SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦. [મહાન ગુજરાત રાજન? મારે દીલગીરી સાથે જણાવવું પડે છે કે-આજે આખા દેશમાં એવા સાચા અહિંસક ભડવીરો નથી કે જેના ચારિત્ર બ્રહ્મતેજ, અને સંયમ આગળ ઉદ્ધત વતન વાળાઓ ઓગળી જાય ને સંયમી બને. * “હે પ્રતાપી ગુજરરાજ? જ્યાં સુધી આપણે રાજયોગી મહાત્મા બુધ અને પ્રભુ મહાવીર જેવા મહાન અવતારીઓને અહિંસાત્મક ઉપદેશ તેમજ તેમના જીવનમાર્ગનું રાષ્ટ્રકરણ તેમજ દેશોહારનામાં અનુકરણ ન કરીએ અને સંખ્યાબંધ અહિંસાત્મક ગુર્જર વિરો રાષ્ટ્રમાં પેદા ન કરીએ ત્યાં સુધી, આપણું પિતા મહેશ્વરીએ દર્શાવેલ અહિંસાત્મવ તત્વજ્ઞાની વિધાભ્યાસને અર્થ શો? કે “રાજન ? આપની સમક્ષ અત્યારે જે જાતનું તત્વજ્ઞાન રજુ કરું છું તે વૌકિ તેમજ જન શાસ્ત્રના “અહિંસાવાદી તત્વજ્ઞાનના સિદ્ધાંતને પુરતી રીતે સમજીને કરૂ છુ એક સમર્થ જૈનાચાર્ય તરિકે અત્યારે નિપક્ષપાત ફરજ બજાવતા ખુલ્લી રીતે મને જણાવાદક, જેમને સોમનાથના મંદીરની દુદશ કરી, અને જેમને નજર નજર જોઇ છે. તેમને રાજતાત સાંભળતા ખરેખર થથરી આવે છે. એટલું જ નહિ. ભવિષ્યમાં આવું હજીબી બનવાનું છે પડઘા મારે કાને અથડાય છે. તેનું કેમ? - ' રાજન? મારી આ ભયંકર અગમચેતી પર ધ્યાન આપી. આપને યુવાન વર્ગ અને તેનાજે દેશનું કૌવતતીને નુર છે તેને, જુથમાં કેળવે. તેમજ બરોબર સજજ રાખે હવે તે રાજસત્તાએ, દરેક ધર્માચાર્યોએ તેમજ પ્રજાએ દેશને અણિ પ્રસંગે સહાયક થવા કોઈપણ પળે કટીબધ તૈયાર રહેવું પડશે. ' રાજન વિદ્યાર્થીઓની બુદ્ધિ અને શક્તિ ખીલવવા સર્વાંગસુ દર વકરણ, અલંકાર શાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર વગેરે ગ્રંથની રચના તુરતજ ગુર્જર ભાષામાં ધવી જોઈએ. જેમાં જેને અને વેદાંતવાદી પડીએ પિત પિતાની મરીયાદામાં હી. અહિંસાત્મક તત્વજ્ઞાનને પુરતી રીતે સમજી નીતી, અર્થ, અને ધર્મશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે દેશને તેમજ પ્રજાને ભડવીર અને મરદાંગી આત્મ સંયમી બનાવવા જ જોઈએ. - રાજેન? વહેવાર તત્વજ્ઞાન સાથે અહિંસાના સ્વરૂપને મેળવી રાજકારણમાં અહિંસાવાદી તત્વજ્ઞાનને અર્થ, રાષ્ટ્રના ઉદયમાં તેમજ સંચાલનમાં એવી રીતે કરવો જોઈએ કે, અર્થ સામ, દંડ અને ભેદની રાજનીતીએ ભૂમિને રકતભીજીતર્યા વગર, બુદ્ધિપ્રભાએ રાષ્ટ્રનું રક્ષણ અને ઉદય થાય. 5દવસે અહિંસાવાદી સર્વવ્યાપક તત્વજ્ઞાનથી થવાનો છે સમર્થ તારણહાર
SR No.023308
Book TitleMahan Gujaratno Suvarna Yug ane Kalikal Sarvagna Shree Hemchandracharya Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1949
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy