથા રાજાના વલણને રંગ જોયો જેથી તરત હવે તેને ભેય ભારે થઈ પડી. “માનપૂર્વક આપ સભાનો ત્યાગ કરી શકે છે, આવા મધ્યસ્થ સ્થાનેથી ગુર્જરનરેશના શબ્દો નીકળતાંજ, તેણે અધિક માનહાનિથી બચવા ઉપરોકત શબ્દ ઝીલી લીધા, તે ખુબીથી બેલ્યો, “રાજન ! શુભાશિષ! આ સમયે મારી વાદની ઈચ્છા નથી હું જવા ઈચ્છું છું, જાઉં છું.” જયપત્ર!
વાદો ઉભો થયેને વિદાય થયે, ત્યારથી દૂર . ત્યાં સુધી શબ્દ અને ભણકારા સાંભળ ગયો, “વાદી વિજેતા શ્રી વીરસુરિજીનો જય, ગુજરનરેશ મહારાજા જયદેવની જય!
મહારાજા જયદેવે વિદ્વાન પંડિતની સભામાં સૂરિજીની મુકતક પ્રશંસા કરતા જણાવ્યું “સૂરિજી ! આપે ગુજર ધર્મસભાનું ગૌરવ વધાર્યું
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૩૦
[મહાને ગુજરાત અનેક રાજ સભામાં નટખટથી ધાંધલ જમાવી જય પામવા પેંધેલા આવા વાદીને, ઉભેજ રહેવા દીધું નથી, બલવા પણ દીધે નથી, ને આપના પ્રભાવને જીવતે જાગતે વિજ્ય છે. આવાઓજ ધર્મ માર્ગ પથિકમાં વૈમનસ્ય ફેલાવે છે. જ્યારે આપ જેવા સમભાવ સ્થાપે છે. ખટપટી વાદીની ખટપટને નાશ એ ખાસ આવશ્યક હતે. એ નિમેષમાત્રમાં થઈ ગયે. સુરિજી! આપના પ્રભાવને આ સાક્ષાત્કાર કેમ વિસરાય ? આ પ્રમાણે સુરિજીનું ગૌરવ કરી તેમને મહારાજાએ “જયપત્ર” અર્પણ કર્યું. યથારાજા તથા પ્રજા
પછી રાજદરબારથી શ્રી વીરસુરિજી ઉપાશ્રય પધાર્યા, ગોવિંદાચાર્યજીએ ગૌરવથી સન્માન્યા. રાજવી તરફથી તેમને વારંવાર દરબારમાં પધારવાનું નિમ ત્રણ મળતું, અને તેઓ પધારી શાસ્ત્રાર્થથી પ્રભુના શાસનની શોભા વધારતા સમસ્ત ગુજરાતમાં તેમનું અપૂર્વ માન વધ્યું. પાટણની સભામાં તે તેવું માન હોય એમાં નવાઈથી!
શ્રી વીરસુરિજીના શિષ્ય શ્રી છનદેવસૂરિએ પણ શાસનની અપૂર્વ સેવા બજાવી છે. તેઓ પણ શ્રી વીરસિંહ સુરિજીની માફક મહારાજા જયસિંહના સલાહકાર તથા ધર્મ જ્ઞાનદાતા રહ્યા હતા. મહારાજા તેમને રાજમહાલયે બેલાવીને, સત્કારીને પણ ધર્મ સાંભળતા, તેમજ ઉપાશ્રયે જઇને પણ અતિ વિનયથી શ્રતનું શ્રવણ કરતા.
ચા ર એ ન્યાયે પ્રજાને મેરે ભાગ સહજ જ્ઞાનપિપાસુ તથા ધર્માનુરાગી હતે.
અત્રે એક વાત કહેવી આવશ્યક છે કે ગુર્જરનરેશ પિતે શિવધર્મનુયાયી હોવા છતાં તેમનું વલણ જૈન ધર્મ પ્રત્યે ઉચ્ચકક્ષાની ન્યાયવૃત્તિવાળું હતું.
મહારાજનું કથન: અમરાપુરી છે દેવની
સાંખ્યમતના વિચિત્ર સિદ્ધતિને જીતવા જનાચાર્યોજ કાયમ સમર્થ ગણાય છે. સાંખ્યવાદીઓને સામને વેદાંતીઓ મોટા ભાગે કરી શકતા નથી, તેમજ બહુદાએ તેઓ તેમને પરાજય પમાડી શકતા નથી. સર્વસના મતના આધારે જૈનાચાર્યોજ તેમને સરલતાથી પરાસ્ત કરી શકે છે. પાટણની રાજસભામાં તેમજ સમસ્ત ગુજરાતમાં જૈનાચાર્યોનું સામર્થ્ય અને મહત્તા અપૂર્વ
Page #194
--------------------------------------------------------------------------
________________
અર્પણ થએલ જયપત્ર] *
૧૧ રીતે પ્રસિદ્ધ હતી. રાષ્ટ્ર અને રાજ્યને પ્રેમ સુંદર, સુમેળ, ને ધર્મેદ્વારકમાં સહાયક હતું. આ કાળે ગુજરાતે “અહિંસવાદીને વિશ્વભરમાં ગુંજતો કર્યો હતે. એ વખતના ગુજરાતનાં સર્વ માન્ય ગૌરવને ચિતાર પણ એક કવિએ આપતાં આ પ્રમાણે કહ્યું છે –
કપતરૂ દુનિયાતણું ને કામદુર્ગા દેશની; ગુજરાત બીજી જાણજે અમરાપુરી છે દેવની
મીનલ મુજાલ, એક દિવસ સવારે મહારાજા જયદેવ ઉપાશ્રયે પધાર્યા. શ્રી. વીરસિંહ સુરિજીએ વ્યાખ્યાનની હમણુજ શરૂઆત કરી હતી તેમની અપ્રતિમ અને મધુર વ્યાખ્યાન શેલિને ખ્યાલ રાંકકલમ કયાંથી આપી શકે? કલમ તે જે કહે તે કાંક કાંક (અંશ અંશ રૂ૫) સમજવું. જેને મુનિરાજની તપશ્ચર્યા, તેમનું દેહદમન અને દાનધર્મના મહિમા પર રસીક ચરિત્રનો પ્રારંભ કરતાં સરિશ્રીએ પૂર્વ ભૂમિકા તરીકે જણાવ્યું કે
“હે ભવ્યાત્માઓ! તેમજ ધર્મજ્ઞાન પિપાસુઓ! અને ધર્મરક્ષક રાજન! ધર્મ સાહિત્ય ચાર અનુયાગમાં વહેંચાયેલું છે દ્રવ્યાનુયોગ, ચરણ કરણાનુયોગ, ગણિક તાનુ યોગ, અને કથાનુયોગ, આ ચાર અનુયોગોમાં કોઈ પણ તત્વ બાકી રહેતું નથી. બાલછોને માટે કથાનુગ કહો કે ચરિતાનુગ કહે તે અધિક ઉપયોગી છે; પૂર્વધર જ્ઞાની મહર્ષિઓએ પૂર્વના તેમજ પોતાના સમયના ધર્મ પ્રભાવનાત્મક ચરિત્રોની, ઘટનાઓની નોંધ લીધી છે કહો કે; સુંદર સાહિત્યની રસવતી પીરસી છે. એમાનું એક ચરિત્ર આપણે શરૂ કરીએ, અવંતપતિ પ્રજાપાલ રાજાના પાટવી કુંવર મુલરાજનું ચરિત્ર, કથાના સુંદર રસ સાથે બોધને પૂરું પાડતું હોઈ કહું છું. સૂત્રથા સાંભળવા ગ્ય છે, શાંતિથી સાંભળો, વિચારો, મનન કરો, અને જીવનમાં ઉતારવા યથાશકિત પ્રવૃત્ત બને.”
Page #195
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું.
-
રાજકુમાર મુળરાજનું અદ્દભુત ચરિત્ર
અવંતિના ઉજજૈન નગરમાં ત્યાંના રાજવીને મૂળરાજ નામને રાજકુમાર હતે. આ રાજકુમાર સપ્ત વ્યસનો યુકત દુરાચારી નીકળવાથી રાજવીએ રાજનીતી પ્રમાણે પોતાના એકના એક યુવરાજને દેશવટે આપ્યો.
આ કાળે અવંતિ અને મગધ વચ્ચે દરેક રીતને ગાઢ સંબંધ હતા જેથી દેશવટે નીકળેલ રાજકુમારે કાળાં કપડાં પહેરી કાળા ઘોડા પર બેસી મગધ પાટલી પુત્ર તરફ બાહુબળે ભાગ્ય પરિક્ષા અર્થે પ્રયાણ કર્યું. અને અવતિના પ્રજાજનોએ અને મહાજને છુટકારાને દમ ખેંચે. "
યુવાન રાજકુમારને મગધ જતા માર્ગમાં પહાડી પ્રદેશ આગળ એક ગુફામાં અદભુત ગીને ભેટે થયો. જેની રાજકુમારે ઘણું દીવસ સુધી પુરતી સેવા કરી. જેથી પ્રસન્ન થએલ યોગીએ કુમારને પાંતર કરવાની ગુટિકા આપી, રાજકુમાર બચપણથી જ સંગીત કળામાં ભલભલા ગંધર્વોને મહાત કરે તેવો પારંગામી હતું. જેથી તેણે પિતાની કળાને પ્રભાવ બતલાવવા આ ગુટિકાનો ઉપયોગ કર્યો ને “વામન રૂપ ધારણ કર્યું. ત્યાંથી વામન સ્વરૂપી કુબડા બટુકજી પાટલી પુત્ર નગરે પહોંચ્યા.
' અહીં ગામની બહાર ધર્મશાળામાં મુકામ રાખી નિત્ય નગરમાં હાથમાં સિતાર લઈ. અદ્દભૂત ભજનેની ધુન લગાવતાં. નગરજને અને ભલભલા ગંધને પિતાની સંગીત કળામાં મહાત કરી નગરપ્રેમ છતનાર બટુકજીએ પાટલી પુત્રમાં વસતી ભલભલી વારંગનાઓને પણ મુગ્ધ કરી.
મગધમાં આ કાળે સંગીતકળાને ઘણોજ શોખ હતો. તેમાં પાટલી પુત્ર–મગધનું પાટનગર હોવાથી અને અહીં શ્રીમે તેને જ વાસ હેવાથી સંગીતનિપુણું વારંગનાઓનું તે મહિર ઘર ગણતું.
Page #196
--------------------------------------------------------------------------
________________
રાજકુમાર મુળરાજનું અદ્ભુત ચરિત્ર] » ૧૩૩
આ સંગીતપુરીમાં દેવદત્તાનામે એક વારાંગના રહેતી હતી. આ ગુણિકા પણ પિતાના રૂપાદિ–સંગીતકળાના ગુણોથી પાટલી પુત્રને મુગ્ધ બનાવી રહેલ હતી. એમ કહેવાતું કે પાટલીપુત્રમાં તે શું પણ? સમગ્ર મગધમાં તેણીના નૃત્ય અને સંગીતકળાની હરીફાઈમાં કઈ ટકી શકે તેમ હેતું.
બટુકજી’ના કાને આ વાત આવી, અને તેને આ ગુણિકાને વશ કરવા નિશ્ચય કર્યો.
એક દિવસ સવારે તેણીના ભુવન સન્મુખ બેસી મનહર કર્ણપ્રિય મીઠાસુંદર રાગ રાગણીઓથી ભરપુર આલાપમય સંગીતની અકડેથી ચઢે તેવી છોલે. ઉડાડવા માંડી. રાજમાર્ગ પર પ્રભાતમાંજ ભવ્ય મીજલસ જામી, વામનછના અદ્ભુત સંગીતથી આકર્ષાઈ દેવદતા–પિતાની માધવી નામની દાસીને ત્યાં મોકલી વામનજીને પિતાના ભવનમાં બોલાવી મંગાવ્યો.
કળા વિશારદ મુળદેવ અનેક જાતની આનાકાની વચ્ચે દેવદતાના ભવનમાં આવ્યા. જ્યાં સંગીતકારોનો ઉચકોટીને જલસો જામે. નગરના જાણીતા સર્વે ગંધર્વો (
ઉદ) આ જલસામાં બનેની હરિફાઈ જેવા અને તેમાં મસ્ત બનવા એકત્રીત થયા.
ગંધના કસોટીમય જલસામાં બટુકજીએ પિતાની પ્રિય વીણાને નમન કરી સૂર જમાવી પ્રવિણતાથી એક તાણી બનાવી. પછી પ્રધાન પુત્ર
સ્થૂલિભદ્રજી માફક આ કુમારે સંગીતના અકેકથી ચઢીયાતે તાનબધ રાગરાગરાણીમય ગીતને મધુર કંઠથી ગાઈ તાનસેનના આ જલસાને કુમારે જ્યારે કૃષ્ણની મોરલી માફક એક ધ્યાની બનાવ્યો ત્યારે, આખી એ-મીજલસ-નાગરાજની ફેણ માફક મુગ્ધ બનીને ડોલવા લાગી.
ખુદ દેવદત્તાને તે શું પણ મગધના ઉસ્તાદ ગંધને પણ આ સમયે એમ થયું કે શું ? અમરાપુરીમાંથી કોઈ ગંધર્વદેવ આખાએ પાટલીપુત્રના સંગીતકારના ગર્વનું ખંડન કરવા તે પધારેલ નથીને?
આખીએ મી જલસ આ સંગીતકાર પર આક્રીન થઈ, અને તેની સન્મુખ સુવર્ણ મહરોની બક્ષીસનો વરસાદ વર્ષ રહ્યો.
પ્રસન્નચીત્ત દેવદત્તાને એમ થયું કે; જે આવા સંગીતના અભ્યાસી મારે ત્યાં રહે છે, મારી અધુરી રહેલી કળા તેને ગુરુ બનાવી પરિપુર્ણ કરુ. આ જાતના વિચારે ગુણકાને માર્ગદર્શક બનાવી, અને તેને વામનજીને નમતાપુર્વક જણાવ્યું કે હે ગંધર્વ?
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૩૪
[મહાન ગુજરાત મારી અભિલાષા છે કે આપની શિષ્યા બની મારી અધુરી કળામાં મારે નિપુણ બનવું! જેથી કોઈપણ જાતના સંકોચ વગર હે દેવ ? તમારે મારે ત્યાં રહેવુ. તમારી દરેક જાતની ઉચકાટીની સગવડ અમારા તરફથી રાખવામાં આવશે. જેને સર્વે સંગીતકારોએ બહુમતી આપી, વામનજીએ આનાકાની વચ્ચે દેવદત્તાતી માગણીને સ્વીકાર કર્યો. અને વારાંગના ભવનમાં રહી રાજ વૈભવીસુખ કુમાર ભેગવવા લાગે.
* માત્ર થોડા દીવસના સમાગમમાં ગુરૂ શિષ્યાના ગાઢ સમાગમે અદભુત પ્રેમ જ્યોત જગાવી. ગુણિકાપુત્રી દેવદત્તાએ પિતાનું સર્વસ્વ વામનરાજના ચરણે ધરી કહ્યું કે, હે વામનગુરૂ? માત્ર બે દિવસના આપના સમાગમથ મને ખાત્રી થાય છે કે, આપ કઈ ભવ્ય રૂપધારી રાજવંશી પુરૂષ છે. માટે આપની ચરણોની સેવા ઇછતી આ દત્તા આપને નમ્રતાપુર્વક અરજ કરે છે કે, આપના મુળ સ્વરુપનું દિવ્યદર્શન કરાવો. અને પ્રેમભિક્ષાની અભિલાષી દેવદતને પાવન કરે. દેવદત્તાનું અપુર્વ પ્રેમબોધન જોઈ મુળદેવે ગુટીકાના પ્રભાવે પિતાનું મુળ ગૌરવશાલી રૂ૫નું દર્શન કરાવ્યું. પછી પુછવું જ શું? આ બન્ને વચ્ચે સ્યુલિભદ અને કૌષ્યા જેવો એક તારી વીણા જેવો પ્રેમ સંબંધ બંધાય. સ્નેહ વર્ધક મધુર હાસ્યમયે વચનોથી આકર્ષાએલી દેવદતા મુળદેવમય બની. અને બન્નેના સંબંધની પાટલીપુત્રમાં પ્રશંશા થવા લાગી.
આ પ્રેમ સાધનામાં મુળદેવો ભાવ એ હતું કે, પિતાને બાહુબળે ભાગ્ય પરીક્ષા કરવી હતી. જેમાં રાજસભામાં મહારાજા સાથે સંબંધ બાંધવામાં દેવદત્તા ગુણિકાજ તેને યોગ્ય પાત્ર લાગી. કે, જેને સંબંધ મગધનરેશ સાથે પુરતે હતે.
(૩)
કુદરતની કોઈ અજબજ કરામત છે કે, ભાગ્યશાળી અત્માઓ માટે સુગની પ્રાપ્તિ તે ધાર્યા કરતા ત્વરીતગતીથી કરી આપે છે. તે પ્રમાણે અહીં બન્યું.
એક દિવસ મગધરાજ તરફથી દેવદતાને રાજમહેલમાં નૃત્ય માટેનું આમંત્રણ મળ્યું. જયાં તબલચી તરિકે રાજકુમાર મુળદેવ તેની સાથે ગયે.
સંગીત સમારંભમાં દેવદરતા સાથે પિતાની સંગીત કળાને પ્રભાવ મગધરાજ અને મહેમાનને બતાલાવતા અને સંગીતની ધૂનમાં લીન કર્યા.
Page #198
--------------------------------------------------------------------------
________________
રાજકુમાર મુળરાજનું અદ્ભુત ચરિત્ર ] ૪ ૧૩૫
આ સમયે દેવદત્તાએ પણ કળા પ્રભાવ બતાવવામાં કચાશ રાખી નહિ. આ પ્રમાણે ગુરૂશિષ્યાની જોડીએ મહારાજાને એટલા બધા પ્રસન્ન કર્યા કે, પ્રસન્નચિત રાજવીએ રાજી થઈ બન્નેને વરદાન માગવા કહ્યું.
સુજ્ઞ દેવદત્તા અને મુળદેવે મગધરાજને આ વરદાન પિતાની પાસે અનામત રાખવા જણાવ્યું. પછી સંગીતની મેફીલ વાહ વાહ સંગીતકારે કહેતા મૂડીરાત્રે વીસરજન થઈ.
પૂર્વકાળે વીરાત સંવત ૨૭૦માં આજ પાટલીપુત્ર નગરે પ્રિયદર્શની અશોકના અંધ મહારાજા રાજકુમાર કુણાલે, અંધ સૂરદાસ તરિકે સંગીતકળાનો પ્રભાવ રાજસત્તા અને મહારાજા અશોકને બતલાવ્યો. પ્રસન્ન ચીત્ત રાજવી અશક પાસે વરદાનમાં પિતાના શીશુકુમાર સંપ્રતિ માટે મગધની રાજગાદી ભીક્ષામાં માગી રાજસભાની આશ્ચર્યતા વચ્ચે પિતાપુત્ર વચ્ચે ઘણું વર્ષે અણધાર્યો આ પ્રમાણે મેલાપ થયો. ભીક્ષુક વેશમાં રહેલ મેગધના અંધ યુવરાજને–પિતાના હાથે થએલ મહાન અન્યાયના બદલામાં–વચનના પાલનાર્થે અવંતિનું રાજ્ય તુરતજ અશકરાજે અર્પણ કર્યું અને મગધના ભાવિ સમ્રાટ તરીકે દશમાસના શીશુકુમારને સ્થાપીત કર્યો. અને પાટવી તરિકે માન્ય રાખ્યાં.
વરદાન આપવું અને મેળવવું એ કાંઈ રમત નથી. તેમાં તે જીવનની હેડ સમાએલ છે.
જુ, સત્યવાદી મહારાજા હરિશ્ચંદ્રને આપેલ વરદાન અંગે કસોટીમાં વનવાસ ભોગવવો પડયો હતો. તે જ માફક મહારાજા દશરથને વરદાનના બદલામાં, ઓ રામ? રામ? ના રટનમાં જીવન ત્યાગ કરવો પડ્યો હતો. જેમાં મહારાજા રામને રાજ્યાભિષેકના બદલે બાર વર્ષને વનવાસ ભોગવવો પડ્યો હતો. તેજ માફક પૂર્વકાળે આવા આવા અનેક દ્રષ્ટાંત શાસ્ત્રમાં નોંધાયા છે. જેને વાંચતા ખાતરી થાય છે કે વરદાન આપનાર ટેકીલા રાજવીઓ પિતાને દેવ અવતાર માનતા હતા, અને વચનના પાલનાથે જીવનને હેડમાં મુકતા.
તે મુજબ અહીં બન્યું પ્રસન્નચીર મગધરાજે દેવદત્તા અને મુળરાજને વરદાન આપ્યું, અને બન્ને જણાએ આ વરદાન અનામત રાખી સમય આવે તેને ઉપયોગ કરવાનું જણાવ્યું, અને મહારાજાને જગતની કસોટીએ ચઢાવી તકસાધક બન્યા, હવે જોઈએ છે કે આનું કેવું પરિણામ આવે છે તે.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૩૬
[મહાન ગુજરાત મુળરાજ કુમારના દુરવ્યસને દેવદત્તાને ત્યાં રહી ઘણી હદ કરી. અહીં રહી સુધરવાને બદલે રાજકુમાર અતિસય જુગારી અને મદીરાપાની બને. જેને દેવદત્તાનો રાજ વૈભવી ધન ભંડાર અને તેની નીયમીત રજવાડી આવક પણ જુગારના દાવમાં પુરી ન પડવા લાગી. આવા હદ ઉપરાંતના જુગારના વ્યસનથી હવે દેવદત્તાને દરેક રીતે તંગી પડવા લાગી. તે અંદરખાનેથી ગુરવા લાગી. કુમારને સુધારવા દેવદતાએ ભગીરથ પ્રયત્ન કર્યા પણ, ભવિતવ્યતાના યોગ આગળ બધું એ નકામું ગયું. અને મૂળદેવનું કલંકિત જીવન સુધરવાને બદલે બગડતુજ ગયું.
દેવદતાની માએ પિતાની પુત્રીને જણાવ્યું કે, હે પુત્રી ! આ નિર્ધન જગારી મૂળદેવનો હવે ત્યાગ કરી, તારા પ્રત્યે આકર્ષાએલ પાટલી પુત્રના કેટયાધીશ અચલ શેઠ સાથે આજ પ્રમાણે પ્રેમમાં લય બની તેને પુરતી રીતે નીચવ જેની ખાસ આવશ્યકતા છે, નહિ તે હવે આપણે દુ:ખી દુઃખી થઈશું.
દેવદતાને ફરજીયાત કચવાતાં દીલે મૂળદેવને અનુરાગ ઓછો કરી અંચલ શેઠ તરફ વાળવું પડશે. તેને આસતે આસતે પિતાની કળાની નિપુણતા બતલાવી, અચલશેઠના ધન ભંડારને ભાર પુરતી રીતે ઓછો કરવા માંડ્યું.
પરદાર વૈભવી અચલ શેઠ પણ હવે દેવદતાના મોહપાસમાં પુરતા સપડાયા. રાતને દીવસ વૈશ્યા ગ્રહે રહી તેના મીથ્યા પ્રેમમાં છવનની સાર્થકતા માનવા લાગ્યા. અને તેણીને રાજ વૈભવી ખચ પુરો પાડવા લાગ્યા,
આ પ્રમાણે ચેડા મહીનાઓ જતા દેવદતાની માતાએ પિતાની પુત્રીને જણાવ્યું કે હેદરા એક મ્યાનમાં કદાપીકાળે બે તલવારો સમાતી નથી. તે મુજબે તારી દરેક જાતની વૈભવી ઈચ્છાઓ પરીપૂર્ણ કરનાર આ અચળ શેઠ પ્રત્યે તારે પણ હવે મુળદેવ જેજે અનુરાગ રાખવો જોઈએ.
જુગારી મુળદેવથી હવે આપણી કીતિને બટ્ટો લાગે છે. હવે આને આપણું ભવનમાંથી દુર કર. અને તારી જુવાનીમાં ધન કમાવાને મળેલ અણમોલ તકનો તું લાભ ઉઠાવ.
પિતાની માતાની શીખામણને આ ગુણિકાએ જાતિ ધર્મ પ્રમાણે માન્ય તે રાખી, પણ તેના દીલમાંથી મુળદેવ પ્રત્યે પ્રેમ અવિચળ રહ્યો. તેણે
Page #200
--------------------------------------------------------------------------
________________
રાજકુમાર મુળરાજનું અદ્ભુત ચરિત્ર] +
- ૧૩૭ માતાના ઉપરવટ થઈ મુળદેવ સાથે સંબંધ ચાલુ રાખે. છેક મોડી રાત્રે જુગારની મેફીલ પુરી થતા, આંખો ચોળતા મુળદેવ દેવદત્તાગૃહે આવતે અને એક ઓરડામાં એકાંતમાં–અટુલે પડી રહી છવનની સાર્થકતા માનતો-“જુઓ કર્મગતિ”
આ કાળે-સમસ્ત મગધ સામ્રાજ્યમાં તેલ મર્દનને ઘેરે ઘેર રીવાજ હતે. માલીશમાં એવા કીંમતી વસાણું યુકત સુગંધી તેલનો ઉપયોગ થતું. કે, જેની કીંમત સુવર્ણ મહોરેન ભારોભાર ગણાતી, માલીશ કરનારાઓને-શ્રીમંતેના ઘેરથી વષષન અને કી મતી બક્ષીસો પણ મળતી, આ સુધી વસાણુ એની અસર આખા શરીરને પુષ્ટ કરનારી, નબળાઈને દુર કરનારી, તેમજ નસેનસમાં જમવ્યાપક બનતી. વસાણ યુકત રાજસ ભેજનને પચાવનાર આ કાળે જે કુશળ માલીશકારો ન હોત તે, અમને શંકા રહે છે કે વખતે આ કાલીન વૈભવી શ્રીમંતનું જીવન એવું તે માયકાંગલું અને નિસ્તેજ બનતકે, તેમને અકાળે વૃદ્ધાપો આવત, અને અતિ વિલાસીપણને અંગે તેમનું અકાળે મૃત્યુ પણ થાત. આ કાળે ઓછામાં ઓછી આઠ આઠ પતિનઓ એક એક શ્રીમંતને ગણતી, તેમાં ઉપાંગ તરિકે બહારની વારાંગના શાહજાદીઓ જુદીજ, આવો રાજવૈભવ અને સહાયબી ધરાવનાર અચલ શેઠના માલીશનું કામ દેવદત્તાને પિતાની મરજી વિરૂદ્ધ માતાની આજ્ઞાથી માત્ર શેઠને પ્રસન્ન કરવા પુરતુ પણ કરવું પડતું
માલીશ પછી સ્નાન ક્રીયાની પણ આ કાળે મહત્તા હતી તે પ્રમાણે માલીશબાદ સ્નાન ગ્રહમાં જતાં, ઘણું દીવસે મુળદેવ શેઠના હાથે આબાદ સપડાયે. શેઠે મુળદેવને આ જાતના પ્રપંચી વહેવાર અંગે પુરતે ઠપકો આપ્યો. આ કાળે રાજ્યને સખત કાયદો હતો કે, “એક ધણીની રખાત વેશ્યાને ત્યાં બીજો બહારને પુરૂષ મલી આવે છે, રાજ તરફથી તેને સખત સજા થતી; આ જાતના રાજકાયદાનું ભાન શેઠે મુળરાજને કરાવ્યું.
સદાને માટે પિતાના માર્ગમાંથી આ કંટકને દુર કરવા અચલશેઠે અને દેવદત્તાની માએ દુરાચારી, જુગારી, મુળદેવને અપશબ્દોના પ્રહારથી નવાજવામાં કચાશ રાખી નહિ. પ્રઢવઈ વેશ્યાએ પિતાના કુળધર્મ પ્રમાણે અપશબ્દોના પ્રહારથી-હાડે હાડ વ્યાપક બને એવી રીતના શબ્દ પ્રહારોથી મુળરાજને પાણી કરતા પણ પાતળો કર્યો. ને તેને બોલતે બંધ કર્યો.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૩૮
[ મહાન ગુજરાત
>
આ સમ ળરાજની ચક્ષુ પર રહેલ દુગુ ણુતાના પડલા દુર થયાં. તેને પેાતાની કરૂણાજનક સ્થિતિનું પુરતુ ં ભાન થયું. અવ ંતિના પાટવી કુંવરનું આ પ્રમાણે એક હલકટ વેશ્યા અપમ કરે, તે તેના માટે દુ:ખદ અને આત્મ જાગ્રતિના પુરો વિષય બન્યા, જેતે હવે પુરતા પશ્ચાતાપ થયેા. તેણે પોતાની થયેલ ભુલ માટે સર્વેની મારી માંગી અને આ ભવનમાં હવે પછી ભવાંતરે પણ પગ ન મુકવાની પ્રતિજ્ઞા કરી, તે મહામુશીબતે મુકિત
મેળવી.
વૈશ્યા ગ્રહેથી સહીસલામત બચી જનાર મૂળરાજે પોતાના જીવનનું સાચુ જ્ઞાન કરાવનાર અચળશેઠના અંતઃકરણપુ ઉપકાર માન્યો. દેવદત્તાના ઘરમાંથી નીકળી તે નગર મ્હાર સરેશવર પર ગયા. જ્યાં તેણે સ્નાન કરી, પ્રભુની ભાવપુર્વક સ્તુતિ કરતા, નીતિશાસ્ત્રના યાદ કર્યાં.
નીચેના મહાન સ્તોત્રને
“અર્થાત્ હે માનવી ! જો શરીર નષ્ટ ન થાયતા દેરાના ત્યાગ કરજે, પરંતુ દુર્જનના કના સ્પર્શ થતાં ત્યાં ભમ્યા ન કરીશ”
જેને પુરતી ઠાકર લાગી છે, અને જેના આત્માંમા જ્ઞાન જયાત જાગ્રત થઇ છે, એવા મુળરાજે નીતિશાસ્ત્રના ઉપરોક્ત અમાલવાકયને માથે ચઢાવી પાટલી પુત્રના પાણીને પણ હરામ કર્યુ તેજ સમયે ત્યાંથી સિધ્ધા સૌવીર તરફ એક બ્રાહ્મણના સાથ મેળવી પ્રયાણ કર્યું.
($)
આ બ્રહ્મદેવે મધ્યાહન સમયે કકડીને ભૂખ લાગતા પોતાના થેલામાં રહેલ ગોળમાં મેળવેલ સાથવા કાઢી પાણીથી મેળવી તેણે મુળરાજને ખાવા આપ્યા, તે આ સાથે બ્રાહ્મણા પણ તેજ પ્રમાણે ખાધા. અને બન્ને જણાએ સાથે પ્રયાણ કર્યું.
બીજે દીવસે બપારના ભાથાને કાથળેા ખેાલતાં તેમાં એકજ દીવસ ચાલે તેટલા સાથવા દેખાતાં મુળરાજે તેને ઉપયાગ ન કરતા, બ્રહ્મદેવનેજ તેના ઉપયેગ કરવા જણાવ્યું. આને પણ આટલું જ જોઇતુ હતુ.. તેણે ઉપરથી વિવેક બતલાવી પેાતાની સાથે રહેલ સાથવા પુરા કર્યાં તે કપડાની થેલી ખ ંખેરી. તેનાથી માત્ર કીડીઓને પણ સ તાષ થયા હરશે કે કેમ તેની શંકા રહે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
રાજકુમાર મુળરાજનું અદ્ભુત ચરિત્ર ] » ૧૩૦
છતા કુમારે પોતાના એકજ દીવસના ઉપકારી બ્રહ્મદેવનું નામ ગ્ય સમયે બદલે વાળી આપવા પૂછયું. તેણે પિતાનું નામ નિર્ધનરામ તરીકે જણાવ્યું. પછી ભુખ્યા પેટે મુળરાજ બ્રહ્મદેવ સાથે થોડીક વાતે કરી. એક ગામનું પાદર આવતા તેનાથી છુટો પડે. અને સુધાની તૃપ્તિ અર્થ તે ગામમાં ગયે.
એટલું યાદ રાખજે, કર્મન છોડે ક્યાય રાજ્ય બલે
શ્રી રામજી, વનવાસ વેઠવા જાય;
જેમ પ્રભુ મહાવીરને ઉગ્ર તપશ્ચર્યાના પારણામાં, પિતાના અભિગ્રહ પ્રમાણે અડદના બાકળા મળ્યા હતા તે મુજબ, અવંતિના યુવરાજ મુળરાજને આ સમયે કર્મની કસોટીરૂપે એક ખેડુતના ત્યાંથી બાકળાએજ મળ્યાં.
આ સમયે રાજકુમારને ભીક્ષામાં મળેલ બાકળાથી કેટલું લાગી આવ્યું હશે તેને ખ્યાલ હે રાજન! આપને તેમજ આ પરષદાને આવે છે ખરો? કયાં ઉજજનને રાજ વૈભવ? કયાં દેવદત્તાનું પ્રિતિમય પ્રેમભેજન? અને દુરાચારીપણાના બદલા તરિકે, દીનતામયપણે ભીક્ષામાં બાકળાનું પ્રાપ્ત થવું?
તેના આત્મામાં પૂર્ણ જાગ્રતી આવી. અને તેને આત્મા પુર્ણ પશ્ચાતાપથી ભીજીત નિર્મળ બને. બાકળાની પ્રાપ્તિ સાથે જ તેના દુષ્ટ કર્મને ક્ષય થયો હોય તે પ્રમાણે, કયે માર્ગે વું તેના અંગે વિચાર કરતાં દૂર દૂર દ્રષ્ટિ ફેરવતા, કુમારની નજરે બરોબર આ સમયે એક મુનિરાજ ચઢયાં.
જેનું હૈયું ઉચકોટીના પરિણામોથી પવિત્ર થએલ છે એવા મુળરાજે હદયના ભાવથી મુનિરાજ પાસે જઈ તેમને ભાવ પૂર્વક વંદન કર્યું ને બાળા વહોરવા વિનંતિ કરી.
આ મુનિરાજ એક ઉગ્ર તપસ્વી હતા. જેમની કાયા ઉગ્ર તપશ્ચર્યાના કારણે શુષ્ક થએલ હતી, જેમને પણ આજે માસક્ષમણનું પારણું હતું. તેઓ પણ ગેચરી માટે ગામમાં જતા હતા. તેમને-કુમારની વિનંતિને સહર્ષ સ્વીકાર કરતા જણાવ્યું કે, હે ભાગ્યવંત ? આ અડદનો ઉપયોગ મુનિરાજે માટે આત્મ હીતાર્થે આરાધક બને છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪૦
[મહાન ગુજરાત આ સમયે મુળરાજની ભકિતથી પ્રસન્ન થએલ દેવતાઓએ આકાશવાણીથી જણાવ્યું કે હે મુળરાજ! તેં આ કામ ઘણું જ ઉત્તમ કર્યું છે, જેથી અમો તારા પ્રત્યે પ્રસન્ન થયા છીએ, માટે યોગ્ય વરદાન માગી લે.
મુળરાજે જણાવ્યું કે “દ દહીં રેવદ્રત્તા, હૃતિકર નવે અર્થાત મને દેવદત્તા સાથે, હજાર હાથી સહીત રાજ્ય આપો” તથાસ્તુ ! કહી દેવતાઓ અદ્રષ્ય થયા.
દૈવિક વરદાનની પ્રાપ્તિ બાદ ત્યાંથી મુળરાજ આગળ વધે. જેની સ્થીતિ અનુક્રમે અપૂર્વદાન પ્રભાવે પલટાએલ છે, એવો કુમાર, બેનાતટ નગરે પહે, જ્યાં ધર્મશાળામાં જઈ ઉતારો કર્યો.
એ રાત્રીના સમયે તેને સ્વપ્ન આવ્યું કે, પિતાના મુખમાં ચંદ્રમા પ્રવેશ કરે છે. સ્વનિ પછીની પાછલી રાત કુમારે પ્રભુ ચિંતવનમાં જાગૃત અવસ્થાએ પસાર કરી. પ્રભાત થતાજ કુમાર ધર્મશાળાના બગીચામાં ગયે, અને માળીને ફુલ વિણવામાં મદદગાર બન્યો, તેની પાસેથી સ્વપ્ન પાઠક ઉપાધ્યાયનું ઠેકાણુ મેળવ્યું. પછી શાસ્ત્રીજીના ત્યાં જઈ તેના ચરણે ફુલધરી ભાવપુર્વક પ્રણામ કર્યા, ને પાછલી રાત્રે પિતાને આવેલ સ્વપ્નનું ફળ પુછયું.
કુમારનું ભવ્યલલાટ, પ્રભાવિક આકૃતિ જોઈ તેના પ્રત્યે શાસ્ત્રીજી આકર્ષાયા સ્વપ્ન ફળ ઉંચકોટીનું સમજી સ્વપ્ન પાઠક શાસ્ત્રીજીએ જણાવ્યું કે, “હે ભાગ્યમા ! તમે અત્યારે મારા અતિથી બને. કારણ આપ દુરથી આવેલ દેખાવ છે જેથી થાકેલા હશે. જેને કુમારે સ્વીકાર કર્યો પછી સ્નાન ભેજન આદિથી ભાવભીનું સ્વાગત કરી સ્વપ્નના પ્રથમ ફળ તરીકે બ્રહ્મદેવ, ગૌરવતાપુર્વક પિતાની કુંવરીનું તેની સાથે પાણી ગ્રહણ કરાવ્યું. પછી જણાવ્યું કે, “હે ભાગ્યવાન! “હવે આજથી સાતમા દીવસે તમને રાજ્યગાદી પ્રાપ્ત થશે.” આ પ્રમાણે તમારા સ્વપ્નનું ફળ તમને, બે રીતે પ્રત્યક્ષપણે તાત્કાલીક ફળદાતા બન્યું છે, * આજ એક બનાવ મગધ સામ્રાજયના ઈતિહાસના પાને અમરત્વને પામેલ છે. જેમાં વિરાટ સંવત ૬માં શીશુનાગ વંશી મહારાજા ઉદાયનનું ખુન મનક નામના એક રાજકુમારના હાથે, તેના વેરના બદલામાં પાટલીપુત્ર નગરના ઉપાશ્રયમાં મહારાજાના પૌષધ અવસ્થાએ મધ્ય રાત્રીએ હતા ત્યારે, કુરતાથી થયું. અને મગધરાજ નિરવાસ મૃત્યુ પામ્યા. - તેજ રાત્રીએ એક નાવિક પુત્ર જેને જન્મ એક વેશ્યાની કુક્ષીથી થયે હતે તેને, સ્વપ્નમાં પાટલીપુત્ર નગરને પિતાના પેટના આંતરડાંથી
Page #204
--------------------------------------------------------------------------
________________
રાજકુમાર મુળરાજનું અદ્દભુત ચરિત્ર ] + ૧૪૧ વીંટળાતાં દીધું. ત્યાર પછી નિદ્રા ન લેતા પહેલી સવારે ઉઠી તે, નજદીકના સ્વનિ પાઠકને ત્યાં જઈ પિતાનું સ્વપ્ન કહી સંભળાવ્યુ.
વિદ્વાન સ્વપ્ન પાઠકે જ્ઞાન બળે સ્વપ્ન ફળ સમજી તુરતજ “નંદ નું પુરતુ સ્વમાન સાચવું તેને નવરાવી સ્વચ્છ કરી, પિતાની કન્યા પરણાવી પછી નવદંપતિને એક સીબીકામાં (પાલખીમાં) બેસાડી વાજતે ગાજતે નવ પતિને વરઘેડ નગરમાં ફેરવવાની શરૂઆત કરી.
સંજોગવસાત નવ રાજવીની શોધમાં પદસ્તિસહિત નીકળેલ રાજ સ્વારી, નવ પરણિત દંપતિની સીબીકા નજદીક આવી. પટ્ટહસ્તિએ રાજ્યાભિષેકને કળશ નંદના મસ્તક પર રે, બાદ મહા અમાત્ય, તેમજ રાજ્ય અમલદારે, નગરશેઠ અને નગર મહાજને નંદને મગધનું સામ્રાજ્ય આપ્યું ને તેને રાજ્યાભિષેક તુરતજ થયો.
આ નંદવંશી રાજકુટુંબે ત્યારબાદ ૧૫૦ વર્ષ સુધી–મગધ સામ્રાજ્ય પર રાજ્ય કર્યું. આ રાજવંશીઓએ જૈન ધર્મ પાળક રાજવી તરીકે-જેન ધર્મ અને મગધ સામ્રાજ્યની અપૂર્વ સેવા બજાવી.
તેજ મુજબ અહીં બન્યું. નવ પરણિત દંપતિના પાંચ દીવસ આનંદમાં નીકળી ગયા. પાંચમા દિવસે અહીંના રાજવીનું પુત્ર રહિતપણે મૃત્યુ થયું. જેથી રાજગાદી માટે એગ્ય રાજવીની વરણી કરવા પ્રધાન આદિ પુરૂષ શાસ્ત્રીજીના બગીચામાં પંચ દીવ્ય વસ્તુઓ સહિત, એક ચ પાના ઝાડ નીચે મુળરાજ સુતો હતો ત્યાં જઈ ચઢયા. તેની નજદીક જતા હાથીએ ગર્જના કરી, પછી જ્ઞાની હસ્તિઓ કુમાર પર રાજ્ય કલેશ ટેલ્ય, સરણાઈઓ વાગવી શરૂ થઈ. ચામરો વિંઝાવા લાગ્યા.
મુળરાજ જાગ્રત થતા તેને આમાં કંઈ આશ્ચર્યતા લાગી નહિ તેને ખાતરી જ હતી. કે, આ પ્રમાણે વરદાન મુજબ બનવાનું છે. પિતે રાજ વૈભવને આ પ્રમાણે ભોગવેલ હોવાથી જાગૃત થતાજ તેને વિનય પૂર્વક સર્વેને વંદન કરી પુછયું કે, “હે ભાગ્યાત્માઓ ! આ બધે શો પ્રકાર છે, આપ આ પ્રમાણે મારી ભકિત કેમ કરી રહ્યા છે? જવાબમાં મહા અમાત્ય જણાવ્યું કે, હે ભાગ્યાત્મા? આપ આ રાજ્યના માલીક બન્યા છો આપને ભાગ્યવસાત-આ સહસ્ત્ર હસ્તિવાળા મહારાજ્યની પ્રાપ્તિ થાય છે માટે આપ હાથીની અંબાડી પર બીરાજે
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪૨
[મહાન ગુજરાત
પછી રાજકુમારને અંબાડી પર બેસાડી મુળરાજ રાજવીના જયનાદે વચ્ચે વધેડે। રાજદરબારે આવ્યા, અહીં મંત્રિઓ-મહાજને તેમજ રાજ અમલદારાએ મુળરાજ્યના રાજ્યાભિષેક કર્યાં, એક મુનિરાજને ભાવ પૂર્વક અડદના બાકુળા વહેારાવવાના ફળ તરિકે, તેના પ્રતાપે જૈવિક શકિત અને સાકેત, અનુસાર વૈભવ રાજગાદીની પ્રાપ્તિ રાજકુમારને થઇ,
(})
રાજ્યરીતરીવાજ પ્રમાણે સિધ્ધ સૌવિરપતિ મુળરાજે મગધરાજ જીતશત્રુ પર ભેટ સેગાદ માકલી, અને દેવદત્તા ગુણિકાને માનભેર માકલી આપવા જણાવ્યું–મગધરાજે મુળરાજની માગણી મુજબ દેવદત્તાને-ત્યાં માકલી આપી. આ પ્રમાણે દેવદત્તા અને સહસ્ર હસ્તિવાળુ રાજ્ય બન્ને મુળરાજને મળ્યા અને તે ભગવવા લાગ્યા.
ભીંજી બાજુ પાટલી પુત્રમાં શું બન્યું તે આપણે જોઇએ. તેને મુળરાજના પ્રેમમાં લુબ્ધ થએલ દેવદત્તા એ ખીજેજ દીવસે હિં મતથી રાજ દરબારે જઈ મહારાજા પાસે પેાતાના અનામત વરદાનની માગણી કરતા જણાવ્યું કે હે રાજન ! મારી આકા (મા) એ અને અચળ શેઠે મારા મુળદેવ પ્રિયતમનું હદ ઉપરાંતનું અપમાન કરી–ગઇ કાલે ઘરમાંથી કાઢી મુકયો છે તેના બદલા તરીકે-મુળરાજને શેાધી લાવવાનું કામ આ શેઠને સુપ્રત કરવુ તે તેને મારા ગૃહ ત્યાગ કરવા જણાવવું મારી આકાને મારી મનાઇચ્છા વિરૂધ્ન અન્ય પુરૂષના સમાગમમાં મને લાવતા શકવી.” ઠીક છે દેવદત્તા ?
એમ કહી રાજવીએ દેવદત્તાને અચલશેઠને ખેલાવી કહ્યું કે, તમારે મુળરાજને શેાધી માનભેર તેને દેવદત્તાને તમારે હવે પછી જવું નહિ.’
જવાની રજા આપી. પછી તુરતજ આજને આજ પાઠ લઇ, ક્રૂરી, કરી, સુપ્રત કરવા. અને તેના દરવાજે
આકાને ખેલાવી કહ્યુ` કૈં, તમારે દેવદત્તા પર કાઇના માટે બળાત્કાર કરવા નહિ. પછી પ્રસન્નચિત્ત રાજવીએ દેવદત્તાને વર્ષાસન બાંધી આપ્યું, અને તેને પવિત્ર જીવન ગુજારવામાં જીતશત્રુ રાજા તેના સહાયક અન્યા
Page #206
--------------------------------------------------------------------------
________________
રાજકુમાર મુળરાજનું અદ્દભુત ચરિત્ર] » ૧૩
અહો રાત દીવસ મુળરાજના નામનું રટન કરતી અને તેના માટે સુરતી દેવદતાને એક દિવસ ઓચીંતી રાજ તરફથી મુળરાજની વધાઈ, અને વાજતે ગાજતે સૌવિર મોકલવા માટે કહેણ આવ્યું. ત્યારે તેના હર્ષને પાર રહ્યો નહિ. નગર પતિએ દેવદત્તાને–વૈભવતાથી સૌપિર પહોંચતી કરી. તેને પણ તેની અવિચળ ટેકનું ફળ પ્રાપ્ત થયું.
પિતાના આરાધક મુળરાજ પાસે પહોંચતાજ, રાજભવી-રાણી પદને પ્રાપ્ત કરનાર દેવદ-તા, પિતાને મહાન ભાગ્યશાળી માનવા લાગી, બને પ્રેમીઓ મનમાનીતી રીતે સુખ ભોગવવા લાગ્યા.
મુળરાજની શોધમાંઅનેક નગરોએ ફરી નિરાસ થતો પિઠ સહીત નીકળેલ અચળશેઠ સોદાગર, બેનાતટ નગરે આવી પહોંચે. વિવિધ પ્રકારનું કીંમતી નજરાણું મહારાજને નજરાણુમાં મુકતાજ, મુળરાજે અચળશેઠને ઓળખી લીધા, અને જણાવ્યું કે, કેમ શેઠ? તમારી લાડકી દેવદત્તા કયાં છે? જેની ખાતર તમે મુળરાજને હેરાન હેરાન કરી નગરનો ત્યાગ કરાવ્યું હતે ખરૂને શેઠ ?
અચળશેઠે પણ મુળરાજને તુરતજ ઓળખી લઈ નમી પડ્યા. ને આંખમાં અશ્રુ લાવી માફી માંગતા જણાવ્યું કે હે રાજન ! આપના દેશ ત્યાગ બાદ બીજે જ દીવસે મગધરાજ પાસેના અનામત વરદાનના બદલામાં દેવદતાએ પોતાના આરાધક પ્રેમીની શેધનું કામ મને સુપ્રત કરાયું ને સદાને માટે ભવનનો ત્યાગ કરાવ્યો “હે રાજન ધન્ય છે તે દેવદત્તાના આપના પ્રત્યેન અવિચળ પ્રેમને! આટલું કહી શેઠ મોટેથી રાજ સભામાં રડી પડે.
શાહ સોદાગરને સહપ્રેમે હાથ પકડી ભાવભીનું સ્વાગત કરતા મુળર જે જણાવ્યું કે, શેઠજી દેવદતા તે કયારની રાજમહેલમાં અચળ પ્રેમની નિશાનીમાં મહારાણુ તુલ્ય ભવ ભોગવી રહેલ છે. ને તમે? મારા હાથમાં કરેલ કરણનું ફળ ભોગવવા આબાદ સપડાયા છે. બેલે શેઠ? હવે તમને તમારી ઉધતાઈ ભરી વર્તણુકને શે બદલે આપુ? જે આ સમયે હું ધારૂ તે તમને હાથીના પગ નીચે એક પળમાં છુંદાવી શકું તેમ છું, તેમજ ફાંસીને લાકડે પણ ચઢાવી શકું છું. છતાં શેઠજી જનધર્મના “ક્ષમાપનાના મહાન સિધ્ધાંત પ્રમાણે, મને તેમ કરવું યોગ્ય લાગતું નથી.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૪૪
[ મહાન ગુજરાત હે શેઠશ્રી ? મને પણ મારી ઉધ્ધતાઈ ભરી વર્તનનું, તેમજ વ્યર્સનનું, પુરતું ફળ પાટલીપુત્રમાંજ દેવદત્તાના ભુવને, આપના અને આકા માતે મળ્યું છે. આપના કારણે જ પરમ પશ્ચાતાપે જ મારો ઉદય થવાથી, આપને આ સમયે મારા ઉપકાર માનું છું. ધવલ શેઠને જે પ્રમાણે શ્રીપાળરાજ બહુમાનથી માનનીય માન્યા હતા તે મુજબ હું આપને મારા ઉપકારી ગણી, કેઈપણ જાતની જકાત વગર વેપાર કરવાની નગરમાં પુરતી છુટ આપું છું. તેમજ મગધરાજ છતશત્ર પર આપને નગર પ્રવેશ બંધીને હુકમ પાછો ખેંચી લેવા, અને આપનું ત્યાં પણ બહુમાન કરવા ભલામણ કરું છું, આ પ્રમાણે કહી અપકારના બદલામાં ઉપકાર તરિકે અચળ શેઠને પરતી રીતે રાજમાન આપી માન પૂર્વક તેને સંથી વિદાયે આપી ગૌરવ કર્યું.
મગધના શાહસોદાગરે જકાત માફીથી આ સમયે પુષ્કળ ધન પ્રાપ્તિ કરી, પછી મુળરાજને પત્ર લઈ તે પાટલીપુત્ર ગયે. ત્યાં રાજ તરફથી સારૂ માન પામી તે સુખી થયા. પછી જે બ્રાહ્મણે મુળરાજને બેનાતા આવતા માર્ગમાં એક ટંકનું ભોજન કરાવ્યું હતું, તેને શોધી કાઢી એક ગામ ઇનામમાં આપ્યું ને તેની દરિદ્રતા દુર કરી.
જે ખેડૂતની સ્ત્રીએ અડદના બાકળાથી પિતાના જીવનની સાર્થકતા કરી હતી. ને રાજગાદીની પ્રાપ્તિ કરાવી હતી તેને વીરપસલીમાં ભાઈ બીજના દીવસે રાજમહેલે તેડાવી તેને પાંચ ગામો બક્ષીસમાં આપ્યાં.
આ પ્રમાણે પિતાના ઉપકારીઓને શેધી મુળરાજે સંતે ધ્યા. પછી વિર નરેશ પોતાના પિતાને મળવા પુરતા રાજ્ય મોભાથી અવંતિ આવ્યા, અહીં પિતા પુત્ર, તથા કુટુંબીજનો અને નગર મહાજને સૌવીરપતિ મિત્ર રાજવીનું ભાવભીનું સ્વાગત કર્યું. આ પ્રમાણે આ કથાનું છેવટ સુખ શાંતિ અને આમ હીતમાં આવ્યું. યોગ્ય રીતે ધર્મ કરણીમાં મુળરાજે જીવનની સાર્થકતા કરી ઉચગતી પ્રાપ્ત કરી.
આ પ્રમાણેના આ લંબાણ ચરિત્ર પરથી હે રાજન ? આપે ખાસ સમજવાનું છે કે, રાજ્યાધિપતિ રાજવી દેવાંશી અને મહાન પુન્યવાન ગણાય છે જેને દરેક જાતના દુવ્યસનના ત્યાગી બનવું જોઈએ“વિલાસી
Page #208
--------------------------------------------------------------------------
________________
રાજકુમાર મુળરાજનું અદ્દભુત ચરિત્ર ] + ૧૪૫ જીવન”ને સુધારી દાનને મહીમા સમજતા થવું જોઈએ. તેમજ સદા સંત સમાગમમાં આવવું જોઈએ. આ પ્રમાણે શુધતાથી જીવનની શુદ્ધિ સાચવવી જોઈએ.
આ પ્રમાણેના ચરિત્ર શ્રવણથી મહારાજા જયદેવની આત્મ શુદ્ધિ થઈ. તેને એમજ થયું કે, ઉપકારી સૂરિજીએ આ ચરિત્ર મારા વિલાસી જીવન પર પુરતી અસર કરવા, પ્રજા પાલક તરિકે રાજ્ય સંચાલનમાં બોધની પ્રાપ્તિ અર્થેજ આજનું વ્યાખ્યાન યોજ્યું છે. પછી સૂરિશ્રી તેમજ મુનિવરોને વંદન કરી મહારાજા જયદેવ અને નગરજનો વાહ સૂરિશ્રીની અમેધ દેશના ! એમ કહેતા સ્વસ્થાને ગયા. * હવે કહેવાની જરૂરીયાત નથી કે, મહારાજા જયદેવના સમકાલીન તેમના સંત સમાગમી જનમુનિ મંડળ ધર્મ પ્રચાર, વિકાસ અને રાષ્ટ્ર સેવામાં જીવનની સાર્થકતા માનતું હતું જેના ફળ તરીકે મહાન ગુજરાત સંસ્કારી ગણાતું
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ થું
જ
-
દિગબરવાદીને પાંચ વર્ષની નાની બાળા ધર્મવાદમાં જીતે છે.”
એક વખત ગુર્જરાધિપતિ મહારાજા સિદ્ધરાજ ની રાજસભામાં કમલ કીતિ નામના દિગંબરાચાર્ય “સ્ત્રી નિર્વાણનિષેધ” પર વાદ કરવા પધાર્યા. મહેશ્વરવાદીની જેમ આ વદીશ્રીની હવા પણ તનમનાટ કરી રહી હતી
બુદ્ધિવંત રાજવી અને રાજસભાએ વીરાચાર્યજીને લાવ્યા. જેઓ એક પાંચ વર્ષની બાળા સાથે આવી પહોંચ્યાં. તેમણે આ વાદીની અવજ્ઞા પુર્વકની સિથિતિ નિહાળી શાતચિત ગ્ય આસને બીરાજમાન થયાં.
વાદની શરૂઆત કરતા વાદી “કમલકીર્તિ શ્રીએ પોતાની સમર્થ શકિત અને અદભુત વાક્ય રચનાથી પિતાના વાદને સુંદર રીતે રજુ કર્યો, અને પિતાના મનનું ખંડન કર્યું.
આ સમયે પ્રતિવાદી તરીકે વિદ્યમાન આચાર્ય શ્રી વીરસુરિજી નિર્દોષ પાંચ વર્ષની બાળા સાથે રસીક વાર્તાલાપમાં મશગુલ બન્યા હતા, આ વર્તન વાદીને ઘણુંજ અયોગ્ય લાગ્યું, અને તેણે ભરસભામાં ટીકા કરતાં જણાવ્યું કે હે રાજન ! વિદ્વાનોની સભામાં અને ખાસ કરીને આવા પ્રસંગમાં સમર્થ
નાચાર્યનું વર્તન આપને બાળ ચેષ્ટામય નથી લાગતું ? શું મહા પંડિતની આ બાળ ક્રીડા એગ્ય ગણાય ખરી ?
જેને જવાબ આપતા આચાર્યશ્રી એ જણાવ્યું કે હે રાજન ! “સ્ત્રી નિર્વાણ નિષેધ”ને વાદ આ બાળા સાથેજ થવાનું હોવાથી અને આ બાળા વાદીને જીતવા સમર્થ હોવાથી તેને બાળક્રીડાથી રંજીત કરી રહેલ છું. તેમાં વાદીત્રી કેમ આકળા થાય છે ? તેની કાંઈ સમજ પડતી નથી.
Page #210
--------------------------------------------------------------------------
________________
દીગબરવાદીને પાચ વર્ષોંની નાની બાળા ધર્માવાદમાં જીતે છે. ] ૧૪૭
શુ વાદી એમ માને છે કે પાટણની રાજસભા વાદીના વાદને જીતવા અસમર્થ છે? જે તેમની આ જાતની માન્યતા હાય; તે, બાળીકાના મુખથી જ્યારે પેાતાના પ્રશ્નાના સંતાષકારક જવાબે સાંભળતા રહેશે, ત્યારેજ તેમતે ખાત્રી થશે કે;
જે પ્રમાણે બાલકુમાર શ્રી કૃષ્ણે કંસ જેવા અભિમાનીને મહાત કરવામાં અદ્દભુત દૈવી શકિતનું દિવ્ય દર્શન કરાખ્યુ હતુ. તેજ માફક શ્રી વાદેવીને પુરહે! પ્રસાદ ધરાવનારી આ બાળા વાદીને ક્ષણુ માત્રમાં જીતવામાં અજોડ વાદ વિજેતા છે. તેની ખાતરી તે વાદીને કરાવશે હું રાજન ! આપ બાળાને પ્રતિવાદી તરીકે ઉભા રહેવા આજ્ઞા આપેા.
આ સમયે આખીય રાજસભામાં સંપૂણૅ શાન્તિ પ્રસરી, અને આખીય સભા સાનંદાશ્રયમાં ગરકાવ બની. સભામાં શ્રીપાલકવિ વિગેરે ઉત્તમાત્તમ વિદ્વાને તેમજ ષટ્ર દર્શનના ધર્માંચાર્યાં હતા, તેએ પણ આશ્ચર્ય પામ્યા.
રાજાએ જણાવ્યુ કે, હે પૂજ્ય સૂરીશ્વરજી! આપ ખુશીથી આ બાળાને પ્રતિવાદી તરીકે હાજર કરા, તેમાં અમારી જરાપણ વાંધે નથી. ખરેખર! આમાંતા ગુજરદેવની ધસભાને ગૌરવતા લેવા જેવુ' છે. કે આ પુણ્ય ભુમીમાં આવા રત્ના પાકે છે.....
મહારાજાને આદેશ મળતાંજ બાળા સતેજ બની, મહારાજા અને પ્રજાને યોગ્ય નમન કરી, પ્રતિવદી તરીકે નિશ્ચિત સ્થાને વાદાર્થ જઇ ઉભી રહી. તેના મસ્તક પર દુરથી વાક્ષેપ નાંખી આચાય શ્રીએ જણાવ્યુ કે, હે બાળા! આ વાદી સાથે વાદમાં સ્ત્રી મુકિત'ને સ્થાપન કર! પછી સૂરિજીએ વાદી કમલ કીર્તિ તે વાદના તેત્રાને એવી રીતે પ્રકાશીત કરવા જણાવ્યું કે, જેને આખીય સભા સમજી શકે; અને બાળા પેાતાના હૃદયમાં સરળતાથી ઉતારી તેને જવાબ આપી શકે...
‘સ્ત્રી મુકિત નિષેધ’ના વાદમાં વાદીને ખાત્રી થઇ કે શ્રી વીસૂરિજીએ સરસ્વતીજીની પૂ પ્રસાદી મેળવી છે. જેમાં તે દૈવી સહાયતાથો વાદમાં આ બાળાને રજુ કરી, પેાતાની દિવ્ય શકિતનું દર્શન કરાવવા માંગે છે, તે ભલે તેમાં પણ રાજસભામાંતા જૈન દર્શનનું જ ગૌરવ છે તે ?
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૪૮
[ મહાન ગુજરાત
આજના અમારા ધર્માંચાર્યું આવું ઉદારતા ભર્યું વર્તન રાખતા રહેશે
ખરા કે ?
વિદ્વાનાની જેમ નિપુણ બાળાએ પોતાની વાગધારાથી ‘મુકિત’તે સફળતા પુર્ણાંક સ્થાપન કર્યાં. જેને પ્રત્યુત્તર આપવા વાદી મુનિ અસમર્થ થયાં બાળાના સિધ્ધાંતને માન્ય રાખી મુનિ સ્વસ્થાને સ તાષ પામી બેસી ગયા.
રાજસભાએ અને ખુદ ગુજરાધિપતિ મહારાજા જયસિંહે જણાવ્યું કે– અનેક સિધ્ધિઓમાં સિધ્ધ બનેલા અને વાદીએમાં વીર સમાન શ્રી વીરસૂરિ વિદ્યમાન છતાં પાટણની રાજસભાને કાણુ જીતે તેમ છે? જેમના હસ્ત ૫શથી જ્યાં ત્યાં સાક્ષાત થયેલ સરસ્વતી દેવી મેલ્યા કરે છે, તેનું વણ ન કાણ કરી શકે ?
આવા અનેક પ્રસ ંગેા ઉપસ્થિત થતા શ્રીવીરસૂરિશ્રી તેમજ તેમના વિદ્વાન શિષ્ય વિજયી બંનતા. જેનાયેાગે ગરવી ગુજરભૂમિ અને ગુજરાતના નાથતા જય જયકાર ચારે દીશાએ ગજ તા.
આનું નામ તે વાદ....
Page #212
--------------------------------------------------------------------------
________________
ખંડ ૪ થા
પ્રકરણ ૧ ૩
મહારાજા સિદ્ધરાજની માલવ પર ચઢાને છત વિહુ ગાવલાકન
મહારાજા સિદ્ધરાજની વર્તણૂકમાં ગમે તેવી ખેડ હાય, છતાં આ રાજવી ભારતમાં આ પૂર્વે રાજવીએ જેટલુ જ પેાતાનુ દેવાંશ ઉચ્ચસ્થાને ગૌરવતા ભરી રીતે સાચવી રહ્યા હતા. મુત્સદ્દી રાજવી તરીકે પોતાની કીતિ વધારતાં જયદેવની શુરવીરતા તેમજ સાહસિકતાનાં વખાણ કરતાં ઇતિહાસકારે તેને ગુજરાત દેશના શૃગાર '' અને “ચાલુકય વંશના દીપક” તરીકે જણાવે છે.
"
અચળગઢ અને ચ'દ્રાવતીના પરમાર રાજવીએ તેના હાથમાં હતા, અને તેએ અણુહીલવાડના ઉત્તર દિશાના મજમુત કિલ્લાતુલ્ય રક્ષક ગણાતા.
પશ્ચિમમાં મેાંઢેરા ઝીઝુવાડા સુધી તેનું રાજ્ય પ્રસરેલું હતું. પૂર્વમાં ચાંપાનેર અને ડભોઇ, ગુજરાતના મજબુત કિલ્લા પર ગુર્જર ભૂમિની પ્રભાવશાળી ધ્વજાએ ઉડતી હતી, જ્યાં ગુજરાતના દંડનાયકની દેખરેખ નીચે કાટપાળા રહેતા હતા. આ પ્રદેશ ગુજરાત માટે અતિશય ફળદ્રુપ
ગણાતા.
ઉત્તરમાં આયુની પેલી બાજુ ઝાલારની પાડેાશમાં કચ્છની સરહદ સુધી ગુજરાત રાજવીની વિજ્યપતાકાઓ લહેરાતી હતી.
ભદ્રેશ્વરના એક શિલાલેખમાંથી જાણવા મળ્યું છે કે; દાદક નામને પ્રધાન કચ્છ ભદ્રેશ્વર ખાતે સંવત ૧૯૩૯ માં રહેતા હતા.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫૦
[ મહાન ગુજરાત
આ સમયે કચ્છ ભદ્રેશ્વરના સ્થાનીક રાજ્યકર્તા આસપાલનેા કુંવર કુમારપાળ હતા. જેણે ભદ્રેશ્વરમાં બાંધેલ કુમારપાળેશ્વર નામના દહેરાસરમાં તેમજ ઉદલેશ્વર મહાદેવના પુરાણા મંદિરમાં પુજા કરવાને હક ઔદિચ્ય બ્રાહ્મણાને લખી આપ્યા હતા.
જીએ રાસમાળા પૃષ્ટ નં. ૨૩૧ ની ટીકા
દક્ષિણમાં કાલ્હાપુરના મહા મંડલેશ્વરા સોલંકીએના વશપર પરાના મુખ્ય જમીનદારા ગણાતા, જીએ એશિયાટીક સેાસાયટીના જનરલ પુસ્તક ૪-પૃષ્ઠ-૪ ૩૩ ૮ન્ઝેકશન એક એમ્બે લિટરરી સોસાયટી પુસ્તક બીજું પૃ. ૩૯૪ નવી આવૃતિ પૃ. ૪૧૩
રાવ બહાદુર ગા, ભ, કૃત દક્ષિણનેા પ્રાચીન ઇતિહાસ પૃ. ૧૬૧-૧૨૫ આ સમયે કાન્હાપુરની રાજ્યગાદી પર પન્હાલ શાળાના ખીજો ભેજ
નામને રાજા રાજ્ય કરતા હતે.
આ રાજવી સિદ્ધરાજયી પુરતી રીતે ડરનેા હતેા પુરતા સંબધ સાચવી રહ્યો હતેા,
કનોજના રાજાએ
આ પ્રમાણે રણભૂમિને ગવતી વીરગુજર શાન્યે સાથે સિધ્ધરાજે અનેક વખત લડાઇએ કરી હતી. રકત તરખેાળ તરવારે ગંગાના પાણીમાં ધોવાઇ હતી.
જેથી તેની સાથે
4
મહત્વાકાંક્ષી ગુજર નરેન્દ્ર મેવાડ અને અજમેર જેવા બળાય પહાડી પ્રદેશાના રાજવીએ પર પણ ચઢાઇની યોજનાઓ ધડી કાઢી હતી. જેની માહીતિ બન્ને રાજવીએને ભેદી જાસુસ મારફતે મળતાં બન્નેએ ક કયતા સાધી, સંધી કરી, લડાઇની પ્રબળ તૈયારી હેાવા છતાં, અ ંતે આ પ્રદેશે પરની ચઢાઇની યોજના પડતી મુકવી પડી, જેને ચિતાડના એક શિલા લેખમાં ઉલ્લેખ મળી આવેલ છે. આ પ્રમાણે સિદ્ધરાજની ત્રિજ્યાપતાકા ભારતની ચારે દિશાએ ફરકતી હતી.
આ કાળે મલવ પ્રાંત નાના મેહટા પ્રાંતાના સામુદાયિક વિશાળ પ્રદેશ અનેલ હતા સિધ અને પંજાબની સરહદ પર આવેલ પંચ નદીઓના વિશાળ પટથી આ પ્રાંત એવી રીતે સદંકળાએલ હતો કે, જેનયોગે પરદેશી આક્રમણકારોથી પશ્ચિમેાતર રાજસ્થાનના અનેક પ્રાંતના રાજવી ખાને કુદરતી રીતે તેનાથો રક્ષણ મળતું.
Page #214
--------------------------------------------------------------------------
________________
મહારાજા સિધ્ધરાજની માલવ પર ચઢાઈને જીત ] = ૧૫૧
મહારાજા સિધરાજની ઉગતી યુવાનીના રાજઅમલ દરમ્યાનમાં માલવપતિ મહારાજા નરવર્માની રાજગાદી ધારાનગરમાં હતી, જ્યાં મહારાજા નરવર્મા સંવત ૧૧૬૧માં રાજગાદી પર આવેલ હતા. જેમણે સંવત ૧૧૯૦ સુધી રાજ કર્યું. જેના રાજ અમલ દરમ્યાન બનેલા બનાવોની સેંધ લેતા ગ્રંથકારે જણાવે છે કે
પ્રભાવશાળી મહારાજા સિદ્ધરાજે નિશ્ચય કર્યો કે સમય આવે વીરતાથી માલવ ઉપર ચઢાઈ કરવી અને તેને ગુજરાતમાં ભેળવી દે. મહારાજાને આ મુરાદ પાર પાડવામાં સત્તાવાન માલવ સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ દેખાવવા લાગી. છતાં મહારાજા જયદેવ તક સાધક બ યા.
માલવપતિએ પાટણ પર પાડેલી વાડ
એક વખત પિતાની વૃદ્ધ માતા મિનલદેવીના આત્મ સંતોષાર્થે મહા રાજા સિદ્ધરાજે રાજકુટુંબ સહ શુકલતિર્થ તેમજ સોમેશ્વર મહાદેવને દર્શનાર્થે તીર્થયાત્રાએ પ્રયાણ કર્યું. રાજમાતા તેમજ મહારાજાની આ બીજી વખતની તિર્થયાત્રા હતી. આ સમયે રાજમાતાનો હર્ષ સમાતું ન હતું. જેમણે પ્રથયાત્રામાં નવયુવાન રાજવી સિદ્ધરાજ પાસે તિર્થ સ્નાનનો ૭૨ લાખ રૂપીએને વાર્ષિક કર માફ કરાવી, સા ખ્યાબંધ યાત્રાળુઓને તિર્થસ્નાનને લાભ લેતા કર્યા હતા.
આ તિર્થયાત્રાથી પાટણ પાછા આવતા રાજકુટુંબને લગભગ છ મહિના લાગ્યા હતા, ત્યારે રાજય વ્યવસ્થાનો ભાર વૃધ્ધ અમાત્ય શાતુ મહેતા ઉપર હતો. જેઓ કુશળ રાજનીતિ અને મહાન બુધ્ધીશાળી હતા. મહારાજાને ખાત્રી હતી કે, ગુજરાતનું જન મહાજન અને અમાત્ય, મહારાજાની હાજરી યા ગેરહાજરીમાં રાજવહીવટ કુશળતાથી ચલાવવા શકિતશીલ છે”.
(૨)
સમયે સંજોગવસાત એવું બન્યું કે, ધારા નરેશ નરવર્માએ નીતિશાસ્ત્ર વિરૂધ મહારાજાની ગેરહાજરીને લાભ લઈ ગુજરાતની ભૂમિમાં ધાડ પાડુ તરીકે બલાઢય સંન્ય સાથે ઓચી તે પ્રવેશ કર્યો અને સરહદી ગામો લુંટવા
Page #215
--------------------------------------------------------------------------
________________
-
-
-
૧૫૨
[મહાન ગુજરાત માંડયા ને તેના પણ હાહાકાર મચાવ્યો. મહારાજાની ગેરહાજરીમાં આ ચઢાઈનું પરીણામ ધાર્યા કરતા અશિષ્ટ આવે તેમ હતું માલવપતિનું સંય મોટા પ્રમાણમાં હતું અને પાટણને પુરતી લશ્કરી તેયારીને સમય મળે ન હત મંત્રીએ પાટણના મુસદ્દી મહાજનની ખાનગી સભા ભરી મહાજનની સલાહથી શાન્ત મહેતાએ દીર્ઘ દૃષ્ટિ પૂર્વક સરસ્વતી નદીના સામે પડાવ નાંખી પડેલ માલવ નરેશની છાવણીમાં કુશળ રાજદુતને એકલી પુછાવ્યું કે, પાટણના રાજકુટુંબ સાથે નિકટના સગાનો સબંધ ધરાવનાર, ધર્મામા વૃધ માલવપતિએ કયા ભેદી કારણોસર આ પ્રમાણે ધાડપાડુનું કામ કર્યું.
રાજદુતને માલવ નરેશે જણાવ્યું કે, વૃદ્ધ અમાત્ય તેમજ પાટણના મુત્સદી મહાજનને જણાવો ” કે, “માલવ નરેશને ધનનો લાભ નથી કારણ માલવને ખજાને અખુટ કુબેર ભંડાર સમ છે તેમજ માલવને રાજ સરહદ વધારવાને પણ લાભ નથી. માત્ર ધાર્મિક કાર્યોમાંજ માલવા નરેશ એક કરોડથી પણું અધિક રકમનો સદ્ય કરે છે. તેમજ તેની આવક અત્યારે છનું કટીથી પણ અધિક છે. માલવનરેશનું જીવન નીતિમય પવિત્ર તાથી પસાર થયું છે, અને થાય છે. માલવ નરેશને પાટણની રાજગાદીની મહત્વકાંક્ષાઓ હેત તે ? તેના અંગે અનુકુળતા ભર્યા એવા સંજોગે ઉત્પન્ન થયા હતા કે, માલવ નરેશ પાટણને જલદીથી જીતી શકત !
પાટણના ચંદ્રવંશી દેવવંશી રાજવી સાથે રાજકુટુંબને નિકટને સબંધ સાધવા રાજપુત્ર કુમારપાલને પોતાના કુટુંબની કન્યા આપી, પાટણ અને દેહસ્થળી રાજકુટુંબોનું માલવ રાજકુટુંબ મોસાળ પક્ષી બન્યું છે. પાટણને રંજાડવાને આ ચઢાઈમાં મારે મુદલ ઉદેશ નથી આ સમયે મને માત્ર . મહારાજાના શુકલ તિર્થયાત્રાના પુન્યની જરૂરિઆત છે, તે પ્રમાણે મહારાજાની યાત્રાનું પુન્ય શાન્ત મહેતા અને અર્પણ કરે તો, હું ખુશીથી પાછો ફરે એમ છું. એટલું જ નહિ પણ આ વખતની મારી ચાઇના યાદદાસ્ત તરીકે, સોમનાથ મહાદેવના દર્શન અને તિર્થયાત્રાથી પવિત્ર થઈ આવેલ ન્યામાં રાજવીને મારી રાજકન્યા આપી તેમને જમાઈ તરીકે સ્વીકાર કરવામાં હું મને પિતાને ભાગ્યશાળી માનું છું.
Page #216
--------------------------------------------------------------------------
________________
માલવનરેસ નરવર્માની પાટણ પ૨ ધાડ ને પુણ્ય પ્રાપ્તિ
पटनगर
વિન
.
मालम मेरेश नरनार्मास महाभास अनुमालीची
Page #217
--------------------------------------------------------------------------
________________
મહારાજા જયદેવની માલવપર જીત “ કરે ને જો ” માલવનરેશ કાષ્ટ પીંજરમાં.
मानद
महाराजानी माननार चडाई ११
बारबर्धनी मिलमगार लढाई बाँद महाराजा जयदेवको रुपको विजय पुण्यदाम बढ़ती
आसाम
mitaravas
13.
यशोय मह
11
Page #218
--------------------------------------------------------------------------
________________
મહારાજા સિધ્ધરાજની માલવ પર ચઢાઈને જીત ] * ૧૫૩
આ પ્રમાણે બનતા જરૂર માલવ અને ગુજરાતનું જોડાણ સમસ્ત ભારત માટે ઉંચકેાટીનું ગણાશે માટે હું દુત ! મારૂ ભાવ પૂર્વકનું આ નિવેદન પાટણના મહાજન અને શાન્ત મહેતાને તુરત જણાવે ને તે પ્રમાણે પ્રબંધ કરા, તેમાંજ પાટણની ગૌરવતા સર્જાયેલ છે.
મહારાજા નરવર્માની સંધિના કરાર લઇ દુત રાજમહેલે આવ્યો. જ્યાં પાટણનું મહાજન તેની રાહ જોતુ હતું. સમય શાન્ત રાત્રિના પ્રથમ પહેારને હતો. રાજદુતે માલવ નરેશનો ચ કાટીની આકાંક્ષા અને રાજકુટુંબ સાથે સબધ સાચવાની પુરતી જીજ્ઞાસા અને મહારાજાધિરાજને રાજકન્યા આપ વાતી કરેલ માંગણી વગેરે સર્વે હકીકત શાન્તીથા કહી સંભળાવી. જેના ઉપર પાટણના અમાત્યેા મહાજન અને રાષ્ટ્ર સંરક્ષક વીર્ અમલદારાએ સોંકલના કરી, જેમાં વૃધ્ધ અમાત્ય શાન્ત મહેતાએ જણાવ્યુ કે, ‘ હે પાટણના કીતી સ્થભા? અત્યારે આપણા ઉપર કસોટીને વિકટ પ્રસંગ આવીને ઉભે છે. જેમાં ગુજરાતની ગૌરવતા સચવાય અને મુત્સદી મહાજનની કુશળ રાજનીતિ અકલંકી રહે તેવી રીતે માર્ગ કાઢવાનું પુરતું જોખમ આપણા માથે રહે છે.
“પૂ કાળે મહાન અશાસ્ત્રી ચાણકયે ‘રાજ્ય સચાલન અર્થે નીતીજ્ઞ અને અથશાસ્ર નામના ગ્રંથ રચ્યા છે, જેમાં રાજ્ય રક્ષણાર્થે અર્થશાસ્ત્રમાં જણાવ્યુ છે કે રાજવીની ગેરહાજરીમાં રાજ્યમાં થએલ ઉપદ્રવને નાશ તેમજ રાજ્ય ઉપર ચઢી આવેલ તેમજ ચઢી આવતા બળાઢય સૈન્યને રાજમત્રીએ શામ, દામ, અને ભેદની રાજનીતીએ અટકાવવું જોઇએ’
તે પ્રમાણે મદ્રારાજાની ગેરહાજરીમાં પાટણ નરેશની ગૌરવતા વધે અને પાટણનું રક્ષણ થાય, એ પ્રમાણે આપણે રાજ્યનું રક્ષણ કરવુ જોઇએ. સમય આવે ગર્વિષ્ટ, તક સાધુ નરવર્મા ઉપર પાટણ બળા” ચઢાઇથી તેના આ જાતના અકૃત્યને બદલા જરૂર લેશે, તેની હું ખાત્રી આપુંછું. પરંતુ અત્યારે રાજના હિતાર્થે ખાસ સધિની જરૂરીઆત છે.
ા સમયે રાજ્ય સભામાં ત્રણેજ ઉકળાટ થયો ત્રિભુવનપાલ તેમજ હાજર રહેલ ઉદયન મત્રિએ પણ અનેક વીધી પ્રકારના તર્ક વીૉં ઉત્પન કર્યાં, પરંતુ સર્વે તે સમજ પૂર્વક શાંત કર્યાં, પછી સભાએ વૃદ્ધ અમાત્યની
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૫૪
*
[મહાન ગુજરાત
સલાહ મુજબ ચાલવાની કમુલાત આપી ત્યારે વૃધ્ધ અમાત્યે માત્ર દર્શાવ્યો જેમાં સર્વે સમત થયા.
સંધિના નિકાલ લાવવા તરતજ ચક્રેટીના તપસ્વી સાધુઓને રાજમહેલે મેલાવવામાં આવ્યા. અને તેમની હાજરીમાં તે સલાહથી મહારાજા જયદેવની તેમને સત્ર હકીકત કહી સભળાવી,
મહારાજાની પાશાણુની એક પ્રતિમા રાજમહેલમાં હતી. શ્રૃધ અમાત્ય શાંન્ત મહેતાએ આ પ્રતિમાની પાદુકા પક્ષાલન વિધી કરી. પક્ષાલન જલ, સહીત શાંન્ત મહેતા આદી મહાજનના અગ્ર ગણ્ય નેતા નરવર્માની છાવણીમાં ગયા. જયાં મહારાન્તનુ પ્રતિમા પક્ષાલન જલ, માલવ નરેશની અંજલીમાં અર્પણ કર્યું. આ પ્રમાણે મહારાજા સિધ્ધરાજની તિથૅયાત્રાનું પૂન્ય માલવ નરેશે પ્રાપ્ત કર્યું. પછી કાઇપણ જાતની હેરાનગતી વીના માલવ નરેશ ધારાનગર પાછા પધાર્યાં.
(૩)
મહારાજ જયદેવની માલવ પર ચઢાઇ,
મહારાજા સિધ્ધરાજ લગભગ છ મહીને શુકતિથની યાત્રાથી પાછા ક્યાં, જેમને માલવ નરેશના આ જાતના અયેાગ્ય કાર્યથી ખુબજ લાગી આવ્યું. રાજમાતા મિનળદેવીના હું યામાં સખત આધાત પહોંચ્યા. ને તેએ તે પથારીવશ થયા, અને ટુંક સમયમાં આધાતથી તપસ્વી પવિત્ર રાજમાતાનેાસ વત ૧૧૮૦માં સ્વર્ગવાશ થયેા.
રાજમાતાના સ્મરણાર્થે મહારાજાએ ગુજરાત સિધ્ધપુરમાં “માત્રુગયા” નામના તિથ ની સ્થાપનાને નિશ્ચય કર્યાં. સેમેશ્વર મહાદેવના દર્શનના લાભ સર્વે તે પુરતી રીતે મળે એ અર્થે મહારાજાએ શ્રી સામેશ્વર મહાદેવનું વિશાળ મંદીર બાંધવાનું કામ સિદ્ધપુરમાં ચાલુ કર્યું, તેમજ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ રાજમાતાની હાજરીમાં ચાલુ કરેલું તેને પુરા વેગ આપ્યો. એ-લેાકાને કામ પર રાકવામાં આવ્યા. રાજમહેલમાં પેાતાને મુકામ રાખી તયાર થતા તળાવ ઉપર રાજવી જાતે દેખરેખ રાખતા.
સ
Page #220
--------------------------------------------------------------------------
________________
મહારાજા સિદ્ધરાજને માલવ પર ચઢાઈને છત ] * ૧૫૫ - રાજ માતાના સ્વર્ગવાસ પછી સિધરાજે માલવ પર ચઢાઈ કરી. ને સરહદ સુધી પહોંચ્યા. પણ આ સમયે શ્રી વીરસૂરિજી મહારાજ પોતાના શિષ્ય પરિવાર સહીત અહીં વિદ પમાન હોવાથી, રાજેન્દ્ર તેમનું માન સાચવું, તેઓ
પાછા ફર્યા
બીજે વર્ષો સવંત ૧૧૮૧માં મહારાજા જયદેવે માલવ ઉપર ચઢાઈ સંપૂર્ણ બલાળે સન્ય સાથે કરી, માલવમાં ભયંકર યાદવાસ્થળી જામી. ધારાનગર લગભગ ઘેરાવા જેવું બન્યું. બંને પક્ષના લડતા હજારે વીર લડવૈયાઓ, હસ્તીએ, અશ્વ, સૈનીકે, પાદુકીઓ તેમજ તીરંદાજો અને મેટા મોટા વીર સેનાપતીઓના બંને બાજુના બલીદાનોથી રણભુમિ બાર વર્ષ સુધી રક્ત ભીજીત રહી.
રણક્ષેત્રનું કેન્દ્રસ્થાન ઉનના બદલે ધારાનગરજ બન્યું. ધારા નરેશ પરમાર નરવર્માએ રણક્ષેત્રમાં ટેકીલા રાજવી તરીક, બાર વર્ષ સુધી ગુર્જર કસાએલા લડવૈઓ સાથે સામને કર્યો. જેમાં બંને બાજુની રાજ શકિતક્ષીણ થઈ. છતાં, રણક્ષેત્રમાં ટેકીલા દેવવંશી રાજવીઓએ અંતની ઘડી સુધી જીવનના જોખમે લડવાનો નિશ્ચય કર્યો હતો. જેમાં સ્થીતી ઘણીજ નબળી બનતી ગઈ. મહારાજા સિદ્ધરાજ પણ બાર વર્ષની લડાઈમાં અવાર નવાર જાતે હાજર રહી રણક્ષેત્રને દીપાવતા હતા. લાંબાગાળે તેઓ પણ કંટાળયા.
મહા ભારતના યુદ્ધમાં વીર કેસરીસિંહની માફક અભિમાન્યુને વધુ કરનારના શીરચ્છેદની ભિષ્મ પ્રતિજ્ઞા અજુને કરી, જે પ્રમાણે યાદવાસ્થળીમાં ઝીપલાવ્યું હતું. અને તેની ટેક અવીચળ રહી હતી. તે જ પ્રમાણે એક દીવસ પ્રભાતે મહારાજા સિદ્ધરાજે ભિષ્મ પ્રતિજ્ઞા કરી કે,–“આજે ધારા પડયા પછી હું ભેજન લઇશ.”
માત્ર એકજ દીવસના મરણીઆ યુદ્ધમાં, રાજ્યના મહાન તીરંદાજ ભીલ સૈનિકેએ, માલવ સૌ ને કચડઘાણ કાઢવામાં કચાશ રાખી નહિ. તેમજ પાયદળ લશ્કરના વીર યોદ્ધાઓ. અને રણઘેલા રજપુતેએ પણ જોતજોતામાં પિતાના પ્રાણનું બલીદાન મહારાજની ટેકના રક્ષણાર્થે આપ્યું. અને રણભૂમિને રકત પ્રવાહી નદી બનાવી.
ત્રીજો પ્રહાર થવા આવ્યો છતાં, મહારાજાની પ્રતિજ્ઞા પાલનના ચિન્હો દેખાવા ન લાગ્યા મહારાજ હજુ દાતણ ભેર હતાં. જોતજોતામાં ત્રીજો પ્રહર
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૫૬
[ મહાન ગુજરાત પણ નમવાની તૌયારીમાં હતુંએવામાં મહારાજાનું રક્ષણ કરતા એક સૈનિકે હાફળા ફાંફળા મહારાજા સનમુખ હાજર થઈ વદન કરી જણાવ્યું કે, “હે રાજન? હમણાં જ માહીતી મળી છે કે, દક્ષિણ વિભાગને દરવાજે પ્રચંડ મારને લીધે પડુ પડું થઈ રહ્યો છે. માત્ર મજબુન સાકળદંડ બંધનોને અંગેજ તે અત્યારે ટકી રહ્યો છે તો તે તરફ આ દરવાજે તેડવા હલ્લો કરશે. જેમાં આપને તરતજ યશ મળશે અને મહારાજાની ટેક પ્રમાણે માલવ નરેશ કેદ પકડાશે અને ધારા પડશે
દીવ્ય પ્રભાવશાળી યુવાન સૈનીકના મુખમાંથી આ પ્રમાણેના સમાચાર સાંભળી મહારાજાએ પિતાને હાથી તે તરફ ફેરવવાની આજ્ઞા કરી. જોત જોતામાં મરણીયાં વીર સૈનીકે અને હસ્તીઓ સડ મહારાજા તે દક્ષિણ દરવાજે પહોંચી ગયા. જ્યાં તપાસતાં સમજાયું કે, તેની કે કીધેલ હકીકત સાવ સાચી છે. જેથી મહારાજાએ બળવાન લડાયક અને ઝનુની યશહપહ” નામના હાથી પર વિશ્વાસુ સામળ નામના મહાવતને તેની પીઠ થાબડી બેસાડયો, જેણે પિતાના માલીકને નમન કરી ગુર્જર પુત્ર તરીકે પિતાના જીવનની સાર્થકતા માની આજ્ઞાનું પાલન કર્યું,
હાથીને રક્ષણાર્થે દરવાજાની બરાબર વચમાં એક શકિતશાળી ઊ તને આડ તરીકે વચમાં રાખી, હાથીના પાછલા ભાગમાંથી દરવાજાના ત્રીપલીના પટ પર જોરથી ધકકા મરાવ્યા. પ્રરીણામે અંદરની નબળી થએલ સાકળ ભાંગી, અને દરવાજો ખુલી ગયો આ દરવાજે મહારાજા ભોજે ભાગોળના રક્ષણાર્થે મજબુત બનાવ્યું હતું. છતાં, બળવાન દૈવિક શકિત ધરાવનાર હાથીના બળના કારણે તે ધતિ હાથીની પીઠ પર પડ્યો, અને વફાદાર દેવાંશી પ્રાણ તેમજ શામળ મહાવતનું આમ બલીદાન થયું. મહારાજાએ તેજ દીવસે સુર્યાસ્ત : પૂર્વે નગર પ્રવેશ કર્યો આ પ્રમાણે ગુર્જરરાજની ટેક સોમનાથ મહાદેવ સાચવી. .
| માલવપતિ મુંજના સમયથી માલવના પરમારે જે સોલંકી રાજવીઓ સાથે વેર રાખતા હતા તેને આ પ્રમાણે અંત આવ્યો. તેજ રાત્રિએ મહારાજાને સ્વપ્નમાં સેમેશ્વર મહાદેવે દર્શન દીધા. રાજવીને દક્ષિણ દરવાજે હલ્લે કરવાનું સુચન આપનાર સૈનીક તરીકે પોતે જ સૈનીકના રૂપમાં હાજર હતા. તેમજ મહારાજાના પૂન્યનું હરણ કરનાર ગરવીષ્ટ રાજવીને હરાવવાને, તેમજ પિતાના પરમ ભકતના ટેકના રક્ષણાર્થે, યશપ હસ્તિમાં દૈવીક શકિતનું
Page #222
--------------------------------------------------------------------------
________________
મહારાજા સિદ્ધરાજના માલવ પર ચઢાઇને જીત ] * ૧૫૭
સ ંચાલન પણ પોતાના અપૂર્વ ભેદી અનુકિતઓના પરમાણુ વારાએ થયુ હતુ. અન અણી પ્રસ ંગે ગુજરેશ્વરની ટેક સાચવવામાં, પલટાયેલ બાજીને સુધારી લેવામાં સફળતા પૂર્વક પોતે સાહયતા કરી હતી. વગેરેની સર્વે હકીકત જણાવી. અને વધુમાં સૂચન કર્યું કેઃ—
“ આ વિજય હસ્તીની અમર નામના અંગે મહારાજાએ વડસર્ ગામમાં તેના નામનું યશેદેવ નામે મદીર બાંધવું. જેમાં ગણપતી તરીકે તેની સ્થાપના કરવી
..
કારણુ આ હાથીએ મહાન સેવા અણુ કરી, વ્યનતરી દેવગતમાં યશદેવ નામે દેવ તરીકે જન્મ લીધા છે.'’ આ વ્યનતરદેવ ગામનુ' તેમજ મદીરનું રક્ષણ કરશે વધુમાં ગુર્જર નરેશે અને રાષ્ટ્રમાં જરૂર પડે ત્યારે તે આ દીશાને સહાયક બનશે.
આ પ્રમાણે શ્રી સામેશ્વર મહાદેવે મહારાજાને સ્વપ્ન દનૈયેાગે સુચના આપી ગુર્જર રાજકુટુ'બના તેમજ મહાન ગુજરાતના પરમ ઉપકારી શ્રી સામેશ્વર દેવને મહારાજાએ સ્વપ્નમાં ભાવપુર્વક વંદન કર્યું. દેવે શુભાષીશ દેતા જણાવ્યું કે ‘ હે રાજન ? તારૂ તેમજ રાષ્ટ્રનું કલ્યાણ થાય '' આ પ્રમાણે શુભાષિશ આપી મહાદેવ અદૃશ્ય થયા ’
રાજ્ય નિતીની વીરૂધ પાટણ પર ચઢી આવનાર નરવર્મા રાજવીને ખાર વર્ષની લડાઇની અધવચમાંજ શવત ૧૧૮૯માં સ્વર્ગ વાસ થયા હતા. તેના સ્થળે માલવ ધારાનગરની રાજગાદી ઉપર તેને પુત્ર યશાવમાં હતા. આ પ્રમાણે આ સમયે નરવર્માને બદલે યશાવર્મા રાજવી દક્ષિણ વિભાગના નબળા દરવાજાની પાછળ રહી રક્ષણ કરી રહ્યો હતા. તે રાજવી જોત જોતામાં મહારાજાના હાથેજ કેદ પકડાયા. અને ધારાનગરમાં માલવના વિજેતા રાજવી તરીકે મહારાજા જયદેવે પ્રવેશ કર્યો
રાજમહેલમાં પ્રવેશતાંજ રાજવીની નજરે લાકડાના પાંજળાવારી એક ગાડી ચઢી, તપાસ કરતાં સમજાયું કે, ગરવીસ્ટ માલવ નરેશાએ આ પાંજરૂ મહારાજા સિદ્ધરાજને હરાવી તેને છ દોરડાથી બાંધી કેદી તરીકે તેમાં પુરી આખા માલવમાં ફેરવી મેગ્ય શાસન દેવાઅથે બનાવ્યું હતુ.
આ પ્રમાણેની હકીકત સાંભળતાંજ મહારાજાને, ગુજર અમાત્યાન તેમજ વીર સેનાપતિઓને જુસ્સા ઉભરી આવ્યા. દગાબાજ યશાવર્માને ઠાર
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૫૮
*
[મહાન ગુજરાત કરવાના દંડનાયક ત્રિમંવનપાળે પોતાની તાતી તલવાર મ્યાન બહાર ખેંચી કાઢી. તેજ સમયે વૃદ્ધ મંત્રિશ્વરે જણાવ્યું કે હે રાજન ? તેનું શાશન એનીજ પદ્ધતી પ્રમાણે મળવુ જોઇએ. આને ન્યાય અહિ ચુકવાય તેના બદલે, દેવાંશી વીજેતા મહારાજા સિધ્ધરાજના રાજ્ય દરબારમાં, પાટણના મહાજનના હાથેજ ચુકવાય તેમાંજ ગુજરભુમીના મહાજનની ગૌવતા છે.
રાજન? પાંજરામાં આપને બંધન કરવા રાખેલ છે. દારાથી ગર્વિસ્ટ યશાવમાં રાજવીને બાંધે અને પાંજરામાં પુરા અને તેજ રથની ગાડીને ગુજરાતની વીજેતા પતાકાનીચે આખાએ માલવમાં ફેરવી પાટસુધી આજ સ્થીતિએ લ ચાલે અને જગતને જાણવા દોકે, “નિતી શાસ્ત્રવીરૂધ મહારાજાની ગેરહાજરીમાં દેશ ઉપર આચીંતા હલ્લા કરનાર રાજવીના કેવા હાલ થાય છે, અને ખાડા ખાદનારને તેમાંજ પાતાને પડવાના કેવા સમય આવે છે તે”? આ પ્રમાણે ધ અમાત્યની સલાહ માન્ય રહી, અને ત્રિભુવનપાળની તલવાર મ્યાન થઇ. ત્રિભુવનપાળે તરતજ યશાવમાં રાજવીને રાજઅજ્ઞા મુજબ છે. દોરડાથી બાંધી પાંજરામાં પુ
જયબિકા માતાના તેમજ મહારાજા સિદ્ધરાજના જયનાદો વચ્ચે વીર ગુર્જર સૈન્યે ગુજરાતને વિજય ધ્વજ માલવ ઉપર ફરકાવ્યેા. આ સમયે ધારાના સચિવ શરણે આવ્યા. અને બને વચ્ચે સંધિ થઇ.
મહારાજા ભીમદેવના સમયથી બળવાન મનાતુ ધારાનું રાજ્ય પાટણને ર નડતુ હતુ', તે લગભગ એક સકાબાદ મહારાજા સિધ્ધરાજની વીજ્ય પતાકા નીચે આવ્યું.
(૪)
મહારાજાએ રણવાસ અને નગરના રક્ષણાર્ધ પાકો બઢાબત કર્યાં. ધારા નગરના નગર શેઠને તરતજ પોતાની પાસે એલાન્યા, અને રાજ વ્યવસ્થા સાચવવામાં સથિ ૫ાપવા જણાવ્યું, પછી નગરશેઠના પ્રમુખપણા નીચે નગમહાજને ધારાની સુવ્યવસ્થા સાચવવામાં પુરતા સાથ આપ્યો. તરતજ મહારાજા સિધ્ધરાજ તરફથી ઢ ંઢેરો બહાર પાડવામાં આવ્યા. જેમાં જણાવવામાં આવ્યું કે,-પૂર્વોકત રીતી પ્રમાણ રાજ્ય વહિવટમાં કોઇ પણ જાતના ફેરફાર કરવામાં નહિ આવે, તેમજ પ્રજાને રંજાડવામાં નહિ આવે, કારણ મહારાજા સિધ્ધરાજની માલવ
Page #224
--------------------------------------------------------------------------
________________
મહારાજા સિદ્ધરાજની માલવ પર ચઢાઈને જીત ] * ૧૫૯ પરની ચઢાઇ ધનલાભે થઇ નથી, તેમજધન સંપતી લુંટવાના મહારાજાના મુદ્દલ ઇરાદા પણ નથી. માત્ર મહારાજા નરવર્માએ પાટણ પર્ છાપા મારી પાટણ નરેશની ગેરહાજરીમાં જે પુન્ય મળવ્યુ હતુ તે પાછુ મેળવવા, અહારાજાએ આ પ્રમાણે માલવ ઉપર ચઢાઇ કર છે. જેમાં મહારાજા સિદ્ધરાજના જય થયા છે. ગુ સિ ંહને પીજરામાં પુરવા જતા. માલવ નરેશ શીયાળની જેમ કાષ્ટના પીંજરામાં જાતેજ પુરાયા છે. માલવને અમારા તરફથી કાઇ પણ જાતની હેરાનગતી થો નહિ.
આ પ્રમાણેના નગર ઢંઢેરાથી એકજ દીવસમાં માલવની પ્રજાએ છુટકાર રાતે દમ ખેચ્યા, અને મહારાજા સિદ્ધરાજની નીતીમય રાજનીતિના વખાણ થયા.
જોત જોતામાં કાઇપણ જાતના રકતપાત વગર માલવનું બલાસ્થ્ય સૌન્ય નિતીજ્ઞ રાજવીની શરણે આવ્યુ, અને રાજને સમપૂર્ણ કબજો લેવાયા. આ ઘટના સંવત ૧૧૯૩માં બની.
આ કાલિન મનાવાની અગત્યની નાંધેા
માલવના જીતથી મેવાડને સુપ્રસિદ્ધ ચિતાડના કિલ્લા, તથા તેની આસપાસતે। પ્રદેશ, જે માલવ સાથે સંકલીત હતા તે, તેમજ વાગડદેશ ડુંગરપુર અને વાસવાડા) પણ ગુર્જર નરેશના તાબામાં આવ્યા.
મહારાજા જયંસ હું માલવના વિજય પછી ખબર આદિ જંગલી જાતિએને વશ કરી. માલવની છતથી સિદ્ધરાજે “ અતિનાથનુ ” બિરૂદ ધારણ કર્યું .
અજમેરના ચૌહાણુ રાજા અનાજ પર મહારાજા જયદેવે વિજય પ્રાપ્ત કર્યાં, પણ પાછળથી સધિ થવાથી પોતાની પુત્રી કાંચનદેવીના વિવાહ આ વીર સાથે કર્યાં, જેનાથી સામેશ્વરને જન્મ થયા. સેામેશ્વર બચપણથીજ સિધ્ધરાજ પાસે રહેતા હતા. સામશ્વના પુત્ર પૃથ્વીરાજ ચૌહાણે શાહબુદિનધેરી સાથે ખાર વખત ધારયુધ્ધ ખેલા વીર રાજવી તરીકે અમર નામના પ્રાપ્ત કરી ગુજરૃર ગિરાની કીતિ ગજાવી હતી.
Page #225
--------------------------------------------------------------------------
________________
ખંડ ૫ મે
પ્રકરણ ૨ જુ
શ્રી હેમચંદ્રઆચાર્યની બુદ્ધિપ્રભા માલવછતી મહારાજા સિદ્ધરાજે ત્યાં પિતાની આણવર્તાવી દંડનાયક ત્રીભવનપાળ બુદ્ધિવાન ગુર્જર અમાત્ય અને અવંતિના માજન તેમજ નગરશેઠે અવંતિની શાંતિ નામવવામાં પુરત સાથ આપે.
બાર બાર વર્ષની લડત અંતે ગુર્જરરાજનો વિજય દૈવિક સહાયતાથી થવા છતા માલવની પ્રજાને જરાપણ હેરાનગતીમાં ઉતરવું પડયું નહિ. પણ કોઈની નમ્ મહાજન પાસે એવી એક પણ ફરીયાદ નોંધાવી નહિ કે, જેમાં ગુર્જર સનિકે કેઈનું નુકશાન કર્યું હોય અથવા તે અન્યાયથી કોઈ પાસેથી કાંઈ મેળવ્યું હોય ?
રાજદ્ર અને ગુર્જરની રાજનિતિની માલવમાં મુકત કંઠે આ સમયે પ્રશંશા થઈ. અને સર્વેને એમજ થયું કે માલવ રાજને પિતાની કૃતિનું જ આમા ફળ મળ્યું છે. જે ખાડે છેદે તે પડે તેજ મુજબ ગુજરરાજને કેદ કરવા બનાવેલ કાષ્ટના પિંજરમાં માલવરાજે પોતેજ પુરાયા તેમાં વાંક કેને? શા માટે માલવની પ્રજાએ અને મહાજને નહાકનું બેટી રીતે ગુજરાત સાથે બીમા બારમું શા માટે રાખવું જોઈએ ? અવંતિમાં વિજળીક વેગે શાંતિ વ્યાપી; દુકાન હોટ અને બજારે પૂર્વીકિત ચાલુ થયા જાણે કશું જ બન્યું નથી તે પ્રમાણે વહેવાર ચાલુ થ.
મહારાજ જયદેવે અતરે પુરત બંદોબસ્ત કરી. દરેક સ્થળે પિતે ચોકી પહેરે મુકી નગરશેઠ અને મહાજનને નગર વ્યવસ્થાને ભાર સોંપી ધારાથી પુરતી લશકરી બોબસ્ત સાથે માલવરાજ ધારાપતિ યશવર્મા કાષ્ટપીંજર
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્યની બુધ્ધિપ્રભા] * ૧૬૧ સાથે છડી સ્વારીએ ધારા, ઉજજન, અને માલવના દરેક દરેક ગામમાં ફેરવી રાજવીએ પાટણમાં પ્રવેશ કર્યો આજે પાટણને ઉત્સાહ મા નહતો.
લગભગ ૧૫ વર્ષથી પાટણને ગુંગળાવતા માલવપત્તિઓથી આ સમયે ગુજરાતને પુરતી મુકિત મળી હતી જેથી જેમાં મુકિતદાતા મહારાજા જયદેવને પાટણે એવી રીતે તેનારૂપાના ફુલડે વધાવ્યા કે જાણે મહાન દેવાધિદેવની પધરામણી ન થઈ હોય ?
રાજમહેલે ખાસ વિજયને દરબાર ભરવામાં આવ્યા આજને દરબાર સામંતે, સરદારે, અમા, નગરમહાજન અને નગરજનોથી ખીચોખીચ ભરાયો હતે.
રાજસિંહાસન સનમુખમાં દરવાજા પાસે કાષ્ટના પાંજરામાં માલવરાજને છ દોરડાથી બંધન યુકત ઉભા રાખવામાં આવેલ હતા. રાજવી યશોવર્મા નીચુ મુખ રાખી રાજકેદી તરિકે શરમદા થઇ નીચે ડોકે ઉભા હતા.
| દરબારમાં બરાબર વખતસર મહારાજા પધાર્યા. મહારાજાના નામની દુહાઈ ચોપદારે પિકારીને ગુજરરાજ સિહાસના રૂઢ થયા. વારગનાઓએ અદ્દભૂતતાથી નાચગાનથી સભાને રંજીત કરી. ભાટનારણેએ માલવ વિજ્યને લગતા મહારાજા જયદેવની કીર્તિના યશોગાનને, સેલંકી વંશના મુળપુરૂષ મુળરાજ સોલંકીની માફક સિદ્ધરાજને પણ ખાસ દેવાવતારી અને ગુર્જર દેશના ઉધ્ધારાર્થે અવર્તમાન હૈયું તે પ્રમાણે જણાવ્યું.
વિજેતા મહારાજને આશીરવાદ આપવા સવે ધર્મના ધર્માચાર્યો, પધાર્યા હતા. જેમાં સમર્થ જૈનાચાર્યોમાં શ્રીમદ હેમચંદ્રઆચાર્ય અને સાધુ સંપ્રદાય પણ હતે. સર્વે ધર્માચાર્યોના આશીરવાદ બાદ શ્રીમદ હેમચંદ્ર ચાર્યો નીચે મુજબ આશીર્વાદ આપતા જણાવ્યું કે
भूमिकाम गविख गो मय रसे रालिच्चर स्ना करा। मुक्ता स्वस्ति कमा तनुध्ध मुडुपत्त्व पूर्ण कुम्भी भल । धृत्वा कलप तरो दलानि सर ले दिग्वारणा स्तोरणा न्याधत्त खकरें विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः॥
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૬૨
[ મહાન ગુજરાત “હે કામધેનુતું તારા ગેરસથી પૃથ્વીને સીંચી દે, હે રત્નાકર ! તું તારા મૌક્તિકથી સ્વસ્તિક પુરી દે, હે ચંદ્રા તું પૂર્ણ કુંભ બના? અને હે દિગ્ગજો ! તમે પણ કલ્પલતાના તેરણ બનાવો. કારણ કે, સિધ્ધરાજ પૃથ્વીન જીતીને આવ્યા છે.
આ પ્રમાણે શુભાશિષનાં અમૃતમય કાવ્યોથી ખુશ થએલ રાજવીએ શ્રી હેમચંદ્ર સૂરિશ્વરજીના કાવ્ય રચનાની સંધ સમક્ષ મુકતકંઠે પ્રશંસા કરી.
જેમના આશીરવાદના કથી મહારાજા અતિ પ્રસન્ન થયા સરિશ્રીને મહાન જ્ઞાની જાણી મહારાજાએ પ્રશ્ન કર્યો કે, “હે સુરિશ્રી? હારેલ રાજવી સાથે વિજેતા રાજવીએ કંઈ રીતે વર્તાવ કરવો તે જણાવે છે” સુરિજીએ હાજર રહેલ સર્વે શાસ્ત્રીઓ સાથે સલ્લાહ કરી જણાવ્યું કે
રાજન? જે રાજવીએ બાર બાર વર્ષ સુધી માલવની ટક સારૂ, ગુર્જરનરેશ સાથે રણક્ષેત્રમાં વીરતાથી લડત લીધી છે. તે રાજવીને ભરદરબારમાં આ સમયે મુક્ત કરે અને તેમનું બહુ માન સાચવવું. આ પ્રમાણે થતા મિષ્ટ માલવભુમિનું બહુમાન કર્યા તુય ગણાશે”
ગુર્જરપતિએ-માલવપતિને તેને પ્રદેશ પાછો સુપરત કરવાનું અભય વચન આપવું. તેના બદલામાં આપે આ સમયે વિજેતા અવં. તિપતિ રાજવી તરીકે પોતાના પૂર્વ અપિન થએલ પૂણ્ય સાથે તેના હાથે થએલ પૂણ્યની માંગની માગની કરવી.”
શાસ્ત્રીઓ માન મંત્રિત “પુણ્યજળ યશોવર્મા રાજવીને આપવું, પછી તે જળરૂપી મહાપુણ્ય. યશોવર્માએ આપના હસ્તમાં અપણ કરવું. અને આપે. આ પુણ્યજળ પિતાના હસ્તમાં માલવરાજના પુણ્ય તરિકે તેમના હાથે ગ્રહણ કરવું.
આમ થવાથી શ્રીગુર્જરનરેશના પૂર્વે અર્પિતિ થએલ પૂણ્યથી માલવપતિનું અધિક બળાત્ય પૂણ્ય ગુર્જરાધિપતિને બદલામાં પ્રાપ્ત થશે.'
રાજન? આ સમયે સત્યવકતા જૈનાચાર્ય તરિકે મારે જણાવવું જોઈએ કે, ધારાનરેશ મહાન પૂયાત્મા, ધામિષ્ટ રાજનીતિજ્ઞ રાજવી છે. તે તેમનું આ પ્રમાણે વિધિસહ બહુમાન ગૌરવપૂણ થવું જોઈએ.
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્યની બુધ્ધિપ્રભા ]
»
૧૬૩
સરિશ્રીની ધર્મ આજ્ઞામુજબ યશવર્મા રાજાને કાષ્ટના પાંજરામાંથી તુરત બંધન મુકત કરવામાં આવ્યા. મહારાજાએ જેમને સ્વહસ્તે માલવને રાજદંડ, રાજમુગટ અને તલવાર પાછી અર્પણ કરી. કીમતી અલંકારી વથી એગ્ય રીતે સુસજીત કર્યા. ને પિતાની નજદીક સિહાસન પર બહુમાન પૂર્વક બેઠક આપી, તેની સાથે પ્રિતથી ભરદરબારમાં હસ્ત મીલન કર્યું. માલવપતિને-ગુજરાધિપતિએ ફરીથી ઘણુ વર્ષે પિતાને મિત્ર બનાવ્યું.
કેદ કરવામાં આવેલ સર્વે રાજ્ય અમલદારોને મુકત કરવામાં આવ્યા. બને રાજ્ય વચ્ચે મિત્ર રાજ્ય તરિકે સંબંધ રાખવાની સંધિમાં માલવપર માત્રનામને જ ગુજરાધિપતિને અમલ અને ગુજરાત રાજ્ય ધ્વજ માલવિના ધ્વજ સાથે-માલવમાં ફરકતે રાખવો, આ પ્રમાણે ઠરાવ્યું. તેમજ લડાઇના ખરચ જેટલેજ દંડ લઈ દરેક જાતના-કરવેરામાંથી માલવને મુકિત આપી
મહારાજા અને સમર્થ ધર્માચાર્યોની આ પ્રમાણેની ઉમટીની–ધર્મનીતિ અને ઉદારતાથી ઉપકાર બનેલ-માલવપતિના ચક્ષુઓમાંથી હર્ષ પ્રવાહ વહી રહ્યો છે. એવા-ઉમરલાયક માલવપતિ યશવર્માએ રાજીખુશીથી પિતાનું, પિતાના કુટુંબનું, તેમજ સિદ્ધરાજનું અર્પિત થએલ પૂણ્યદાન–સિધ્ધરાજ જયદેવને વિધિપૂર્વક હસ્તમુખે અર્પણ કર્યું. અને રાજ દરબાર હર્ષનાદો વચ્ચે બરખાસ થયા. મહારાજા યશોવર્મા અને સિધ્ધરાજની મૌત્રી
મહારાજા સિદ્ધરાજે યશવને પિતાને મિત્ર બનાવી રાજ્ય મહેલમાં રાખે. તેને પાટણને ત્રિપુરૂષ પ્રસાદ, દેવસ્થાને, રાજ્ય સ્થાને, સહસ્ત્રલિંગ તળાવનાં સહસ્ત્રલિંગે, ધર્મસ્થાન વિગેરે બાલાવી કહ્યું કે “હે રાજન! ધાર્મિક કાર્યોમાં રાજ્ય તરફથી દર વર્ષે એક કરોડ ખર્ચ થાય છે તે તમને ધર્મરક્ષણાર્થે ઠીક લાગે છે કે કેમ?
ત્યારે યશોવર્માએ જણાવ્યું કે હે રાજન! ૯૬ કોટી આવક ધરાવનારે માલવને હું ધણી, જેના હાથે એક કરોડ તે શું પણ તેનાથી અનેક ઘણું રકમ ધાર્મિક કાર્યોમાં દરવર્ષે ખરચાય છે. જેથી મારૂ જીવન નીતિમય
Page #229
--------------------------------------------------------------------------
________________
[મહાન ગુજરાત પવિત્રતાથી પ્રસાર થયું છે છતાં, તમારે હાથે મારી હાર કે તે રીતે થઈ તે વસ્તુ મને મુઝવે છે.
આપની તીર્થયાત્રા સમયે જે મારે પાટણની રાજ્યગાદીની મહત્વકાંક્ષા હેત તે, સમય એવો અનુકુલ હતો કે, તે સમયે માલવનરેશ પાટણ જલદીથી જીતી શકત. તેના બદલે મેં આપનું પુણ્ય લાખના ભોગે પ્રાપ્ત કર્યું. તેથી શું આપને નથી સમજાતું કે, મારૂ જીવન કેટલુ સંસ્કારી અને ધર્મમય ગૌરવ શાલી છે.?
જવાબમાં સિદ્ધરાજે જણાવ્યું કે, “રાજન? જગતમાં દરેક વસ્તુને ઉદયાસ્ત થયા કરે છે, તે પ્રમાણે આમાં બન્યું છે. કોઈ પણ બળવાન રાજયસત્તા અમરત્વને પામી નથી, નામ તેનો નાશ થવાને છે. તે જ પ્રમાણે તમે ને અત્યંત ધર્માભિમાનનું ચઢેલું ઘેન મહાન દૈવિક શકિતએ હારમાં દાખવ્યું છે ખરું ને?
જવાબમાં યશેવર્માએ જણાવ્યું કે હે રાજન! જેટલા દેવસ્થાનને નિભાવ માલવ કરતુ આવ્યું છે, તેટલા જે કોઈ અન્ય રાજ્યસત્તા કરતી હેત તે, કયારનુએ ખજાનાનું તળીયું દેખાયું હેત !
- મારા હારને લગતી બાબતમાં મને ખાતરી થઈ છે કે, જરુર મેં રાજ્યનીતિ વિરૂધ્ધ, ગુજરાત નરેશનું ચઢીઆનું પુણ્ય પ્રાપ્ત કર્યું તેનું જ રૂપ વિજેતા રાજવીને આજે પ્રાપ્ત થયું છે.
- પછી મહારાજા સિદ્ધરાજે યશવર્મા સાથે મિત્રતા સાંધી. સિદ્ધપુરને મહારાજા મુળરાજને અધુરો રૂદ્રમાળ પોતે પુરો કરાવ્યો હતો. તે બેતલાવવા મહારાજા જયદેવ તેમની સાથે સિધ્ધપુર ગયા. જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કરતા માલવ નરેશને પણ સ ષ થયો. આ પ્રમાણે બને રાજવીઓ વચ્ચે લાંબા સમયે મંત્રી દઢ બની. આ પ્રમાણે બને બળાય રાજ્યો વચ્ચે ફરીથી મિત્રતા બંધાઈ.
(૪) : સિદ્ધરાજ માલવ પધારે છે.
પછી મહારાજા યશોવર્માએ સિધરાજને પિતાની સાથે માલવ પધારવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું જેનો સર્વેનું મને સ્વીકાર થયે.
મહારાજા સિધરાજ સાથે માલવ જવામાં આ સમયે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી અને તેમને શિષ્ય પરિવાર, વિદ્વાન શાસ્ત્રીઓ, પાટણના મહાન અમા, નગરશેઠ વગેરે મહાજનના નેતાઓ હતા.
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રચાર્ય ની બુદ્ધિપ્રભા]
૧૬૫
અતિ ધારાનગરમાં ખાસ દરખાર ભરવામાં આવ્યા.જેમાં વિજેતા રાજવી તરિકે ધારાના સિહાસન પર માલવ નરેશે પેાતાની જમણી બાજુએ સિદ્ધરાજને બીરાજમાન કર્યાં. અને મહારાજા વિક્રમ”તી તેમને ઉપમાં આપવામાં આવી તે તેમનું ઉચકેાટીનુ' ગૌરવ કર્યું.
જેમને માલવને અખુટ રત્ન ભંડાર, રાજ ખાતે, અને અણુમેાલ વિધ્યાભંડારનુ દીવ્ય દર્શન કરાવ્યું. તેમજ પ્રભાવશાલી શ્રી અતિ પાર્શ્વનાથ મંદીરનું દીવ્ય દર્શન કરાવ્યું.
આ સમયે હાજર રહેલ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે સર્વેને અતિપાશ્વનાથની ચમત્કારી ઘટના કહી સંભળાવી. નજદીકના મંદીરે જતા સૂરિશ્રીએ જણાવ્યું કે, ‘હે રાજન! આજ મ'દીરમાં કવિ કાલીદાશને કાલીકામાતાના શક્ષાન દન થયા હતા અને તેમની કૃપા પ્રાપ્ત થ
આ સમયે મહારાજા સાથે પાટણથી ધારાનગર આવનારાઓની યાદીમાં પ્રાચીન ગ્રંથકારા જણાવે છે કે “શ્રી હેમચંદ્રસૂરિ સાથે શ્રી દેવસૂરિજી, શ્રીમલયસૂરિજી તેમજ અન્ય સાધુસ ંત્રદાય હતા તેમજ ગુજરાત મહા જન! અત્ર ગણ્ય નેતાઓ તેમજ ઉદાયન મ ત્રિધર, શાંતુમહેતા, મુંજાલ મહેતા તેમજ માલવની બાર વર્ષની ચઢાઇમાં પાટણ અને ગુજર ભુમિનુ વીરતાથી રક્ષણ કરનારા અમાત્યા અને સેનાપતિ મહારાજા સાથે પધાર્યાં હતા.
મહારાજા યશેાવર્માએ માલવને ભાજ સગ્રાહીત કીમતી ગ્રંથભંડાર મહારાજાને નજરાણામાં ભેટધર્યાં, તેમજ કીમતી અણુમેમલ દેવતાઇ રસ્તે જેની પ્રાપ્તિ મહારાજા વિક્રમને થઇ હતી તે, અપેત કર્યાં, તેમજ મહારાજા વિક્રમને શ્રી સિધ્ધસન દીવાકરજી માતે પ્રાપ્ત થએલ મંત્ર સિધ્ધ જડીબુટ્ટીએ, અને લેપ સાથે કીમતી ઔષધીએ ભેટમાં પણ અણુ કર્યાં. જેને જોતા હાજર રહેલ સૂરિશ્વરજીના હૃદયમાંથી માલવપતિ માટે ઉચક્રેાટીના અભીપ્રાય યુકત ઉદગારી અને શુભાષિશની પ્રાપ્તિ થઇ.
તેજ માફક માલવ અને ગુર પ્રાંતને લગતા મિત્રતાના હસ્ત લેખીત ખત પત્રા અરસ પરસ અર્પિત થયા.
–આ વર્ષનું ચાતુરમાસ સૂરિશ્રીએ લગભગ-ધારાનગરમાંજ રહી. નીખાલસ્તાથી ધમ તે રાષ્ટ્ર સેવામાં પસાર કયુ` ને તે પાટણ પધાર્યાં તે મહારાજા પણ બહુમાન મેળવી પાટણ પધાર્યા.
Page #231
--------------------------------------------------------------------------
________________
. [ મહાન ગુજરાત નેટસ.
મહારાજા યશવમ (મદનવર્મા) ને અંગે કાશ્રય કાયમી પ્રશસ્તિ સર્ગને ૧૪માં તેમજ ૧૮માં લેકમાં જણાવવામાં આવ્યું છે કે –
' “જે મહારાજાને સિધ્ધરાજ જયદે હરાવ્યો હતો તેનું નામ યશવમાંજ હતું. સંવત ૧૫૯૫ માંજ આ કાવ્યની રચના શ્રી હેમચંદ્રાચાર્યો “સિદ્ધહેમ” વ્યાકરણની પ્રશસ્તિમાં કરી છે. '
“મહારાજા યશોવર્માના કાષ્ટ પિંજરવાસ અંગે શ્રી સોમેશ્વર ભદ, કીર્તિકૌમુદીના અધ્યાય ગ્લૅક ૩૧ માં જણાવે છે કે ” મહારાજા યશોવર્માને અહિસિંહે (સિધ્ધરાજ જયસિંહ) કારાગ્રહમાં નાંખે.''
કાશ્રયના સં. ૨ ના ૩૪ મા શ્લોકમાં હેમચંદ્રાચાર્યે પણ યશવર્મા રાજાને કેદમાં નાખ્યાનું લખ્યું છે.
સિદ્ધરાજે પણ પિતાના દેહદ (દાહોદ) પંચમહાલના લેખમાં માળવાના રાજાને કારાગ્રહમાં નાંખ્યાનો ઉલ્લેખ કર્યો છે.
શ્રી, જયસિંહ સુરિએ (કુ ચ સ. ૧) જણાવ્યું છે કે “સિદ્ધરાજની તલવાર બાર વર્ષ મ્યાનની બહાર રહી ત્યારે સિદ્ધરાજે ક્રોધમાં આવી પ્રતિજ્ઞા કરી કે માળવાના રાજાના ચામડાથી તલવારની મ્યાન ચઢાવીશ”
શ્રી જૈનમંડન ગણિએ પણ સિદ્ધરાજની આ પ્રમાણેની પ્રતિજ્ઞાને ઉલ્લેખ (કુ. પ્ર. 9. ૮) ને ટેકે આપે છે અને જણાવ્યું છે કે આ જાતની પ્રતિજ્ઞા એ નીતિશાસ્ત્ર વિરૂદ્ધની હોવાથી મંત્રીશ્વરોના કહેવાથી મહારાજાએ પ્રતિજ્ઞાના પાલનાથે તેના પગના તળીયાની માત્ર નામની ચામડી ઉતરાવી, તલવારની મ્યાન ઉપર પ્રતિજ્ઞાની પૂતિ અર્થે લગાવી હતી
- સંવત ૧૧૯૩માં સિદ્ધરાજે માને છત્યાનો ઉલલેખ ઘાંગધ્રા (રાજ્ય) માંથી પ્રાપ્ત થએલ લેખમાં જણાવ્યું છે કે સિધ્ધરાજને અવંતિનાથનું બિરૂદ આપવામાં આવેલ છે.
(જુઓ પુ. ૪, અં. ૧ ૨ ) આને લાગતું કાવ્ય તથા તેને લગતે વૃતાંત પ્રભાવક ચરિત્રમાં હેમચંદ્રસુરિવાળા પ્રબંધમાં પણ આવ્યા છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું
સૂરિશ્વર અને સમ્રાટ માલવથી ગુજરાત આવી પહચેલ માલવજ્ઞાન ભંડારને કઈ રીતે સદઉપયોગ કરવો તેની આજ્ઞા મેળવવા આવેલ ગ્રંથપાલક, રાજમહેલમાં દાખલ થઈ મહારાજને નમન કરી દવાર પર ઉભો રહ્યો.
મહારાજાનું ધ્યાન તે તરફ દેરતા તેની પાસેથી ય માહીતી મેળવવા મહારાજે પૂછયું કે, “હે ગ્રંથપાલક' જણાવો કે માલવના જ્ઞાન ભંડારમાં ગુર્જરભૂમિના ઉપગમાં આવે તેવા ક્યાં ક્યાં ગ્રંથ છે?
ગ્રંથપાલકે નમન કરતા જણાવ્યું કે “મહારાજ” આ ભંડારમાં રાજા ભેજનું બનાવેલ ભેજ વ્યાકરણ શાસ્ત્ર નામનો અદભવ્યાકરણ શાસ્ત્રને ગ્રંથ છે જે ગ્રંથ હમના ગુજરાતભરની પાઠશાળાઓમાં ચાલે છે. આ ઉપરાંત વિવાન રાજાભેજના બનાવેલા બીજા અનેક ગ્રંથોમાં “સરસ્વતી કંઠાભરણ” નામનું અલંકાર શાસ્ત્ર પણ છે. સમસ્ત ગુજર દેશના પઠણ પાઠણમાં તેને પ્રચાર અધિક છે. આપ નામદારનું પકિતષિક મેળવનારા અલંકાર શાસ્ત્રના વિદ્યાર્થીઓ પણ અધ્યાપી પરીયંત રાજા–ભેજના આ ગ્રંથના પુરના અભીવાસી છે. એ ઉપરાંત બીજા મહત્વના ગ્રંથમાં તકશાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, રાજસિદ્ધાંત, વૃક્ષાવેદ, વાસ્તુશાસ્ત્ર, ઉદયાસિદ્ધિ, અંકશાસ્ત્ર, શુકનશાસ્ત્ર, અધ્યાત્મક શાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, અને નિમિતશાસ્ત્ર, વગેરેની પ્રત અતિ મહત્વની છે. ઉપરોકત ગ્રંથની રચનામાં મહાન કવિશ્વર ધનપાળને મુખ્ય હાથ હતું. તેમજ અન્ય વિદ્વાન માળવી કવિશ્વર અને વિધવાનેએ તેમાં સાથ આપેલ છે. જેના આધારે માલવને જ્ઞાનભંડાર આજે ઉંચકાટીને મનાય છે.
આજે ગુજરનું પાટનગર પાટણ, ભારતના વિધ્વાન પંડીતે, શાસ્ત્રીઓ, તેમજ સષ્ટ ધર્મના ધર્માચાર્ય અને ધર્મોનું માહેર ઘેર તુલ્ય હેવા છતા
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૬૮
[મહાન ગુજરાત ગર્વિગુર્જરભૂમિમાં માલવના જ્ઞાન ભંડાર કરતા સર્વ શ્રેષ્ઠ ગુજરાન ભંડાર શા માટે તૈયાર થઈ ન શકે ?
ગુર્જર વિધ્યાપીઠમાં પિતાનું વ્યાકરણ શાસ્ત્ર તેમજ અલંકાર શાસ્ત્ર ન હોવાથીજ વિધ્યાર્થીઓને પરાયા અને અધુરા શાસ્ત્રો અને શબ્દકોશે શીખવવા પડે છે તેના કરતાં ગુજરાતનું કયુ દુર્ભાગ્ય ગણાય નાથ?
જે આના અંગે પ્રબળ પુરૂષાર્થ કરવામાં આવે, તેમજ સમર્થજ્ઞાની શ્રીમદ હેમચંદ્રસૂરિ જેવાનો પુરતે સાથ હોય અને તેઓ જે આ કાર્યની જોખમદારી માથે લેતા હોય તો? નુતન ગ્રંથોની રચના ખરેખર ગવિ ગુર્જર ભૂમિની કીતિ પર સુવર્ણ કળશ ચઢાવ્યા તુલ્ય તૈયાર થશે ને તેમની સેવા અજર અમર બનશે. માટે આપ તેમને બોલાવી યોગ્ય પ્રબંધ કરે.
મહારાજને પણ વિશ્વાન ગ્રંથપાલકનું સુચન માર્ગ દર્શક લાગ્યું. અને મહારાજે આ સમયે હાજર રહેલ મંત્રિશ્વરમાંથી–શ્રી ઉદયનમંત્રિને-શ્રી હેમચંદ્રસુરિને માનભેર ઉપાશ્રયેથી મહેલે લાવવા મોકલ્યા.
- રાજવીના આમંત્રણને માન આપી શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના વિદ્વાન શિષ્ય સાથે તુરતજ રાજમહેલે પધાર્યા. જેમ યોગ્ય ઉચસ્થાને ભદ્રાસન પર બેઠક આપી, ગુર્જરરાજ વંદન કરી તેમની સનમુખ નીચે બેઠા. આ સમયે રાજ્યના અનેક અગ્રગણ્ય સરદારે અને વિશ્વાન પંડીતો પણ વિધ્યમાન હતા.
જેમની રૂબરૂમાં ગુર્જરદ્ધિ પતિએ સુરિશ્વરજીને ભાવ પૂર્વક વંદન કરી નમ્રતા પૂર્વક જણાવ્યું કે, હું રિદેવ? “માલવના જ્ઞાન ભંડારનું નિરીક્ષણ કર્યા પછી તેમજ મહત્તા જાણ્યા પછી મને એમ લાગે છે કે, આપણું ગુજરાતમાં ને ખુદ ગુર્જર ભાષામાં આવા સર્વાંગસુંદર વ્યાકરણ, અલંકાર શાસ્ત્ર, છંદશાસ્ત્ર, અને શબ્દકોશ, આદિ પાઠય ગ્રંથની રચનાની ખાસ આવશ્યકતા છે.
જેમાં આપ જેવા સમર્થશાની જેનાચાર્ય ગુજરાતના તારણહાર તરિકે વિધ્ય માન હૈય? અને ગુજરાતની આ જાતની જ્ઞાનપીપાસા પુરી ન થાય તે પછી? ગર્વેિ ધર્મ ભૂમિની-નિસ્વાર્થ સેવા અન્ય કયે ધર્માચાર્ય કરી શકશે ?
આને અંગે આપને રાજ્ય તરફથી દરેક જાતની સગવડતા આપવામાં આવશે તેમજ તમારી તૈયાર થએલ સર્વે કૃતિઓને પ્રચાર રાજ્ય તરફથી
Page #234
--------------------------------------------------------------------------
________________
સુરિશ્વર અને સમ્રાટ ] પુરતી રીતે ચારે દિશાઓ થશે જેની ખાતરી રાખશે સુરિદેવ આપ પુણ્ય પ્રવૃત્તિથી આ કાર્ય સિદ્ધ હાથ ધરે, એવી મારી આપને તેમજ આપના મુનિમંડળને નમ્રતાભરી વિનંતિ છે. આ જ્ઞાન ભંડાર અંગે તે ગુજરરાજે જીવન હોડમાં મુકી બાર બાર વર્ષને રણુ રંગ ખેલી માલવને જ્ઞાનભંડાર જનાચાર્યોના સુસ્ન મુજબ હસ્તગત કર્યો છે તે જરૂર દેવ? હવે ત્વરીતતાથી અણમોલ ગુર્જર ગ્રંથની રચના થવી જોઈએ.
આચાર્યદેવ ધર્મભૂમિની સેવા અર્થે તેમજ ધર્મદત અને પ્રચારાર્થે તે અમોએ ભેખ લીધે છે. રાજન? “આપ તે માત્ર ગુજરાતના અક્ષરદેહની ફીકર કરે છે પણ તેનાથી ગુજરભૂમિના સ્થલદેહના ચિંતનની ખાસ આવશક્યતા છે.' “મહારાજ ? ગુજરાતની લીલીવાડી, કામઘેનુ સમરસાળભૂમિ, કલ્પવૃક્ષ સમ વેપાર ઉદ્યોગ, અને ધનસંપતિથી ગુજરાતને તૃપ્ત કરનાર ગુજરાતનું વહાણવટું, એ વર્તમાન સમસ્ત વિશ્વમાં એટલું બધું તે આકર્ષક ને ઉપગી છે કે, જેના અંગે ન્યાયશીલ દેશના રાજવીઓ તેમજ વિદેશીઓના મનમાં ગલગલિયા થયા કરે છે. તેનુ કેમ ? તે તરફ આપે દુષ્ટીપાત કર્યો છે ખરો !
આપણી આ આબાદી ટકાવી રાખવા ગુજરાતને એવા શેત્રુંજના દા ખેલવા પડશે કે, જેમાં દેશના રક્ષણાર્થે ભાડુતીઓ મુદલ:કામમાં નહી આવે. શસ્ત્રબળ, અસ્ત્રવિધ્યા, યુદ્ધવિધા, વ્યુહરચના કૌશલ્યતા, પટાબાજી, નિર્ભયતા, બ્રહ્મવિધા, વ્યહવારવિધ્યા, પવિત્ય તેમજ અર્થશાસ્ત્ર વગેરેના શિક્ષણાર્થે. તાલીમબધ વર્ગો જાગ્રતથી તૈયાર રાખવા પડશે. તે પર તે વિચાર કરો.
રાજન? માલવની છત તો આપના માટે આવાહન રૂપ છે. જેમને જેમને અવંનિપતિ વિક્રમાદિત્ય રાજવીનું બિરૂદ ધારણ કરી. જીવનના જોખમે માલવને છ છે. તેવા દરેક વિજેતા રાજવીના ઇતિહાસ તરફ દષ્ટિપાત કરશે તે આપને સમજશે કે, વિજ્ય પછી રક્ષણ અને રાષ્ટ્રોઉદ્ધાર અર્થે રાજવીએ રાજ્યના સેવક બની પ્રજા કલ્યાણમાંજ જીવન પસાર કરવાનું રહે છે. તે તેજ પ્રમાણે અને તેજ રાજમાર્ગો આપે હવે જીવન પસાર કરવાનું રહે છે. રાજયના સેનાપતિઓ, શિષ્ટ ૫ ડી, અને શાસ્ત્રીઓની સલાહથી યોગ્ય અભ્યાસ કમ નકકી કરવો જોઈએ.
ગુજરાતની વિધ્યાપીઠ અને પાઠશાળાનાં પાઠય પુસ્તકમાં સુધારે કર જોઈએ. જેથી આજને ગુર્જર વિધ્યાર્થી ભવિષ્યને મહાન તેજસ્વી નરન બની શકે.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૭૦.
[મહાન ગુજરાત રાજન? મારે દીલગીરી સાથે જણાવવું પડે છે કે-આજે આખા દેશમાં એવા સાચા અહિંસક ભડવીરો નથી કે જેના ચારિત્ર બ્રહ્મતેજ, અને સંયમ આગળ ઉદ્ધત વતન વાળાઓ ઓગળી જાય ને સંયમી બને. * “હે પ્રતાપી ગુજરરાજ? જ્યાં સુધી આપણે રાજયોગી મહાત્મા બુધ અને પ્રભુ મહાવીર જેવા મહાન અવતારીઓને અહિંસાત્મક ઉપદેશ તેમજ તેમના જીવનમાર્ગનું રાષ્ટ્રકરણ તેમજ દેશોહારનામાં અનુકરણ ન કરીએ અને સંખ્યાબંધ અહિંસાત્મક ગુર્જર વિરો રાષ્ટ્રમાં પેદા ન કરીએ ત્યાં સુધી, આપણું પિતા મહેશ્વરીએ દર્શાવેલ અહિંસાત્મવ તત્વજ્ઞાની વિધાભ્યાસને અર્થ શો? કે “રાજન ? આપની સમક્ષ અત્યારે જે જાતનું તત્વજ્ઞાન રજુ કરું છું તે વૌકિ તેમજ જન શાસ્ત્રના “અહિંસાવાદી તત્વજ્ઞાનના સિદ્ધાંતને પુરતી રીતે સમજીને કરૂ છુ એક સમર્થ જૈનાચાર્ય તરિકે અત્યારે નિપક્ષપાત ફરજ બજાવતા ખુલ્લી રીતે મને જણાવાદક, જેમને સોમનાથના મંદીરની દુદશ કરી, અને જેમને નજર નજર જોઇ છે. તેમને રાજતાત સાંભળતા ખરેખર થથરી આવે છે. એટલું જ નહિ. ભવિષ્યમાં આવું હજીબી બનવાનું છે પડઘા મારે કાને અથડાય છે. તેનું કેમ? - ' રાજન? મારી આ ભયંકર અગમચેતી પર ધ્યાન આપી. આપને યુવાન વર્ગ અને તેનાજે દેશનું કૌવતતીને નુર છે તેને, જુથમાં કેળવે. તેમજ બરોબર સજજ રાખે હવે તે રાજસત્તાએ, દરેક ધર્માચાર્યોએ તેમજ પ્રજાએ દેશને અણિ પ્રસંગે સહાયક થવા કોઈપણ પળે કટીબધ તૈયાર રહેવું પડશે. '
રાજન વિદ્યાર્થીઓની બુદ્ધિ અને શક્તિ ખીલવવા સર્વાંગસુ દર વકરણ, અલંકાર શાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વગેરે ગ્રંથની રચના તુરતજ ગુર્જર ભાષામાં ધવી જોઈએ. જેમાં જેને અને વેદાંતવાદી પડીએ પિત પિતાની મરીયાદામાં હી. અહિંસાત્મક તત્વજ્ઞાનને પુરતી રીતે સમજી નીતી, અર્થ, અને ધર્મશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે દેશને તેમજ પ્રજાને ભડવીર અને મરદાંગી આત્મ સંયમી બનાવવા જ જોઈએ. - રાજેન? વહેવાર તત્વજ્ઞાન સાથે અહિંસાના સ્વરૂપને મેળવી રાજકારણમાં અહિંસાવાદી તત્વજ્ઞાનને અર્થ, રાષ્ટ્રના ઉદયમાં તેમજ સંચાલનમાં એવી રીતે કરવો જોઈએ કે, અર્થ સામ, દંડ અને ભેદની રાજનીતીએ ભૂમિને રકતભીજીતર્યા વગર, બુદ્ધિપ્રભાએ રાષ્ટ્રનું રક્ષણ અને ઉદય થાય. 5દવસે અહિંસાવાદી સર્વવ્યાપક તત્વજ્ઞાનથી થવાનો છે સમર્થ તારણહાર
Page #236
--------------------------------------------------------------------------
________________
સુરધર અને સમ્રાટ ]
૧૭૧ એવા મહાન યુગાવતારીઓની દોરવણ નીચે દેશ. જ્યારે અહિંસાત્મક રાજવાદમાં કેળવાશે ત્યારે જ તેનો ઉદય થવાને છે.
રાજન? મહાન ગુજરાતને પુરતી રીતે અહિંસાવાદમાં કેળવવું પડશે. ગુર્જર ભાષાના મહાન ધર્મ ગ્રંથેના રચીતાઓએ રાષ્ટ્રના આમા બનવું પડશે. તેમજ એવા આત્મ સંયમીઓ જાતે અહિંસાવાદી ઉપદેશક બનવુ પડશે
જ્યાં રાષ્ટ્ર સ ચાલન ખુલે ખુલ્લું પ્રજાજનેના હાથમાં જ હોય, જ્યાં અહિંસા પરમો ધર્મને જયનાદ સમસ્ત દેશભરમાં વ્યાપક બન્યું હોય? ત્યારે કંઈ પણ પરદેશી કે, દેશની દેણ નથી કે તે, આ અહિંસાવાદી દેશ સામે નજર પણ કરી શકે?
- રાજન અત્યારે મારી મને દેવતા સાક્ષી ભુત થાય છે કે, ગુર્જરભૂમિમાં અત્યારે અડિ સાવાદી તત્વજ્ઞાનનો અને જીતેન્દ્રિય દર્શનના મુળીયા એવા તે ઉડાણમાં ઉતરી રહ્યા છે કે, નજદીકમાંજ ભાવિની હશે તે ? “આજ માતૃભૂમિ અહિ સ વાદી અમારી પડાહથી માછતી રહેશે. ત્યાર પછી કાળાંતરે સમસ્ત ભારત અનેક પ્રકારના પરદેશી વંટોળીયાઓથી ઘેરાશે. જેમા અવતારી મહાન વિભૂતિઓના હાથે, બલીદાને અને ઉપદેશે મુકત બનશે. પછીનું સ્વતંત્ર ભારતનું પ્રજાસત્તાક રાજ અહિંસાવાદી તત્વજ્ઞાનને દીપાવનાર બનશે. શાસ્ત્રધારી રાજસત્તાઓ પણ અહિંસાવાદી ભારતના મિત્ર રાજવીઓ સામે રહેશે. ને સમસ્ત વિશ્વમાં ભારતનો જયજયકાર થશે.
- સુરિશ્વરજી આપનું આ ભાવિ ઉજવળ બને અને ભારત પોતાના ઉધ્યના ગ્ય માર્ગે જલદીથી સ્વતંત્ર બને એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરૂ છું -
રાજન? હવે અમારી આવશ્યક કોયાને સમય થએલ હોવાથી અમારે જવું જોઈએ. જેથી સર્વે ને મારો ધર્મલાભ. આટલું કહી સુરિશ્વરજીએ મહેલેથી વિદાય લીધી. તેઓની પુંઠ દેખાયું ત્યાં સુધી ગુજરરાજનું તેજ રટણ હતું કે કેવી પ્રભામય દીય આકૃતિ ? અને કે માર્ગદર્શક પ્રભુને ઉપદેશ ? ધન્ય છે, તે જનની કે જેણે આવા રત્નને જન્મ આપે છે.
શ્રી હેમચંદ્રસૂરિજીના ગયાબાદ-રાજમહેલમાં હાજર રહેલ સનાતન, ધર્માચાર્યોએ ગુર્જર રાજને જણાવ્યું કે, હે સુજ્ઞ રાજન? આવતીકાલે રાસભાની ખાસ એવી બેઠક બોલાવે છે, જેમાં સનાતન ધર્માચાર્યો, ને પડીત પિતાના અભીપ્રાય ગુર્જર ગ્રંથરચના પર પુરતી રીતે આપી શકે. અને આપનું તેમજ રાજસભાનું તેથી સમાધાન થાય. * * ઠીક છે. ૫ ડીતજી કહી, મહારાજ મહેલની અંદરના વિશ્રાંતિ ખંડમાં ગયા. ને પ્રતિહારીએ સભા બરખાસ્ત કરી.
Page #237
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪ જુ
સિદ્ધહેમ વ્યાકરણ પ્રણેતા:
મહારાજા સિધરાજ રાજસભામાં બેઠા છે. આ સમયે આચાર્યશ્રી ઈરાદાપૂર્વક પધાર્યા ન હતા. રાજસભાના પંડીતાએ આ તકને લાભ લઈ આચાર્યશ્રીને મહારાજાના હૃદયમાંથી ઉતારી પાડવા અને તેમના પ્રત્યેનું માન ઓછું કરવા અનેક રીતીએ પ્રયત્ન ચાલુ કર્યા.
, 'એક પંડીતજી, રાજન! આપ શૈવ ધમાં છે. આપના વડવાઓ પૂર્વક બથી શૈવ ધર્મ પાળતા આવ્યા છે. જૈન ધર્મ તો આપણે પ્રતિપક્ષી છે. તેને આપ જેવા નરેન્દ્ર પ્રત્સાહન આપશે તે, સમસ્ત ગુજરાત જૈન ધર્મો જ બની જશે, અને શૈવ ધર્મને સદંતર નાશ થશે તેનું પાપ આપશ્રીના શીરે આવશે. તેને દીર્ધ દ્રષ્ટીથી વિચાર કરી, સૌના હીતાર્થ શ્રી હેમચરિના શાહને ત્યાગ કરવા હું આપને વિનવું છું.
' - બીજે પંડીત. નામદાર? વાણી બાઓ હંમેશા વાણીમાં શુરા હોય છે. તેઓ પિતાની વાત ચાતુરીથી ભલભલાને આંજી દે છે. તે પ્રમાણે આપ પણ સૂરિજી ની વાત ચાતુરીમાં જ ખેંચાયા છે. બાકી આપને પાકે અનુભવ થશે ત્યારે સમજ પડશે કે તેમની બધીએ આપણું પ્રત્યે જાળ છે. રાજન? બધે પ થાય પણ જે સમાજમાં જન્મ લીધે છે. તે વંશને તેમજ સમાજ ધર્મને પલ્ટો કરવો તે ઘોર પાતક ગણાય એમ વેદાંતવાણી છે. તે પર વિચાર કરવું જોઈએ.
- ત્રીજો પંડીત. “હે નારદવી એક વખત સુરિશ્રી શું કરે છે તે જોવા હું, ઉપાશ્રયમાં ગયા હતા. જ્યાં મે જોયું તે, મહારાજે આપણા વેદ ધર્મના બધા
છે જ્ઞાન ભંડારમાં રાખ્યા છે, અને તેમાંથી વાંચન કરી કરી તત્વ ખેંચી વિદ્વતા પ્રાપ્ત કરે છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
“સિધ્ધ હુંમ વ્યાકરણ પ્રણેતા:–]
૧૭૩
અમારે એટલુ તે માન્ય કરવું પડે કે સૂરિશ્વરજી સત્ય વકતા છે. એટલુજ નહિ પણ તેએ સત્યના ખાસ પુજારી છે. તેઓ અસત્યનું આચરણ કદાપી કાલે નિહ કરે. જેથી રાજન? આપ તેમને પુછીનેજ ખાતરી કરી કે, તેમને વ્યાકરણ આદિ પ્રતિમાન ગ્રંથૈાને અભ્યાસ વૈદાંતિક ગ્રથાના આધારે કર્યાં છે કે નહિ ?
આ પ્રમાણે થતા સત્યવકતા સૂરિજીના પ્રતિઉત્તરથી અમારી ખાતરી. થશે અને અમારા સર્વેના દીલનું સમાધાન થશે.
ચોથા વૃધ્ધ પંડીત....હું દેવેન્દ્ર...? અજબ ગજબ થઇ ગયા છે. મેં મારી યા વડીલાની જીંદગીમાં પણ નથી જોયું ને નથી જાણ્યું તે, આપ શૈવી માગી રાજા થઈ આપણા પ્રતિસ્પલ્થિ જૈન ધમ ને પ્રેત્સાહન આપી રહ્યા છે? અમેાને તે અતિસય ડંખે છે... અને આપ હૅમસુરિને ઇશ્વર તુલ્ય માતા છે. આના અર્થ શો ? આપને ગમે તે ખરૂ?....ખેર, શીવ ? શીવ? શીવ?
આવી રીતે અનેક બ્રાહમણ પડીતેએ સુરીશ્રીની ગેરહાજરીને લાભ લઇ તેમની વિરુધ્ધ રાજાના કાન ભભેર્યાં.
દીધ દ્રષ્ટીવાન મહારાજાને આની વધુ અસર થઇ નહિ પણ એટલે તા નકકી ખ્યાલ થયા કે, આ સર્વે બ્રાહમણ પ'ડીતેા ગુરુદેવના અને સત્ય જૈન ધર્માંના પુણ્ વેશી છે. તેઓનુ સમાધાન કરવા માટે બીજેજ દીવસે મહારાજે રાજસભા ખેલાવી જેમાં આચાર્યશ્રીને પણ પધારવા વિનંતી કરી. જીતેન્દ્ર વ્યાકરણની મહતા
બીજે દીવસે વિશ્વાન પંડીતા, શાસ્ત્રીએ, નગરમહાજન સામતા, ' તેમજ સષ્ટ ધમના ધમ ચાયેાંથી રાજદરબાર એવાતા ખીચોખીચ ભરાયે કે જાણે આજના દરબારમાં સરિશ્રીના ઘડતરની અણુમેલ્ય કીંમત અંકાવાની ન હેાય ?
બરાબર સમયસર સૂરિશ્રી આદિ મુનિમહારાજો તેમજ ખુદ મહારાજ પંધાર્યાં જયનાદોની દુહી પાકરાઇ વારાંગના નાચ વગેરે દરબારી કાર્યાં ચાલુ પધ્ધતી પ્રમાણે ત્વરીતતાથી સંકેલી લેવામાં આવ્યા, તે દબારમાં શાંતિ પ્રસરી. શ્રી સુધ મહાજન અને નગરજાની પુરતી હાજરીવાળા રાજ દરબારમાં મહારાજાએ ઉભા થઇ સૂરિશ્રીને ભાવ પૂર્વક વંદન કરી નમ્રતાથી પુછ્યુ કે
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૭૪
[ મહાન ગુજરાત હે સુરીદેવ? શું આપે સનાતન વેદ શાસ્ત્રના આધારે વિધ્યતા પ્રાપ્ત
આજની સભાને ભેદ સરિશ્રી પુરી રીતે સમજી ગયા હતા જેમાં તેમને આ પ્રમાણેની શંકાનું નિવારણ કરવામાં. જન ધર્મની મહતા અને ગૌરવ લાગવાથી સરિશ્રીએ ઉભા થઈ દેશના દેવાની હ૫થી શાંતિથી જવાબ આપતા સભાજને તેમજ રાજવીને ઉદેશીને જણાયુ કે, હે વિદ્વાન સભાજન ને રાજન?
“પ્રભુ મહાવીરે પિતાની બાલ્યાવસ્થાના ૮મા વર્ષે ઇન્દ્ર મહારાજે બ્રાહ્મણ સ્વરૂપે પ્રશ્નો કર્યા તેને જવાબ પાઠશાળાના મહાન વ્યાકરણ શાસ્ત્રી તેમજ જગતને ખાતરી થાય તેવી રીતે અવધિજ્ઞાની પ્રભુએ ઈન્દ્રને આપે. જેના અંગે ૧ સંજ્ઞા સૂત્ર (૨) પ્રરિભાષા સૂત્ર (૩) વિધિ સૂત્ર (૪) નિયમસૂત્ર (૫) પ્રતિષેધ સૂત્ર (૬) અધિકાર સૂત્ર (૭)અતિદેશ સુત્ર (૮) અનુ વાદ સુત્ર (૯) વિભાષ સુત્ર (૧૦) નપાત સુત્ર આ પ્રમાણેના દશ સૂત્રે રચાયા તથા “જિનેન્દ્ર વ્યાકરણ પ્રગટ થયું–આ જોઈ પાઠશાળાના ઉપાધ્યાય પણ સાનંદાશ્વર્ય પામ્યા. પછી મહાવીરકુમારને તીર્થંકર દેવ તરીકે માની પાઠશાળાઓમાં આ કાળે તેમના જીનેન્દ્ર વ્યાકરણનું અધ્યયન ચાલુ રખાવ્યું. ત્યારબાદ પ્રભુ મહાવીરનું આ “જીનેન્દ્ર વ્યાકરણ વલ્કલ પત્રો પર લખાવ્યું. જેની પૂર્વ કાલિન હસ્ત લેખિત પ્રતે હે રાજન ? પૂપર પરાથી જ નાચાર્યોના જ્ઞાન ભંડારોરાં સંગ્રહિત હોવાથી, તેના આધારે અને માતા સરવસતિની શાક્ષાતમય પ્રસન્નતાથી મેં કાવ્ય અને સૂત્રરચનામાં વિદ્વતા પ્રાપ્ત કરી છે. જેમાં વેદશાસ્ત્રો તેમજ સર્વે ધર્મશાસ્ત્રનો અમારે અભ્યાસ તત્વ તિરક્ષણાર્થે કરે જોઈએ. તેમજ ભંડારમાં સર્વે ધર્મના 2 થે રાખવા જોઈએ. તે અમારો ધર્મ હોવાથી, અમેએ સનાતન ધર્મના અર્વાચિન તેમજ મિનJથે અમારા જ્ઞાનભંડારમાં રાખ્યા છે ને તેનો સદઉપાય યોગ્ય પ્રસંગે કરીએ છીએ. અને તે પ્રમાણે સર્વે ધર્મના ધર્માચાર્યોના ભંડારમાં તેમજ રાજ ભંડારમાં આજે પણ વિધ્યમાન છે-તે શું આ પ્રમાણેને જ્ઞાન સંગ્રહ અપવાદને પાત્ર ગણાય ખરો ? : ( આ પ્રમાણેને વિકતા ભર્યો જવાબ સાંભળી સૌ કરી જ ગયા. હવે બ્રાહ મણ પંડીતે તેમની સામે શું બોલે? પ્રથમથીજ સુરીશ્વરથી સૌ ધ્રુજતા હતા. સુરીશ્વર પાસે એક પણ દલીલ ટકી શકી નહિ. અનતે સૌ એ આનંદ ને સતિષ વ્યકત કર્યો
Page #240
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ હું મ વ્યાકરણ પ્રણેતા:
૧૯૧
(૩)
આ પ્રમાણે વિશ્વાન પંડીતા સાથેના ધમવાદમાં શ્રી હેમચંદ્રાચાર્યે સ ધર્માંચામાં અને રાજવીના દીલને જીનેન્દ્ર વ્યાકરણની મહત્તા” અને પેતે પ્રાપ્ત કરેલ જ્ઞાનની ખાતરી આપી. આ સમયે ભલે વેદાંત્વાદિ–ધમાઁચાયાઁના અંતરમાં મતભેદ રહ્યો હોય પરંતુ બહારથીતેા આખીએ રાજસભાનું વાતાવરણ શ્રી હેમસૂરિ તરફ પુરતી રીતે ઢળેલુ અને તેમની જ્ઞાન શકિતના મુકતકંઠે પ્રશંશા કરનારૂ બન્યું હતું.
આ સમયે પંડીત સભાના અધ્યક્ષ શ્રી શ્રીપાલકવિ, તેમજ અન્ય ધ ચાર્યાએ–માલવ જ્ઞાનભંડાર અંગે રાજવી સાથે મસલત કરી અને આજની સભામાં સર્વાનુમતે એમ ઠર્યું કે ગુજરગ્રંથ રચનાનું મહાન કાય સુરિશ્વરજી તેજ સુપ્રત કરવું-આ પ્રમાણે ઠરતા–રાજસભાના અધ્યક્ષ સ્થાનેથી ખેાલતા મહારાજાએ જણાવ્યું કેઃ ગુરુદેવ! મને વિચાર થાય છે કે, રાજ મેોજના સમયને મહાન જ્ઞાન ભંડાર ધારાથી પાટણ લાવવામાં આવ્યો છે,, તેમાં અનેક વિષયેના પ્રથા ઉપરાંત અતિ ઉત્તમ એક બાજ વ્યાકરણ' મયું છે, જેના રાઁયતા મહાકવિ ધનપાલેજી છે. જેથી આજ પણ મહારાજા ભાજ અને મહાવિ ધનપાલની યશ ગાથા અને અમર જ઼ીતિ ચેમેર પ્રસરી રહી છે, આપ પણુ મહાન વિદ્વાન છે તેા, તેનાથી ચઢીયાતુ મહાગુજર વ્યાકરણ અને અદ્દભુત ગ્રંથ ભંડાર ન બનાવી શકે! !
આપ પ્રથાની રચના કરશે તો તેથી, સૌની કીર્તિ ભાવચંદ્ર દીવાકરાની માફક જયવંતી બનશે. અને જગતના વિદ્યાનેા પર મહાન ઉપકાર કર્યો ગણુારો...ગુરુદેવ! મારી આ પૃચ્છા પૂર્ણ કરશે એવી મારી આપને ના વિનંતિ છે. તેને અંગે શ્વેતી સામગ્રીનીબધી વ્યવસ્થા રાજ્ય તરફથી ખસે કરવામાં આવશે.
સુરીશ્વરજી~~~~રાજન! આપની સાહિત્ય પ્રત્યે અતિશય ખુશ થયા છું. ભલે; મને તેમાં જરાએ વાંધે વીર પ્રભુ અને માતા સરસ્વતી દેવીના સહાયતા બળે કામનાની સિધ્ધિ થશે.
આટલી ઉમેદ જોઇ હુ નથી. ભલે, મહાઆપણી સર્વે મ
Page #241
--------------------------------------------------------------------------
________________
[ મહાન ગુજરાત
રાજા પણ ચેાગ્યે ઉત્તર સાંભળતા અતિ ખુશ થયા અને સને સંબોધીને કહ્યું કે; પ્રજાજને! આ મહાન ઉપકારી પૂજ્ય મહાપુરુષે મારી અગ્રડુ ભરી વિન ંતિને સ્વીકાર કરી, ર્યાકરણ આદિત્ર થેની રચના કરવા વચન આપ્યુ છે. તે તેમના કાર્ય માં સૌએ સારી મદદ કરવી.
૧૬
સુરિશ્રીએ ગુજ રેશ્વરની વિનંતીને સ્વીકાર કર્યો. આ સમયે રાજદરખારમાં સુરિશ્વરજી તેમજ મહારાજા જયદેવના જયધેાષનાદેથી સભા એવી રીતે ગ' રહી કે જાણે કાઇ શાસન અવતારીને પારભાવને ગુરની સંસ્કારી ભૂમિકા વધાવતી નહેાય ?
આ પ્રમાણે હર્ષનાદો વચ્ચે રાજદુલા વિસરજન થઇ. પછી ઉપાશ્રયે જઇ સુરિશ્વર ગ્રંથ રચનાનું કાર્ય ચાલું કર્યું.
(૬)
કાશમિર દેશમાં આવેલ ભારતીદેવીના મંદીરે બાહેાશ રાજદુતને મેકલી ત્યાંના દેવીપ્રંથ ભંડારમાંથી વ્યાકરણ શાસ્ત્રના પ્રાચિન આઠ ગ્રંથા લાવવાના ત્રંબધ યેાજાય.
ગુજરાતથી કાશમીર જતા આવતા આ કાળે લગભગ છ મહીના થતા હતા. છતાં ચપળ માંગણીવાર દુત ત્યાં જલદીથી પોહચી ગયા. દેવીમંદીરે તેમજ રાજ દરબારે જઇ ત્યાંના કમ ચારીનેા, પુરાહી, તેમજ રાજ્યાધીકારીઓને રાજદુત વ્યાકરણુ ગ્રથાને લગતા ગુજ રેસ્વરના રાજ ખરીતા સુપ્રત કર્યાં. જેને સહહર્ષ સ્વીકાર થયા.
ร
આ સમયે દૈવીમ દીરમાં અપૂર્વ ચમત્કાર થા. પ્રશન્નગીત દેવીએ સ્વાધિષ્યયકાને આજ્ઞા કરતા જણાવ્યું કે “ શ્રી હેમચંદચાય મારા પ્રસાદ પાત્ર છે, એટલું જ નહિ પરંતુ તેએ જન શ્વેતાંબર સંપદાયના અગ્રગણ્ય રાક્તિશાળી શ્રુતજ્ઞાની મહાત્મા છે. તે મારા સ્મૃતિ મત પ્રતિકૃતિ રૂપ છે. જેથી તેમને જોયતા શ્રેયકર સર્વે ગ્રંથા આપે.”
માતાદેવીની સુચના અને આજ્ઞા મુજબ નીચે ગ્રંથા ભંડારમાંથી રાજ દુતને સુપ્રત કરવામાં આવ્યા.
Page #242
--------------------------------------------------------------------------
________________
સિધ્ધ હંમ વ્યાકરણ પ્રણેતા:-]
૧૭૭ (૧) ચંદ્રગામી (૨) શાકટાયન, () આપિશલિ (૪) ઉત્પલ, (૫) હરિ, (૬) ક્ષીરસ્વામી (૭) પાણિની, અને (૮) જે કેન્દ્ર વ્યાકરણ, આ પ્રમાણે આઠે મહાન ગ્ર ની પ્રતે મેળવી રાજદુત પાટણ આવો.
રાજદરબારમાં હાજર થઈ મહારાજાને નમન કરી દુતે જણાવ્યું કે હે રાજની આ આઠે પ્રથો ખુદ ભારતીય માતાએ સાક્ષાતકાર થઈ, પિતાના ગુપ્ત ભંડારમાંથી ચમત્કારી રીતે પ્રસન્નચી-તે કમચારીઓ માફતે અર્પણ કરતા જણાવ્યું છે કે, “સરિશ્રી મારા મુર્તિમંત પ્રકૃતિરૂપ, તેમજ મહાન જ્ઞાની છે. તે તેમની દરેક કૃતિમાં મારે સહાયક થવું જ જોઈએ.” આ પ્રમાણે માતાએ અમ સર્વેને દર્શન દઈ પાવન કરી–સમર્થ સુરીશ્વરની મહાન અવતારી તરિકે કદર કરી છે, એટલું જ નહિ પણ અમોને પ્રસાદ આપી શુભાષિશ દઈ મોકલ્યા છે.
આખી એ રાજસભા અને ખુદ મહારાજા, ભારતીય દેવીનો સુરીશ્વર પ્રત્યેને આ પ્રમાણેને આગાધ પ્રેમ જોઈ વધુ આકર્ષાયા, ખુદ મહારાજા જયદેવે સૂરીશ્વરને ભરસભામાં વંદન કરી સ્વહસ્તે ઉપરોકત આઠ પ્રતિ વ્યાકરણની રચનાઅર્થે અર્પણ કરતા પિતાના જીવનની સાર્થકતા માની.
પછી શ્રી હેમચંદ્રાચાર્યવાળા પાટણનો ઉપાશ્રય સમસ્ત ગુજરાતની વિધાપીઠ બન્યો. જ્યાં ખુદ હેમચંદ્રાચાર્યજી-સર્વ સાધુ સંપ્રદાયની યુધ્ધમાં મહાન યુગાવતારી દેવેન્દ્રની માફક, મેગ્ય ભદ્રાસને બીરાજમાન થતા. પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીની માફક અમોધ વાણીથી ગ્રંથની રચનામાં જીવનની સાર્થકતા માનતા શ્રુતજ્ઞાની શિષ્ય સમુદાય તેમજ લહીયાઓ સુરીશ્વર રચિત શ્લેકને શબ્દેશબ્દ સચોટતાથી ઉતારતા, જેમની àકરચનાની અદ્દભુત શૈલી એવી તે સચોટ અને અણમોલ બનતી કે, જાણે પંચમઆરામાં સૂરિદેવ પોતે, સાક્ષાત પ્રભુ મહાવીર આદિ તીર્થકર દેના પ્રતિછાયા રૂપ ન હોય?
આચાર્યદેવના મુખમાંથી શ્રતધારા હિમાલયના વહેતી ગંગાના પ્રવાહની જેમ વહેતી અમૃતવાણીને, પંડીત, શાસ્ત્રીઓ, તેમજ શ્રતજ્ઞાની શિષ્ય સમુદાય ઝીલતા અને લોહીયાઓ ઉત્સાહ પૂર્વક લખતા.
આ પ્રમાણે સવાવર્ષના અંતે સવાલાખ શ્લેક પ્રમાણ “ગુર્જર હેમ વ્યાકરણ ત્રણસો લહીયાઓના હાથે લખાઈ તૈયાર થયું. જેના મુળસ,
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૯૮
[મહાન ગુજરાત વિવેચન, સદસ્કૃતિ, નામમાળા વગેરે તૈયાર થયા. તેમજ ધાતુપાક, ગણપાર્ક, લિંગાનું શાસન વગેરે વ્યાકરણના આઠે વિભાગે લખાઈ તૈયાર થયા.
ત્યાર પછી સુરિશ્રીએ અભિનવ વ્યાકરણની રચના શરૂ કરી, જેમાં સાત અધ્યાયના મૂળ સૂત્ર ૪૬૮૫, ઉણદિન ૧૦૦૬ સત્ર, અને આઠમા અધ્યાયના ૧૧૧૯ સૂત્રોની રચના થઈ. આ પ્રમાણે કુલ ૫૬૯૧ સૂત્રે તેમજ ૧૧૦ શ્લેક પ્રમાણુ શ્રી “સધ્ધ હેમ વ્યાકરણ રચાયું.
તેમજ આ ગ્રંથ ઉપર બ્રહદ્ મધ્યમ-લઘુ એમ ત્રણ ટીકાઓ અરિશ્રીએ બનાવી.
આ વ્યાકરણ ગ્રંથનું લખાણ સુવર્ણ શાહીથી થયું. જેમાં ત્રણ લહીયાઓને હમેશા એક એક દામ આપવામાં આવે છે. આ પ્રમાણે સંવત ૧૧૯૪ થી ૯૭ સુધીના ત્રણ વર્ષમાં વ્યાકરણ ગ્રંથની ૩૦૦ નકલે તયાર થઈ.
શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશ પ્રમાણે ગ્રંથ રચનાની ખુશાલીમાં માછીની જાળે બંધ કરાવી ને કરડે નૈયા પુણ્ય દાનમાં ખરચ્યા.
બૃહદ વૃત્તિનું પ્રમાણ ૧૮૦૦૦ શ્લેક. મધ્યમવૃત્તિનું , ૧૨૦૦૦ લઘુવૃત્તિનું , ૬૮૦૦ કુલ પ્રમાણ છે ૩૬૦૦૦ શ્લોક પ્રમાણ
આ પ્રમાણે ગ્રંથ રચના મહત્વતામય બની ગ્રંથના પ્રત્યેક પાઠના અને તે એકેક શ્લોક વધુમાં, આર્યા, ઉપન્નતિ, માલિની વિગેરે છંદથી વ્યાકરણ અલંકૃત થયેલ છે. પ્રશસ્તિમાં મ. મુળરાજથી આરંભી સિદ્ધરાજ સુધીના રાજવીઓનું આબેહુબ વર્ણન આલેખવામાં આવ્યુ છે. જેમાંથી ઈતિહાસકારો માટે પ્રમાણભૂત બાબતે જાણવા મળે છે. આમાં પ્રશસ્તસહ કુલ ૩૫
શ્લેક છે...
આટલો મોટો ગ્રંથ અનેક વિભાગમાં રચાયે છતા તેના મગળ ચરણમાં માત્ર એક જ શ્લેક છે.
આ વ્યાકરણ ઉપરથી ૯૦૦૦૦ શ્લેક પ્રમાણ ખૂહઠ, ન્યાસ ફરીથી રચાયેલ છે. જે અત્યારે સંપૂર્ણ મળતું નથી પરંતુ ટુટક રીતે પ્રાપ્ત થઈ શકે છે. આ ગ્રંથ હજુ અપ્રસિદ્ધ છે. આ પ્રગટ કરવામાં આવે તે મહાન ઉપકારી નીવડે.
Page #244
--------------------------------------------------------------------------
________________
“સિધ્ધ હેમ વ્યાકરણ પ્રણેતા:-]
+ ૧૭૯ એક દીવસ પ્રભાતનાજ મહારાજાને પથારીમાંથી જાગ્રત થતાજ, વ્યાકરણ ગ્રંથ પરિપૂર્ણ થયાની વધામણી મળી. મહારાજાના આનંદને પાર રહ્યો નહિ. પુત્ર જન્મની વધાઈથી જેટલો આનંદ થાય તેથી અધિક આનંદ અનુભવ્યો. વધામણી આપનાર પ્રતિહારીને હર્ષના આવેશમાં આવેલ રાજવીએ ગળામાં કીમતી રત્નજદ્રત હાર અર્પણ કરી જીવનની સાર્થકતા માની,
ગ્રંથની સમાપ્તિમાં મહા મહેસવ શરૂ કર્યો. અન્તિમ દીને શ્રુતજ્ઞાનના બહુમાન અર્થે હાથીની અંબાડી પર થતજ્ઞાનને શુભ હસ્તે પધરાવી, રાજ્યની સંપૂર્ણ સામગ્રી સહ હાથીને મોટો વરઘોડે ચઢાવવામાં આવ્યું. જેમાં સૂરીજી, વિદ્વાન પંડીત, સામતે, અમલદારો નગરજને. મહાજન અને સનારીઓથી શોભતો વરઘેડે આખાય ગામમાં ફરી રાજભુવન પર ઉતર્યો. ત્યાં રાજસભામાં માનવ મેદની સમક્ષ આ ગ્રંથની પૂજનાદિ વિધિ શ્રીમદ્દ હેમચંદ્રા ચાર્યું કરાવી. રાજપુરોહીતે શુભાષિશ દીધા, અને પછી તેની વાંચના શરૂ થઈ.
બીજે દિવસે રાજપુરોહીતે રાજમહેલે જઈ સમ્રાટને કહ્યું કે રાજન! બધું તો ઠીક પણ, આ વ્યાકરણમાં આપના વંશને લગતું વર્ણન કેમ આપવામાં આવ્યું નથી ?
મહારાજાએ જણાવ્યું કે “હે પંડીતો! આ વાત મને આવતી કાલે યાદ કરાવો એટલે સુરીજીને પુછી સમાધન કરીશું.
સરસ્વતિની સાધના અને કાર્ય સિદ્ધિ
સમગીરાજ શ્રી હેમચંદ્રાચાર્યને આ હકીકતની માહીતિ તાત્કલીક મલી ગઈ. એમને પણ સમજાયું કે, “આ વ્યાકરણ સમસ્ત દેશમાં વ્યાપ્ત થવાનું છે. તે, તેમાં રાજવંશને લગતું પ્રમાણ ભુત વર્ણન આવે તે, ગુર્જર નરેશ અને ગુજરભુમીની કીર્તિ વધારનારુ થઈ પડે તેમ છે. એટલે તેમણે તેજ દીવસે સુંદર ચક શૈલીમાં ૩૫ શ્લેક પ્રમાણ પ્રશસ્તિ રચી.
આ રચાયું તે ઉપાશ્રય માં! અને ગ્રંથ હો રાજભંડારમાં ! હવે શી રીતે તેમાં તે દખલ કરાય? તે એક વિચાર થઈ પડે. સૂરીશ્રીએ અને નિશ્ચય કર્યો કે......
Page #245
--------------------------------------------------------------------------
________________
*
[ મહાન ગુજરાત
આમાં ‘શ્રુતદેવી'ની સહાયતા લીધા સિવાય છૂટકેા નથી, એટલે તે એકાન્તમાં પદ્માસને બેસી ધ્યાનમાં તલ્લીન બન્યા.
૧૮૦
ધ્યાનથી કઈ વસ્તુ ની સિધ્ધિ
થતી નથી ? તેમાં અજબ શકિત છે કે: હજારા માઈલ દુર હાવા છતાં તેનાથી ધારેલ માનવી અથવા દેવીદેવતાને પેાતાના પાસે ખેચા શકાય છે. ધ્યાન માત્રથી આકાશમાંથી જતા સ્વનિય વિમાનને સમયે માત્રમાં અટકાવી શકાય છે. યેાગ ધ્યાનથી ધારા તે થઇ શકે છે. અઢુિં ધ્યાનના બળેજ સરસ્વતી દેવી હાજર થયા. સૂરી. શ્રીની ઉચ્ચ કાટીની મનેાભાવના જાણી પ્રસન્ન થઇ જણાવ્યું કે; ‘હું મહાત્મા ? શાસનના આઠે અધ્યાયમાં દરેક અધ્યાયને છેડે. પ્રશસસ્તિના ચાર ચાર શ્લોક જયારે તમે વ્યાકરણું ઉઘાડી જોશે ત્યારે લખાયેલા જોઇ શકશેા. “આ ન્યાકરણ પ્રસિધ્ધિને પામશે એટલુ જ નાડુ પણ સાથેાસાથ આપનુ અને મહારાજા જયદેવનું નામ પણ અમર થશે. અને આ વ્યાકરણ સિદ્ધહેમ શબ્દાનુ શાસન ”ના નામથી જગપ્રસિધ્ધ થશે.” *
દેવીના આશિર્વાદથી બન્યુ પણુ તેમજ ? બીજો દિવસ થયા. ઇર્ષાળુ બ્રાહ્મણા મનમાં હરખાતા, હરખાતા, રાજસભામાં જલ્દીથી આવવા લાગ્યા. તેતે એમજ માનતા હતા કે, ‘રાજ્યયશ ગાથા’ સુરિજીએ લખી નથી, તેથી રાન્ન નાખુશ થઇ આ વ્યાકરણને અયેાગ્ય જાહેર કરશે. અને અભ્યાસ માટે પત જલી અને પાણીનીનું વ્યાકરણ કાયમ રહેશે
રાજસભામાં મહારાજાના ઉદ્ગારા
રાજસભા ભરાઇ અને વિદ્યાતાના મુખે વ્યાકરણનું વાંચન શરૂ થયું. ત્યારે દરેક અધ્યયનમાં પ્રશસ્તના ચાર શ્લોકા એવા ચમત્કારીક રીતે સભળાયા કે, જેમાં સિઘ્ધરાજને સૂરીશ્વરની નિ:સ્વાર્થ સેવાની ખાત્રી થઇ. પછી તેમણે સૂરીશ્વરના સાહિત્ય કાર્યની મુકત કૐ પ્રશંસા કરતા પ્રજાજનાને જણાવ્યું કું :—
“હું મારા પ્રજાજને ? મે અનેક ક્ષેત્રામાં મહાન વિદ્વાન મહાત્માએ જોયા છે. પણ બધામાં નિસ્વાર્થ, દેવસમાન, મહાન યુગાવતારી સુરીશ્વરજીના જેવા સતસંગના લાભ મતે તેમજ આપને ભાગ્યેજ મલ્યા હશે ?
જેમને મારી આગ્રહભરી વિન'તીનેા સહર્ષ સ્વીકાર કરી, મહીનાએ અને વર્યાં સુધી જેહમત ઉઠ્ઠાવી સર્વેની ઇચ્છા પરિપુર્ણ કરી છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ હેમ વ્યાકરણ પ્રણેતા:-]
૧૮૧ આ ગ્રંથને વાંચતા સૌને સુરીશ્વરજીની વિદ્વતા સહેજે ખ્યાલ આવી જશે કે, આ વ્યાકરણ તાનસાગરથી રેલમછેલ બનેલ છે.
અહિં આપણા પંડીતજનોનું સમાધાન પણ થઈ જાય છે તેમને સમજવું જોઇએ કે, જે હું સુરીશ્વર પ્રત્યે ખેંચાયો હોઉં તે, માત્ર તેમના જ્ઞાન અને ચારિત્રના બળેજ. બાકી વાચળતામાં ખેંચાય જઉં તેવો મને ન માનશો. દરેક અધ્યાયના અન્તના ચાર કલેકમાં અભુત ચમત્કારની ચમકે જણાય છે. જેમાં મને તો લાગે છે કે માતા સરસ્વતીજીની જ કરામત છે. ધન્ય છે તેમને જ્ઞાન શકિતને ! મારી ઈચ્છા છે કે, આ વ્યાકરણ હવે આપણું અભ્યાસક્રમ માટે સમસ્ત ગુજરાત ની વિદ્યાપીઠમાં દાખલ કરવું, અને પુર્વના ચાલતા વ્યાકરને બંધ કરવા,
- “પુનઃ એક વખત કહી દઉં કે, આપણે ગુરુદેવનો ઉદ્ધારક તરીકે જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. આવા ઉપકારી પુરુષોથી ગુજરાત ગોર વતા ધરાવે છે. ધન્ય છે ગુજરભુમીને અને ધન્ય છે તેમની જન્મદાતાને કે જેમણે આવા ઉત્તમ પુરુષોને જન્મ આપી મહાન ઉપકાર કર્યો છે. સિદ્ધરાજ ગુરૂદેવના આ કાર્યક્ષેત્રને કદી વિસરનાર નથી. મરણાંત સુધી ઉપકારીને રાજવી યાદ કર રહેશે. ફરી એકવાર ત્યાગ અને સંયમની મુર્તિ સામે સૂરી વરને મારી અંજલી સમપી કૃતાર્થ થાઉ છું.
રાજવી સાથે પ્રજાજનો, પંડીત, સામતે, વિગેરે સૌએ સૂરીશ્વરને વંદન કરતા સુરીશ્વરના આ સાહિત્ય કાર્ય ની અનેકવાર પ્રશંસા કરે છે. જૈન શાસનનો ! જય હે ! ગુરુ શ્રી હેમચંદ્રસુરિજીને. જય હો! આ પ્રમાણેના જયનાદે વચ્ચે આ અઠ્ઠાઈ મહેસવ આનંદ વૃત્તિથી ઉજવાયો.
' જયનાદ સાથે રાજસભાનું કાર્ય પૂર્ણ થયું. સભા વિપરાતા સૌએ ઘર તરફ જવા માડયું. આજને આખો દિવસ ચોરે, ચરે, મહાલે અને ગલીએ ગલીએ જ્યાં જુઓ ત્યાં એકજ વાત.
“શું! સુરીશ્વરજીની અપાર જ્ઞાન શકિત! શું વિદ્વતા! તેમના આગળ તે સરસ્વતી પણ હજુરા હજુર સહાયક બની રહેલ છે વિગેરે વિગેરે.......
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૮૨
*
[મહાન ગુજરાત સૂરિશ્રીની અમર કૃતિને કીર્તિવંત બનાવવા બ્રાહ્મણ પંડીતની સલાહથી પાટણનરેશે આ ગ્રંથને કાશ્મિરદેશમાં સરસ્વતિના મંદિરે મંત્રીશ્વરો સાથે મોકલ્યો.
જ્યાં કાશ્મિર નરેશ અને ત્યાંના પંડીતની હાજરીમાં શ્રી સરસ્વતિ માતાના પ્રસાદથી, કળિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના હસ્તે લખાએલ આ ગ્રંથને, ચંદ્ર કુંડમાં પધરાવવામાં આવ્યો. ઘડી બે ઘડીમાં તે જાણે અદ્ધર રીતે સાક્ષાત માતાએ ઝીલી ને લીધે હોય તે પ્રમાણે આ ગ્રંથ કેરો સુવર્ણના થાળમાં કુંકુમ પુષ્પ તેમજ અક્ષતથી પુછત થએલ તરી આવ્યું. આ પ્રમાણે બનેલ અદ્દભુત ઘટનાથી વ્યાકરણ ગ્રંથની તેમજ તેના કૃતિકારની ખુદ કાશિમર નરેશે અને શાસ્ત્રીઓએ પણ મુકતકંઠે પ્રશંસા કરી. રાજવીએ મંત્રીશ્વર વિગેનું બહુમાન સાચવી ગ્રંથને તેમની સાથે પાટણ મોકલી આપો.
પાટણના રાજદરબારમાં મંત્રીઓએ માતાના મંદીરે બનેલ ચમત્કારિક વૃત્તાંત સિદ્ધરાજને કહી સંભળાવ્યું. તે સાંભળી રાજવીને ઘણોજ સંતોષ થે આ સમયે રાજસ્થાન કવિઓએ પણ તેની પ્રશંસા કરતાં કહ્યું,
भ्रात संबृणु पाणिनी प्रलपितं कातंत्र कथा वृथा मा कार्षीः कटु शाकटायन वचः क्षुद्रेण चान्द्रण र्किम् का कंठाभरणादि भिबठरय त्यात्मान मन्यैरपि श्रूते यदि तावदर्थ मधुरा श्रीसिद्ध हे मोक्तय
ભાવા:-અર્થથી મધુર શ્રી હેમચંદ્રસૂરિનાં વચને અર્થાત તેમની કૃતિ વિદ્યમાન છે. તે, “હે પાણિનિબંધુ! તારા પ્રલાપને બંધકર, કાતંત્રની કૃતિ રૂપ કંથા (ગોદડી)વૃથા છે. હે શાકટાયન! તું કટુવચન કાઢીશ નહિ. શુદ્ધ એવી ચાંદ્રોકિતથી શું? અને બીજા પણ કંઠાભરણાદિક વ્યાકરણથી પિતાને બર (જડ) બનાવે !
આ પ્રમાણે વ્યાકરણની પ્રશંસા સમસ્ત ગુર્જર દેશમાં થવા લાગી,
આ કાર્યમાં ઉદયન મંત્રીએ ઉંચ્ચકોટીને સાથ આપ્યો હતો. જેથી તેના હર્ષને પાર સુરિશ્રીની અલૌકિક કૃતિથી સમાયે નહિ–
પાટણનું મહાજન તે આ કાળે હર્ષઘેલું બન્યું. અને પાટણની વિજયી પતાકા, શાંતુ મહેતા અને મહામંત્રી મુંજાલની કાર્ય કુશળતાના કારણે વધુ કીર્તિવંત બની.
આ કાળે પાટણના ગુજરાતી મહાજનમાં, લગભગ ૧૮૦૦ જેટલા તે કરેડાધિશ હતા. જેમને રાજ્ય તરફથી પૂરતું માન મળતું હતું. તેમના મહેલે
Page #248
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ હેમ વ્યાકરણ પ્રણેતા -] + ૧૮૩ કોટયાધિશ તરીકેનો ધ્વજ નિત્ય ફરકત, તથા ચોઘડીયાએ ત્રણે કાળ વાગતાં. મહોલ્લે મહોલ્લે મંદીરે, પ્રસાદે, ઉપાશ્રયો, તેમજ વિદ્યાશાળાઓ ગજતિ હતી.
તેજ પ્રમાણે પાટણમાં તેજકાળે ૫૬ જેટલા તે અબજપતિઓ હતા. જ્યાં લક્ષાધિપતિઓ આ કાળે સાધારણ સ્થિતિના ગણતા.
બહારગામથી આવેલ દુઃખી વણિક કુટુંબના સહાયતા અર્થે દરેક ઘેરથી એક દીનાર. (સુવર્ણ સીક્કો) અને શ્રીફળ, ભેટમાં મોકલવામાં આવતાં. અને મહાજન તરફથી તેના વસવાટની વ્યવસ્થા કરવામાં આવતી. આ રીતે પરદેશથી આવેલ દુ: ખી કુંટુબ, ઉદ્યોગીને નિત્યનિયમના આધારે કર્માનુસાર સુખી થતું. આવી તો જ્યાં ઉદારતા હતી. આ જાતની પ્રથા સમસ્ત ગુજરાતમાં ચાલુ હતી. જેમાં લગભગ ૧૮૦૦૦ ગામોનો સમાવેશ થતું હતું. કે જ્યાં એક જ રાત્રિમાં કુમારપાળ દેવિ પ્રભાવે તેણે બંધાવ્યા હતા.
મહારાજા સિદ્ધરાજે પાટણમાં એક મહાન (વિશ્વ) વિદ્યાલયની સ્થાપના કરી. જેમાં શારીરીક બળ વધે અને બાળકોને યુદ્ધ શિક્ષણની પ્રાપ્તિ થાય તેવો પુરત બંદોબસ્ત કીધો. આ જાતનું શીક્ષણ બાળકે અર્થે ખાસ ફરજી. યાત ને ઉપયોગી બન્યું.
આ ગ્રંથની ૨૦ પ્રાંતે કાશ્મીરના સરસ્વતી ભંડારમાં મોકલવામાં આ ની શિવાય અંગ, વંગ, કલિ ગ, લાટ, કર્ણાટક, કેકન, કાઠીયાવાડ, મહારાષ્ટ્ર, ક, માલવત્સ, સિધુ, સૌવીર, નેપાલ, પારસીક, મુરૂકુંડ, ગંગાપુર, હરિદવાર, કાશિ, ચેદિ, ગયા,કરુક્ષેત્ર, કાન્યકુંજ, ગૌડ, કામરૂપ, સપાદલક્ષ, જાલંધર, સિંહલ, મહાબોધિ, બેડ અને માલવ, કૌશિક વગેરે દેશોમાં હસન લેખીત પત્ર મોકલી એટલું જ નહિ, પણ ઉપરોકત દેશોમાં તેનો સક્રીય પ્રચાર થાય તે પ્રબંધ મહારાજાએ કર્યો.
ભાષા જ્ઞાન અર્થે નુતન વ્યાકરણને અભ્યાસ વિધ્યાપીઠદ્વારા ચાલુ થયે. અધ્યાપક તરિકે જેના કાકલ નામના કાયસ્થ પંડીતને ખાસ રોકવામાં આવ્યું. આ વિષયને ખાસ પારંગામી તેજ માફક અલગ અલગ વિધ્યાપીઠ માટે નિર્ણત અધ્યાપકે દ્વારા વ્યાકરણ શિક્ષણ, ગુર્જર નરેશે સમસ્ત ભારતમાં જ્યાં જ્યાં પોતાની નજર પહોંચી ત્યાં ત્યાં સુધી ચાલુ કરાવ્યું.
વ્યાકરણના અભ્યાસના નિરિક્ષણાર્થે, તેમજ વિધ્યાપીઠના બાળકના . શિક્ષણ નિરિક્ષાણ ખુદ મહારાજા સિદ્ધરાજ અવાર નવાર હાજર થતા તેજ
Page #249
--------------------------------------------------------------------------
________________
-
-
-
[ મહાન ગુજરાત માફક અનેક વખત શ્રીમદ્ સુરિશ્વરજી તેમજ અન્ય વિદ્વાન મુનીમહારાજે પણ વિદ્યાપીઠમાં હાજર રહી દેશની મહાન સેવા બજાવતા
યુદ્ધપટુ તેમજ શિક્ષણ કુશળ વિદ્યાર્થીઓના ઉત્સાહની અભિવૃધિ અર્થે રાજ્ય તરફથી શિષ્યવૃતીઓ અને પરિષિકે અપાતા.
આ વ્યાકરણનો પ્રચાર તે કાળે બંગાળ મહારાષ્ટ્ર અને માળવામાં પણ ચાલુ થશે. અને વિદ્યાર્થીઓને તેનું જ્ઞાન પુરતી રીતે મળવા લાગ્યું.
આ પ્રમાણે સિદ્ધહેમ વ્યાકરણે આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસુરિજી અને મહારાજા સિદ્ધરાજની અક્ષય કીતિને દેશભરમાં ફેલાવી.
આ વ્યાકરણની રચનાથી સમસ્ત ગુજરાતમાં તે પૂર્વે ચાલતા થાકરણે બાજુ પર મુકાયા, અને આ વ્યાકરણ ગ્રંથે તેનું સ્થાન પ્રાપ્ત કીધું.
આ વ્યાકરણમાં સંસ્કૃત ભાષાનું જ્ઞાન ઉપરાંત વ્યાપક પ્રાકૃત ભાષાનું– જેને આર્ષ, પ્રાકૃતનું, નાટકમાં વપરાતી શેર પ્રાંતિક ભાષાઓનું અને આચાર્ય શ્રીના સમય સુધીમાં સ્થીર સ્વરૂપને પામેલી અપભ્રંશ-ગુજરાતી ભાષા, સમાએલ છે. એટલે ગુજરાતી ભાષાની વ્યુત્પતિ અને બીજી ભાષાઓના ઈતિહાસ અને ધાર્મિક ગ્રંથ શીખનારાઓ માટે આના જેવું બીજી વ્યાકર ભાગ્યેજ વર્તમાને પણ પ્રાપ્ત થઈ શકે તેમ છે.
પાણિનીએ પિતાના આઠમા અધ્યાયમાં, જેમ વૈદિક વ્યાકરણને સ્થાન આપ્યું છે, તે મુજબ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ સિદ્ધહેમ વ્યાકરણના આઠમા અધ્યાયમાં આ પ્રમાણે સરસ સબંધ પૂર્વક ગોઠવ્યું છે.
સ્વરચીત વ્યાકરણની કૃતિ સફલતાને પ્રાપ્ત થએલ ઈ સુરિજીને સંતોષ છે. કરેલ કાર્યને મળેલ રાજયાશ્રયનો લાભ શ્રીમદ સુરિશ્રીએ પુરતી રીતે લીધે. જેમ પોતે અભિધાન ચિંતામણી” નામને ટીકા સહીતને મોટો શબ્દકોશ તેમજ વૈદિક નિઘંટુ, દેશી નામમાળા' દેશી ભાષાનો શબદકાશ, “ધાતુ પારાયણું” અલંકારના જીજ્ઞાસુઓ માટે મોટી ટીકા વાળુ “કાવ્યાનું શાસન છંદના અભ્યાસ માટે પૂર્વે કોઈએ ન બનાવ્યું હોય તેવું “છનું શાસન અને ઈતિહાસના અભ્યાસીઓ માટે ચાવડા અને સોલંકી વંશના સત્ય ઇતિહાસથી ભરપૂર અને પ્રમાણભુત “દ્વાશ્રય મહાકાવ્ય” સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં બનાવી સુરિશ્રીએ ગુજરાતને ભારે ઋણી કર્યું એટલુજ નહિ પણ આ કાલીન ગુજરાતની ગ્રંથદારિદ્રતા તેમને દુર કરી આ પ્રમાણે વ્યાક રણ ગ્રંથની રચના ૧૧૯૪ થી ૧૧૯૭ સુધીમાં થઈ. તત્પશ્ચાત મહારાજા સિધરાજ માત્ર બે વર્ષ જ જીવ્યાં..
Page #250
--------------------------------------------------------------------------
________________
માતાના મંદીરે અજબ ચમત્કાર, સૂરિશ્રીની કૃતિને અમર બનાવે છે.
Page #251
--------------------------------------------------------------------------
Page #252
--------------------------------------------------------------------------
________________
સિધ્ધહેમ વ્યાકરણ પ્રણેતા :– ]
૧૮૫
*
આનુ નામ તે જીવનની સાકતા
સ્વ રચિત કૃતિઓને રાષ્ટ્ર વ્યાપક બનાવવામાં સુરિશ્રીએ જીવનની સા કર્તા માતી, જેમાં સુરિશ્રીને સમસ્ત ભારતના વિધ્વાન પંડિતે અને શાસ્ત્રીઓને પુરતા સાથ મન્યેા. અને પાટણ વિશ્વાનેનું મર્ડર ઘર બન્યું.
સુરિશ્રીએ ક્રમેશ ખીજા અનેક સ ંથાની રચનાથી સાહિત્યની પ્રસાદી સમાજના ચરણે ધરી છે. તે જોતા, આપણતે તેમની જ્ઞાસિદ્ધિ તે ખ્યાલ યુગાવતારી કુલિકાળ સર્વજ્ઞ” મહાન રાષ્ટ્રપિતા તરિકે આવશે.
આ બધા ઉપરથી આપણને તારવવા મળે છે કે, પુત્ર કાળમાં રાજત્રીએ ધમ, અને સાહિત્યના સુંદર કદરદાન અને પ્રાણદાતા હતા.
આજ ભલે મ ની લઇએ કે; સાહિત્ય અને વાંયત અતિસય વધ્યુ છે. પણ સદ્જ્ઞાનનું વાંચન, ને મનન, પૂર્વે કરતા અત્યારે અતિશય ઘટયુ છે? કોઇપણ લાઇપ્રોરી કે ગ્રંથભંડારમાં જખતે તેના મેતેજરને પુછે કે; ભાઇ ! તમેાએ હજારેન ખચે પુસ્તકા વસાવ્યા છે પણ, તેમાં કેતા સાહિત્યને વિશેષ ઉપાડો થાય છે? ત્યારે તે જવાબમાં કહેશે કે, 'ભાઈ'? અ ધુનિક પધ્ધતિએ લખાએલ, શૃંગાર રસી ભરપુર, અને સ્ત્રી ચરિત્રને અગ્રસ્થાન અપાયેલ આવે. લેના ગ્રાહકો વધુ છે. જ્યારે માČદક, મહત્વના, સમાજ અને ધમ ઉન્નતિ કારક સૂત્રો અને ‘ઇતિદ્વાસિક’ ગ્રંથાની સામે કેઇ દ્રષ્ટી સરખી પણ કરતુ નથી, અમારા ગ્રાહકોના લીસ્ટમાં એવા પૂ-મુનિવરાના નામેાતે પુરતા સમાસ થાય છે કે, જેએ કાળ પ્રવાહમાં તણાઇ વૈરાગ્ય અને સાહિત્યના ગ્રંથેાના બદલે વેલે ઉપયાગ મેાહટા પ્રમાણમાં કરી રહ્યા છે.'' જેમને આ તેમજ દેશને સુધારવા કયાં સંસ્કારી પ્ર થેા વાંચવા છે? તેમતે તે માત્ર પોતાના જ્ઞાન વૃત્તિના પોષણ અર્થે જ વાંચન જોઇએ છે. જે જાતના વાંચન પરથી સાધું સ ંપ્રદાયે અવશ્ય દુર રહેવું જોઇએ. તેના બદલે સાધુ સમાજ તેમાં આજે વધુ ડુબતા જાય છે. તેમાં અમે શું કરીએ?
જમાતાના માનવી
સમાજે તા વીરપુત્રાને સાચા તત્વજ્ઞાની બનાવવા છે, તેા તેમના માટે કુવા સાહિત્યની જરૂરીયાત છે? તે પર સુરીશ્વરા અને જનતાના વિચારે, તે તે પ્રમાણે વીરપુત્રાને કેળવવા પ્રયત્ન કરે. જેમાં સાધુ સપ્રદાય માટે તે પાય પુસ્તકોના વાંચન ક્રુમ તે, અવશ્ય નકી થવાજ ોઇએ.
નાવેલાના રસીક સાહિત્યેજ જગતને કુરમાર્ગે દેરવામાં હદ કરી છે. તેના પર–પુરતા અંકુશ આવવેાજ જોઇએ. િિહ તે, ભવિષ્યમાં તેના કડવા ફળ સાધુ સોંપ્રદાય અને સમાજને ભાગવવા પડશેજ,
Page #253
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મુ સુધિરોની સાહિત્ય કૃતિ
શ્રીમદ્દ હેમસૂરિશ્રીના સ્વર્ગવાસ બાદ્ર શબ્દાનુશાસન પર અનેક ટીકા રચાઇ છે. તેમજ મૃહુદ-મધ્યમને લધુ-વ્યાકરણના જુદા જુદા વિભાગે પર પણ ટીકાઓ લખાઇ છે,
આ વ્યાકરણ પરથી શ્રી, દેવાનંદે વિ. સંવત ૧૬૩૪માં સિધ્વ સારસ્વત” નામનું વ્યાકરણ રચ્યું તેમજ તેના ઉપર ‘હેમ પ્રકાશ” નામને ૩૪૦૦૦ શ્લાક પ્રમાણુના ગ્રંથ રચ્યા. જે, આજે પણ વિદ્યમાન છે. દુગપદ' વ્યાખ્યા નામના અને લઘુપદ ન્યાસ” નામતા ૩૦૦૦૦ શ્લોક પ્રમાણુ ગ્રંથ પણ તેમણે રચ્યું! આ ગ્રંથ પણ સિધ્ધહેમ સહિત વિદ્યમાન છે.
વાદિદેવસુરની પા થએલા વિદ્યાધર ગણિએ સવંત ૧૩૬૮માં બ્રૂહદવું !” પરથી દીપિકા' રચી અને એજ વ્યાકરણ પર શ્રી રત્નશૈખરસુરિએ અવસૃષ્ટિ રચી. ક્રમેશ મહેાપાધ્યાય શ્રી મેઘવિજયજીએ એના ઉપરથી ‘ ચંદ્રપ્રભા ‘(હોમ કૌમુદી)” વ્યાકરણ રચ્યુ અને તેના પર શ્રી હેમચ ગણિએ ન્યાયસંગ્રહ તેમજ ન્યાયમંજીષા ટીકા રચી. આ સિવાય સિદ્ધહેમ મધ્યમવૃત્તિ હોવાના પણ સંભવ છે, શ્રી હેમચંદ્રાચાય ના ધાતુ પારાયણ સક્ષેપ્ત' ગ્રંથ ગુણરત્નસુરિએ' ક્રિયારત સમુચ્ચય' નામના ગ્રંથ રચ્યા
પરથી શ્રી
આ સિવાય હાલમાં પણ વ્યાકરણ ઉપયોગી ધાતુરત્નાકર, હેમધ તુમાલા વિગેરે અનેક પ્રથા મેાજૂદ છે; અને વ્યાકરણના અનેક નવા નવા ગ્રંથા બહાર પડતા જાય છે.
આજ વ્યાકરણના સિધ્ધ કરેલા સહસ્રલિંગ શબ્દોના સગ્રહુર્િ રાજ્ સમુચય નામથી શ્રી અમચંદ સુરિએ પ્રસિધ્ધ કર્યાં. વમાને વિદ્યમાન એવા આચાર્યાએ પણ આ વ્યાકરણ પર યથાશક્તિ ફાળા આપ્યા છે. સુરિસમ્રાટ શ્રી વિજયનેમિસુરિજીએ આજ વ્યાકરણ પરથી પ્રક્રિયાક્રમે બૃહદ હેમપ્રભા, લહેમપ્રભા, અને પર્મ લહેમપ્રભા રચ્યાં છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
સૂરિધરાની સાહિત્યકૃતિ ]
★
૧૮૭
આ પ્રમણે સ'સ્કૃત અને પ્રાકૃતાદિ ભાષાઓમાં ઐતિહાસિક, ભૌગાલિક, ધાર્મિક, નૈતિક, અને વ્યકરણાદિના અનેક વિશાળ ગ્રંથા રચી અનેક સુરિશ્વરેએ ભારતની સાહિત્ય સેવામાં અપૂર્વ ફાળા આપ્યા છે. તેમજ ભારતના ચરણે અપૂર્વ સાહિત્યને ખજાનેાધરી, પોતે કૃતાર્થ બન્યા છે, સાથે સાથ કહેવુ બ્લેઇશે કે:-મહારાજા સિદ્ધરાજે પણ સાહિત્ય સેવામાં આટલે અપુ જેનાચાર્માંતે આપ્યા ન હુંત તેા, સાહિત્ય રચવાનુ કાય જેટલુ વેગવંતુ બન્યુ હતુ, તે ન ાનત. અને આજને સ ંસ્કારી ગુર્ સમાજ પદ્ધતિમય વિશ્વતા પ્રાપ્ત કરી શકયા ન હેાત !
સાથ
મહારાજા જયદેવની માફ્ક કુમારપાળે પણ આચાર્યશ્રીની સાહિત્યીક પ્રવૃત્તિને વેગવતી બનાવી. અનેક પ્રથાની રચના કરાવી. પરમાત જેન રાજવી તરીકે તેમને તેમાં જીવનની સાર્થકતા માની.
આચાર્ય શ્રીએ પેાતાના જીવનના અંત સુધી ધમ અને સાહિત્ય સેવામાંજ પોતાના જીવનની સાર્થંકતા સમજી પ્રવૃત્તિ ચાલુ રાખી હતી, તેઓએ ગુજર સાહિત્યમાં, સમત જ ન દર્શનના તત્વજ્ઞાનનું દીવ્ય દર્શન કરાવ્યું છે. તેમજ રાષ્ટ્રને રાજધમ સમજાવી સન્માર્ગે દેર્યાં છે. પોતે સિધ્ધની સાધના કરી છે. તર્યાં છે. તે રાજને તાર્યું છે.
ગુરુદેવ સાક્ષાત સરસ્વતીન અવતાર સમા હતા. તેઓએ પેાતાનુ' જીવન પવિત્ર માગે જીવી, હજારા શ્લકાથી ભરપુર અનેક ગ્રંથા રચી. જગતને ન્યાય ને ધમના અમીઝરતા રાજમાગે જીવતા શીખવ્યું છે. ?
આપણે સુરીશ્વરશ્રીના પગલે ચાલી તેએશ્રીના રચેલા સાહિત્યના, ઉપદેશને અભ્યાસ કરવા ભાગ્યશાળી બનીએ. અને દેશની દોરવણીમાં તેને ઉપયાગ કરતા થઈએ. તેમજ આપણા કુમારેને, તેના જ્ઞાતા કરી, સંસ્કારી બનાવામાં આદર્શ ધમ પિતાની ગરજસાધક બનીએ તેમાંજ સાકતા છે.
સુરીશ્વરનું આખુય જીવન અનેક ચમત્કારિક બાબતોથી ભરેલુ' છે. અમારે એમના સાહિત્યીક જીવન, ઉપદેશ અને માદનને લગતુ ઘણું ઘણું કહેવાનું અને લખવાનું છે, પણ તે તે। હવે, ગ્રંથના ખીજા ભાગમાં સવિસ્તારથી રજુ કરીશુ શાસન પ્રભાવક આગમાહારક શ્રી. સાગરાન દત્તુરજીએ આજ વ્યાકરણુ પરથી પ્રક્રિયાક્રમે “સિધ્ધપ્રભા” બનાયુ અને પૂ. પં. શ્રીચંદ્રસાગર મહારાજે શબ્દાનું શાશન નામના મહત્વતાભર્યાં ગ્રંથની રચના સ ૨૦૦૨માં કરી. આ પ્રમાણે આજસુધી આ સિંદ્ધહેમની પ્રવૃત્તિ ચાલુજ રહી છે,
Page #255
--------------------------------------------------------------------------
________________
[ મહાનગુજરાત
શ્રૃતિ પણ રચાઇ છે. સિધ્ધહેમ વ્યાકરણ ગુજરાતને યશ, અને
૧૮૮
પર
જેના ઉપયેગ રાષ્ટ્રવ્યાપક બનેલ છે. જેના છે. આ પ્રમાણે સાંગેાપાંગ આખુ સપાદલક્ષ શ્રી હેમચંદ્રાચચે રચી. ભારતમુમિની સિધ્ધહેમ શબ્દ જોડણી અખંડિત રાખી છે.
કીત,
★ પ્રશસ્તિબાદ રાજ્યકુળને ઇતિહાસ તેમજ સિધ્ધરાજની રાજનીતિને લગતા શ્રયકાવ્ય નામના ગ્રંથ શ્રી હેમચંદ્રાચાયે રચ્યા.
આધ્યાવૃક્ષ કાવ્યના પ્રથમ ૧૪ સર્ગોની રચના સિધ્ધરાજની હું યાતીમાંજ સૂરિશ્વરે રચો. એટલે તેની રચનાની શરૂઆતનેા કાળ સંવત ૧૧૯૭ પછી ગણુાય છે. આ કાવ્ય પુરૂ થાય ત્યાર પુર્વે જ મહારાજા સિધ્ધરાજને સ્વર્ગવાસ સંવત ૧૧૯૯માં થતાંજ. રાજ્યગાદી મહારાજા કુમારપાળના હાથમાં આવી, જે રાજવીને શ્રીહેમચ*દ્રાચાર્યે અણીના સમયે ખંભાતમાં સહાયક થઈ મૃત્યુના મુખમાંથી બચાવ્યે હતા જેને લગતુ સમસ્ત વૃતાંત પણ આ દ્વાશ્રયકાવ્યમાં ૧૫ થી ૧૯ સુધીના પાંચ સમાં સુંદર રીતે લેવામાં આવ્યું છે. આ પ્રમાણે આ ગ્રંથ પ્રમાણભુત ઇતિહાસ તરીકે આજે જનશાસનની તેમજ જૈન ઇતિહાસકારાની ગૌરવતા ગજાવી રહેલ છે, સુરિશ્વરશ્રીના રચિત ગ્રંથાની યાદી,
૧ અભિધાન ચિંતામણી (સટીક બૃહદ શબ્દકોષ.)
૨ વૈદક નિંઢુ દેશીનામમાલા (દેશી ભાષાના શબ્દ કાષ)
૩ ધાતુ પારાયણ (સમગ્ર ધાતુઓના કાષ.)
૪ કાવ્યાનું શાસન (છંદના અભ્યાસ માટે ખાસ મનન કરવા લાયક ગ્રંથ) ૫ ઇતિહાસના અભ્યાસ માટે ચાવડા અને સાલકી વંશના સત્ય ઇતિહા
સથી ભરપુર મહાકાવ્ય’
Page #256
--------------------------------------------------------------------------
________________
ખંડ ૬ ઠે
પ્રકરણ ૧ લું
મહારાજાની તીર્થયાત્રા મહારાજા જ્યદેવને રાણકદેવી, જસમા ઓઢણ, અને કચ્છના રાણા લાખાજીની માતાએ આપેલ શ્રાપના કારણે સોળ સોળ રાણીઓ હોવા છતા સંતતિ થઈ નહિ. સંતતિ ભુખ્યા રાજવીએ પ્રજોત્પતિના ઉપાય તરીકે શ્રી હેમચંદ્રાચાર્ય સાથે તીર્થયાત્રાએ જઈ તીર્થ અને પ્રભુ દર્શનને ભકિતથી પાવન થઈ, ત્યાંથી વળતા કોઈપણું તીર્થમાં અધિષ્ઠાયક દેવદેવીને આચાર્યશ્રીની મદદથી પ્રસન્ન કરી. પિતાના વંશની રક્ષા માટે બે શબ્દો પુછવાની જીજ્ઞાશા થઈ.
કુમારપાળ અંગરક્ષક તરીકે હમેશા સિધ્ધરાજની સેવામાં હાજર રહેતા હતા. જેથી તેમને પણ શ્રી હેમચંદ્રચાય સાથે ઘણો જ સારો સબંધ બંધાયો હતું. તેઓ પણ મહારાજાની સાથે હંમેશા ઉપાશ્રયે આવી નિયમિત બર્મિક વ્યાખ્યાને શ્રવણ કરવા લાગ્યા. પરિણામે આચાર્યદેવની દેશના અને પ્રતિબોધથી તેમને સ્વદારા સંતોષીવૃત” અંગીકાર ક્યુ. આ વ્રત તેમને સત્યગુણી, કીતિ વધારનારૂ અને અભ્યોદયના માર્ગે દેરાવનારૂં બન્યું.
કુમારપાળ બહુદાએ પાટણમાં જ રહેતા હતા. જેમના વડીલ બંધુ મહિપાળ તથા કીતિપાળ પાટણ નજદીકના દેહસ્થલીમાં રાજ્ય કરતા હતા.
| દેહલી અને પાટણ વચ્ચે થાડા ગાઉનું આંતરૂ હતું. જેથી કુમાર પાળનું કુટુંબ દેહસ્થલી રહેતું. જેમની માતા કાશમીરીદેવી માટે બને સ્થળો લગભગ સમાનજ હતા. કુમારપાળના પિતા મંડલેશ્વર ત્રિભુવનપાળ
પાટણના મંડલેશ્વર અને ભદરાજ તરીકે, લા. સુધીના પ્રદેશનું વીરતાથી : રક્ષણ કરી સોલંકી વંશની કીર્તિ ગજવી રહ્યા હતા. તેમજ આચાર્યશ્રીની
સેવામાં તેઓ પિતાના જીવનની સાર્થકતા માનતા હતા.
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૯૦
[મહાન ગુજરાત
(૧). મહારાજાએ તીર્થયાત્રાને પાકો સંકલ્પ કર્યો. સુરિશ્રી હેમચંદ્રાચાર્ય તેમજ પાટણના સર્વે જૈનાચાર્યો, મુનિ મહારાજ, નગર મહાજન, સનાતન ધર્મના મહાન વિશ્વાન પંડીતે, સન્યાસીઓ, અને સમસ્ત પાટણના નગર જનેને યાત્રાએ સાથે આવવાનું આમંત્રણ રાજ તરફથી રાજપડહ વગડાવી અપાયું. આ પડહમાં જણાવવામાં આવ્યું કે-“રાજવી? સોમનાથ, ગિરનાર, શેત્રુ જય, આદિ મહાન તીર્થોની યાત્રાએ જાય છે. તે, જેમને સાથે આવવું હોય તેમણે પોત પોતાના 'ઉપકરણે સાથે લઈ યાત્રાએ આવવું. માણસ દીઠ માત્ર ૪ કમથી કશું વધુ લેવામાં આવશે નહિ. સન્યાસીઓ, તેમ જ સાધુઓને ખર્ચ રાજભગવી લેશે.'
ગુર્જરના ૩૦૦ વર્ષના ઇતિહાસમાં આ અપુર્વ પ્રભાવશાલી સંધ રાજવી સાથેને તીર્થયાત્રાએ ગયો હોય તેવો આ પ્રથમજ દાખલો હોવાથી પાટણવાસીઓએ અતિ ઉત્સાહથી સંઘમાં રહી તીર્થયાત્રાનો પુરો લાભ લીધે.
| વિક્રમ સંવત ૧૧૯૭માં એટલે મહારાજા જયદેવના સ્વર્ગવાસના માત્ર બેજ વર્ષ પૂર્વે–આ પ્રભાવશાળી સંધ નીક. હતું. જેમાં હાથીઓ, ઉંટો, બેલગાડઓ અને વહાણનો પાર ન હતું. જેમાં સંખ્યાબંધ પાલખીઓ તેમજ સુખાસનો પણ હતા. જેમાં કોટયાધિશથી લગાવી ગરીબમાં ગરીબ નાગરીક પણ ઉત્સાહથી યાત્રાએ ગએલ હતા.
આ સંઘમાં પાદુકાવિહારી જન સાધુઓ ઉપરાંત સન્યાસીઓ પણ હતા પ્રજાજણ પપૈકી સંખ્યાબંધ વેતાંબર અને દિગંબર જૈન સંપ્રદાય પણ સાથે હતા તેમજ ગમતિ વિગેરે અનેક સંપદાયના યાત્રાળુઓએ પણ તેમાં ભાગ લીધે હતા.
સમુદ્રની જેમ ગાજતે, નાહના મહટા શહેરમાં પડાવ કરતે. આ સંધ, દરેક ગામોના દેવમંદીરે, ઉપાશ્રયે, મઠ, ધર્મશાળાઓ, અને દુ:ખીજનેને પુણે ઉદ્ધાર કરતે, શ્રીસંઘ વલભીપુર થઈ શત્રુ જ્યના રાજમાર્ગે આવી ચઢ.
સંધમાં અન્ય જાત્રાળુઓ માફક ભાવિક મહારાજા પણ “મેજ ડીએ” (ઉપામહ) વિના ખુલ્લા પગે, પૂ. આચાર્યદેવ, મુનિ મહારાજે અને મહાજનના
Page #258
--------------------------------------------------------------------------
________________
મહારાજાની તીર્થયાત્રા:
૧ી મયમાં રહી. ધાર્મિક, આત્મજ્ઞાની ગેણીઓમાં મગ્ન બની ચાલતા.
(૨) એક વખત અતિ શ્રમિત થએલ મહારાજે, સુરિશ્રીને અતિ આગ્રહપુર્વક ડેલીને સદઉપયોગ કરવાની આગ્રહભરી વિનંતિ કરી. પરતું ચારિત્રસ્થિત આચાર્યશ્રીએ તેનો નિષેધ કર્યો.
આ સમયે-પગે ચાલવાથી રાજવીના પગે સેજાનો ભાગ દેખાતા , સર્વેના આગ્રહથી મહારાજા રથારૂઢ થયા. અને સંઘના મેટાના ભાગે-ઉત્સાહથી ખુલ્લા પગે ચાલી યાત્રા ચાલુ રાખી.
આ પ્રસંગ પછી ત્રણ દીવસ સુધી કારણુત્સવ મહારાજા સુરિશ્રીને મળી શક્યા નહિ. તેથી પડાવના સ્થળે–સરિશ્રીવાળા તંબુમાં મહારાજ, પિતે સુખસાતા પુછવા ઓચીંતા જઈ ઉભા રહ્યાં. આ સમયે સુરિશ્રી આયંબિલ કરતા હતા. રાજાએ પડદે ખસેડી તેમનું લખુ ભેજન જોઈ લીધુ, તે જોતા રાજાને વિચાર થયે કે-“અહે આ જીતેન્દ્રિય, શુષ્ક ભેજનમાં પાણી મેળવીને ખાય છે? તે કેટલું ખાશ્ચર્ય જનક ગણાય ?
ખરેખર તેમનું તપ અને પુણ્ય દુષ્કર ગણાય પછી રાજવીએ પ્રગટ થઈ અતિ નમ્રતાથી જણાવ્યું કે, “હે મુરિદેવી અવજ્ઞાનતાથી નહિ પણ, મિત્રતાથી મારો અપરાધ ક્ષમા કરે અમારા જેવા આપને પુરા ન જાણનારા જન સાધુ સંપ્રદાયને મિષ્ટાનનું ભજન લેનારા જણાવે છે. તેમાં ખરેખર અજ્ઞાનતા છે. તેની મને અત્યારે પુરેપુરી ખાતરી થાય છે. - “સુરિશ્રી? ધન્ય છે આપની ઉગ્ર તપશ્ચર્યા અને વૃત ભાવનાઓને? જવાબમાં સુરિશ્રીએ જણાવ્યું કે, હે રાજન? “જૈન મુનિરાજે અને જૈનસંઘ આવા તીર્થયાત્રાના સંઘમાં, ચરી પાલતો હોય છે. જેમાં આયં. બિલની તપશ્ચર્યા સરૂઆતના દીવસથી તે યાત્રા પુરી થાય ત્યાં સુધીની હોય છે. આ પ્રમાણે પૂર્વ પરંપરિતતાથી બનતું આવ્યું છે. તેમાં અમારા જેવા યોગીઓ માટે આમાં આશ્ચર્ય થવા જેવું નથી. તેમાં તે અમારા કર્મ બંધનો ત્રુટે છે, ને આત્મ કલ્યાણ થાય છે.
ભિક્ષાવૃત્તિથી ભોજન કરનારા, જીર્ણ વસ્ત્રને ધારણ કરનારા, પૃથ્વી પીઠપર શયન કરનારા, એવા જૈનાચાર્યો-માટે-આ પ્રમાણેનું આયંબિલ વૃતજ દુષ્કર ગણાય. અને તેના આરાધક મહાત્માઓ અને તપશ્વીઓ આત્મ નિર્મળ કરી સત્વરતાથી જીવનની સાર્થકતા કરી શકે છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
⭑
[ મહાન ગુજરાત
આ પ્રમાણે અનેક પ્રકારના ધાર્મિક વિધાતાની–સુરિશ્રીએ રાજવીને સમજ આપી જેથી તેમને અત્યંત સ ંતોષ થયેા.
અપૂર્વ સતેષિત બની મહારાજ પાતાના તખ઼ુએ ગયા. અને આવી તીથ યાત્રામાં જીવનની સાર્થકતા માનવા લાગ્યા.
અનેક ગામે અને પ્રાચિન તીથૈŕના દેવાલયના લાભ લેતા શ્રી સંધ, શેત્રુજય ગિરિરાજ આવી પહાચ્યો. ગિરિરાજ પર મહારાજા જયદેવ, સૂરિશ્રી, સાથે ભાવથી ચઢયા. અહીં યુગાદિ પ્રભુને નમી, ભાવ પૂર્વક ભકિત કરી. રદયના ચઢતા ભાવથી પ્રભુણીપુજા કરી, તે ભારે પ્રમેાદ સાથે જીવનની સાથે કતા સાત. રાજવીએ તીર્થની રક્ષા માટે બાર ગામ ભેટમાં આપ્યા. અને પુરતીરીતે દાન આપ્યુ પછી ત્યાંથી શ્રીસંધ અપૂર્વ ઉત્સાહથી-ગિરનાર પહોંચ્યા, રા'ખેંગારના સ્વર્ગવાસ બાદ સૌરાષ્ટ્રની ભૂમિ મહારાજા જયદેવના હાથમાં આવેલ હતી. તેથી આ તીને વહીવટ ૯ વર્ષથી મત્રિશ્વર સજજન મહેતા કુશળતાથી સંભાળતા હતા. જેમણે સૌરાષ્ટ્રની છતબાદ પ્રજા પાસેથી હું વર્ષોમાં કરના મેળવેલા ૨૦ લાખમાં પોતાના ૭ લાખ ઉમેરી ગિરિરાજના ઉધ્ધારનું’ કાઅે ઘણુજ સુંદર બનાવ્યું હતું. આ કાળ પૂર્વે અહીં કાષ્ટના મદીરા હતા. તેના સ્થળે સજ્જન મહેતાએ પાષાણના ભવ્ય, આકર્ષક અને મજદ્યુત સુ ંદર મદીરા બંધાવ્યા હતા.
૧૯૨
જેના દર્શનથી શ્રીડ઼ેમચદ્રાચાયતે તેમજ મહારાજાને અત્યંત આનંદ થયો. સર્વેના દેખતા સૂરિશ્રીએ જણાવ્યુ કે,-હૈ મહેતા ? તમેાએ આ શાશ્વતા તીના છગેહારથી, સ્વ અને પરનુ કલ્યાણ સાધ્યુ છે, તેમજ આજે મહારાજા જયદેવની કીતિ ને ગજવનાર આ જીર્ણાધારનાં આ કાર્યથી, ગવ ગુર્જરના ઇતિહાસમાં નામ અમર કરી છે. આ કાય માં રાજના ઉધરાવેલ કરના ૨૦ લાખનેા આ પ્રમાણે હીમતથી સદઉપયોગ કરવા બદલ મહેતાને}પા ન આપતા મહારાજાએ શાખાશી આપી. અને મહેતાએ ખરચેલા ૭ લાખ રૂપિયા રાજવીએ ભાવપૂર્વક અર્પણ કર્યાં,
સૂરિશ્રીએ શ્રી નેમીનાથ પ્રભુના ધવળ પ્રસાદનુ નિરક્ષણ કરતા જણા વ્યું કે, હે રાજન? યાદવ વંશના મુગટ સમાન શ્રી નામિનાથ ભગવંતના [દ્વારથી દેદીપ્યમાન દીસતા મદીરને પ્રસાદ? શું આપની યશ ગાથા તુલ્ય કાને અજરા અમર નથી કરતા ?
Page #260
--------------------------------------------------------------------------
________________
મહારાજાની તીર્થયાત્રા - ]
૧૯૩ પછી આ તીર્થની મહત્તા સમજનાર રાજવી એ નીચે પ્રમાણે રાજ આજ્ઞા-જાહેર કરી કે “આ તીર્થમાં કોઈએ પણ આસનાદિપર બેસવું નહિ” શાપર નિંદ્રા લેવી નહિ, ભજન કે રિસેઇ કરવી નહિ. સ્ત્રી સંગ કર નહિ, સુતિકા કર્મ કરવુ નહિતેમજ દહી મંથન કરવુ. નહિ.” આ પ્રમાણેની સિધ્ધરાજની રાજ્ય આજ્ઞાનું પાલન આજ સુધી પુરતી રીતે થઈ રહ્યું છે ને રાજ આજ્ઞા શ ધવની રહી છે. અડી જયદેવ મહારાજે સુવર્ણ રત્ન, અને શ્રેષ્ટ પ્રકારના પુષથી ભગવંતને પુછ-ત્યાંથી રાજવી ગિરિરાજ પરના અંબીકા માતાના મંદીરે પધાર્યા.
જ્યાં દેવીનું પૂજન ભાવ પૂર્વક કર્યું. માતાને પ્રણામ કર્યા. ગિરિરાજના ઉચ શીખર પર ચડી રાજવીએ તીર્થરાજને ભાવ પૂર્વક વંદન કર્યું.
આ પ્રમાણે બે મહાન જન તીર્થોની જાત્રા કરી સુખરૂપ સંઘ શ્રી શ્રી સોમનાથ મહાદેવના દર્શને પ્રભાસ પાટણ આવી પહોંચ્યો. આ પ્રભાવ. શાળી તીર્થ ઉપર રાજમાતા મીનલદેવીની અત્યંત શ્રદ્ધા હતી. ખુદ સોમનાથ મહાદે-રાજમાતાને સ્વપ્નમાં સાક્ષાત્કારે દર્શન દઈ–પિતાનો પ્રભાવ દર્શાવ્યો હતે. અહીં દેવમંદીરમાં સ્તુતિ અને આરાધન સમયે મહારાજા સિદ્ધરાજ સાથે શ્રી હેમચંદ્રાચાર્ય અને તેને શિષ્ય સમુદાય પણ હતું
ખુદ આચાર્યદેવે પણ ગદ્ગદિત કંઠે સોમનાથ મહાદેવની સવે સમુદાય સન્મુખ નીચે પ્રમાણે સ્તુતિ કરી.
भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य ।
ब्रह्मा वा विष्णुर्वा, हरी जिनी वा नमस्तस्मै ॥ ' અર્થ-ભવના બીજને અંકુર ઉત્પન્ન કરનાર એવા રાગદ્વેષ વિગેરે દે જેના ક્ષય પામ્યા છે તે ગમે તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય, કે જિન હોય તેને નમસ્કાર કરીએ છીએ.
" यत्र तत्र समये यथा तथा, योसि सोस्यभिधया यया तया। वीतदोषकलुषः स चेद् भवा-नेक एव भगवन्नमोस्तुते" ॥१॥
ગમે તે સમયે ( શાસ્ત્ર) માં ગમે તે રીતે અને ગમે તે નામથી જે તે, તમે દેશની કલુષિત રહિત છે. તે હે ભગવન! તમે એકજ છે માટે તમને નમસ્કાર છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
૧૯૪
[ મહાન ગુજરાત આ પ્રમાણે સ્તુતિ કરી, આચાર્ષદેવે મહારાજા સિધ્ધરાજ તથા સર્વે પ્રજાજનોને ખાત્રી કરી આપી કે, તે પણ ભાવપૂર્વક મહાદેવને પુજ્ય માની નમે છે
અહીં આચાર્યદેવ માટે જે કોઈને શંકાઓ ઉદ્દભવી હતી તેનું સમાધાન સને થયું. અને પ્રમાણેના કર્તવ્યથી આચાર્ય દેવની કીર્તિ પ્રભાવશાળી બની.
આ સમયે મહાદેવનાં મંદીરનો જીર્ણોધાર તથા ક્ષેત્રનાં સંરક્ષણાર્થે મહારાજાએ ઘણોજ ઉચ્ચ કોટીનો પ્રબંધ કર્યો. કાણું કે મહારાજ ભીમદેવનાં સમયમાં સોમનાથ મહાદેવના મંદીરનું ખંડન થયું હતું.
આ સ કળ ધન હરને પાર રહ્યો નહિ-ખુદ મહારાજાને–સુરિશ્વરજીના ઉચકેટીના ભાવનું પુરતુ આત્મજ્ઞાન થયું. ને તેઓ આ સમયે સુરિશ્વરને સાક્ષાત દેવાવતારી તુલ્ય માનવા લાગ્યા.
અહી પુજાનાથે- પુરતી રીતે ભેટ આપી. દરેકને પુરતી રીતે સતિશી મહારાજા સાથે શ્રીસંપ ત્યાંથી પાછો ફર્યો. અને શ્રીઅંબિકાદેવીના અધિષ્ટ કેટીનારનગરે આવ્યો. સૂરિશ્રી સાથે માતાના દર્શને જતા-રાજવીએ અતિ નતાથી-સરિશ્રીને જણાવ્યું કે, “હે દેવ? આપ અંબિકા માતાનું આરાધન કરી તેમને પૂછો કે-ગુજરાતની રાજગાદીપર મારી પછી કોણ આવશે?
સૂરીશ્રીએ અહીં ત્રણ આપવાસ (અટ્ટમ)ની તપશ્ચર્યા કરી. ધ્યાન પૂર્વક દેવીની આરાધના કરી. જેથી દેવી પ્રસન્ન થયા. અને સુરિશ્રીએ પુછેલા રાજગાદીને લગતા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે
સિદ્ધરાજના કાકા ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદ, અને તેમના પુત્ર ત્રિભુવનપાળ, જેઓ અત્યારે દેહસ્થલીમાં મંડલેશ્વર તરીકે છે, તેમને પુત્ર કુમારપાળ તે, સિધ્ધરાજ પછી-મહારાજા સંપ્રતિની માફક જન ધર્મનો ઉધ્યોત કરનારે પરમાહિત જન રાજવી તરીકે રાજગાદી ભોગવશે ને દીપાવશે. પણ તેના પછી રાજ્ય વિનાશ પામશે.'
અંબિકા માતાનું આ પ્રમાણેનું ભવિષ્ય સાંભળતા મહારાજાને ઘણે ભ થશે. કારણ કે – કુમારપાળની દાદીમા બહુલાદેવી એક કૃતિકાની કન્યા હતાં. જેથી મહારાજા ભીમદેવે દેહસ્થાળીમાં પાટણથી જુદો મહેલ બાંધી ત્યાં વસાવટ કર્યો હતો. અને પિતાની અન્ય રાણીઓને પાટણમાં રાખી હતી. ત્યારથી દેહસ્થળી ભીમદેવના વસવાટી ગામ તરીકે પ્રસિદ્ધ થયુ છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
અા
અા
-
મહારાજાની તીર્થયાત્રા :- ]
» ત્યાર પછી મહારાજા સિદ્ધરાજે સક્ષોભિત હૃદયે પુરોહિતેના કહેવા પ્રમાણે પાટણથી સોમેશ્વર સુધીની યાત્રા પગે ચાલીને કરી. ત્યાં પણ તપશ્ચર્યા પૂર્વક મહાદેવને પ્રસન્ન કરતાં, મહાદેલે જણાવ્યું કે, “હે રાજન! કેટી ઉપાય કરવા છતાં તારા ભાગ્યમાં સંતતિ એમ નથી !
આ પ્રમાણે પિતાના ભાગ્યમાં સંતતિ નથી એમ ખાત્રી થતાં પાટણની ગાદીએ કમારપાળ આવે એ કલંકિત વસ્તુ છે. એમ માની. સિદ્ધરાજે નિશ્ચય કર્યો કે, ત્રિભુવનપાળ અને કુમારપાળને કોઈપણ હિસાબે મરાવી નાખવા.-આ પ્રમાણે બનેને જો વધ થાય તે જે કાર્યસિદ્ધિ થાય. પછી સુરતમાં જ સંતપ્ત થએલા સિદ્ધરાજે દેહસ્થળીમાં ત્રિભુવનપાળનું ભેદી રીતે ખુન કરાવ્યું.
પોતાના પિતાના ભેદી મૃત્યુની હકીકત ચર પુરૂષો મારફતે કુમારપાને પાટણમાં મળી. જેથી તે તરત જ સાવચેત થયો. અને તેણે દેહસ્થળી તથા પાટણને ત્યાગ કરી પિતાના બનેવી અણોરાજને ત્યાં કુટુંબ સહિત સાંભર ગયે જે વખતે કુમારપાળની ઉંમર ૪૭ વર્ષની હતી.
નોટ- સાંભરનરેશને સિદ્ધરાજે પોતાની કુંવરી આપી હતી તેમજ કુમારપાળની બહેન દેવળદેવીના લગ્ન પણ તેમની સાથે ધએલ હતા. તેમાં ઓછામાં પુરૂ આ રાજવી ગુજરાતની રાજગાદી મહત્વકાંક્ષા હોવાથી તેમને કુમારપાળને
સાથ ન આપે.
૧. અણરાજ કુમારપાળની હકીકત સાંભળી. તેની બેન દેવળદેવી પણ અત્યંત દુ: ખી થઈ. છતાં કુમારપાળના સંરક્ષણથે સાંભર ઉ સારભરીને રાજ્ય પણ પાટણની સામે બાથ ભીડી શકે એમ ન હોવાથી કુમારપાળને વરક્ષણાથે ત્રિદંડી સન્યાસીને વેષ લઈ જ્યાં સુધી મહારાજા સિદ્ધરાજ છે ત્યાં સુધી ભાગ્યાધિન બની દેશાટન કરવુ એમ ઠરાવ્યું.
જેની જન્મ કુંડલીના કેન્દ્રમાં ચક્રવતી રાજવી તરીકે ફળ આપનારા ગ્રહયોગ હોવાથી, રાજ્યગાદી સિદ્ધરાજ પછી કુમારપાળને જ નિણીત થએલી છે એવા કામારપાળને, ફરજીઆત એક જટાધારી તાપસના વેષમાં ર વર્ષ સુધી પર્યટન કરવું પડયું “આનું નામ તે કર્મગતી.”
કુમારપાળની સ્ત્રી ભેપાળદેવી અને તેને પરિવાર દેહસ્થળીમાં રહેતા હતો. સિદ્ધરાજના ગુપ્તચર (જાસુસ) કુમારપાળ કર્યા છે તેની જાણ ખાતર કુમારપાળના કુટુંબની પાછળ ખાઈ પી લાગી રહ્યા હતા. રાજ મારાઓની સંખ્યાબંધ ટોળીઓ કુમારપાળનાં રકતપિપાસુ બની ખંભાત, ગુર્જર, માલવા, સૌરાષ્ટ્ર અને સાંભરની ભૂમિને ખુણે ખુણે ફરતી હતી છતાં, જેનું આયુષ્ય બળવાન છે એવા જટાધારી કુમારપાળને પકડવામાં કોઈ પણ સમર્થ થઈ શકયું નહિ,
Page #263
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જુ
કુમારપાળનો રાજ્યાભિષેક
સંવત ૧૧૯૯ના કાર્તક માસમાં મહારાજા સિધ્ધરાજ માંદગીને બિછાને પડયા. ત્યારે તેમની નજર સામે રૂખામાં પણ કુમારપાળનું દર્શન ગુજરાધિપતિ તરીકે થવા લાગ્યું. અને ઝખણ પણ તેજ જાતની વધી પડી.
પાટણની રાજગાદી, અને તેના હકદાર વારસ તરીકે કુમારપાળ ? આ બન્ને વસ્તુઓ દેવદુતની માફક રાજવી સામે તરવા લાગી. અને રાજવી લગભગ ભ્રમિત સ્થીતિએ ભાન ભુલે બન્ય,
આખાએ દેહસ્થલી પરગણાને રાજ વહીવટ સંભાળનાર કીર્તિ પાળ અને મહીપાળ પર રાજવી તરફથી કડક પહેરે મુકાયે. સારૂ થયું કે, આ સમયે પાલાદેવી અને તેને કુમાર અજયપાળ માલવ ખાતે યશોવર્મા રાજવીને ત્યાં રક્ષણમાં હતા. નહિ તે તેમને ક્યારનોએ ઘાત થયું હોત?
સિધ્ધરાજને અંત સમયે સદબુધિ દેનારા રાજમાતા મીનલદેવી હૈયાત હતા નહિ. તેજ માફક જેને પિતે પુજય માનતે હતું તે, કાશમીરીદેવી ( કુમારપાળની મા) પણ વિધ્યમાન ન હતા, તેમજ રાજવીએ અવિચારીકૃત તરીકે મંડલેશ્વર ત્રીવનપાળ (કુમારપાળના પિતા ) જેવા શુભેચ્છકનું ખુત કરાયું હતું.
મહારાજાની માંદગી સમયે સતત પશ્રિમ ઉઠાવનાર દંડનાયક ઉશ્ચન મંત્રિનો વાંગભટ નામનો પુત્ર રાજમહેલમાં વિધ્યમાન હતુંજેને મહારાજાએ પિતાની પાસે ઘણું વર્ષોથી રાખી તેનું પાલનપોષણ ઘણુંજ ઉચકેટીથી કર્યું હતું. જેના પર સિધરાજની ગાદીવારસ તરીકેની પસંદગી ઉતરી.
મહારાજાએ અંત સમયની કંઈક ઘટીકાઓ પુર્વે રાજ્યના અમાત્યને મહેલે બેલાવ્યા. ને જણાવ્યું કે, “હવે મારે અંત નજદીકમાં છે” તેણે પિતાના ગળા પર હાથ મુકાવી મેગન લેવરાવ્યા કે “પાટણની ગાદી પર કુમારપાળને બેસાડે નહિ ?
Page #264
--------------------------------------------------------------------------
________________
કુમારપાળના રાજ્યાભિષેક ]
૧૯૭
"
"
આ સમયે સાગન લેવામાં કુમારપાળના બનેવી “ કાનદેવ ” (કૃષ્ણદેવ) મેઢેરાના અધિપતિ પાટણતા સરસેનાપતિ, અને જેને વરિષ્ઠ અધિકારી ( જેના હાથ નચે દશ હજારનુ રોન્ગ તે ખાસ સતન તૈયારજ રહેતું, તે) આ સમયની સપથ વિધીમાંથી વછીત હતા. બાકી વયેવૃદ્ધ અમાત્ય શાંતુ મહેતા તેમજ અન્ય અધિકારી સપથવિધિમાં હતા
તાત્કાલિન બીજી ક્રીયામાં મહારાજાએ ઉચ્ચનના બીજા પુત્ર માહાડની મહા અમાત્યની જગ્યાએ નીમણુંક કરી શાંતુ મહેતાને નિવ્રુત કર્યાં, અને રાજ્ય તંત્ર એવી રીતે ગોઠવી દીધું કે, તેમાં કુમારપાળના પક્ષ લેનારા જન અમાત્યો, અને જજૈન મહાજન ઉચ્ચનમત્રિના પુત્ર વાંગભા ને રાજગાદી મળે ફરી જાય, અને તેને પક્ષ લે. અને કુમારપાળને તેમાં નિષ્ફળતા મળે.
આ પ્રમાણેની ગાઠવણુ પછી રાજવીને કાંઇક શાંતિ વળી, તેને એમ થયુ` કે, વનવાસી કુમારપાળને હવે રાજ અને મહાજન તરફથી સાથ નહિ મળે. અને રઝળવું પડશે.
અ ંતે ભ વિનિધાનને આધીન થઇ, ઇ. સ. ૧૨૪૩માં, સવત ૧૧૯૭ ના કરતક શુદ ૩ ના દીવસે મહારાજા સિદ્ધરાજ દેવગતીને પ્રાપ્ત થયા. ( ૨ )
મહારાજા જયસિંહના સ્વગવાસ બાદ જે મત્રિએએ વાંગભટને રાજ ગાદી પર બેસાડવાના સપથ લીધા હતા તેમના તરફની-તેને અંગે પૂરતી ત યારીઓ ચાલી રહી.
આખાએ પાટણમાં હાહાકાર ગાજી રહયે સરસેનાપતિ કૃષ્ણદેવે મહાજનની સલ્લાહો આખાએ નગરમાં લશકરી પડેરા ગઢવી દીધા. અને જોરદાર રાજ પડહથી પાટણને જામત કરતા જણાવ્યું કે, ‘હુસ્થલીના રાજકુટું બીના પાટણની રાજગાદીપર્વારસદાર તરીકે પુરતાં હુક પાહુચે છે. તેથી કદાપીકાળે પાટણની ગાદીપર ણિક અમાત્ય પુત્ર આવી શકેજ નહિ ?
રાજ્યના મહાન કર્માચારીએ અને સમસ્ત મહાજનની સલ્લાહથી સિધ્ધરાજના દેહના અગ્નિ સત્કાર સમયે એમ ઠરાવવામાં આવ્યું કે, રાજ નીતિ પ્રમાણે દેહસ્થળીના ત્રણ હકદાર રાજકુમારામાંથી કાઇ પણ રાજગાદી પર આવશે.” પછી ચંદનના કાષ્ટથી રાજવીને અગ્નિ સત્કાર કરવામાં આણ્યે.
Page #265
--------------------------------------------------------------------------
________________
★
[ મ ુાન ગુજરાત
કૃષ્ણદેવે સિધ્ધરાજની સખત માંદગીના તેમજ તેની અંતિમ ટીકા અને સ્વ'વાસના સમાચારા કુમારપાળને મારતી સાઢે ખંભાત હચાડયા, કુમારપાળ પોતાના કૂટુંબીજને અને બળાય અંગરક્ષક સૌન્ય સાથે પાટણ આવી પોહચ્યો જેની સાથે તેને પરમ ઉપકારી મિત્ર વાંસરીના પણ સમાવેશ થતા હતા. જેને તાપસવેશમાં રહેલ કુમારપાળને તની માધુકરીમાંથી પુરતી રીતે સંતે ધ્યેા હતેા. તેમજ અનેક વખતે શાસ્ત્રોકત દ્રષ્ટાંતેથી જીવપર આવેલ કુમારપાળને શાંતતા આપી હતી
મહારાજા સિદ્ધરાજન સ્વગવાસ બાદ તેર દીવસ સુધી રાજગાદી રાજો વગરની ખાલી રહી. છતા રાજગાદી કુમારપાળનેજ પ્રાપ્ત થવાની છે, એ જાતના રાજ્યાધિકારીઓના નિયા, અને સંપુણૅ લશકરી તકેદારીના કારણે ચારે દીશાના રકવા, ડેાળાઓ, છતા કાઇપણુ રાજસતાએ પાટણ સામે આંગલી પણ ચી ધી નહિ.
૧૯.
ઉદયન મંત્રિએ, તેમજ પાટણના જન મહાજનના અને રાજ્યકર્માચારીએએ વાગભટને રાજગાદી પરથી પેતાને હાથ ઉંડાવી લેવા સમજાવવા પ્રબળ પુરૂષાથ કર્યાં, પરિણામે તે પાટણ છેડી સાંભર ચાલી ગયા,
( ૩ )
અઢારે દેશના મડલેશ્વરે, નગર્ મહાજન અને અમાત્ય વર્ગ વગેરે સર્વેની લાગણી કુમારપાળની તરફેણમાં હાવાથી અ ંતે સંવત ૧૧૯૯ના કારતક વદ ૨ ને રવીવારે ભર દરબારમાં કુમારપાળના રાજ્યાભિષેક થયા.
મહારાજા સિધ્ધરાજના અંતીમ સમયે વાંગભાને રાજગાદી પર બેસાડવાના સપથવિધિમાં ભાગલેનાર-અમાવ્યાએ આ રાજસભામાં હાજરી આપી નહિ. જેવુ કડક શાસન તેમને ભેગવવુ પડયુ.
આ પ્રમાણે મહારાજા કુમારપાળને ર વર્ષના વનવાસી જીવનખાદ રાજગાદીની પ્રાપ્તિ સુરિશ્વરશ્રીના ભાખેલ ભાવિ પ્રમાણે થઇ. તેમને સંવત ૧૧૯૯ થી ૧૨૨૯ સુધી એટલે ૩૦ વર્ષ સુધી રાજગાદી, તેમજ ૮૪ વષૅનુ દીર્ઘાયુ ભોગવ્યું, તેમને પરમા ત જત રાજવી રિકે, મહાન ગુજરાતમાં સુવર્ણ યુગની સ્થાપનાથી અઢારે દેશમાં અમારી પહુથી છઢુંસા બંધ કરાવી. અહિંસા. પ ધમ”ના ઉચકેાટીના સિધ્ધાંતા પ્રમાણે મહાન રાષ્ટ્રને સાત વ્યસનાથી દુર, પસપરની મૌત્રિ વાળુ, જેને વિશ્વ રામરાજ્યની ઉપમા આપે છે તેવું આદર્શ રાજ્ય સ્થાપ્યું. તે કીતિ અજરામર કરી.
Page #266
--------------------------------------------------------------------------
________________
કુમારપાળના રાજ્યાભિષેક ]
૧૯૯
વફાદાર જૈન મહાજને પણ રાષ્ટ્ર અને રાજ્યની ઉચક્રાટીની સેવાથી સિધ્ધ કરી આપ્યું કે, 'મંહાજન' અને પ્રજાના સહકાર અને વિશ્વાસ વિના કદાપીકાળે રાજસત્તા પ્રબળ બનતી નથી અને નભતી નથી ’
છતા નામ તેના નાશ તે છે” અસ્તેયનું કાળ ચક્ર સદાકાળ ફર્યાં કરે છે, તે પ્રમાણે મહાન સદાચારી ગુજ રાધિપતિમાા અમલ ત્યાર પછી આંતરીક કસુ પાના કારણે મતભેદક બન્યા. અંતે ગુજરાતની રાજગાદી ત્રીજાના હાથમાં ગઇ.
આ બધીએ બટના સમજવા અમારા ગુજરાતના સુવર્ણ યુગ તેમજ ત્યાર પછી-પાટણમા વિદેશીરાજ’” નામને પ્રતિદ્વાસિક ગ્રંથ અવશ્ય વાંચે, 卐
પ્રાચીન સાહિત્ય શોાધક કાર્યાલયના પ્રથમ હરાળના મહત્વતા ભર્યા પ્રકાશનની બીજી આવૃતિ જલદીથી બહાર પડશે શ્રી મુનિ સુવ્રતસ્વામી ચરિત્ર અને શ્રી સિદ્ધિદાયક મંત્રસંગ્રહ આ ગ્રંથમાં હરિવંશની ઉત્પત્તિ, શ્રી મુનિસુવ્રતસ્વામીનાં પુત્ર ભવે, આશ્વાવબાધ તીની સ્થાપના, રાજકુમારી સુદ'નાનુ` સંક્ષિપ્ત જીવન, તથા તેણે બધાવેલ અનુપમ દેવાયતન શકુનિકા વિહાર, તથા તેનું ઐતિહાસિક નિરૂપણુ. પરમાત્માના શાસનકાળમાં થયેલ મહાપદ્મ ચક્રતિ તથા વિષ્ણુકુમારનુ રામાંચક જીવન, વિગેરેનુ વર્ણન રાનક શૈલીમાં આપવામાં આવ્યું છે, ગ્રંથના વષ્ણુનને તાદ્રશ્ય બનાવવા માટે વિવિધરગી આકર્ષક ૩૦ ફોટા અને સુંદર ત્રિર'ગી જેકટ આપવામાં આવ્યુ છે. તેમજ
આ ગ્રંથના મંત્ર અને સ્તા-સંગ્રહ વિભાગ
જડવાદના આ જમાનામાં પેણુ શ્રધ્ધા પ્રગટાવતા મદ્રે અને મ ંત્રત ંત્રાદિક વૈજ્ઞાનિક પદ્ધતિએ પણ અદભૂત સામર્થ્ય ધરાવે છે તેની પ્રતીતિ આ ગ્રંથ તમને કરાવશે. આ ગ્રંથમાં નવગ્રહ, ધંટાકણ, શ્રી સિદ્ધચક્ર, માણિભદ્ર, તેમજ દ્રવ્યપ્રાપ્તિ અને રાગનિવારણના–અનેક-મ’ત્રા વિધિપુરાર આપવામાં આવેલ છે; સાથે સાથ પ્રભાવિક સ્તોત્રા પણ મરણ-જાપ માટે દાખલ કરવામાં આવ્યા છે. સાધનની સરલતા ખાતર નવે ગ્રડા, ઘટાક, માણિભદ્ર, જિનદત્તસુરિ ગૌતમસ્વામી, નવપદ માંડળ વિગેરે વિગેરેનાં પચીસ ચિત્રા આપવામાં આવ્યાં છે;
એકજ ગ્રંથાકારે બાંધેલ બન્ને બુઢ્ઢા માટે કિમત રૂ. પાંચ પેસ્ટેજ અલગ આજેજ લખી નાખેા.
શ્રી પ્રાચીન સાહિત્ય સરોધક કાર્યાલય,–2
નાકા થાણા,
Page #267
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩ જું સૂરિશ્વર અને સમ્રાટ
જેમને જેમને પિતાને સંકટ સમયે મદદ કરી હતી તે સને-કરેલ સેવાને બદલે મહારાજા કુમારપાળે રાજ્યની પ્રાપ્તિ સમયે ઘણીજ સુંદરતાથી વાળી આપો, અને પિતે આપેલ વચન પાળ્યા. પણ દૈવિક ગ ગણે. યાત ભવિતવ્યતાને કારણે પિતાના સાચા ઉપકારી અને અભયદાતા, શ્રી હેમચંદ્રા ચાર્યજીને બાર વર્ષ સુધી રાજવી વિસરી ગયાં.
કે ઉપકારી સુરિશ્વરજી કુમારપાળ રાજવીને ભુલ્યા ન હતા–સૂરિશ્રી આ બાર વર્ષના કાળ દરમિયાન પાટણના વડા ઉપાશ્રયમાં રહી જન સાહિત્યની એવી તે અવિરત સેવા બજાવી રહેલ હતા કે જાણે તેમને જન્મ-માત્ર ગુજર સાહિત્યના સ જનાર્થે, તેમજ દેશને સંસ્કારી બનાવવા અર્થેજ થયે ન હોય ?
સુરિશ્રી કુમારપાળને બચાવ કરે છે.
એક સમયે સૂરિશ્રીએ સવારના યોગ ધ્યાનથી મુક્ત થઈ તુરતજ ઉષ્યન મંત્રિને બોલાવી કહ્યું કે,-હે મંત્રિધર? આજે આપ કુમારપાળ રાજવી પાસે જઈ મારૂ નામ દઇ કહે કે, તેઓ “આજે નવી રાણીના મહેલે જાય નહિ, કારણ મધ્ય રાત્રીએ ત્યાં પ્રાણઘાતક ઉપસર્ગ થવાને છે." ઉષ્યન મંત્રિએ સરિશ્રીને સંદેશ મહારાજાને જાતે જઈ પહોંચાડશે. બાર વર્ષે પણ સરિશ્રી પોતાના જીવન રક્ષા અર્થે, પ્રતિબંધ કરી રહેલ છે જાણી, મહારાજા કમારપાળ અત્યંત સાનંદાશ્રમમાં પડ્યા.
તેજ દીવસે બરાબર મધ્યરાત્રીએ-નવીરાણીના મહેલમાં વીજળી પડી ને રાણીને સવર્ગવાસ થયે. ભોપાલદેવીના મહેલે રહી નવીરાણીના મહેલની પળે ખબર મેળવનાર-ગુર્જર નરેશને મેષ રાત્રીએ ખબર મળી કે,-રાજમહેલ વિજળી પડવાથી-કડકડાટ સાથે તુટી પડે છે. જેમાં રાણીસાહેબને દુઃખદ સર્વગવાસ થયો છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
સુરિશ્વર અને સમ્રાટ ].
૨૦૧ આ જાતની બનેલ ઘટનાથી રાજવીને અત્યંત દુ: ખ તો થયું છતા, પિતાના જીવન ની રક્ષા માત્ર સૂરિશ્રીના અગાધ જ્ઞાનશકિતના કારણેજ થઈ એમ ચોકમાં થયું. તે જ સમયે કુમારપાળે પુરતો નિશ્ચય કર્યો કે, સૂરિશ્રીના સંત સમાગમમાં નિત્ય રહી, હવે પછીના જીવનની સાર્થકતા કરવી. આ સમયે કુમારપાળ લગભગ ૬૨ વર્ષની પ્રૌઢાવસ્થાએ પહોચેલ હતા.
. જો કે-આ બાર વર્ષના ગાળામાં કુમારપાળ સનાતન ધર્માચાર્યોના પુરતા સમાગમમાં આવેલ હોવાથી બહુદાએ શીવમાર્ગનું રાગી બનેલ હતા.
બીજે દિવસે પ્રભાતેજ મહારાજા કુમારપાળે -સુરીશ્રીને રાજસભામાં પધારવાનું ભાવભીનું આમંત્રણ ઉષ્યનમંત્રિ દ્વારા મોકલાવ્યું. જેને ધર્મોતના કારણ ભૂત ગણી સુરિશ્રી રાજસભામાં પધાર્યા.
રાજવીને પશ્ચાતાપ
સૂરીશ્રીને શિષ્ય સમુદાય સહ રાજ સભામાં પધારતા-ઈ,-ગુજરરાજ તુરતજ સિંહાસન પરથી ઉભા થયા, નીચે ઉતર્યા, ને રાજકારે પધારતા સૂરિ શ્રીને સામે જઈ પરણીએ પડી ભાવપુર્વક નમન કર્યું. વહેતા અશ્ર પ્રવાહ વચ્ચે-રાજવીએ કહ્યું કે, “હે ભગવંત? બાર બાર વર્ષ સુધી–મેં આપને સંભાર્યા પણ નહિ. અને કરતા તે માટે કયો મોટો અપરાધ ગણાય ? હે. ઉપકારી ? આપની સામે ઉભા રહેતા પણ મારો અંતર આત્મા દુઃ ખાય છે.
હે સુરિશ્રી? મારા પરના ઉપકારે પરંપરાને બદલે મારે આપને કઈ રીતે વાળી આપવો તેની સમજણ પડતી નથી.
હે ઉપકારીદવ? મારી જીવન દોરી રક્ષણનું કરજ હું કઈ રીતે વાળી શકીશ તે જણાવો ?
જવાબમાં સૂરીશ્રીએ જણાવ્યું કે રાજન ? એ પ્રમાણે પરંપરાથી બનતુજ આવ્યું છે. છત ઉપકારી સાધુ સંસ્થા, ઉત્તમ પુરૂષોના હાથે-ઉકેટીના કાર્યો થવાના હેય છે તેથીજ, તેમના રક્ષક બનતી હોય છે –તે જાતની તે મેં માત્ર મારી ફરજ બજાવી છે.-એમાં મને ખોટું લાગવા જેવું કંઈ જ નથી. છતાં “હે રાજન? આપના હૃદયમાં ખરેખર–બદલે આપવાની ધગશ હોય તે-આપ હવે ફકત “અહિંસા પરમોધર્મ એટલે વીરધર્મનો સ્વીકાર કરો-” જેમાં મારી આશીષ છે.'
કમારપાળે ભરસભામાં તેજ ક્ષણે-જણાવ્યું કે “ સૂરિશ્રી આજથી આ કુમારપાળ આપના આશીષને હિતકારી માની જૈન ધર્મ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૦૨
મહાન ગુજરાત ] સ્વીકારે છે. ત્યાર પછી મહારાજા કુમારપાળે જીવના અંત સુધી ચુસ્ત પણે જેન ધર્મનું પાલન કર્યું.
( ૩ ).
પ્રભાસ પાટણના શિવમંદીરનો જીર્ણોધ્ધાર એક વખત રાજસભામાં પ્રભાસપાટણથી રાજપુરોહિતે આવી વિનંતિ કરી જણાવ્યું કે “હે મહારાજ? દેવકાપાટણનું ( પ્રભાસપાટણ) સેમેશ્વર મહાદેવનું દેહરૂ પડી ગયું છે. જેના જીર્ણોદ્ધારની ખાસ આવશ કયતા છે.
આ સમયે સૂરિશ્વરશ્રી રાજસભામાં વિધ્યમાન હતા. જેમને રાજવીને આ જીર્ણોદ્ધારનું મહાન કાર્ય પુરૂ ન થાય ત્યાં સુધી “માસાંહાર ત્યાગનું” તેમજ બ્રહ્મચર્ય પાલનનું મહાન વૃત લેવરાવ્યું.
લગભગ ૨ વર્ષના ગાળાબાદ-સોમેશ્વર મહાદેવનાં મંદીરને છણે દ્વાર પુર્ણ થયાના સમાચારે. મળતા,-મહારાજા કુમારપાળે સૂરિશ્રીને આગ્રહ પુર્વક તીર્થયાત્રા સાથે આવવા વિનંતી કરી.-ગુર્જશધિપતિએ સુરીશ્રી માટે-ખાસ પાલની સાથે રાખી. તેમાં તેમને બે સવા આગ્ર કર્યો. સૂરિશ્રીએ જવાબમાં જણાવ્યું કે “હે રાજન? સારી તબીયત અને છતી શકતએ, કેઈપણ ચીજને ઉપયોગ-સાધુઓ માટે આચાર વિરૂધ્ધ ગણાય, તેમ જ સાધુઓ માટે પાલખીને બદલે ડોલીને જ ઉપયોગ થઇ શકે, પણ પાલખીને તે નહિ. આ પ્રમાણે જણાવી, તેઓ કુમારપાળથી જુદા પડયા. અને શેત્રજવ, ગિરનાર, વગેરે સ્થળોએ યાત્રા કરી પ્રભાસ પાટણ આવ્યા. આ લગોલગમાં મહારાજા કુમારપાળ પણ ત્યાં આવી પહોંચ્યા
અહી સેમેશ્વર મહાદેવની સનમુખ રાજપુરોહીતે, સામંતે તેમજ હાજર રહેલ ભકત સમુદાયની હાજરીમાં સુરીશ્રીએ મહાદેવ સ્તોત્રની ખાસ રચના કરી. તેમજ સ્તુતિ કરી.
આ પ્રમાણેની તેમની સ્તુતિ સાંભળી રાજવી તથા બ્રહ્મદે હર્ષિત થયા. પછી તેજ દીવસે બરોબર મધ્યરાત્રીએ સુરિશ્રી એ મંત્ર પ્રભાવથી, શાક્ષાત મહાદેવના દર્શન સર્વેને કરાવ્યા. આ સમયે કુમારપાળે મડદેવને પુછયુ કે “ખરે ધર્મ કર્યો છે તે બતલા” ? જવાબમાં મહાદેવે કહ્યું કે હે રાજન? તને ધર્મની પ્રાપ્તિ બ્રહ્મ જેવા હેમચંદ્રાચાર્યથી જ થશે.”
Page #270
--------------------------------------------------------------------------
________________
સુરિશ્વર અને સમ્રાટ ]
⭑
२०३
સ્વયં મહુાદેવના મુખથી આ પ્રમાણે સુરીશ્રીના ધમ પ્રભાવ સાંભળી રાજા આશ્ચર્ય ચકિત થયા. ને ત્યાર પછી તે અત્યંત ભકિતભાવથી તેમની પ્રત્યે વર્તવા લાગ્યા.
( ૪ ) દેવનીધિ ઇજાથી
મહારાજા કુમારપાળ શ્રીહેમચંદ્રાચાયના પ્રતિબેાધથી જ ન ધમિ બન્યાં જેથી સનાતન ધર્માચાર્યાંએ શંકરાચાય મહના દેવએધિ નામના કુશળ વાદિત-પાટણ ખેલાયેા. આ આચાય મંત્ર, તંત્ર, ગારૂડી વિધ્યા, ઇંદ્રજાળ આદિ વિધ્યામાં પારંગત હતા.
જેને મહારાજા કુમાાળને શીવમા માં સ્થીર કરવા, મહારાજના ધરડા પુર્વજોને ઈંદ્રજાળને યાગે પ્રગટ કરી તેમના મુખથી એમ કહેવરાવ્યું કે હું રાજન? જો તુ જ ન ધમ પાળશે. તે નરકે જશે ' ત્યારે આચાર્ય દેવે પણ તેવી જાતની ઈંદ્રજાળે તેમના મુખથી ફરીથી કહેવરાવ્યુ' કે ‘હે રાજન ? ‘તું સ્વગે` જશે” આ પ્રમાણે દેવોધિના પુરતા પ્રતિકાર તરીકે અનેક પ્રકારની વિધ્યાએથી દેવમેધિને નિંરભર અને વિધ કરતા લગભગ બંધ કરી દીધેા, ને તે હારી અ`તે સ્વદેશ ચાલી ગયા.
( ૪ ) અન્યેાન્ય મહાન કાર્યાની નોંધ
આચાર્ય દેવના પ્રતિષ્ઠાધથી મહારાજા કુમારપાળે માળવાના રાજા અણ્ણ રાજતે પોતાના મિત્ર બનાવ્યે, જેને સુરિશ્રીના સતસ ંગી બનાવી. ચુસ્ત જૈન મિ બનાવ્યા. પરિણામે તેને પેાતાના દેશમાં અમારીપાહુની ઉધ્યેષણા કરાવી.
સુરિશ્રીના ઉપદેશથી સંવત ૧૨૨૪માં ઉધ્યન મગના પુત્ર બાહુાડ મત્રિએ શેત્રુ ંજય તીથના ઉધ્ધાર કર્યાં. તેમજ શ્રી હેમચંદ્રચા જીએ મહાન ભાવપુર્વક પ્રતિષ્ઠા કરાવી. આંડ મત્રિએ ભરૂચના સમલીવિહાર નામના જૈન મંદીરના છાંદાર સંવત ૧૬૨૦માં કરાવ્યા. અહી પણ સુરિશ્રીએ પ્રતિષ્ઠા કરાવી, અહીના દૈવિક ઉપદ્રવને સુરિત્રોએ પાટણથી ગગન વિહારે ભરૂચ આવી. શાંત કર્યાં ને જનશાસનની ગૌરવતા વધારી.
Page #271
--------------------------------------------------------------------------
________________
२०४
મહાન ગુજરાત ] સુરિશ્રીના ઉપદેશથી મહારાજા કુમારપાળે ચોદહજાર નવા જીનમંદીશે બનાવ્યા. ને સોળ હજારને જીર્ણોદ્ધાર કરાવ્યો.
ગુજરાત તારંગાજીપર ઘ જ ઉંચુ વિસ્તાર વાળુ જીનાલય બનાવી તેમાં શ્રી અજીતનાથજીની મોટી ભવ્ય પ્રતિમાની તેમજ શ્રી હેમચંદ્રાચાર્યદેવની પાદુકાઓની સ્થાપના કુમારપાળ રાજવીએ કરી. આ કાળે આ પ્રાંતના દુઃખી જેને કુટુંબને સજવીએ સુખી કર્યા. આ પ્રમાણે સ્વામી વાત્સલ્યને લાભ રાજવીએ
લીધે.
શ્રી હેમચંદ્રાચાર્યના ઉપદેશથી મહારાજા કુમારપાળે પાટણના ભરઉપાશ્રયમાં નગર મહાજન અને કુટુંબીજનેની પુરતી હાજરીમાં જે નધર્મના બારત અંગીકાર કર્યા. તે રાજ્યમાં પૂરુંપણે અહિ સા પળાવી.
આદર્શ જેન રાજવી તરીકે મહારાજાએ રૈયતને પણ અહિંય નિહ સખનારી નીતિવાન બનાવી. રાજવીને અમારી પાથી યજ્ઞકીમાં પશુબલીના બદલે નિર્જીવ પુજા વપરાવા લાગ્યો. સર્વ જીવોને તેમજ પક્ષીઓને અભય દાન મા પ્ર સપ્ત વ્યસન રહીન સંસ્કારી બની, માસાહારને તથા ત્યાગ થશે. મદીરાપાનની રાજ્યમાં ગંધ પણ ન રહી. રાજ અજ્ઞાથી સૌરાષ્ટ્રના મૃગયા શિકારી કડળી ભીલ તેમજ કસાઈ બે વગેરેને ધધે બંધ પડ્યો. તેથી રાજ તરફથી તેના બદલામાં તેને ત્રણ વર્ષની પેદાશ બક્ષીપમાં અપવામાં આવી, અને તેમને રાજ તરફથી અન્ય કામે લગાડવામાં આવ્યાં.
મહારાજાએ જેન રાજવી તરીકે જીનમંદીર જીનપ્રતિમા, છતાગમ સાધુ, સાધી, શ્રાવક, શ્રાવિકા, અદિ સાતક્ષેત્રમાં રાજય ભંડારને સદ ઉપયોગ કર્યો. રાજ કી હમેશા દેપુજા, આવશક્ય અદિ ક્રીયાઓ કરતા. જેમને સદબધાથે ત્રેસઠ શલાકા આદિ ગ્રંથની રચના સુરિશ્રીએ કરી આ ગ્રંથ જેને દર્શનના તત્વજ્ઞાન રહય ભરપુર, અને આત્માનંદી બન્યા.
સોલંકી વંશની રાજગાદી પર આવનાર રાજવીઓને શાપરૂપ-સુતા નામનો રોગ વંશ પર પરી ઉતરત આવેલ, જેને સુરિશ્રીએ મંત્ર પ્રભાવે, બંધ કર્યો. આચાર્યશ્રીએ દેવબંધિતી ધર્મ પરિક્ષામાં એક વખત અમાવસ્થાની અધારી રાત્રિએ બારગાઉ સુધી પુનમના ચંદ્રમાનું દીવ્ય દર્શન કરાવ્યું. હતું.
આનુ નામ તે જીવનની સાર્થકતા ?
Page #272
--------------------------------------------------------------------------
________________
સુરિશ્વર અને સમ્રાટ ]
*
( ૫ )
બન્ને મહાન વિભૂતિના સ્વર્ગવાસ
૨૦૫
મહારાજા કુમારપાળને રાજપાળ નામના ભત્રિજો હતા—તેના સમજમાં એમ આવ્યું કે, કુમારપાળરાજવી રાજગદી પેતાની પુત્રિના પુત્રતે આપશે. જેથી તે કુમારપાળના ધાતના તર્ક સાધક બન્યા બીજી બાજુ શ્રી હેમચ ડ્રા ચાના ખાળચદ્ર નામે એક શિષ્ય હતા. જેને ભવિતાવ્યતાના યેગે સુરિશ્રી સાથે-દેશ મુધ્ધિ રાખી.-આ પ્રમાણે સુરિશ્રીના સંધાડામાં તેમજ રાજ કુળમાં બન્ને સ્થળે સુરિશ્રી અને વિમ રાજવીના ઘટ ઘડવાની ભેદી ચેજિનાએ રાજપાળ અને માળચમિત્ર બની કરવા લાગ્યાં. રાજ્યપાળે-માળચંદ્રને આશ્વાસન આપ્યું હતું કે, ‘મને રાજ્ય મળ્યા પછી રામચંદ્ર મુનિને હેિ પણ તમને રાજગુરૂની પદવી-આપીશ.' આ જાતના મેહમાં માળચદ્ર-ગુરૂધાતક બન્યા.
અંતીમ કાળે કુમારપાળ રાજવીની ઇચ્છા જીન પ્રતિમાઓના જન શલાકાની થઇ. જેથી સુરિશ્રીના કહેવા મુજબ સુવર્ણની તેમજ પાંચ ધાતુની પ્રતિમાએ તયાર કરાવી. તે માટેતા મહેસ્ત્ર શરૂ કર્યાં. દુષ્ટ સુધિ બાળચ મુનિએ તેમજ રાજ્યપાળે આ મહેસત્રના અંજનના મુર્હુતમાં-અજબ સો ગમાં એવા તે ફેરફાર કર્યાં કે, જેના યોગે જૈવિક કાપથી મુરિશ્રો અને મહાર્ણજાનું અપમૃત્યુ થાય,
બન્નેજના ષડયંત્રની માહીતી સૂરિશ્રીને જ્ઞાનબળે થઇ. તેમને બન્નેને પકા આપ્યા, પણ તે વ્યર્થ ગયા, અ’તે ભવિતવ્યતાના યે।ગે બન્ને મહાન વિભુતિઓને અંતીમકાળ કુદરતી સંજોગેાએ નજીકમાંજ આવી પહેાંચ્યા.
( ૬ )
એત્રમાં ત્યાં એક યેગી સુરિના દશ ને ઉપાશ્રયે આવ્યા. તેણે સુરિશ્રોના મસ્તકમાં “મણી” જોયા. તેથી તે લેવા તે ઇંતેજાર થયા. જેથી સુરિશ્રી સહકાર સાધી તે ઉષાશ્રયે વધુ પ્રમાણમાં આવવા જવા લાગ્યા. એક દીવસ સુરિશ્રીના એક શિષ્ય બહારથી આહાર લઇ આવતા હતા ત્યારે, માગ માં આ યોગીએ તેને વાતમાં લટુબનાી, યુકિતપુર્વક સૂરિશ્રાવાળા આહારમાં ચાલીકીથી ઝેર નાખી દીધું ને તે ખસી ગયા, આ ભેળા શીષ્યને તેની માહીતી પડી નહી,
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૦૬
⭑
મહાન ગુજરાત ]
અજ્ઞાત ધ્યે ઉપરાકત વિષમય આહાર સુરિશ્રીને આપ્યા. જેને ઉપયેગ સૂરિશ્રીએ કીધેા, પછી તેમનુ શરીર ધ્રુજવા લાગ્યુ. તેમને શિષ્યને ખેલાવી આહારમાં કઇ રીતે ગરબડ થઇ તે બાબતે પુછપરછ કરી. શબ્દે માર્ગોમાં યાગીવાળી બનેલ ઘટના સંભળાવી. આમાં ભાર્વિનેજ દોષ માની, કાઈને ઠપકા ન આપતા સર્વેને સદએધ આપી સુરિશ્રીએ જણાવ્યું કે, આ વિષથી મારૂં મૃત્યુ અવશ્ય થવાનું છે. માટે નીચેની બાબત પર ખાસ ધ્યાન આપવું.”
મારી ચિત્તા સળગાવેશે ત્યાં મારા મસ્તક નીચે એક દુધનું ભરેલ પાત્ર રાખજો, જેથી મારા મસ્તકમાં રહેલ મણિ તેમાં પડશે, તે મણિતે તમે સાચવી રાખજો. કાઇ પણ સંજોગમાં આ મણુ તે યાગીના હાથમાં જવા દેશે નહિ.”
**
આમ કહી અનશન કરી શ્રી હેમચંદ્રસુરિ મહારાજ ૮૪ વર્ષંતુ આયુષ્ય ભોગવી વિક્રમ સવત ૧૨૨૯માં સ્વર્ગવાસી થયા. ત્યાર પછી કુમારપાળ રાજીતુ પશુ માણુ રાજ્યપાળે આપેલ ઝેરી વિક્રમ સંવત ૧૨૩૦માં સુરિશ્રીના સ્વર્ગવાસ બાદ લગભગ છ મહીના પછી થયું.
આ વખતે સુરિશ્વરજીના બે વિધ્વાન શિષ્યા-રામચરિ તથા ખાળચટ્ વિધ્યમાન હતા. જેમાંથી રામચંદ્રસુરિને શ્રાસ ંઘે સુરિશ્રીના પાર્ટે સ્થાપિત
કીધા.
શ્રી. રામચંદ્રસુરિશ્રીએ સુભાષિત કાષ, કુમાર વિહાર, આદિ ગ્રંથૈાની રચના કરી.
આ કાળે તપગચ્છની ૪૦મી પાટે શ્રીમદ્દુ હરિભદ્રસુરિષ્કૃત ગ્રંથા પર ટીકાના રચિયતા શ્રી મુનિચંદ્રસુરિ વિધ્યમાન હતા. જૈમનેા જન્મ ૧૧૩૪માં થયા હતા તેમજ ૧૨૨૦માં સ્વર્ગવાસ થયા હતા, જેમના શિષ્ય શ્રી અજીત દેવસુરે અને દેવસુર જેમ મહાન વિધાન પ’ડીત જેનાચાર્યાં પાટણમાં વિધ્યમાન હતા.
શ્રી દૈયસુરિએ ૮૪ વાદિને ગુર્જરરાજ સિધ્ધરાજના દરબારમાં જીત્યા હતા. આ દેવસુર મડારાજ તે બીજા કાઇજ નહિ પણ ગિરિરાજ ગિરનાપર શ્રી હેમચદ્રાચાજી સાથે રહી, શ્રી વિમલેશ્વર દેવની પ્રસન્નતા મેળવતાર મલયગિરિ સાથેના ભ ગ્યામા હતા. કે, જેઓએ-સાધુ જીવનમા સાકતા સાધી, અનેક સુત્રા પર અદ્ભૂત ન્યાયપૂર્વક વૃતિઓ રચી હતી.
Page #274
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
(2)
સહસ્ત્રલિંગ તળાવ અંગે જાણવા મલે છે કેઃ એક વખત મહારા સિધ્ધરાજ માલવ જતા હતા ત્યારે સહસ્ત્રલિંગ બનાવવાના ખર્ચ માટે મહારાજાને ચરણે એક વેપારીએ પેાતા તરફથી લગભગ પાંચ લાખ મુદ્રા નજરાણામાં પરી મહારાજા સિધ્ધરાજે તેને અસ્વીકાર કર્યાં. અને તે માળવા ગયા. કેટલાક સમય જતાં ખજાનામાં તાણ પડવાથી સહસ્ત્રલિંગનું કામ ઠંડું પડયું આ હકીકતની જાણ પેલા વેપારીને થઇ. જે વેપારીએ સહસ્ત્રલિગતી પુર્ણાહુતિમાંજ પાતાના જન્મની સાર્થંકતા માની, આ ભાવિક શેડે એક વખત એક શ્રીમત કુટુંબના પુત્રવધુના કાનનેા દાગીનેા પેાતાના પુત્રદ્રારા ઇરાદાપુર્વક ચરાવ્યા. પરિણામે ન્યાયાધીશે તેને ત્રણુ લાખના દંડ કર્યો. જે દંડની રકમના ઉપયાગ સહસ્રલિંગના અધુરા રહેલા કામમાં થયા ’
tr
મહારાજા સિધ્ધરાજને સહસ્ત્રલિંગ તળાવ પુરૂ થયાની માહીતી માળવામાં મળી. તેમાં વરસાદના જળ ભરાયાની માહીતી આપનાર માણસને દાનવીર દાજવીએ પોતાના ગળાનેા હાર બક્ષીસમાં આપ્યા.
( ૨ )
મહારાજા સિદ્ધપુરી માળવા—ગયા. ત્યાં-યશોવર્માના મિત્ર તરીકે ચાતુમાસ ગાળી રહ્યા હતા. તે પૂર્ણ થતાં ત્યાંથી નીકળી ગુજરાતના વડનગરે સ્થિરતા કરી. જયાં જૈન અને સનાતની દિર્શ પર ધ્વજા ફરકતી જોઇજેથી મહારાજાએ પ્રશ્ન કર્યાં કે, હું નગરજને ? સનાતન દેવાલયાની જેમ જન દેવાલયા પર શા માટે વાએ ચેઢાવવામાં આવી છે?
તેના—જવાબમાં —ડાજર—રહેલ—પુરે હિતેાએ હે રાજન ?
જણાવ્યુ
“ સત્યયુગમાં જ્યારે મહાદેવજીએ તીર્થાની સ્થાપના કરી ત્યારે, ઋષભદેવનુ તેમજ બ્રહ્માનુ એમ એ મંદીરે બનાવી તેના ઉપર વજા ચઢાવી હતી.”
આ મદીરાના જીર્ણોદ્ધાર કાળાંતરે પુણ્યશાળી આત્માઓને હાથે થતા હ્યો. જેમાં ચાર ચાર યુગેા વહી ગયા, ત્યારથી સમાનતાથી દવજાએ આજ સુધી ચઢતી આવી છે,
Page #275
--------------------------------------------------------------------------
________________
મહાન ગુજરાત ]
આ નગર “શ્રી શેત્રુજ્ય મહાગિરીનો તળપ્રદેશ ગણાય છે. કારણ કે, નગરપુરાણમાં જણાવ્યું છે કે, શેત્રુજયની મુળભૂમિ (તળેટી) આગળની ભૂમિને વિસ્તાર ૫૦ જન, ઉપરની ભુમિને ૧૦ એજન, અને ઉંચાઈ આઠ એજન. આ પ્રમાણે પૂર્વ કાળે તેનું ક્ષેત્રફળ ગણતુ”
“સત્યયુગમાં આદિદેવ ઋષભદેવ થયા તેમના પુત્ર ભરત ચક્રવતીના નામથી આ આર્યવ્રત ભરતખંડના નામે પ્રસીધ થશે.”
“સનાતનીઓ ઋષભદેવને વિષ્ણુના આઠમા અવતાર ગણે છે. જ્યારે જન દર્શનમાં તેમની પ્રથમ અવતારી તીર્થેશ તરિકે ગણતા થાય છે. જેમણે બધા આશ્રમોથી પુજાએલ ધીર યેગી મુનીઓને ત્યાગ માગ બતાવ્યો. અને માર્ગદર્શક બન્યા
આ પ્રમાણે પૌરાણિક ગ્રંથેના વચનો દ્વારા મહારાજાને શાંત કરતાં રાજયપુરેડિતએ અંડીના ઉપભદેવના મંદિરના ભંડારમાં રહેલ પાંચ માણસે ઉપાડી શકે એવું, અતિ પ્રાચીન કાંસાનું ભારત રાજાના નામના લેખનું એક પતરૂ લાવી મહારાજા સિદ્ધરાજને બતલાવી જેન ધર્મના આદિપણાની ખાત્રી કરી આપી. આનું નામ તે પુરેહિતની નિખાલસતા આવી જ રીતે અન્ય પંડિતજનોની ખરી થતાં મંદીરો પર ચડતા દવજે અમરત્વને પામ્યા.
(૩) ત્યારબાદ મહારાજા પાટણ આવ્યા જેમાં પ્રસંગોપાત સહસ્ત્રલીંગ તળાવને લગતા ખર્ચના આંકડા વંચાતા હતા. જેમાં ગુનહેગાર વેપારીના દડના ત્રણ લાખ વંચાયા, તેથી તે રકમ રાજવીએ વેપારીને પાછી મોકલી આપી.
આથી શઠે રાજા પાસે હાજર થઈને રકમ ભેટ ધરતાં રાજવીને જણાવ્યું કે, “હે પૃથવી પતિ આપ આ શું કરે છે ? જવાબમાં તેમણે જણાવ્યું કે-શું જેન મહાજનના પુત્રએ કદાપીકાળે ચોરી કરી છે ખરી ? વણીક પુત્ર ચોર સંભવી શકે જ નહિ તેમાં વળી–પાટણના કેટયાધીશ શેઠને છેકરે કાનને દાગીને ચેરે ખરે? માત્ર ઈરાદાપૂર્વક તમેએ આ જાતના ચાતુર્ય પૂર્ણ પ્રપંચથી મોટું મૃગનું અને અંતર વાઘનું ? એ પ્રાણલીએ આ અયોગ્ય કાર્ય કર્યું છે. જેથી આ પ્રમાણેનાં ઉપરમય દ્રવ્યોના લેભથી ગુજર નરેશને ન્યાય અન્યાયી ગણાશે. માટે તે દ્રવ્ય તમારે પાછું લેવું જ જોઈએ. આ પ્રમાણે કહી તેના ત્રણ લાખ રૂપીઆ પાછા આપ્યા,
Page #276
--------------------------------------------------------------------------
________________
સુરિશ્વર અને સમ્રાટ]
- ૨૦૯ મહારાજા જયસિંહના પ્રભાવિક કાર્યોની નોંધ 1. સંવત ૧૫ર માં સિદ્ધપુર વસાવ્યું. તેમજ ત્યાં રૂદ્રમાળ નામે શિવાલય બંધાવ્યું.
૨. નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ તેમજ પ્રભુ મહાવીરના એમ બે જીન પાસાદે પાટણમાં બધાવ્યા
૩. સિદ્ધપુરમાં ચાર જીનપડિમા યુકત સિધ્ધપુરવિવાર અને પાટણમાં રાજવિહાર બંધાવ્યું.
૪. સૌરાષ્ટ્રના રાખેગારને જીતી ત્યાં ગુજરાતની આણ ચાલુ કરી તેની યાદમાં સંવત ૧૧૭૦ માં અશાડ સુદ ૧ થી સિંહ‘સવિતસર ચાલુ કર્યો,
આ પ્રાંતને વહીવટ સજજન મહેતાને સુપ્રત કરવામાં આવ્યો. જેમને સંવત ૧૧૭૬ માં શ્રી નેમીનાથ પ્રભુને છણે મદીરનો જીર્ણોદ્ધાર ૨૭ લાખના ખર્ચે કરાવ્યું.
મહારાજા કુમારપાળના સમયમાં આ સંવતસરને પ્રચાર ચાલુ થએલે એમ શ્રી અભયતિલકસૂરિ સંવત ૧૩૧રમાં તેમને વાશ્રય કાવ્યનું પુનરાવર્તન કર્યું તેને ૧૨ માં સર્ગમાં જણાવે છે.
માંગલેર ઉફે મ ગલપુરમાં સોઢલ નામે વાવ છે તેના લેખમાં સિંહ સંવતસર ૩૨, વિક્રમ સંવત સર ૧૨૦૨નો લેખ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે મહારાજા જયસિંહે સંવત્સર ચાલુ કરેલ હતો.
૫. રાવસાહેબ મહીપતરામ રૂપરામ નીલંકઠ સિદ્ધરાજના કરેલા કાર્યોની નેધ લેતા જણાવે છે કે,
ભઈનો કીલે અને તેના ચાર માઈલના અંતરે ધર્માદાવીશીઓ, કપડવંજમા કુંડ, ધોળકામાં માલવ્ય સરોવર, રૂદ્રમહાલય તથા દહેરા, રાણીની વાવ, સહસ્ત્રલીંગ સરોવર, કુંડે, સાયબાને કિલ્લે, દશહજાર દેરાનેદશાસહસ્ત્ર, વીરમગામનું મુનતલાવ, તેમજ ઝઝુવાડા, વીરપુર, ભદુલા, વેસીંગપુરને થાનનાગઢ, કંડલા, સિલિંજપુરના મહાલે, દેદા કીતિ સ્તંભ જેતપુર અને અનંતપુરના કુંડો એ સર્વે એને કરાવ્યાં છે.
આવા ઉચકાટીના પરોપકારી પ્રજા કલ્યાણના કાર્યોમાં સોલંકીવંશની રાજકીર્તિ પર સુવર્ણ કળશ ચઢાવનાર મહારાજા જયસિંહ, પાટણના સહસ્ત્રલિંગ તળાવના બાંધકામ સમયે સતિ શીરોમણી પ્રભાવિક જસમાં ઓઢણની ધંધુકા મુકામે છેડતી ન કરી હોત ? તેના પતિ અને પુત્રનો ઘાત કરી દેવીનો શ્રાપ ન લીધો હતો તે રાજમાતા મીનલદેવીની હાર્દિક ભાવ
Page #277
--------------------------------------------------------------------------
________________
૧૦
★
[મહુાન ગુજરાત
નાએ પ્રમાણે સહસ્રલિંગ તળાવ સમસ્ત ગુજરાત માટે આશીર્વાદ સુમના બનત. જેમાંથી સામનાથ મહાદેવની કૃપાથી એવા તેા પાતાળ ઝરણા છુટત કે જેને યોગે વિગુજરની ભુમિ સદા કાળે હરિયાળી અને ળદ્રુપ સુવર્ણ ભુમિ બનત. અને સોલંકી વંશના રાજકુટુંબની સેવા અજરા અમર તેાંધાત
ચંદ્રમા જેવા શીતળતા દેનાર પૂર્ણ પ્રતાપી પ્રકાશીન ગૃહને પણ માત્ર આજ જાતના એકજ કલંકના કારણે, રૂષીદેવના શ્રાપથી ગ્રણ્ ગ્રસ્ત થવુ પડયુ, અને તેની કીર્તિમાં આ કલંક યાવચંદ્ર દીવા કરે। માટે રહ્યું તેજ પ્રમાણે મહારાજા જયસિહુ માટે બન્યુ,
સર્વ ધર્મ પ્રત્યે તેમજ ધર્માચાર્યાં પ્રત્યે સમદ્રષ્ટિથી વર્તનાર, તેમના પ્રત્યે ક્રેાટીનું માન ધરાવનારા નીતિજ્ઞ રાજવી તરીકે અદ્ભુત ન્યાઇ રાજ સંચાલન ચલાવનાર, અવિચળ રાષ્ટ્રપ્રેમી; ગુજરાતનું મહાજન, જન અમાત્યે અને કર્માચારી પર પુર્ણ વિશ્વાસ ધરાવનાર, પ્રેમાળ રાજધાની કદરદાની ચારે દીશાએ મુકત કંઠે પ્રશ`શીત બનેલ. જેમાં માત્ર ભવિતવ્યતા યેગે એ પાંચ એવા પ્રસગે તાંત્રને પાત્ર બન્યા કે, જેન માટે જરૂર લાગી આવે. છતા ગૌરવતા પૂર્વક જણાવવું પડે છે કે, આ રાજવીએ ચાવડા અને સેાલંકી રાજવીઓના ઇતિહાસમાં મહાન ગુજરાતને સંસ્કા ખનાવવામાં, ગુર્જર સાહિત્યનું નીખાલેસતા પુર્વક સર્જન કરાવવામાં, વિદ્યાને પડીતા અને કલાકારેાની કદર કરવામાં તેમજ મહાજન રાજ્ય અને અહિંસા પરમા ધમ ના પ્રચારમાં પુરતા સાથ આપ્યા હતા.
મલ્લધારી શ્રીઅભયદેવસૂરિના ઉપદેશથી પણ રાજા જયસિંહે પર્યુષણના આઠે દિવસે એટલે શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી તેમજ એકાદશી પ્રમુખ દિવસેામાં “ અમારીપડહુ વગડાવી સર્વે જીવાને અભય દાન આપી જીવનની સાર્થકતા સાધી હતી, આવા ઉચકાટીના સંસ્કારી રાજવી તેમજ સમથ જૈનાચાર્યાંની જીવનપ્રભા આ ગ્રંથમાં યથાશકિત રજી કરતા અમે જણાવીએ છીએ કે, આવા ઉચકેાટીના જીવન ચરિત્ર અને પ્રજા કલ્યાણના સદકાર્યાંને નજર સામે રાખી તે પ્રમાણેની કૃતિમાં, સ્વતંત્ર ભારતના કર્માચારી કાય` દક્ષ બને તે? સ્વતંત્ર ભારતના વિજઈ રાષ્ટ્રધ્વજ વિશ્વવ્યાપી બને તેમજ સ્વતંત્ર ભારતના અહિં સાવાદ રાધારા મહાન કાર્યામાં સદાકાળ માગ દશ ક બને,
પરમ કૃપાળુ પરમાત્મા સર્વે તે સદબુધ્ધિ અર્પી અને સ્વતંત્ર ભારત સદાકાળ કીર્તિવંત બતા. એવી અજરામર આશાએ વીરભુ દ્યુ
સમાપ્ત
Page #278
--------------------------------------------------------------------------
________________
મહાન ગુજરાતને સુવર્ણ યુગ
શુદ્ધિ પત્રક લીટી
પૃષ્ઠ
- અશુધ્ધિ
૧૦
અપૂર્વ
સુધર્મા
આપ્યું
આપી આપૂર્વ દીક્ષિત મુનીરાજની દીક્ષા, બાળકની દીક્ષા દુર્ધત
દુર્ઘટ પશ્ચિયાત
-- ૫શ્ચાત સાસને
શાસન દેવન્દ
દેવેન્દ્ર સૌધર્મા દેવાધિગણીને દેવદ્ધિગણીને અધિપત
અધિપતિ ક્ષમાક્ષમણુ
ક્ષમાશ્રમણ બાલ્યવ્યસ્થાને બાલ્યવસ્થાને દિગમ્બર
દિગંબરીય છે ચુર્ણિ
પ્રકીર્ણ શેત્રુજ્ય
શત્રુજ્ય ચતુવિધિ
ચતુર્વિધ જીર્નોધ્ધાર
જીર્ણોદ્ધાર ઉચ્છેદક
ઉચ્છેદક ગદંભીલ સીમંત
સામંત વિષ્યાવશ્કય વિશેષ્યાવશ્યક ફધિશ - ફળાધિશ બપ્પભટ . બપભટ મુનિએ નિધાન
નિદાન
ચુનિ
પ્રકિર્ણ
-
૨૧
ગદંભીલ
:
Page #279
--------------------------------------------------------------------------
________________
४४
૪૫
४६ ४७
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
કાન્યક ગાઢ ચિન્તામાં ભીન્નમાલ વર્ધમાનસૂરિ હતાં કરી
૫૩
s
કાન્યકુબજા ધાડે ચિતા ભીલમાલ પર્ધમાનસૂરિ તહાં આવ્યા કરણ સકળાએલ જીનેન્દ્ર ગ્રંથની રચના કરી અને, આસવાસન માંડલકે
૬૩
સંકળાએલ જનેન્દ્ર ગ્રંથની ટીકા લખી
૬૪
2 4 k ૧ ૨ ૨
મહત, પિતાના
૧૦૦
૧૦૬ ૧૦૭
૧૭
આશ્વાસન માંડલિકે મહાત પિતાની આશ્ચર્ય વજન જ ગમ જગમ ધર્માચાર્ય હેમચરિત્ર તદૌષધમ ધર્માપ્તિ સૂરિશ્વરજી શત્રુંજય ઉપર સમસ્ત મુનિરાજે વિભુતિઓને શતાબ્દી રાજવીઓ પણ
સાનશ્ચય વતને જંગલવ જંગળ ધમૅચાર્ય
જેમચરિત્ર લેકમાં) તદીષધમ
ધર્માપ્ત સુરિશ્વટજી શત્રુજયપુરી સમત મુનીરાજે વિભુલીએને શતાબ્ધિ રાજવીઓનો
૪ - 2 ૮ - ૨ - - ૮ -
૧૦૪ ૧૧૦
૧૧૪
૧૧૪ ૧૧૪ ૧૧૬
૨૫
-
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૨૧ ૧૨૩ ૧૨૫ ૧૨૭
આશ્રય હતા રાષ્ટધાર અત્ર પ્રાર્થ સોકલ વાદીસિ હરિએ ધર્મો ધારકમાં અહિંસવાદ અકકેથી
સન્માનતા હતા. જગતને ઉધાર અને પ્રાર્થના સાંકળ વાદીવસૂરિએ ધર્માધારમાં અહિંસાવાદ એક કથી
૧૩૧
,
૧૩૩
તાધિ
તાલબદ્ધ
કાગ્યા
પ્રશંશા અશોકના અંધ
૧૩૫ ૧૩૫ ૧૩૬
જુવે
૧૩૮
કોશા પ્રસંશા અશોકના પુત્ર જુઓ આસ્તે આ તે દેવદતા બ્રાહ્મણે ખાધે ભીજી પ્રતીમ જગતની સેવામાં વાસક્ષેપ શણગાર બન્યા
આસતે આસો દેવદત બ્રાહ્મણો બાધ ભીજીત પિતિમય રાષ્ટ્રસેવામાં વાક્ષેપ - શુગાર
૧૩૯
૧૪૫
૧૪૭
અયા
બળાય
૧૪૯ ૧૫૧ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૫
બળાહય વીધી પાશાણુની પાદવાસ્થળી ચનતરી
પાષાણની યાદવાસ્થળી વ્યંતરી
૧૫૭
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૫૭ ૧૫૮
ગૌર્યતા
૦
૦
૧૬૦ ૧૬૦ ૧૬૦ ૧૬૧ છેવટને
या
૧૬૨ .
૨૪ પાંજળાવારી પાંજરાવાળી
ગૌરવતા - રાજ આજ્ઞા
રાજરા નતીવવા
જાળવવા ૬
જગમ બીમા
બીયા મૂર્ષિ કામfa!, માસિસ સત્તા : मुक्तास्वस्तिकमातनुध्वमुडुप त्वं पूर्णकुम्भीभव । धृत्वा कल्पतरोदलानि सरलैदिग्वारणास्तोरणान्याधत्त स्वकरै विजित्य जगतीं नन्वेति सिद्धाधिपः ॥४ ૧૫ પ્રદેશ
- પ્રદેશ અપિતિ
અર્પિત ઘમિટ
ધર્મિષ્ટ ગૌરવપૂર્ણ
ગૌરવપૂર્ણ વસ્તુને
વસ્તુની મારા
મારી મહારાજા શાક્ષાન
સાક્ષાત સાધુ સંપ્રદાય અર્પત સંપ્રદાય અપત ક્ય
કરી જનમંડનગણિય જન મંડન ગણિએ તેમજ મહત્તા તેમજ તેની મહત્તા
મહારાજાએ
૧૬૫
૧૬૮
દુષ્ટીપાટ જJતથી
દ્રષ્ટિપાત જાગૃત થઈ વિજેતા
વિજતા
૧૭૦
વતન.
વર્તન
શાસ્ત્ર પડહ
૧ી
૫ડાઉં
ઉષ્યના
ઉદયના
Page #282
--------------------------------------------------------------------------
________________
..
૧૯૨
૧૭૨
૧૭૩
19;
૧૭૬
,,
..
,,
""
""
૧૮૬
૧૮૭
૧૯૧
૧૯૪
૧૯૪
૨૦૦
૨૦૦
૨૦૧
૨૭
ૐ
૧૦
૨૦
o
૧૦
૧૫
૯
૨૫
૨૯
૨૦
૩૦
»
૧૦
૩૧
'
૧ સ ંસ્કૃત લેાક થા
ર
का
૩
૩૭
૧૪
7
.
અકૃતિના
ત
માહ
ભ રિશ
ગજ
પારભાવ
રાજદુભા
નીચે ગ્ર ંથા
અધ્વભૂત
હેમધતુ
સિદ્ધની
કાસોત્સવ
પરમાહિત
દેહસ્યાલી
સાન દાશ્રય
સર્વ ગવાસ પરણીએ
આકૃતિના
તા
માહ
ભડારામાં
મ
પ્રભાવ
રાજસભા
નીચે મુજબ
અદ્ભુત
कन्या
किं
હેમધાતુ
સિદ્ધિની
કારણ વસાત
પરમ હિત
દેહસ્થલી સાન દાસય
સ્વર્ગ વાસ ચરણામાં
Page #283
--------------------------------------------------------------------------
Page #284
--------------------------------------------------------------------------
________________
આપની હસ્ત રેખામાં ભાવિગતિ અંકાએલ છે
ને તે જાણવું એ દરેકને માટે ઉપયોગી છે ચિંતનશીલ ભાગ્યાત્મા વેપારીઓ તેમજ સંસારી મિત્ર
આપ પોતાનું ભાવિ સમજવા વહેલી તકે –
મળે યા લખે (હસ્તરેખા વિશારદ) જેને પ્રોફેસર શ્રી ભવાનજી માણેકજી ખોના
વિરજી ગંગાજરને બંગલે, મુલું (ડી. થાણા) જી. આઈ. પી. રેલ્વે.
પ્રેફેસર શ્રી એના
આપના હસ્તમાં અંકાએલ રેખાઓ ઉપરથી આખા જીવનની સચોટ ઘટનાઓ વિના સંકોચે જ્ઞાનબળે કહી આપે છે. તેમજ તેઓ આપની મુંઝવણમાં ખાસ માર્ગદર્શક બને છે રાજદંડ કરતા ગ્રહદંડ દરેક આત્માને પુરતી રીતે ભગવાજ પડે છે. જેમાં ગ્રહશાંતિના જાપ અને અન્ય દૈવિક ઇલાજે જરૂર મુશ્કેલીઓમાં માર્ગદર્શક બને છે.
જ્યોતિષ શાસ્ત્ર સૌને માટે માર્ગદર્શક છે. દુઃખીત સમુદાય માટે, તે આશાઓના દીપક અને ભેમીયા તુલ્ય ગણાય તે આપની સેવામાં જ્યાં
શ્રી ભગવાનજી માણેકજી એના જેવા હસ્તરેખા વિશારદ
Page #285
--------------------------------------------------------------------------
________________
(૨)
જૈન પ્રેફેસર-વિદ્યમાન હેાય ત્યાં આપે જરૂર તેમની અગાધ જ્ઞાનશકિત અને માદર્શનના લાભ મેળવી વિધિના નિધાનનું ભેદી રહસ્ય સમજી સુખી અને સ ંતે.વી બનવું જોઇએ. તેમાંજ જીવનની સાર્થકતા અને લાભ છે.
પ્રોફેસર શ્રી ખાનાએ—
સે કડા ભાગ્યાત્માઓની હસ્તરેખા જોઇ તેમને ફળાધીશ જન્માતરી અને કુંડલી વગર, સચોટતાથી બતાવી સાનદાયમાં મુગ્ધ કરી દીધા છે. જેની ખાતરી અમેતે તેમની પાસ રહેલ સે કડા પ્રમાણપત્રો અને હસ્તના મેડલા પરથી થઇ શકે છે.
ભાવિ અશુભ સુધારવા, પુરૂષાર્થ જે પ્રાણી કરે; પામે અતિશય સંપત્તિને, સુખમાં તે સરે.
અમાને પણ. તેમને લાભ તા. ૨-૧૨-૪૯ ના દીવસે સવારના એ કલાક સુધી મળ્યા હતા. જેમાં તેમની હસ્તરેખાએ જોવાની, સમજવાની અને તેના આધારે કલાધીશ કહેવાની અજબ જ્ઞાન શકિતના પુરા પરિચય થયા હતા. જેમાં અમાને પણું પુણ્ સ તાજ થયા હતા.
જે ઉપરથી અમેને તેમની હસ્તરેખા વિશારદ જ્ઞાની તરીકેની ખાતરી થએલ છે અને અમે પણ તેમના માટે ખાસ ભલામણ કરીએ છીએ.
પ્રા. શા. સ'. કાર્યાલય, સંવત ૨૦૦૬ ના માગસર શુદ ૧૫
તા. ૫–૧૨૪૯.
ચાણા, .
સહી.
મંગળદાસ ત્રીકમદાસ
અમેરી
t
Page #286
--------------------------------------------------------------------------
________________ જા હે ર આ મં ગ ણ લગ્ન પ્રસંગે તેમજ દરેક શુભ પ્રસંગ માટે મુંબઇનાં અજોડ વસ્ત્રાલય હિન્દ સ્ટૉર્સ લીમીટેડ ની મુલાકાત લેવા તમને ખાસ આમંત્રણ છે. (c) તદ્દન આધુનીક ઢબના કળામય બનારસી સેલા (c) ફેસી પાટલી-પાલવની સાડીઓ (c) ચણીયા, બ્રોકેડ, બોર્ડર વગેરે @ મહીસુરનુ દરેક રંગનું જે , ઉપરાંત મનપસંદ પ્રત્યેક પ્રકારનું રેશમી તથા સુતરાઉ કાપડનું અજોડ સ્થળ | હિન્દ સ્ટૉર્સ લી. ટેલીફોન : રહ૧૧૮ રામવાડી સામે કાલબાદેવી રોડ, મુંબઈ-૨,