SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શુકલ તીર્થની મહત્તા અને રત્ન પરિક્ષા ] * ક્રાંતિ ઉત્તમ ભાવંત હોય છે આ પ્રમાણેનાં લક્ષણ યુકત જે હોય તે નીલકંઠ મણિ કહેવાય છે. - આ નીલકંઠમણિનું ચરણોદક આરોગવાથી અસાધ્ય કે વિગેરે રોગોનો સમુળથી નાશ થાય છે. તેમજ આ મણિનું નિયમિત ભક્તિ સાથે વિધિપૂર્વ કનું પૂજન કરવાથી, આ લેકમાં નાના પ્રકારના ભોગ અને પરલોકમાં મેક્ષની પ્રાપ્તિ થાય છે. (૩) મુખમણી - આ મણિ સ્પર્શમાં સુંવાળ ડાધા વિનાને ગોળાકાર, નાને, અધિક ક્રાંતિવાળો ધેાળી રેખાઓ વડે યુકત અને ધોળાં ઘુમરાવાળે જાણ. ઉપર પ્રમાણેનાં જણાવેલા રોગોને નાશ અને ભોગોની પ્રાપ્તિ તેમજ " મેક્ષનું સાધન આ મણિથી થઈ શકે છે. (૪) ગરૂડમાણ: સુવર્ણરંગી અત્યંત સુંવાળો અંદરના ભાગમાં પારદર્શક અત્યંત પ્રકાશિત અને બહારના ભાગમાં કાંઈક ફાટલી ઝાંઈ પડો દેખાવ દેનારો, અને ગરૂડ પક્ષીનાં જેવા ઘુમરાઓથી વીંટળાએ હોય છે. આ જાતના કેટલાક મણિઓ માં ઘુમરાઓ હેયે છે, તેમાં કેટલાક વેળા કાળા અને પિળાશ પડતા અરૂણું વર્ણવાળા અપૂર્વ લક્ષણવંત હોય છે. આ ગરૂડમણિ અનેક જાતના ઝેરને હરનારા તેમજ પાપને નાશ કરનારા હોય છે. જેનાં ચરણોદક પાનથી અસાધ્ય રોગોનું નિવારણ થાય છે. (૫) મણિરાજ : આ મણિ સેવાળ જેવા રંગવાળે હીરા જેવો ચમકત, મધ્ય ભાગમાં આકાશના રંગને મળતો, અને ઉગતા સૂર્ય-મંગળ, વિગેરે સર્વે રહેનાં ચિહથી યુકત હોય છે. આ મણિન ઓળખાણુમાં વધુ ઉલ્લેખ મળે
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy