________________
ど
સાહિત્ય સંશોધનમાં વર્ષોથી ચાલુ રાખેલ છે, જેની સુચી,
ગ્રંથકારના : સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિત્ય, મગધની મહારાણી અને પ્રભુ મહાવીર વગેરે ગ્રંથામાં જોવા મળશે,
આ ગ્રંથના અનુસંધાનમાં ભારતના પ્રાચિન ખ઼તિહાસનું જ્ઞાન પ્રાપ્ત કરવા ગ્રંથકાર ઝવેરીના નીચેના ગ્રંથા અવશ્ય વાંચે
સમ્રાટ સંપ્રતિ અને સમ્રાટ વિક્રમાદિત્ય જેના અનુસ ંધાનમાં આ ગ્રંથની રચના થયેલ છે, આ ગ્રંથના અનુસંધાનમાં “સમ્રાટ કુમારપાળ અને શ્રીમદ હેમચદ્રાચાર્ય છનું સંસ્કારી જીવન સમજવા અમારે
ગુજરાતના સુવર્ણ યુગ ભાગ બીજો અવશ્ય વાંચો,
આ પ્રમાણેના ચાર ગ્રંથમાં અમારી ઇતિહાસીક સીરીઝને ૧ લા વિભાગ પુરા થાય છે.
ઉપરાંત ચારે ગ્રંથા ભારતના પ્રાચીન ઇતિહાસની રચનામાં પ્રમાણિક અને સાહિત્યના અણુમેાલ ખજાતારૂપ છે.
× જલદીથી બહાર પડશે ક જૈન ઇતિહાસકારનું મહત્વભયુ
—ઝવેરી.
વિશ્વયાત પ્રભુ મહાવીર
મગધ સામ્રાજ્યના ઇતિહાસ પર્ આજ સુધીમાં વેધક શાશ્વત ધરાવનાર ૧૫૦ ફરમાના ચાર્ટ્ લેકપ્રિય પ્રથા બહાર પાંડનાર ઇતિહાસકારની આ સચિત્ર દળદાર કૃતિ જરૂર ગૌરવશીલ બનેલ છે.
મૂલ્ય: રૂ।. ૧૧)
...આજેજ આપના આર્ડર નોંધાવો....
....