Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005654/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈને રામાયણ વિશ્વદર્શન અને જૈન સંસ્કૃતિનો અનોખો સંગમ પ. પૂ. આચાર્યદેવશ્રી ગુણરતન સૂરીશ્વરજી મ. સા. Jain Education Intemational For Personal & Private Use Only www jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ પsષ સૃિાત્રિ પહ••• 2 RHZU .. • •••••••••• SETબાનાગાથ (૧૯KIT BELOVEDU!! D! UJJU પા સાઢા ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. (ા કોરે ર ) Ki ) PિL Liા કાકી Helgolan Page #3 -------------------------------------------------------------------------- ________________ ... લેખકશ્રી... પરમ પૂજ્ય દીક્ષાદાનેશ્વરી યુવક જાગૃતિ પ્રેરક આચાર્યદેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. ... પ્રકાશક – પ્રાપ્તિસ્થાન ... જિનગુણ આરાધક ટ્રસ્ટ 151, લાલવાડી, કીકા સ્ટ્રીટ, 1 લે માળે, મુંબઈ - 400 004. ફોન : 3474791 / 3867581 ... પ્રથમ આવૃત્તિ... વિ. સં. ૨૦૫૮, ખ્રિસ્તી સંવત ૨૦૦૨ મૂલ્ય: 500/આ પુસ્તક અથવા કોઈપણ ભાગના પુનર્મુદ્રણનો સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન છે. ૪) શ્રી , ... અન્ય પ્રાપ્તિસ્થાન ... ૧) મલ્ટી ગ્રાફિક્સ ૮) નવભારત સાહિત્ય મંદિર, 18, ખોતાચી વાડી, વર્ધમાન બિલ્ડીંગ, વી. પી. રોડ, મહાવીર સ્વામી દેરાસરની બાજુમાં, ગાંધી રોડ, મુંબઈ – 400 004. ફોન : (022) 3873222 3884222 અમદાવાદ - 380 001, ફોન : 2139253 ૨) રાજસ્થાન જૈન ઉપકરણ ભંડાર ૯) બુક શેલ્ફ 1362, પીપળા પોળ, આસ્ટોડિયા, અમદાવાદ - 380 001, 16, સીટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી. જી. રોડ, ફોનઃ 2141263 અમદાવાદ. ફોન : 6441826 ૩) સુઘોષા કાર્યાલય ૧૦) લોક મિલાપ ટ્રસ્ટ તલેટી રોડ, પાલીતાણા (ગુજ.) પિન - 364 270. પોસ્ટ બોક્સ નં. 23, સરદાર નગર, ભાવનગર, ફોન : 566402 શ્રી મહાવીર પુસ્તક ભંડાર ૧૧) મહાવીર જૈન ઉપકાર ભંડાર મુ. પો. શંખેશ્વર, વાયા હારિજ, જિલ્લો પાટણ (ગુજ.), સુભાષ ચૌક, ગોપીપુરા, મેન રોડ, સુરત - 395 003. પિન - 384 246. ફોનઃ 7440265 / 7439223. પ) શ્રી જૈન પ્રકાશન મંદિર ૧ ૨) સેવંતિલાલ વી. જૈન 309/4, ખત્રી ની ખડકી, દોશી વાડા ની પોળ, કાલુપુર રોડ, 20, મહાજન ગલી, ઝવેરી બજાર, 1 લે માળે, અમદાવાદ - 380 001. શોપ નં. 2, મુંબઈ - 400 002. ફોન : 2404717. મહાવીર જૈન આરાધના કેન્દ્ર ૧૩) નવયુગ પુસ્તક ભંડાર કોબા જિ. ગાંધી નગર (ગુજ.), પિન - 382 009. નવા નાકા રોડ, પહલે માળે, રાજકોટ - 360 001. ફોન: 225596 ૭) નવભારત સાહિત્ય મંદિર 134, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - 400 002. ફોન : 2017213 ૧૪) ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળી લી. રાજ મહેલ રોડ, મહેસાણા, ફોન : 52426 ૧૫) ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લી. રાવપુરા, સંસ્થા વહત, નવરંગ ટોકીઝ ની બાજુમાં વડોદરા, ફોન : 422916 ૧૬) ગિરિરાજ જૈન ઉપકરણ ભંડાર 98-A, એલ. કે. માર્કેટ, બીજી ગળીના નાકે, ઝવેરી બજાર, મુંબઈ – 400 002. ફોન : (O)2404629 / 2346402 જૈન રામાયણ DESIGNED AND PRINTED BY MULTY GRAPHICS 18, Khotachi Wadi, Vardhaman Bldg., 3rd Flr., V. P. Road, Mumbai - 400 004. : 38732227 3884222 E-mail : multygraphics @vsnl.net For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ દાદા ગુરુનું નામ : પ. પૂ. વર્ધમાન તપોનિધિ, યુવા શિબિરો ના આદ્ય પ્રવચનકાર, ન્યાય શિરોમણિ, સુવિશાલ ) ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમ, વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. A દીક્ષા દાતા : પ. પૂ. સિદ્ધાન્ત મહોદધિ, કર્મ સાહિત્ય નિષ્ણાત, પરમ નૈષ્ઠિક બ્રહ્મચર્યધારક, અનેક સાધુ-સમાધિ દાતા, સર્વજનહિતચિન્તક, સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. આજ્ઞા : પ. પૂ. સિદ્ધાન્ત દિવાકર, સુવિશાલ ગચ્છાધિપતિ , આચાર્યદેવ શ્રીમદ્ વિજય ' જયઘોષસૂરીશ્વરજી મ. સા. ગુરુ નું નામ: મેવાડ દેશદ્વારક, ૪COઅઠ્ઠમ ના મહાતપસ્વી, રાષ્ટ્રસંત, આચાર્યદેવ શ્રીમ વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. (1) ડોના પરીયોટો દીક્ષા. ભાષી નામ : પ. પૂ. દ્વિશતાધિકદીક્ષાદાનેશ્વરી આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. જન્મ : સં. ૧૯૮૯, પોષ સુદ ૪, સન્ ૧૯૩૨, પાદરલી (રાજ.) : સં. ૨૦૧૦, મહા સુદ ૪, સન્ ૧૯૫૪, મુંબઈ ગણિપદવી : સં. ૨૦૪૧, માગસર સુદ ૧૧, સન્ ૧૯૮૪, અમદાવાદ પંન્યાસપદવી : સં. ૨૦૪૪, ફાગણ સુદ ૨, સન્ ૧૯૮૮, જાલોર (રાજ.) આચાર્યપદવી : સં. ૨૦૪૪, જેઠ સુદ ૧૦, સન્ ૧૯૮૮, પાદરલી (રાજ.) : ગુજરાતી, હિન્દી, મરાઠી, રાજસ્થાની, સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી માધ્યમથી વ્યવહારિક શિક્ષણ સાહિત્ય : ખવરસેઢી, ઉપશમનાકરણ આદિ ૬૦ હજાર શ્લોક પ્રમાણ સંસ્કૃત પ્રાકૃત ગ્રંથ તથા ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ, જૈનરામાયણ આદિ જ્ઞાનાભ્યાસ : ન્યાય, વ્યાકરણ, કાવ્ય, છંદ, આગમ આદિ અનેક શાસ્ત્ર. વિશેષતાઓ : ૧) ૨૧ વર્ષની યુવાવસ્થામાં સગાઈ તોડીને દીક્ષા ગ્રહણ કરી. ૨) જીરાવાતીર્થમાં ૩૨ વ્યક્તિઓની સામૂહિક ચેત્રી ઓળી નો રેકોર્ડ. ૩) ૨૭યાત્રિકોના માલગાંવ (રાજ.) થી પાલીતાણા તથા ૪ યાત્રિકોના પાલીતાણાથી ગિરનારજીનો ઐતિહાસિક છ’રી પાલક સંઘ ૪) ૨૮ યુવક-યુવતિઓની સુરતમાં, ૩૮ યુવક-યુવતિઓનો પાલીતાણામાં સામૂહિક દીક્ષાઓ, કુલ ૨૧૩દીક્ષાદાનેશ્વરી, ૫) ભેરુતારક તીર્થના પ્રેરણાદાતા જેની પ્રતિષ્ઠામાં ૭00 સાધુ-સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિ તથા ચેત્રી ઓળીમાં ૨૭૪ ભાઈ-બહેનોએ જાવજીવ ચોથાવ્રતનો સ્વીકાર કર્યો. ૬) શંખેશ્વર મહાતીર્થમાં ઐતિહાસિક ૪૭COઅઠ્ઠમ. ૭) સુરતદીક્ષામાં પ૧,CCC, પાલીતાણાદીક્ષામાં પર,OOO તથા અમદાવાદમાં પપ0 યુવાનોની સમૂહ સામાયિક. ૮) ખવરસેઢી ગ્રન્થના સર્જનહારજેના વિષયમાં જર્મન પ્રોફેસર ક્લાઉજ બ્રુને પ્રશંસા કરી છે. ૯) ૪૨ આધ્યાત્મિક જ્ઞાન શિબિર ના સફળપ્રવચનકાર, ૧૦) ૬૮ શિષ્ય-પ્રશિષ્ય મુનિરાજોના તારણહાર. ૧૧) નાકોડાટ્રસ્ટદ્વારા સંચાલિતનિઃશુલ્ક વિશવપ્રકાશપ્રત્રાચારપાઠ્યક્રમ દ્વારા ૯૦,000 વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. rary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ |ી કરી છીણ - આજ સુધી પ્રાકૃત-સંસ્કૃત સિવાય હિન્દી, ગુજરાતી આદિ અનેક ભાષામાં રામાયણ છપાઈ ગઈ છે. એમાં કોઈક રંગીન ચિત્રો અને બીજા બ્લેક એન્ડવ્હાઈટચિત્રો સહિત જૈન રામાયણ છપાઈ છે. પરંતુ આજના આ ટી.વી. યુગમાં વાચકો ને ફોર કલરના ચિત્રો જ રુચિકર બને છે. અંગ્રેજીમાં કહ્યું છે કે “One picture is more than thousand words.” એક ચિત્ર હજારો શબ્દોથી પણ વધારે પ્રભાવક હોય છે. તેથી દીક્ષા દાનેશ્વરી આચાર્ય દેવશ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.ના હૃદય માં ૧૪ વર્ષ પૂર્વે આ વિચાર અંકુરિત થયો. જોધપુર, પાલી, નાગોર, જાલોર, સિરોહી જૂનાગઢ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ડીસા, પાલનપુર આદિ સ્થાનોમાં પૂજ્યશ્રીના રામાયણ ઉપરના જાહેર પ્રવચનોથી ઘણા લોકો પ્રભાવિત થયા હતા. અરે ! બીકાનેરમાં અંજનાસુંદરી અને સીતાજી આદિના ઈતિહાસો સાંભળતા-સાંભળતા સોની વગેરે જૈનેતર લોકોની પાપણો પણ અશ્રુધારાથી ભીની થઈ હતી. તેથી ચિત્રમય જૈન રામાયણ બનાવીએ, તો પ્રવચનમાં ન આવી શકનાર શ્રોતાજનોને પણ એનો લાભ મળી શકે. રામાયણની ઉપયોગિતા પૂજ્યશ્રીએ પ્રસ્તાવનામાં જણાવેલ છે. ૧૪ વર્ષ પહેલા જાલોરના ચાતુર્માસમાં પૂજ્ય આચાર્ય દેવશ્રીએ પાલી નિવાસી આર્ટિસ્ટ શ્રી દિલીપભાઈ સોની ને માર્ગદર્શન આપીને ચિત્રો બનાવવાના કાર્યનું પ્રારંભકર્યું. ચાતુર્માસ પછી જ્યાં પણ પૂજ્યશ્રીની સ્થિરતા થતી ત્યાં આર્ટિસ્ટભાઈ માર્ગદર્શન પ્રાપ્ત કરીને ચિત્રકાર્યને આગળ વધારતા. જેમ ચૌદ વર્ષના વનવાસ પછી રામચન્દ્રજી અયોધ્યા પાછા આવ્યા હતા. તેમ ચૌદ વર્ષ પછી આ સચિત્ર રામાયણ આપના કરકમલોમાં આવી રહ્યું છે. પૂજ્ય આચાર્યદેવશ્રીને શાસનના અનેક કાર્યો હોવા છતાં ચિત્ર-લેખન આદિ તૈયાર કરીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ કાર્યમાં મુનિશ્રી વૈરાગ્યરત્નવિ. મ. સા., મુનિ અર્ણરત્ન વિજયજી અને પ્રવર્તિની સાધ્વી શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા. ના શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીજી હર્ષિતરેખાશ્રીજી, સા. નિમેષરેખાશ્રીજી, સા. રક્ષિતરેખાશ્રીજી, સા. ચિરાગરેખાશ્રીજી અને અન્ય પણ સાધુ-સાધ્વી ભગવંતોનો હાર્દિક સહયોગ રહ્યો છે. આ સર્વેને વંદન કરતા અમે આભાર માનીએ છીએ. આ જૈન રામાયણને પ્રકાશિત કરવામાં મુખ્ય સૌજન્ય, સંરક્ષક, ઉપસંરક્ષક અને શ્રુતભક્તોએ અવિસ્મરણીય સહયોગ આપ્યો છે. એ બધાનો અને આર્ટિસ્ટ દિલીપભાઈ સોનીનો અમે હાર્દિક આભાર માનીયે છીએ. મલ્ટી ગ્રાફીક્સએ છાપવાના કામમાં અદભૂત પરિશ્રમ લીધો છે. એમને ધન્યવાદ આપતાં એમની સેવાની અનુમોદના કરીયે છીએ. અમને વિશ્વાસ છે કે આ પુસ્તક આપને અવશ્ય ગમશે. આપ આપના સ્વજન, મિત્ર આદિને પણ આ પુસ્તક વાંચવા માટે પ્રેરણા કરજો. - શ્રી જિનગુણ આરાધક ટ્રસ્ટ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પાછળની ઘણી સદીઓથી ભારતના જ નહિ, પરંતુ સંપૂર્ણ વિશ્વના જનસામ્રાજ્યના હૃદયમાં જેટલો પ્રભાવ રામાયણ અને મહાભારતનો રહ્યો છે, તેટલો બીજા કોઈ ગ્રંથનો દેખાતો નથી. ભારતીય વ્યક્તિ, પછી ભલે તે કોઈ પણ પ્રાંતનો હોય, કોઈ પણ ધર્મ-સંપ્રદાયથી જોડાયેલ હોય, શહેરી હોય કે ગામડિયો, સુશિક્ષિત હોય કે અભણ, તે રામાયણથી પરિચિત તો હોય જ છે. રામાયણે આપણા નૂતન સાહિત્ય વગેરેને અત્યંત પ્રભાવિત કર્યું છે. વિદ્વાનોનું કહેવું છે કે વાલ્મિકી રામાયણના પૂર્વે પણ અનેક રામકથાઓ પ્રચલિત હતી, જેને મૌખિક પરંપરાએ જીવિત રાખી હતી. વાલ્મિકી રામાયણમાં પણ અનેક પ્રતિભાશાલીઓએ પોતાની બુદ્ધિ પ્રમાણે કાંઈક ઉમેરી નવી વિવેચના કરી છે. આવા યોગદાનથી રામાયણ પહેલાં કરતાં પણ રોચક બની છે. વાલ્મિકીની સાથેસાથે ‘તુલસી રામાયણ’ (વજભાષા), દુર્ગાવર કૃત ‘મીતરામાયણ’ (બંગાલી), દિવાકરભટ્ટ કૃત ‘રામાયણ' (કાશ્મીરી), એકનાથકૃત ‘ભાવાર્થ રામાયણ’ (મરાઠી), કંપનકૃત ‘પંપા રામાયણ’ (કન્નડ) વગેરે કેટલાક એવા ગ્રંથો છે કે જે પ્રાંતીય ભાષામાં લખાએલ છે. જેનું અંતરંગ તો લગભગ વાલ્મિકી રામાયણ જેવું છે. પરંતુ બહિરંગમાં એમના કર્તાઓની પ્રતિભાશક્તિના અગણિત આવિષ્કારોનો અનુભવ કરી શકાય છે. ભારતમાં યુગો-યુગોથી ચાલી આવતી મોલિક જૈન સંસ્કૃતિએ આર્ય સંસ્કૃતિને એક નવું અને અનોખું યોગદાન આપ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની આગ્રહી જૈન ધર્મ સંસ્કૃતિ ભારત અને બીજા કેટલાક દેશોમાં મળે છે. જૈન સંસ્કૃતિએ રામાયણને અનન્ય મહત્ત્વ આપ્યું છે. જૈન રામાયણઃ લગભગ પોણા બાર લાખ વર્ષ પૂર્વે ભગવાન મુનિસુવ્રતસ્વામી થયા. એમની જ પરંપરામાં સુવ્રતમુનિ થયા. તેમના સાન્નિધ્યમાં રામચંદ્રજીએ સાધના કરી હતી. શરીર, ઉચ્ચત્વ અને આયુષ્યની ગણનાના આધાર ઉપર લગભગ પોણા બાર લાખ વર્ષ પૂર્વે રામ, લક્ષ્મણ, સીતા વગેરે થયા. એવું કેટલાક વિદ્વાનો માને છે. પાછળથી કેવલજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ પોતાના કેવલજ્ઞાનવડે આ રામાયણના પ્રસંગોને જોયા અને એ પ્રસંગોને તેમના શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ સૂત્રરૂપે રચ્યા. તે પછી પરંપરાએ આ જૈન રામાયણ આચાર્ય શ્રી વિમલસૂરિ પાસે આવી, અને એમણે ૧૯૯૫ વર્ષ પૂર્વે પ્રાકૃત ભાષામાં ગાથા (શ્લોક)ના રૂપે પઉમચરિય નામના ગ્રંથની રચના કરી. તેમજ લગભગ ૯૦૦ વર્ષ પૂર્વે ત્રિશષ્ટિ શલાકા વગેરે ગ્રંથોની રચના થઈ. મોટાભાગનો જૈનેતર સમાજ અને કાંઈક હદે જેન બાળકો અને યુવાવર્ગ, જૈન રામાયણથી અજાણ છે. વર્તમાનના ગતિશીલ જીવનમાં સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકો વાંચવા માટે કોઈની પાસે સમય નથી. તેથી વિદ્વદભોગ્ય ગ્રંથો અને મહાકાવ્યો વાંચનાર ઘટતા જાય છે. આથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં જૈન રામાયણની આવશ્યકતા લાગવા લાગી. જૈન રામાયણની વિશેષતા આ છે કે તે કોઈ પણ વયના વ્યક્તિને આકર્ષિત કરે છે. વૃદ્ધ લોકોને આમાં છળકતો વૈરાગ્ય નજરે પડે છે. જીવનના સારા-નરસા અનુભવો મેળવ્યા પછી અને વિશેષથી પોતાની સાથે બેસી ખાનારા, ખેલનારા અને વાતો કરનારાઓને મૃત્યુમુખે પ્રવેશતા જોઈ એમની સ્થિતિ પણ રામચંદ્રજીની જેમ ડોલાયમાન થઈ શકે. રામચંદ્રજીને જાગૃત કરવાનું જે કાર્ય જટાયુ અને કૃતાન્તવદન દેવે કર્યું હતું, કદાચ તે જ કાર્ય આપણા માટે For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત પુસ્તક કરી શકશે. યુવાવર્ગ, આ ગ્રન્થમાં છળકતા વીરરસ અને વૈરાગ્યરસથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે છે. પાપકાર્ય કરનાર રાવણને રોકવા માટે રામચંદ્રજી અને લક્ષ્મણજી ડર્યા નહોતા. વર્તમાનકાળ રામાયણથી કાંઈ વિશેષ ભિન્ન નથી. પાપી અને અધમ મનોદશા રાખનાર વ્યક્તિઓને રોકવા અને સદાચારની રક્ષા માટે પ્રયત્ન કરવો જોઈએ. રામાયણમાં માતૃપ્રેમનો અત્યુચ્ચ આદર્શ મળે છે. રામ-લક્ષ્મણ-ભરત-શત્રુનના મધુર સંબંધો, ઉત્કૃષ્ટ માર્ગાનુસારી ગુણો છે. આ આદર્શપુત્રોનું પોતાના માતા-પિતા પ્રત્યેનું વર્તન જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. બધા પડ્યગ્નોની મૂલ-સૂત્રધાર કેકેયીને પણ વનવાસ જતી વખતે રામચંદ્રજી પ્રણામ કરે છે. ઓરમાન માતા કૈકયી પ્રત્યે પણ તે સગી માતા જેવો જ વ્યવહાર કરે છે. પિતાની દીક્ષા નિર્વિદન થાય, તે માટે રામ પોતે વનવાસ સ્વીકારે છે. ભ્રાતૃભક્ત લક્ષ્મણ તેમને અનુસરે છે. ઇચ્છા ન હોવા છતાં ઘણા કાળ સુધી શ્રીરામના આદેશથી ભરતે રાજ્યનો પદભાર સંભાળ્યો. એક બાજુ રામ માટે રાજમહેલ અને રાજભવનો ત્યાગ કરનાર મહાસતી સીતાજી છે, તો બીજી બાજુ સીતાજી તરફ આકર્ષિત થયેલા પોતાના પતિનો પ્રેમનો પ્રસ્તાવ લઈને સીતાની સમક્ષ આવનાર સતી મંદોદરી છે. પતિવડે દેશનિકાલ મળ્યા પછી પણ સીતાજી એમને દોષિત માનતાં નથી અને રામને માટે જ નહિ, પરંતુ સમસ્ત માનવ સમાજ માટે ઉપયુક્ત એવો ચિંતનાત્મક ધર્મસંદેશરામને મોકલાવે છે. ફક્ત પતિની ઇચ્છાથી અગ્નિદિવ્ય કરનાર સતી સીતાજી સંસારની ક્ષણભંગુરતાને સારી રીતે ઓળખતાં હતાં. તેથી જ અગ્નિદિવ્ય કર્યા પછી સામ્રાજ્ઞી થવાના વિકલ્પને ઠોકર મારીને શાંતિદાયી, મોક્ષદાયી અને જ્ઞાનદાયી દીક્ષામાર્ગનું જ ચયન કરે છે. રામને વનવાસની અનુમતિ આપતી વખતે કૌશલ્યાને જે દુ:ખ થયુ હતું, તેનાથી અનેકગણું અધિક દુ:ખ સીતાને અનુમતિ આપતાં થયું હતું. તે આપણી સામે સાસુનું આદર્શ દષ્ટાંત પૂરું પાડે છે. યુવાપેઢી રામાયણના પાત્રોના જીવનવડે નવા ધ્યેય અને આદર્શોના નિર્માણનું કાર્ય કરી શકે છે. ( બાળકો માટે આકાશગામી વિદ્યાધર, સીતાદિવ્ય, કૃત્રિમાકૃત્રિમ સુગ્રીવ, જટાયુ દેવ, અલશક્તિશાલી અને વિનમ્ર હનુમાન, ચમત્કારોના સર્જક વિવિધ દેવ વગેરે પાત્રો અદભૂત આકર્ષણ ઉભું કરે છે. શ્રીરામ પ્રત્યે એમનુ શું ઋણાનુબંધ હશે કે દેવલોકના વિભિન્ન સ્તરોથી જટાયુ વગેરે દેવો પૃથ્વી ઉપર ખેંચાઈ આવતા હતા. રામાયણના પ્રત્યેક પાત્ર ઉપર એક સ્વતંત્ર ગ્રંથ લખી શકાય, એવી વિશેષતા એક-એક પાત્રમાં ભરી પડી છે. કેટલાક બુદ્ધિજીવીઓ એમ માને છે કે જૈન સિદ્ધાંતોમાં અહિંસાને અનાવશ્યક મહત્વ આપવામાં આવ્યુ છે. તેથી જૈન ક્ષત્રિયો પોતાના ધર્મ સિદ્ધાંતોનો સ્વીકાર કરીને ક્ષાત્રધર્મથી દૂર થતા જાય છે. પરંતુ એમની ધારણા ખોટી છે ! કારણ કે રામ-લક્ષ્મણ, સીતાના શીલધર્મની રક્ષામાટે અપરાધી રાવણના વિરુદ્ધ યુદ્ધ કર્યું જ હતું. અન્યાય, અનૈતિકતા, અસદાચારના વિરોધમાં આવશ્યકતાનુસાર યુદ્ધનો સંદેશ આપનાર જૈન સિદ્ધાન્તનું આ પાસુ રામાયણમાં પ્રગટ રૂપે દેખાય છે.a Only a u ca con Internation Page #8 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. સંઘદાસગણિ મ. સા. રચિત વાસુદેવહિડી પ્રાચીન રામાયણ ગ્રંથ છે. પ. પૂ. આ. વિમલસૂરિજી રચિત પઉમચરિયં સૌથી વિખ્યાત ગ્રંથ છે. પ. પૂ. ગુણભદ્ર મ. સા. લિખિત ઉત્તર પુરાણ તેમજ પ. પૂ. ભદ્રેશ્વર મ. સા. લિખિત કથાવલિ પણ જૈન રામાયણ ગ્રંથ છે. પ. પૂ. સેન મ. સા. વડે લિખિત પદ્મપુરાણ, પ. પૂ. સ્વયંભૂ મ. સા. નું મહાપુરાણ, પ. પૂ. કૃષ્ણદાસ મ. સા.નું પુણ્યચંદ્રોદયપુરાણ, પ. પૂ. ધનેશ્વર મ. સા.નું શત્રુંજય માહાભ્ય, પ. પૂ. શિલાચાર્યનું ચોવન મહાપુરિસ ચરિયું, પ. પૂ. આ. હેમચંદ્રસૂરિજી મ. સા.નું ત્રિષષ્ઠી શલાકા પુરુષચરિત્ર વગેરે ગ્રંથોના આધારે અને ઉપલબ્ધ પુસ્તકોના આધારે પ્રસ્તુત પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું એ બધાનો આભારી છું. આ ગ્રંથના વાંચન, અધ્યયનથી આજના આધુનિક યુગમાં શું લાભ થઈ શકે ? સૌ પ્રથમ આજનું જનજીવન પાશ્ચાત્ય સંસ્કૃતિનું અંધાનુકરણ કરી રહ્યું છે. આજે સમસ્ત વિશ્વમાં એક કૃત્રિમ ઉપભોક્તાવાદ પર આધારિત પાશ્ચાત્ય સંસ્કૃતિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યાગ, ભ્રાતૃપ્રેમ પતિવ્રતા જેવા શાશ્વત મૂલ્યોને ઠુકરાવીને વ્યક્તિને સ્વાર્થ કેંદ્રિત બનાવવાનો પ્રત્યક્ષ સંદેશ આજનો ટી.વી. યુગ આપી રહ્યો છે. એવી વિકટ પરિસ્થિતિમાં શ્રેષ્ઠજીવનનું માર્ગદર્શક બની શકે છે જૈન રામાયણ. તેમાં આર્ય સંસ્કૃતિના માર્ગાનુસારી ગુણોરૂપી તળેટીથી લઈ જૈન સંસ્કૃતિના સમ્યગ્દર્શનપૂર્વક સંયમના સોપાન થકી મોક્ષના શિખર સર કરી શકાય. આર્ય અને જૈન સંસ્કૃતિની વિશિષ્ટતા બતાવનાર આ ગ્રંથમાં આપણને વ્યક્તિગત તનાવપૂર્ણ ક્ષણોમાં યોગ્ય નિર્ણય લેવા માટે માર્ગદર્શન મળે છે. રામાયણના દરેક પાત્રનું ભાષણ, સંભાષણ, મૌન, ક્રિયા, પ્રક્રિયા અને ધર્મસાધના આપણા માટે બોધકારક બને છે. રામાયણમાં વિમાનશાસ્ત્ર અને શસ્ત્રાસ્ત્રોનો ઉલ્લેખ પણ મળે છે. તેમાં રાજા મધુની પાસે અમરેન્ડે આપેલો પ્રક્ષેપાસ્ત્ર પણ શામિલ છે, જે લગભગ તેરહજાર કિ.મી. દૂર જઈને પ્રહાર કરી ફરી પોતાના સ્વામી પાસે આવી જતું. આ જ ગ્રંથોના અભ્યાસથકી કદાચ વિદેશી વૈજ્ઞાનિકોએ અનેક અન્વેષણ કર્યા હશે. રામાયણનું અધ્યયન આપણને આપણા વધતા તનાવ અને સામાજિક તનાવથી મુકાબલો કરવાનું શીખવે છે. સીતાના વિરહઅગ્નિમાં બળતા રામે પોતાનું દુઃખ ભૂલી જઈ જટાયુ, સુગ્રીવ આદિની સહાયતા કરી છે. આજે જ્યારે આપણા પોતાના અને સામાજિક સંબંધો ધીમે-ધીમે શિથિલ બનતા જાય છે. ત્યારે રામાયણ જ તેમને ફરીથી દૃઢતા પ્રદાન કરી શકે છે. આના વ્યક્તિગત, પારિવારિક, રાજનૈતિક, સામાજિક વગેરે કોઈ પણ સંદર્ભ હંમેશા માટે ચિરંજીવી છે. સર્વત્ર માર્ગદર્શક અને પ્રેરક છે, હતા અને રહેશે. રામાયણે આપણને જે ગૌરવશાલી અનામત સંસ્કૃતિ આપી છે, તેને ન આક્રમણ થકી ખુંચવી શકાય કે ન ક્રૂર નિયમો થકી રદબાતલ કરી શકાય, કારણ કે તે આપણા રક્તના પ્રવાહની અંદર વહે છે અને હૃદયની ધડકનોમાં સંભળાય છે. અલગ-અલગ રામાયણોની વિભિન્ન ઘટનાઓનો સમન્વય જુદા-જુદા રામાયણ ગ્રંથોનો હેતુ સામાન્યતઃ એક જ છે, તેમાં દર્શાવેલા સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક આદર્શોને સમજીને લોકો પોતાના જીવનમાં અપનાવી જીવનને શ્રેષ્ઠ બનાવે. નાની-મોટી ઘટનાઓની ભિન્નતાના વિવાદમાં પડ્યા વગર, આપણે તેનાં આદર્શને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે, કોઈ રામાયણકર્તાએ એમ કહ્યું કે સીતાજીએ અશોક વાટિકામાં સફેદ ફૂલ જોયાં હતાં, તો બીજા કોઈએ જણાવ્યું કે તેમણે લાલ ફૂલ જોયાં હતાં. આવા વિવાદમાં પડ્યા વગર જો આ બન્ને હકીકતોનો સમન્વય કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તો એમ પણ બની શકે કે વિરહાગ્નિથી રોઈ-જોઈને સીતાજીની www.ainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ આંખો લાલ બની હશે, જેના કારણે તેમને સફેદ ફૂલ પણ લાલ જણાયાં હોય. વાસ્તવિક પરિસ્થિતિ તો એ છે કે સીતાજીને આવી સુગંધી વાટિકામાં પણ આનંદનો અનુભવ નહોતો થતો. આ આદર્શ સમજવો જોઈએ. આ પ્રમાણે કોઈ રામાયણના રચનાકારે રામની એક જ પત્ની દર્શાવી છે, તો બીજા ઉત્તરપુરાણ, મહાપુરાણ, પઉમચરિયું વગેરેમાં બહપત્નીઓ બતાવવામાં આવી છે. આ વિવાદમાં ન ઉતરતાં પત્નીના પતિ પ્રત્યેના સમર્પણભાવને આદર્શ તરીકે સમજવો જોઈએ. કોઈ રામાયણકર્તાએ રામને નીલવર્ણવાળા અને લક્ષ્મણને ગૌરવર્ણવાળા દર્શાવ્યા છે, જ્યારે બીજા ઉત્તરપુરાણ, પઉમચરિયમાં આનાથી વિરુદ્ધ વર્ણવાળા બતાવ્યા છે. આવી ચર્ચામાં ઉતર્યા વગર તેઓનો ભ્રાતૃપ્રેમ, અદ્ભુત પરાક્રમ જેવા આદર્શોનો વિચાર કરવો જોઈએ. કોઈ હનુમાનજીને બાલબ્રહ્મચારી બતાવે છે, તો કોઈ ના પાડે છે. પરંતુ બધા જ તેમના શ્રેષ્ઠ પરાક્રમ તથા રામચંદ્રજી પ્રત્યેના તેમના ભક્તિભાવની પ્રશંસા કરે છે. આ આદર્શ છે તેમ વિચારવું જોઈએ. કોઈ રામાયણકારે રામચન્દ્રજીને શ્રેષ્ઠ આધ્યાત્મિક પુરુષ બતાવ્યા છે, તો બીજાના મતાનુસાર તેમણે દીક્ષા લીધા પછી શ્રેષ્ઠ આધ્યાત્મિક પ્રવૃત્તિવાળા બન્યા, તેમ જણાવ્યું છે. આવી ચર્ચામાં પડ્યા વગર તેમના ઉત્તમ વ્યક્તિત્વને આદર્શ માનવો જોઈએ. ઘણા બધા સૂર્યવંશીઓએ સંયમ જીવન અપનાવ્યું છે, કવિ કાલિદાસે પણ કહ્યું છે કે – शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणां। वाद्धक्ये मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् ॥ કોઈ રામાયણકારના મતાનુસાર રામ પાંચ-સાત હજાર વર્ષ અગાઉ થયા હતા, તો બીજાઓના અભિપ્રાય પ્રમાણે લગભગ પોણા બાર લાખ વર્ષ પહેલાં થયા હતા. તેથી એમ પણ બન્યું હોય કે જાદા-જાદા કાળમાં થયેલા રામની ઘટનાઓ અલગ પણ હોય. જેમ કે વૈદિક મહાભારતમાં કહ્યું છે કે જ્યારે કર્ણ, અર્જુનના બાણથી ઘાયલ થયા હતા. ત્યારે શ્રીકૃષ્ણજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દાનની માંગણી કરી હતી. તેમની પાસે કાંઈ પણ ન હોવાથી, તેઓ પોતાનો સોનાનો દાંત પથ્થરથી તોડવા માંડ્યાં. આથી પ્રસન્ન થયેલા એવા શ્રીકૃષ્ણ, કર્ણને રોકીને કહ્યું- “કર્ણ! તમે સાચા દાનેશ્વરી છો. દાંત તોડશો નહિ. હું તો તમારી પરીક્ષા કરી રહ્યો હતો.” કર્ણએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો, તો મારા મરણ પછી મારો અગ્નિસંસ્કાર કોઈ એવી ભૂમિ ઉપર કરજો, જ્યાં પહેલાં બીજા કોઈના અગ્નિસંસ્કાર ન થયા હોય. તેના મરણ બાદ શ્રીકૃષ્ણ, તેની અંતિમવિધિ કરવા માટે ઘણી જગ્યા (પૃથ્વી) ખૂંદી વળ્યા. છેવટે સમુદ્રની વચ્ચે આવેલા પર્વતની ટોચ ઉપર કર્ણનું શબ લઈને ગયા. ચિતા તૈયાર કરીને જ્યાં અગ્નિ સળગાવવા ગયા, ત્યાં આકાશવાણી થઈ કે - अत्र द्रोणानां शतं दग्धं, पांडवानां शतत्रयं । दुर्योधनानां सहस्त्रं, कर्णसंख्या न विद्यते।। અર્થાતુ :- અરે કૃષ્ણ ! અહીંયા સો દ્રોણાચાર્ય, ત્રણસો પાંડવો અને હજાર દુર્યોધનોની ચિતા સળગાવવામાં આવી ગઈ છે. જ્યારે કર્ણની સંખ્યા તો અગણિત છે. જેવી રીતે દ્રોણાચાર્ય વગેરે અનેક થયા છે, તેવી રીતે પોણા બાર લાખ વર્ષમાં, ઘણા બધા રામ વગેરે થયા હોય, તેવી શક્યતાને નકારી શકાય નહિ. આથી તેમની ઘટનાઓ પણ ભિન્ન થઈ હોય. જૈન સાધુ-સાધ્વીજીઓ મહાસતી સીતાજીને એટલું બધું મહત્વ આપે છે કે તેમનું નામ લીધા સિવાય પોતાના For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શયન સ્થાનથી સો ડગલાની બહાર તેઓ પગ મૂકતા નથી. અહો ! આવા મહાસતી સીતાજીનો મહિમા કેવો અદ્ભુત જાદાં-જાદા મતોના વિવાદમાં પડ્યા વગર દરેક વ્યક્તિએ રામાયણના આદર્શોને જીવનમાં અપનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કવિ કબીરદાસજીએ પણ કહ્યું છે કે, जीवन ऐसा चाहिए, जैसे सूप सुहाय। सारसार को ग्रही ले, थोथा देई उडाय ॥ ઉપસંહાર આના પૂર્વે જે કહ્યું, તેનો ઉપસંહાર એટલો છે કે આપણે માતૃપ્રેમ, પિતૃભક્તિ, સાસુ-વહુનો પ્રેમ, દિયર-ભાભીનું વાત્સલ્ય, માતા-પુત્રીનો સ્નેહ, પત્નીનો સમર્પણભાવ, પતિના કર્તવ્યનું ઉત્તરદાયિત્વ આદિ માર્ગાનુસારી ગુણો સમાન ગિરિની તળેટીથી પ્રારંભ કરીને સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ રૂપી સીડીથી ચઢીને ગિરિના શિખર સમાન મોક્ષનગર સુધી પહોંચવાનું છે. આ રામાયણમાં દૃષ્ટિગોચર થાય છે. જેમ (૧) દશરથના પિતા રાજા અનરણ્ય મિત્રના સંદેશથી, (૨) વૃદ્ધ કંચકીને જોઈ રાજા દશરથ, (૩) રાવણનું મૃત્યુ જોઈને વૈરાગી બનેલા કુંભકર્ણ, ઇન્દ્રજીતુ, મેઘવાહન, મંદોદરી, (૪) પિતાશ્રીની દીક્ષાથી ભરત, (૫) પુત્રનો વેરાગ્ય જોઈને કેકેયી, (૬) સંસાર સુખની અસારતા સમજીને સીતાજી, (૭) સૂર્યાસ્ત ને જોઈને હનુમાનજી, (૮) લક્ષ્મણનું મૃત્યુ જોઈને લવ-કુશ, (૯) દેવના પ્રતિબોધથી રામ, (૧૦) રામની દીક્ષા સાંભળીને શત્રુદન, (૧૧) લક્ષ્મણની ઉત્તરક્રિયાથી જાગૃત થયેલા સુગ્રીવ, બિભીષણ આદિએ વેરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી આત્મકલ્યાણ કર્યું અને મોક્ષના ઉચ્ચ શિખર સુધી પહોંચી શક્યા છે. તેથી જ રામાયણને દીક્ષાની ખાણ કહેવાય છે. पुमर्थाः इह चत्वारः, कामार्थों तत्र जन्मिनाम्, । अर्थभूतौ नामधेयादनौँ परमार्थतः, । अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य कारणम् ।। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ કહેવાયેલા છે. પણ એમાંથી અર્થ અને કામ તો નામ માત્રના પુરુષાર્થ છે, જે પરંપરાએ અનર્થને સાધવાવાળા છે. ખરેખર તો મોક્ષ માત્ર એક જ સાચો પુરુષાર્થ છે અને ધર્મ તેનું કારણ છે. શાસ્ત્રકાર ભગવંતોએ ફરમાવેલ ટંકશાળી વચન છે કે જે ધર્મ મોક્ષના હેતુથી થાય છે, તે જ ધર્મ પુરુષાર્થ કહેવાય છે. બીજા નહિ. રામાયણના મુખ્ય પાત્રોનું ચિંતન, મનન કરતાં એ જ્ઞાન થાય છે. ઘણા પાત્રોએ મોક્ષપુરુષાર્થને પ્રધાનપણું આપી આત્મકલ્યાણ સાધ્યું છે. તમે પણ આવો મોક્ષ પુરુષાર્થ સાધીને પરંપરાએ શાશ્વત, અવ્યાબાધ એવા મોક્ષસુખને પ્રાપ્ત કરો, એ જ શુભેચ્છા. આ પુસ્તક અને પ્રાક્કથનમાં કાંઈ પણ શાસ્ત્ર વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડં. ભાદરવા સુદ ૧૨ બુધવાર - ગુણરત્નસૂરિ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Gી | | | | | | | અનુક્રમણિકા નારદજીનો સાધર્મિક પ્રેમ ... 5 અયોધ્યાનરેશ અનરણ્ય નો મોક્ષ ... 1 ધર્મશીલ દશરથ રાજાનું પાણીગ્રહણ ... 3 - મોહાધીન બિભીષણ ... 7 સીતાનો જન્મ અને ભામંડલનું અપહરણ ... 15 કૈકેયીનો સ્વયંવર ... 8 જનક રાજાની ચિંતા ... 17 - સીતાનો સ્વયંવર ... 22 જનકનું અપહરણ ... 19 અયોધ્યામાં શાન્તિ-સ્નાત્ર મહોત્સવ ... 24 દશરથ દ્વારા કેકેયીને વરદાન ... 31 કેકેયીનો પશ્ચાતાપ તથા ૯ ભરતનો રાજ્યાભિષેક ... 38 ગોકીર્ણ યક્ષ દ્વારા સેવા ... 42 • રામ-લક્ષ્મણ અને સીતાનું વન પ્રસ્થાન ... 34. - જટાયુ સાથે મિલન ... 45. અવંતિપ્રદેશમાં પરોપકારી રામસૌમિત્ર અને જાનકીનો પ્રવેશ ... 41 For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 17 સીતાનું અપહરણ ... 46 21 લક્ષ્મણ ઘાયલ ... 67 23 કુંભકરણ આદિની દીક્ષા ... 74 લક્ષ્મણજીના મૃતદેહ સાથે રામચંદ્રજીનું વનમાં ભ્રમણ ... 105 32 રામનો પશ્ચાતાપ ... 88 28 બે સુગ્રીવની લડાઈ . 54. 18 રામચંદ્રજીનો લંકા પ્રવેશ અને અયોધ્યામાં પુનરાગમન ... 75 હનુમાનજીની દીક્ષા અને લક્ષ્મણનું મૃત્યુ ... 100 31 22 241 26 લક્ષ્મણનો રાજ્યાભિષેક અને ગર્ભવતી સીતાનો ત્યાગ ... 81 ♦ બહુરૂપી રાવણનું લક્ષ્મણ દ્વારા મૃત્યુ ... 69 29 લવ-કુશનો જન્મ અને પિતૃમિલન 33 રામચંદ્રજીની દીક્ષા અને મોક્ષ For Personal & Private Use Only 19 ... 89 ... 107 સીતાને હનુમાનજીનો સાક્ષાત્કાર ... 57 યુદ્ધ પ્રારંભ ... 66 25 સીતાજી પુંડરીકપુરમાં ... 87 27 ભરત અને કૈકેયીની દીક્ષા અને મોક્ષ ... 80 20 34 લક્ષ્મણજી, સીતાજી અને રાવણના ભાવિ ભવ ... 110 30 સીતાજીની અગ્નિ પરીક્ષા અને દીક્ષા ... 95 Page #13 -------------------------------------------------------------------------- ________________ URRita tiqsalusi 112 113 114 115 116 રાક્ષસવંશની સ્થાપના ૨. ચંદ્રગતિ, ભામંડલ આદિનો પૂર્વભવ ૩. દશરથ, સત્યભૂતિ, જનકરાજાનો પૂર્વભવ ૪. જટાયુનો પૂર્વજન્મ ૫. વાનરવંશની સ્થાપના ઈન્દ્રજિત, મેધવાહન, મંદોદરીનો પૂર્વભવ ૭. ભરત અને ભુવનાલંકાર હાથીનો પૂર્વભવ ૮. રામ-લક્ષ્મણ, વિશલ્યા, બિભીષણ, રાવણ, સુગ્રીવ, સીતાનો પૂર્વભવ ૯. લવ-કુશનો પૂર્વભવ ૬. 117 118 120 122 UG / TELUGI DIકagો પ્રેરક સ્વ. પ. પૂ. મુનિરાજ શ્રી દેવેશપત્નવિજયજી મ. સા. એ ૬ ૩ વર્ષની ઉંમરે દીક્ષા લઈને ગુરુસમર્પણ ભાવ, સ્વાધ્યાય આદિયોગ સાથે ૧૨ વર્ષ સુધી વિશુદ્ધ સંયમની આરાધના કરી. દીક્ષા લીધા બાદ અને પહેલા પણ પોતાના પરિવાર જનોને દીક્ષા ની પ્રેરણા આપતા. જેના ફળસ્વરૂપે મુનિ અર્ણરત્નવિજયજી (સાંસારીક દોહિત્ર), મુનિ પરમરત્નવિજયજી (સાંસારીક જ માઈ), સાધ્વીજી શ્રી હર્ષિતરેખાશ્રીજી, સા. લક્ષિતરેખાશ્રીજી, સા. કુલરેખાશ્રીજી, સા. સમકિતરેખાશ્રીજી (સાંસારિક પુત્રીઓ), સા. મધુરરેખાશ્રીજી (સાંસારિક ધર્મપત્ની) સા. ત–શરેખાશ્રીજી, સા. જીનરેખાશ્રીજી, સા. રાજુલરેખાશ્રીજી, સા. તીથરેખાશ્રીજી (સાંસારિક દોહિત્રી) આ ૧૧ પરિવારજનો એ દીક્ષા ગ્રહણ કરી. રામાયણના પ્રકાશનમાં પણ આપે પ્રશંસનીય પ્રેરણા આપી છે. For Personal & Private Use Only www.jainelibrary.DE Page #14 -------------------------------------------------------------------------- ________________ અયોધ્યાનરેશ અનરણ્યનો મોક્ષ પ્રથમ તીર્થકરશ્રી ઋષભદેવ ભગવાને સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનનો પાયો નાંખ્યો હતો. એમના પુત્ર રાજા ભરત ચક્રવર્તી હતા. એમને અનેક પુત્ર હતા. એમાંથી જ એક પુત્ર આદિત્યયશથી સૂર્યવંશનો પ્રારંભ થયો. આ વંશમાં અનેકાનેક રાજાઓ થયા. ત્યાર પછી તીર્થકર ભગવાન મુનિસુવ્રત સ્વામીના શાસનકાળમાં અયોધ્યા નગરીમાં અનેક રાજાઓને શરણ અને સહાય આપવાવાળા તથા સ્નેહીજનોને ઋણથી મુક્ત કરવાવાળા અનરણય રાજા થયા. એમની સહધર્મચારિણી પૃથ્વીદેવીથી અનંતરથ અને દશરથ નામના બે પુત્રરત્ન થયા. વાસ્તવમાં રાજધર્મનું પાલન કરવું અતિ દુષ્કર છે. પ્રાયઃ નિરંકુશ, બે લગામ રાજ્યાદિ સત્તા વ્યક્તિને અભિમાન, મોહ અને અહંકારના મહાસાગરમાં ડૂબાડી દે છે. આવી વ્યક્તિ પ્રજાજનોને અનેક કષ્ટો પહોંચાડવામાં કોઈ કસર રાખતી નથી. પોતાના સંતાન સમાન પૌરજનો પ્રત્યે તિરસ્કારવૃત્તિ રાખવાવાળા શાસક પોતાના મનુષ્યત્વ તથા ક્ષત્રિયત્ન બંને પર કલંક લગાડે છે. જો તેઓ પોતાના મિથ્યા અહંકારને તજી દે, તો પ્રજાજનોના દુ:ખભંજક બને છે. ‘દુઃખનું મૂળ કારણ છે પાપ તથા અધર્મ અને સુખનું કારણ છે પુણ્ય તથા ધર્મ'. અહંકારરહિત રાજા, દુઃખના કારણભૂત અધર્મ અને પાપોની ધૃણા કરવાવાળા તથા અનંતસુખના કારણભૂત ધર્મ તથા પુણ્યના કારણોનું પોષણ કરવાની પ્રવૃત્તિ ધરાવતા હોય છે. રાજ્યને અસાર અને અસ્થિર માનવાવાળા આવા શાસકોની પ્રવૃત્તિ રાજ્ય ત્યાગ કરી સંયમસાધનામાં લીન રહેવાની હોય છે. ‘જે રાજેશ્વરી, તે નરકેશ્વરી’’ આ વાક્ય સદા તેમના હૃદયમાં ગુંજતું રહે છે. પરંતુ જ્યાં સુધી રાજ્યત્યાગ માટે અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તે ‘‘સક્ષTય ઉત્નનિપ્રદાય'' સજ્જનોના સન્માનની રક્ષા અને દુર્જનોનું દમન કરવા માટે જ રાજ્ય ચલાવે છે. સાકરની માખી સમાન આવા શાસકોનાનું સરખું નિમિત્ત મળતાં જ રાજ્યત્યાગ અને મોહત્યાગ કરીને ઋષિ (સંન્યાસી) બની જાય છે. “વામાવિવંતુ સ્મિત્ર, માથેર્નવામિનાર્તા તલવૃત્રિમદાના તવ ન મુન્નતિ '' અર્થાત્ - માનવને સારો મિત્ર તો સદ્ભાગ્યે જ મળે છે. અકૃત્રિમ મૈત્રી અને સહૃદયતા સુમિત્રની વિશેષતા છે. તે પોતાનો મૈત્રીભાવ સંક્ટસમયે પણ ત્યાગતો નથી. આજના યુગમાં કુમિત્રોનું અધિક્તર પ્રમાણ હોવાના કારણે આપણે બધા અધોગતિ તરફ ધકેલાતા જઈ રહ્યા છીએ. કૃમિત્ર કેવા હોય છે ? “परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनम् । वर्जयेत् तादृशं मित्रं विषकुम्भं पयोमुखम् ॥" આપણી સમક્ષ મીઠી – મીઠી વાતો કરવાવાળા, પરંતુ પીઠ ફેરવતાં જ આપણું નુકશાન કરવાવાળા કુમિત્રોને ઝેરથી ભરેલા દૂધના ઘડાની જેમ ત્યજવા યોગ્ય છે. | સુમિત્રના કારણે જીવનમાં આત્મોત્થાનની પ્રેરણા મળ્યા વિના રહેતી નથી. કહેવાય છે કે ‘જેવો સંગ તેવો રંગ.' સહસ્રાંશુ રાજા તથા અનરણ્ય રાજા બંને વચ્ચે પ્રગાઢ મિત્રતા હતી. તેથી એક દિવસ બંનેએ અભિગ્રહ લીધો કે બંને સાથે જ સંયમ ગ્રહણ કરીશું. એકવાર રાક્ષસવંશના રાજા રાવણ સાથે સહસ્રાંશુ રાજાનું યુદ્ધ થયું, તેમાં સહસ્રાંશુ રાજાનો પરાભવ થયો. એ સમયે ત્યાં એમના પિતા મુનિરાજશ્રી શતબાહુ પધાર્યા. ત્યારે સહસ્રાંશુ રાજાએ પોતાના પિતામુનિના સાંનિધ્યમાં દીક્ષા અંગીકાર કરી અને પોતાના મિત્રને એક દૂત દ્વારા દીક્ષાના સમાચાર પહોંચાડ્યા. અયોધ્યાના રાજા અનરણ્ય અને માહિષ્મતીના રાજા સહસ્રાંશુ સુમિત્ર હતા. સુમિત્રના યોગથી જીવન સમૃદ્ધ બને છે. સુભાષિતકારોનું કહેવું છે PB.501 અનરણ્ય રાજા પાસે સહસ્રાંશુ રાજાના દૂતનું આગમન For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્વરિત ગતિએ અયોધ્યાનગરી પહોચીને તે અનરણ્ય રાજાને પોતાના સ્વામીની દીક્ષાના સમાચાર આપીને કહ્યું કેઅમારા સ્વામીએ આપને કહેવરાવ્યું છે- “આપણે બંનેએ સાથે જ દીક્ષા લેવાનો અભિગ્રહ લીધો હતો. મેં દીક્ષા લઈ લીધી છે. તેથી તમારે પણ આના અનુરૂપ કરવું જોઈએ.' કરવા લાગ્યા. હવે મારે પણ પ્રતિજ્ઞાનું પાલન કરવું જોઈએ. તેઓએ પોતાના પરિવાર સમક્ષ સંયમ ગ્રહણ કરવાની ઈચ્છા જણાવી. યુવરાજ અનંતરથના મનમાં પણ પિતાની વાત સાંભળી વૈરાગ્ય જાગ્યો. એથી તેણે પણ પોતાના પિતાની સાથે-સાથે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કરી લીધો. આવા પુત્ર બહુ ઓછા હોય છે, જે પિતાના ઉત્તમ માર્ગનું અનુસરણ કરવા માટે તત્પર હોય. સમાચાર સાંભળતાં જ અયોધ્યાપતિ રાજા અનરણ્ય વિચાર HTA કરk Gરી ( હર હર - We g= બાળક દશરથનો કરેલો રાજ્યાભિષેક અનરણ્ય રાજાએ એક મહિનાની વય ધરાવતા પોતાના શિશુ દશરથનો રાજ્યાભિષેક કરાવ્યો તથા યેષ્ઠ પુત્ર અનંતરથની સાથે અભયસેન મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. અહીં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું પોતાના પરિવાર તથા નાના બાળકનો ત્યાગ કરીને દીક્ષા લેવી યોગ્ય છે ? હા, સર્વથા યોગ્ય છે. દરેક વ્યક્તિ પોતાના કર્મો પોતાની સાથે જ લાવે છે, જેમાં પુણ્ય પણ હોય છે અને પાપ પણ હોય છે. તેથી સંયમમાં પ્રવૃત્ત થવાવાળા પુણ્યાત્મા મોહને વશ થઈને ચારિત્ર લેવામાં વિલંબ કરતા નથી. શું પુત્રની બાલ્યાવસ્થામાં પિતાનું મૃત્યુ નથી થતું? શું પિતાના મૃત્યુ પછી બાળકો મોટા નથી થતા? થાય છે. બાળક દશરથ જોતજોતામાં For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ બાલ્ય તથા તરુણ અવસ્થાને પાર કરીને યુવાન બન્યા. આશ્ચર્યની વાત એ છે કે જ્યાં સુધી તેમણે યુવાવસ્થામાં પગ નહોતો મૂક્યો, ત્યાં સુધી એમના રાજ્યમાં એક પણ ઉપદ્રવ નહોતો થયો. 3 ભૂલીને ઉત્કૃષ્ટતપ તથા સંયમ સાધનામાં એવા એકાગ્ર બન્યાકે તેમના માનસપટ પર અતીતમાં ભોગવેલા વૈભવનો પડછાયો પણ ક્યારેય ન પડ્યો. હું રાજકુમાર હતો, સુખસાધનોનો ભોક્તા હતો, હવે મારાથી આવી કઠોર સાધના કેવી રીતે થશે ? આવા ક્ષુદ્ર તથા કાયર વિચારો તેમના ઉત્કૃષ્ટ આત્માને ક્યારેય પણ સ્પર્શી શક્યા નહિ. ‘‘ઝાડ જેવા પાટિયાઆ પંક્તિ અનુસાર યુવામુનિ અનંતરથ પણ પોતાના પિતા મુનિની જેમ સંયમ તથા તપ સાધનામાં ઉન્નતિ કરતા રહ્યા. ઉપરોક્ત ઉદાહરણ પરથી સમજી શકાય છે કે પ્રાચીન કાળમાં શાસક સત્તાના લોભી નહોતા, સિંહાસનને વળગી રહેવામાં એમને જરા પણ રુચિ થતી નહોતી. જેમ સાકર પર બેઠેલી માખી કોઈક કારણ મળતાં જ ઉડી જાય છે, એવી જ રીતે યોગ્ય આત્માને કારણ મળતાં જ વૈરાગી બની સજ્વર રાજ્યનો ત્યાગ કરી ચારિત્રધારી બની જતા. અનરણ્યરાજા પણ દૂતના સંદેશ રૂપી નિમિત્ત મેળવીને પોતાના પુત્ર સહિત ચારિત્રધારી મુનિ બની ગયા. રાજર્ષિ અનરણ્ય રાજ્ય વૈભવને ભૂલીને સંયમ જીવનની સાધનામાં એટલા બધા એકાગ્ર બની ગયા કે શરીર ને પણ ભૂલી ગયા. છઠ્ઠ – અઠ્ઠમ, માસક્ષમણ ઇત્યાદિ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા કઠિન કર્મોના દલદલમાંથી મુક્ત થઈને તેમનો આત્મા નિર્મળ બની ઉર્ધ્વગામી બન્યો. ‘‘હું પાતયામિ ાઈ સધયાન'' આવી ઉત્કૃષ્ટ ભાવના ભાવતાં ભાવતાં શરીરને ક્ષીણ બનાવીને તેઓએ કર્મોને એવા પ્રકારે કૃશ બનાવ્યા કે ઘાતી કર્મોનો નાશ થઈ ગયો. કેવલજ્ઞાન પામીને રાજર્ષિ અનરણ્યએ મોક્ષરૂપી શાશ્વત સુખ મેળવ્યું. અનંતરથ મુનિ પણ પોતાના રાજ્યભવ, વિલાસના સાધનોને - રાજા દશરથ પુણ્યાત્મા હતા. પોતાના પુણ્યપ્રભાવના ફળસ્વરૂપે તેમને અતુલ ધેર્ય, સાહસ તથા પરાક્રમનું વરદાન મળ્યું હતું. આ વરદાનના કારણે રાજ્યમાં આંતરિક રાજદ્રોહ તથા અન્ય શત્રુ રાજાઓ દ્વારા આક્રમણનો સહેજ પણ ભય નહોતો. અન્યથા બાળકરાજા પર કયો લાલચુ શત્રુરાજા આક્રમણ કર્યા વગર રહે ? સ્વયં સર્વેસર્વા હોવા છતાં પણ રાજા દશરથ દીન-દુ:ખીઓ પર કરણાભાવ રાખતા હતા. કોઈપણ યાચક રાજા દશરથના દરવાજેથી ખાલી હાથે પાછો ફરતો નહોતો. અગિયારમાં કલ્પવૃક્ષની જેમ તેઓ બધાની ઈચ્છાપૂર્તિ કરતા હતા. રાજા દશરથ મોક્ષસાધકધર્મ તથા ક્ષત્રિયધર્મ બંનેનું પાલન સતર્કતાથી કરતા હતા. કેટલાય આત્માઓ સત્તા પ્રાપ્ત થતાં, તેના મોહમાં પાગલ બનીને સ્વધર્મને જ ભૂલી જાય છે. આવા દુર્ગુણી આત્માઓ દુર્ગતિ સિવાય બીજું શું પ્રાપ્ત કરી શકે ? ધર્મશીલ દશરથ રાજાનું પાણીગ્રહણ યુવાનવય પ્રાપ્ત થયા બાદ ઉત્તમ કુળમાં જન્મેલી ત્રણ રાજકુમારીઓ સાથે રાજા દશરથ લગ્નગ્રંથીથી જોડાયા. તેમની પહેલી પત્ની અપરાજિતા નામે હતી, જેનું બીજું નામ કૌશલ્યા હતું. તે દર્ભસ્થળનગરના રાજવી સુકોશલની મહારાણી અમૃતપ્રભાની કૂખે જન્મેલ હતી. બીજી પત્ની સુમિત્રા હતી, જે કમલસંકુલના શાસક રાજા સુબંધુતિલકની રાણી મિત્રાદેવીની પુત્રી હતી. તેમજ ત્રીજી પત્ની રથનુપુરનગરના મહારાજાની સુપુત્રી સુપ્રભા હતી. રાજા દશરથ ઘણા વિનયશીલ હતા. તેઓ સ્વધર્મ અને રાજ્ય લક્ષ્મી એ બંને પુરુષાર્થોને કોઈ જાતની બાધા ન પહોંચે, એવું લક્ષ રાખીને પોતાની ત્રણેય પત્નીઓ સાથે સંસાર સુખનો ઉપભોગ કરતા હતા. પોતાનો ધર્મ ભૂલીને વિષયસુખમાં ગળાડૂબ રહેતા ન હતા. અત્યારના સમાજમાં માણસ વિષયસુખમાં એટલો બધો મસ્ત રહે છે કે લગ્ન થતાં જ પોતાનો ધર્મ અને ફરજ ભૂલી જઈ મન, વચન અને કાયાથી ફક્ત ઈન્દ્રિય સુખોનો જ વિચાર કરે છે- “મારી પત્ની સાથે એકાંત માણવા ક્યાં જાઉં? અહીંજાઉં કે ત્યાં જાઉં?’’ આવા વિચારોમાં જ તે પોતાનો ધર્મ ભૂલી જાય છે એટલું જ નહિ, પણ ધર્મનો દ્વેષી સુદ્ધા બની જાય છે. સમ્યગ્દષ્ટિ આત્મા સમજે છે કે કર્મના ઉદયથી સંસાર સુખ - કામક્રીડા પણ કરવી પડે છે. એમ કરતાં કરતાં પણ ધર્મ અને અર્થને કોઈ પણ જાતની આંચ ન આવે, એની પૂરે-પૂરી સાવચેતી પૂર્વકનો વ્યવહાર રાખી જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. જે જીવો કામભોગને આધીન રહીને ધર્મ અને અર્થને ભૂલી જાય છે. તેઓ આ જગતમાં ધૃણાને પાત્ર બની જાય છે અને મૃત્યુ પછી ભવોભવ સુધી ભયંકર દુઃખો ભોગવે છે. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે- “મન ga મનુષ્યનાં વાર વન્યૂમોક્ષયો: I'' સમ્યગ્દષ્ટિ આત્મા સંપૂર્ણપણે ભલે ને ભોગોનો ત્યાગ ન કરી શકે, પણ પોતે પોતાની મર્યાદાઓમાં અવશ્ય રહે છે. જેના ફળસ્વરૂપે અશુભ કર્મોનું ઉપાર્જન ન કરતાં તે મુક્તિમાર્ગ તરફ આગળ વધતો જાય છે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ * રાક્ષસવંશમાં જન્મેલા રાવણ પ્રતિવાસુદેવ હતા. તેમની રાજ્યસભામાં એક નિમિત્તજ્ઞ હતો, જે રાક્ષસવંશમાં જન્મેલ એક જ્ઞાની તેમજ તત્ત્વવેત્તા પણ હતો. એક દિવસ ચર્ચા ચાલતી હતી, તેમાં રાજા રાવણે પેલા નિમિત્તિકને પ્રશ્ન કર્યો કે- ‘સંસારમાં જન્મેલ દરેક જીવ મૃત્યુને આધીન હોય છે, છતાં દેવો અમર કહેવાય છે, તો પણ તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે છે. આખું જગત મરણને આધીન છે. પરંતુ જન્મ લેવો એ વૈકલ્પિક છે. ખાતર ધ્રુવ મૃત્યુ: I જેટલા જન્મ લે છે, તે બધા મરણ પામે જ છે. પણ જેટલા મરણ પામે છે, તે બધાને જન્મ લેવો જ પડે, એ આવશ્યક નથી. જેઓ મૃત્યુ બાદ મોક્ષપદને પ્રાપ્ત કરે છે, તેઓ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. પણ જે મોક્ષપદને પ્રાપ્ત કરી શકતા નથી. તેમને બીજા ભવમાં ફરી જન્મવું, એ નક્કી હોય છે. તો મારો પ્રશ્ન એ છે કે મારું મૃત્યુ કુદરતી રીતે થશે કે કોઈ કારણ (નિમિત્ત)થી થશે ?' રાવણે આ પ્રશ્ન નિમિત્તજ્ઞને કુતૂહલવશ થઈને પૂછેલ. તેના ઉત્તરમાં નિમિત્તણે કહ્યું - “ભવિષ્યમાં જન્મ લેનાર જનકરાજાની પુત્રી અને દશરથરાજાના પુત્રના નિમિત્તથી આપનું મૃત્યુ થશે.” રાજ્યસભામાં બિભીષણનો આક્રોશ આટલું સાંભળતાં જ ક્રોધાવેશમાં બિભીષણ ઉભો થયો અને રાજ્યસભામાં જ ઘોષણા કરી- “આ નિમિત્તજ્ઞની ભવિષ્યવાણી હંમેશા સાચી જ હોય છે. છતાં પણ હું આ વાણીને જૂઠી સાબિત કરીને હીશ. દશરથનો પુત્ર કે જનકની પુત્રી જન્મે, તે પહેલાં જ હું એ બંને રાજાની હત્યા કરી નાખીશ કે જેથી વાંસ પણ ન રહે અને વાંસળી પણ ન વાગે. આ રીતે બંને રાજાઓનું તેમના પુત્ર કે પુત્રીનો જન્મ થાય, તે પહેલાં જ મૃત્યુ થઈ જાય, પછી જનમવાનો પ્રશ્ન જ નહિ રહે.” બિભીષણની વાતો સાંભળીને ગર્વિષ્ઠ રાવણે પોતાના ભાઈને તેની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે અનુમતિ આપી. જ્યારે બિભીષણે આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરી, ત્યારે રાજસભામાં નારદજી પણ હાજર હતા. આ જાહેરાત સાંભળતાં જ નારદજી તત્કાળ દશરથ રાજાને મળવા માટે રવાના થયા. DIST S education national P SON F P nal & Private 4 રાક્ષસ વંશની સ્થાપના માટે જુઓ વંરિશિષ્ટી'S Page #18 -------------------------------------------------------------------------- ________________ નારદજીનો સાધર્મિકપ્રેમ નારદજીનું હૃદય સદાકાળ સાધર્મિકપ્રેમથી છલકાતું હતું, તેથી જ તેઓ રાવણની રાજસભામાંથી ઉઠીને સીધા જ દશરથ રાજાની રાજધાની અયોધ્યામાં પહોંચી ગયા. નારદજીને જોતાવેત તેઓ ઉભા થઈ ગયા અને સન્માન પૂર્વક ઉચ્ચ આસન ઉપર બેસાડીને દશરથ રાજાએ વિનયપૂર્વક ખબરઅંતર પૂછી. નારદજીએ કહ્યું – “હું શ્રીસીમંધરસ્વામીનો દીક્ષા મહોત્સવ જોવા પુંડરીકિણીનગરે ગયો હતો, ત્યાંથી મેગિરિ ઉપર બિરાજમાન સર્વે તીર્થકર ભગવંતોની મૂર્તિઓના દર્શન વંદનાદિ કરીને લંકાનગરીમાં ગયો. ત્યાં શ્રી શાંતિનાથ સ્વામીના જિનપ્રાસાદમાં બિરાજમાન મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુના દર્શન વંદનાદિ કરીને રાવણની રાજસભામાં ગયો હતો. ત્યાં નિમિત્તશે એવી ભવિષ્યવાણી ભાખી કે- દશરથરાજાનો પુત્ર અને જનકરાજાની પુત્રીના નિમિત્તથી રાવણનો વધ થશે. આવી ભવિષ્યવાણી સાંભળતાં જ ક્રોધીલા બિભીષણે આપની તેમજ જનકરાજાની હત્યા કરવાની પ્રતિજ્ઞા રાજસભામાં જ કરી છે. આ બધું સાંભળતાં જ હું ત્યાંથી સીધો આપને સાવધાન રહેવાની વિનંતિ કરવા આવ્યો છું. આપની નગરીમાંથી નીકળી હું સીધો જનકરાજાને પણ આ બાબતથી વાકેફ કરી સાવધ રહેવાનો સંદેશો આપીશ.” આટલું કહીને તુરંત શ્રી નારદજીએ મિથિલાનગરી તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચીને તેમણે મિથિલાનરેશ જનકરાજાને આ સમાચાર વિસ્તારપૂર્વક કહ્યા. નારદજી જેવા મહાન આત્માઓના મનમાં ધર્મ અને સાધર્મિકો પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રકારની ભાવના અને લાગણી હતી. આ શુભભાવ એટલો હૃદયપૂર્વકનો હતો કે તેઓ પોતાનું અન્ય કાર્યભૂલીને સાધર્મિકની મદદ કરવા માટે નીકળી પડ્યા હતા. અંગત કામો કરતાં સાધર્મિકના કાર્યોને તેઓ ઘણું જરૂરી અને મહત્ત્વપૂર્ણ ગણતા હતા. દશરથ રાજા અને જનકરાજા કેટલા પુણ્યશાળી હશે કે એમના જપુણ્યોદયથી નારદજીનું રાવણની રાજસભામાં આગમન થયું અને એવા પુણ્યના યોગેનારદજી દ્વારા તેમને મરણથી બચાવનારાઆવા મહત્ત્વપૂર્ણ સમાચાર જાણવા મળ્યા! એકબાજુ પાપબાંધવામાં પાવરધો જીવ ભયંકર પ્રકારની યોજનાઓ કરી ગાઢ કર્મનો બંધ કરે છે, તો બીજી બાજુ પુણ્યવાનોનું પુણ્ય આવી બધી યોજનાઓ ઉપર પાણી ફેરવી દે છે. જો નારદજીએ ધાર્યું હોત, તો જનકરાજાને સંદેશો પહોંચાડવાનું કામ દશરથરાજાને પણ આપી શક્યા હોત. પરંતુ સાધર્મિક ભક્તિ જ જેમના માટે સ્વધર્મ રહ્યો છે, એવા નારદજીએ પોતે જાતે જ મિથિલાનગરી જઈને જનકરાજાને બધી ઘટનાથી વાકેફ કરી દીધા. ધન્ય છે...... આવા સાધર્મિક ભક્ત નારદજીને ! દશરથ અને જનક રાજાનો વનવાસ Jain Education Integrational For Persone www.ainelibrary. SON Page #19 -------------------------------------------------------------------------- ________________ અહીં અયોધ્યાનગરીમાં દશરથરાજાએ પોતાના મંત્રીઓને બોલાવી નારદજીએ કહેલ વાતો ઉપર ચર્ચા વિચારણા કરી. તેના ફળસ્વરૂપે બધાએ એકમતે સલાહ આપી કે ‘અનિચ્છનીય ઘટના બને, તે પહેલાં યોગી પુરુષોની જેમ મહારાજાએ રાજ્યભાર પોતાના મંત્રીઓને સોંપી વનવાસ લેવો, એ ઉત્તમ માર્ગ જણાય છે. રાક્ષસવંશનું પરાક્રમ તો ઉત્તમ કોટિનું હોય જ છે, સાથે સાથે તેઓ ગુપ્ત અને માયાવી વિદ્યાઓમાં એટલા નિપુણ છે કે તેનાથી બચવું પ્રાયઃ અશક્ય છે” સર્વસંમત નિર્ણય મુજબ માત્રદુર્ઘટના ટાળવા અયોધ્યાપતિ દશરથ રાજાએ વનવાસ સ્વીકારી લીધો અને ભગવા વસ્ત્રો ધારણ કરી એકલાએ જ વનની વાટ પકડી લીધી. રાજાના પ્રયાણ બાદ મંત્રીઓએ દશરથ રાજા જેવી જ આબેહુબ કદ અને માપની લાખની મૂર્તિ (લેપ્યમૂર્તિ) ગુપ્ત સ્થળે બનાવડાવી અને તે મૂર્તિને રાજાના શયનખંડમાં સુવડાવી દીધી. જનકરાજાના મંત્રીઓએ પણ જનક રાજાને આવી જ સલાહ આપી. તેઓએ પણ પોતાનું રાજ્ય મંત્રીઓને સોંપીને વનની વાટ પકડી લીધી. જનકરાજાની મૂર્તિ પણ તેમના મંત્રીઓએ બનાવડાવી તેમના શયનખંડમાં પધરાવી. જ્યારે પુણ્યનો ઉદય થાય છે, ત્યારે ગમે તેટલી વિપત્તિઓ આવે, તો પણ કોઈ આપણો વાળ વાંકો કરી શકતું નથી, એ નિશ્ચિત છે. જ્યારે દશરથ રાજા બાલ્યાવસ્થામાં જ હતા, ત્યારે તેમના પુણ્યોદયના કારણે તેમને પોતાને કે આખા રાજ્યમાં કોઈને કોઈ પણ જાતની લેશમાત્ર પણ આંચ આવી ન હતી. પરંતુ જ્યારે પાપનો ઉદય આવ્યો, ત્યારે દશરથ રાજા તેમજ જનકરાજાને પણ પોતાનો જીવ બચાવવા માટે રાજદરબાર છોડી ભગવાશે જંગલમાં ભટકવું પડ્યું. પાપ કર્મોનો ઉદય થતાં રાજા-મહારાજા રાજ્ય વિહોણા થઈ જાય છે. પુણ્યોદયના કારણે જેની સેવામાં સોળ હજાર (૧૬૦૦૦) દેવતાઓ હાજર રહેતા હતા, તેવા સુભૂમ ચક્રવર્તીને પણ પાપોદયના કારણે દરિયામાં ડૂબી મરવું પડ્યું ! મુંજ રાજાને પણ પાપોદયના કારણે ઘરે ઘરે ભટકીને ભીખ માંગવાનો સમય આવ્યો. હવે દશરથરાજા અને જનકરાજા યોગી બનીને એકલા જ વનમાં ભટકવા લાગ્યા, તેની જાણ તેમના મંત્રીઓ સિવાય કોઈને પણ નહોતી. તે એટલી હદ સુધી ગુપ્ત હતી કે પોતાની કૌશલ્યા વગેરે રાણીઓને પણ આ વાતની જરા પણ જાણ થવા ન દીધી. જો ફક્ત એક મોતથી બચવા માટે રાજ્યનો ત્યાગ કરવો ઉચિત ગણાય, તો અનંત જન્મ મરણને નજર સામે રાખીને તેનાથી બચવા માટે સમ્યગ્દષ્ટિ આત્માઓ આખા સંસારનો ત્યાગ કરે, તો તે ઉચિત કેમ ન ગણાય ? તેથી જ સમ્યગ્દષ્ટિ આત્માઓ ભલે ગમે તેટલા ભૌતિક સુખ સામગ્રીઓનો ઉપભોગ કરતા હોય, છતાં તેમની નજર સમક્ષ અનંત જન્મ મરણની ભયંકર વેદના દેખાતી હોય છે અને સમય આવતાં, એક જ ક્ષણમાં ભૌતિક સુખ સામગ્રીઓનો ત્યાગ કરી સહર્ષ વૈરાગ્ય લક્ષ્મીને ગ્રહણ કરી પોતાનું જીવન ત્યાગમય બનાવે છે. SCAUSGO For Personal & Private Use Only www.jainelibler Page #20 -------------------------------------------------------------------------- ________________ મોહાધીન બિભીષણ બિભીષણ દ્વારા દશરથની મૂર્તિનો વધ અવસરની શોધમાં સતર્ક બિભીષણે એક રાતે, દશરથના શયનખંડમાં પ્રવેશ કરીને દશરથ રાજાની મૂર્તિ પર પોતાના ખડ્રગનો પ્રહાર કરીને મૂર્તિનું મસ્તક શરીરથી અલગ કરી દીધું. પરંતુ તેઓ એટલા ભયભીત થઈ ચૂક્યા હતા કે પળમાત્ર પણ ત્યાં ઉભા ન રહી શક્યા. તેઓએ એટલો પણ વિચાર ન કર્યો કે મેં વાસ્તવમાં દશરથ રાજાની હત્યા કરી છે કે પછી કોઈક મૂર્તિનું મસ્તક કાપ્યું છે. લેપ્યમય મૂર્તિમાં રુધિર સમાન લાગતોલાક્ષારસ ભર્યોહતો. અંધારામાં મૂર્તિનું મસ્તક છેદતાં જ બિભીષણનું ખગ લાક્ષારસથી રંગાઈ ગયું. ખગ પરથી ટપકતાં લાક્ષારસને બિભીષણે લોહી માની લીધું. તેઓ ખુશ-ખુશાલ થઈ લંકા તરફ જવા નીકળ્યા. મંત્રીઓએ પણ એવો જ અભિનય કર્યો કે જાણે વાસ્તવમાં રાજા મરી ચૂક્યા હોય. કોશલ્યાદિ રાજરાણીઓએ તથા પરિવારના સભ્યોએ શોક પ્રદર્શિત કર્યો. તેથી અંગરક્ષકોની સાથે-સાથે સામંત રાજા પણ ત્યાં દોડી આવ્યા. બુદ્ધિમાન એવા ગંભીર મંત્રીઓએ રહસ્ય ભેદ ન થવા દીધો અને મરણોત્તર આવશ્યક અંત્યેષ્ટિની ક્રિયાઓ પૂર્ણ કરી. મનમાં ને મનમાં પોતાના રાજાનું જીવન બચાવવાનો આનંદ હોવા છતાં પણ તેઓની શોકપૂર્ણ મુખમુદ્રાઓ જોઈને બધાને લાગ્યું કે રાજા દશરથ હવે રહ્યા નથી. રાજા દશરથની મૂર્તિની હત્યા કર્યા પછી બિભીષણે વિચાર કર્યો કે- “હવે રાજા દશરથના અભાવે તેમના વંશમાં સંતાનનો જન્મ થવો અસંભવ છે. કેવલ જનકરાજાની પુત્રી દ્વારા પોતાના ભાઈ રાવણનો વધ થવો સંભવ નથી. તેથી જનકરાજાને ત્યાં જઈને તેમની હત્યા કરવાનો વ્યર્થ પ્રયાસ કરીને પોતાના જીવનને સંકટમાં મૂકવું આવશ્યક નથી.'' સંન્યાસીનો વેષ ધારણ કરીને રાજા દશરથ તથા જનક પોતાના જીવની રક્ષા માટે યોગીઓની જેમ વનમાં વિચરી રહ્યા હતા. પરંતુ એવી વ્યક્તિ લાખ કષ્ટ ભોગવવા Jain Education inten For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ ત્યાગી નથી કહેવાતી, કારણ કે તેઓ મૃત્યુને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જીવન જીવવાની લાલસા તથા ભવિષ્યમાં રાજ્યભવને પુનઃ પ્રાપ્ત કરવાની ઈચ્છા તેમના અંતરમાં જીવિત હતી. જ્વરથી પીડિત વ્યક્તિને વૈદ્યરાજ કે ડૉક્ટર ઘણીવાર માત્ર મગનું પાણી કે સાદું પાણી જ પીવાનું કહે છે. એ રીતે બધા આહારનો ત્યાગ કરવાવાળી વ્યક્તિને નતો તપસ્વી કહેવાય કેનતેની ક્રિયાને ઉપવાસનો તપ કહેવાય. જો કોઈ વેપારી લાભ મેળવવા માટે બે-ચાર માઈલ પગે ચાલે, તો તેની આ ક્રિયાને કાયકલેશ તપ કહેવું શું યોગ્ય છે? કૈકેયીનો સ્વયંવર વનમાં ભ્રમણ કરતાં કરતાં તે બંને ઉત્તરાપથમાં આવ્યા. ત્યાં તેઓને જાણવા મળ્યું કે કૌતુકમંગલનગરમાં રાજા શુભમતિ અને રાણી પૃથ્વીશ્રીની પુત્રી તથા યુવરાજ દ્રોણમેઘની બહેન રાજકુમારી કેકેયીનો સ્વયંવર રચવામાં આવી રહ્યો છે. રાજકુમારી કેકેયી કેવલ સુંદર જ નહિ, પરંતુ વિવિધ કળાઓમાં રુચિ તથા નિપુણતા ધરાવતી હતી. કૈકેયીનો સ્વયંવર અનેક પરાક્રમી પુરુષોને એક સ્થળે આમંત્રિત કરી તેમાંથી યથાયોગ્ય વરની પસંદગી કન્યા પોતાની ઈચ્છાનુસાર કરે, તે સ્વયંવર કહેવાય છે. તે જ પુરુષની સાથે કન્યાના લગ્ન થાય છે. કૈકેયીના સ્વયંવર માટે એક ભવ્ય મંડપનું આયોજન કરવામાં આવ્યું હતું. કૌતુકમંગલ નગરમાં હરિયાહન આદિ અનેક શાસક રાજકુમારોને સ્વયંવર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે સર્વે મંચપર ક્રમશઃ પોતપોતાની યોગ્યતાનુસાર બિરાજ્યા હતા. દશરથ તથા જનક રાજાને પોતાના યોગીવેશના કારણે અંતિમસ્થાન મળ્યું. તેથી તેઓ બંને ત્યાં જ બેસી ગયા. ત્યારબાદ ઉત્તમોત્તમ વસ્ત્ર તથા રત્નાલંકારોથી વિભૂષિત લાવણ્યમયી કૈકેયીએ પોતાના કોમળ હાથોમાં વરમાળા લઈને સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. તેની સાથેસાથે એક દાસી પણ ચાલી રહી હતી. સુયોગ્ય પતિની પસંદગી કરવા તે મંડપમાં ફરવા લાગી. Jain Education international નE Mainelora Page #22 -------------------------------------------------------------------------- ________________ કેકેયીના લાલિત્ય અને લાવણ્યથી મોહિત થયેલા રાજાઓ મનમાં વિચાર કરવા લાગ્યા- “શું આજે મારા ભાગ્યરવિનો ઉદય થશે ? શું આ કન્યા મારી પાસે આવીને મને પોતાના જીવનસાથીના રૂપમાં સ્વીકારશે ?” અહીંયા એક-એકથી ચડિયાતા સ્વરૂપવાન, વૈર્યવાન, ઉત્તમકુળના રાજવંશીઓ ઉપસ્થિત હતા. બધાના હૃદયમાં કેકેયીને પામવાની અભિલાષા હતી. જ્યારે કેકેયી એક રાજાની સમક્ષ આવીને તેમનું નિરીક્ષણ કરતી, ત્યારે તે રાજાના હૃદયસાગરમાં જાણે ભરતી આવી હોય, તેમ આનંદ તથા ઉમંગની લહેરો ઉછળવા લાગતી. પરંતુ જ્યારે તે તેમને જોયું નજોયું કરીને આગળ ચાલી જતી, ત્યારે તેમના હૃદયસમુદ્રમાં નિરાશાની ઓટ આવી જતી હતી. આ પ્રમાણે સ્વયંવર મંડપમાં ઉપસ્થિત અધિકાંશ રાજવંશીઓને નિરાશાના સાગરમાં જળસમાધિ આપતી આપતી અચાનક કેકેયી કાર્પટિક વેશધારી દશરથરાજાની સમક્ષ આવીને ઉભી રહી. વિશાળ સાગરનું ઉછાળા મારતું રૌદ્રરૂપ રૂપી સૌદર્ય જોઈને આશ્ચર્યથી ત્યાંને ત્યાંજ થંભી ગયેલી જાણે કે ગંગા નદી ન હોય ! દશરથ રાજાનું વિશાળ કપાળ, કમળ જેવા નેત્ર, મનોહર હાસ્ય તથા પૌરષસભર પ્રમાણબદ્ધ શરીર જોતાં કકેયીનું શરીર રોમાંચિત થયું. પળમાત્રનો વિલંબ કર્યા વિનાકકેયીએ વરમાળા દશરથના કંબુસમાન ગળામાં પહેરાવી દીધી. હરિવાહનાદિ બધા રાજાઓ આ દૃશ્ય જોઈને ક્રોધથી કંપિત થયા. સ્વયંવર મંડપમાં સુંદર, બળવાન, પરાક્રમી તથા કુળવાન એવા અનેક રાજવંશી હતા. છતાં પણ તેઓનો અસ્વીકાર કરીને રાજકુમારીએ એક સામાન્યતમ કાર્પટિકના ગળામાં વરમાળા પહેરાવી દીધી. આ ઘટના બધા રાજાઓને અપમાન જનક લાગી. એમનોક્રોધાગ્નિ ભડકી ઉઠ્યો. વાસ્તવિક રીતે જો વિચાર કરવામાં આવે, તો આમા કંઈ જ અપમાનજનક નહોતું. સ્વયંવરમાં પોતાના પતિની પસંદગી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા રાજકુમારીને આપવામાં આવે છે. તે કોઈને પણ પસંદ કરે, તેની સાથે તેના લગ્ન કરવામાં આવે છે. તે છતાં મોહાધીન જીવો તાત્ત્વિક વિચાર કરતા નથી. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 10. કેકેયીનું સારથીપણું હૃદયમાં લગ્નનાં સપના લઈને કૌતુકમંગલ નગરીમાં આવેલા હરિવહન આદિ, યોદ્ધા બનીને સમરાંગણમાં આવ્યા. વીર સંન્યાસી દશરથ સાથે તેમનો સામનો થઈ રહ્યો હતો, તે એકલા હતા. કેકેયીએ તેમના સારથિ બનવાનું ઉત્તરદાયિત્વ પોતાના ખભાઓ ઉપર ઉપાડ્યું. નીડર દશરથ એકલા જ અગણિત સુભટો પર બાણ વર્ષા કરવા લાગ્યા. સુભાષિતકાર કહે છે કે : एकेनाऽपि हि शूरेण पदक्रान्तं महीतलम्। क्रियते ही भास्करण स्फारस्फुरिततेजसा ।। A TE આકાશપટ પર એક જ સૂર્ય બિરાજમાન હોય છે. પરંતુ તે પોતાના તેજસ્વી સ્કુરાયમાન કિરણોથી પૃથ્વીને એક જ પળમાં ભરી દે છે. તેવી જ રીતે પરાક્રમી પુરુષ, ભલે તે એકલો જ કેમ ન હોય, પૃથ્વીને જીતી લે છે. દશરથના સૌભાગ્યથી તેમને કેકેયીના સ્વરૂપમાં કુશળ સારથિ મળ્યો હતો. જેવી રીતે ઉત્તમ પ્રકારના સુવર્ણમાં ઉત્કૃષ્ટ રત્ન જડવાથી તેની આભામાં ચાર ચાંદ લાગે છે, તેવી જ રીતે અતુલ યોદ્ધા દશરથના પરાક્રમમાં સારથિ કેકે યીના કૌશલ્યનો સાથ મળવાથી વિજયમાં ચાર ચાંદ લાગ્યા. કેકેયીના કૌશલ્યથી દશરથનો રથ, પવન વેગથી વધારે ગતિમાન થઈને દોડી રહ્યો હતો. પરાક્રમી દશરથ એક પછી એક શત્રુસેનાના સુભટોના રથ તથા શસ્ત્રાસ્ત્રો વેરવિખેર કરી રહ્યા હતા. તેમના પરાક્રમ સામે શત્રુઓ ટકી શક્યા નહિ. જેવી રીતે શક્રેન્દ્ર અસુરોની સેનાને પરાભૂત કરે છે તથા સિંહ હરણના ટોળાને ભયભીત કરી દે છે, તેવી જ રીતે દશરથની બાણવૃષ્ટિએ સમસ્ત શત્રુસેન્યોને પરાજીત કરી દીધાં. અંતમાં શત્રુસેના દાંતમાં તણખલું લઈને દશરથના શરણમાં આવી ગઈ. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ કકેયીને વરદાન આ ઘટના પછી શુભમતિ રાજાએ દશરથની સાથે રાજકન્યા કૈકેયીના વિધિવત્ લગ્ન કર્યા. દશરથે નવોઢા કેકેયીને કહ્યું - ‘દેવી ! તમારા સારથિપણાના કારણે આજે મારો વિજય થઈ શક્યો. હું તમારાથી પ્રસન્ન છું. તેથી આપ મનગમતું વરદાન માંગી લો. તે હું પૂર્ણ કરીશ.” કૈકેયીએ કહ્યું – ‘‘આ સમયે વરદાન માંગવાની આવશ્યક્તા નથી. એને અનામતના રૂપમાં રાખો. યોગ્ય સમય આવતાં અવશ્ય માંગીશ, ત્યારે તેને પૂર્ણ કરજો.” દશરથના પ્રખર પરાક્રમથી સંપૂર્ણ શત્રુસેના મુગ્ધ થઈ ગઈ હતી. સેન્ચ સહિત તે રાજગૃહી તરફ પધાર્યા. ત્યાં તેમણે મગધના રાજાને જીતીને રાજગૃહીને પોતાનું રહેઠાણ બનાવ્યું. પછી દશરથે દૂત મોકલીને અયોધ્યા નગરીથી પોતાની ત્રણે રાણીઓને બોલાવી. દૂતનો સંદેશ મળતાં જ કૌશલ્યાદિ સમસ્ત પરિવારજન પહેલાં તો આશ્ચર્યચકિત થયા. કારણ કે – તેમના અસ્તિત્વ પર લાગેલું. ગ્રહણ અચાનક સમાપ્ત થયું અને અપાર હર્ષના સાગરે તેનું સ્થાન લીધું . તે બધા ત્વરિત રાજગૃહી પધાર્યા. મનમાં પ્રબળ ઈચ્છા હોવા છતાં પણ તે અયોધ્યા પાછા ન ગયા, કારણ કે રાવણની ભયાનક્તા હજી પણ તેઓના મનમાં છવાયેલી હતી. / / \ / /T/ For Personal & Private Use Only www.ainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ કૌશલ્યાએ અંતિમ પહેરમાં જોયેલા ચાર સ્વપ્ન Jain Educawan International www.jainary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ સુમિત્રાએ જોયેલા સાત સ્વપ્ન S IT) // con Internation: W ersonal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ કૌશલ્યાએ અંતિમ પ્રહરમાં જોયેલા ચાર સ્વપ્ન અને સુમિત્રાએ જોયેલા સાત સ્વપ્ન. રાજગૃહીને નૂતન રાજધાની તરીકે સ્થાપિત કરીને દશરથ રાજા પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવા લાગ્યા. એક દિવસ સુતિથિ, સુનક્ષત્ર અને સુયોગનો સમન્વય સાધીને પાંચમા દેવલોકના એક દિવ્ય આત્માએ રાજરાણી કૌશલ્યાની કૂખે પ્રવેશ કર્યો. મહારાણીએ રાત્રિના અંતિમ પ્રહરમાં (૧) હાથી, (૨) સિંહ, (૩) ચંદ્રમા તથા (૪) સૂર્ય એ ચાર સ્વપ્નો જોયા. પોતાના પતિ દશરથ પાસે તેમણે સ્વપ્નનું વિવરણ કર્યું તથા સ્વપ્નનું ફળ પૂછયું. સ્વપ્નનો અર્થ સ્પષ્ટ કરતાં દશરથે કહ્યું- “હે દેવી ! જે સ્ત્રી આ સ્વપ્ન જુએ છે, તે પુરુષોમાં ઉત્તમ એવા બળદેવને જન્મ આપે છે. આપના પૂર્વના સારા કર્મોના ફળસ્વરૂપે આપ પણ જલ્દી બળદેવ ને જન્મ આપશો.’ સ્વપ્નનું ફળ સાંભળીને જ કૌશલ્યા આનંદ-વિભોર બની ગઈ. તે દિવસથી ગર્ભનું યોગ્ય ભરણ-પોષણ થાય, તેના માટે તે સતત જાગૃત રહેવા લાગી. કમળના પુષ્પોમાં પુંડરીક નામનું કમળ સર્વશ્રેષ્ઠ કહેવાય છે. ઉજવવામાં આવ્યો. દશરથ રાજાએ જિનાલયોમાં અરિહંત પરમાત્માનો નવ મહિનાનો કાળ પૂર્ણ થતાં મહારાણી કૌશલ્યાએ પુંડરીક સમાન સ્નાત્ર મહોત્સવ, અષ્ટપ્રકારી પૂજા આદિ ધર્માનુષ્ઠાન કર્યા. બંદિઓને ઉત્તમ લક્ષણયુક્ત પુત્રરત્નને જન્મ આપ્યો. જેમ પૂર્ણિમાના તેજસ્વી કારાગ્રહોમાંથી મુક્ત કરવામાં આવ્યા. અને શીતલ ચંદ્રબિંબના દર્શન થતાં જ સમુદ્ર ઉલ્લસિત બનીને ઉછળે શુકલ પક્ષના ચંદ્રમાની જેમ પ્રતિદિન બાળકોનો વિકાસ થવા છે, તેવી જ રીતે નવજાત બાળકના મુખનું અવલોકન કરતાં જ રાજા લાગ્યો. પ્રારંભમાં સ્તનપાન કરવાવાળા અને વધારે સમય નિદ્રાધીન દશરથનું હૃદય પણ નૃત્ય કરવા લાગ્યું. પદ્મ નામના આ સર્વપ્રથમ રહેવાવાળા એ બે દિવ્ય બાળકો થોડા મોટા થયા. પોતાના પિતાશ્રીના દશરથપુત્ર જગતમાં “રામ” તરીકે પ્રસિદ્ધ થયા. પુત્રજન્મથી આનંદ ખોળામાં રમવાવાળા આ ચંચળ બાળકો જ્યારે તેમના કેશ, દાઢી-મૂછ વિભોર થયેલા રાજા દશરથે દીન દુઃખિયા તથા વાચકોને ઈચ્છિત દાન ખેંચતા, ત્યારે તેમની નટખટ-નિર્દોષ બાળલીલાઓથી દશરથ રાજા આપીને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તથા અન્ય રાજાઓ આનંદનો અનુભવ કરતા હતા. બાળકોની વિશુદ્ધ સમગ્ર વિશ્વમાં કદાચ આનંદ જ એક એવી વસ્તુ છે, જે મોતી જેવી કાયા, કમળના પુષ્પ જેવું કપાળ અને પવનની સાથે ઉડતા વહેંચવાથી વધે છે. રાજા દશરથના આનંદના અગણિત પ્રતિબિંબો કેશકલાપ બધાને આકર્ષિત કરતા હતા. બંને બાળક હંમેશા કોઈને કોઈ પ્રજાજનોના હદય દર્પણમાં દૃષ્ટિગોચર થવાં લાગ્યાં. નગરજનો પણ રાજાના ખોળામાં રમતા-કૂદતા હતા. ધન્ય છે તે માતા-પિતાને કે જેમના આનંદ વિભોર બનીને નૃત્ય કરવા લાગ્યા, ગાવા લાગ્યા, કસ્તુરી કેસરના ઘરમાં આવા દિવ્ય બાળકો જન્મ લે છે. ધન્ય છે તે સર્વેને કે જેમણે છાંટણાં ઉડવાં લાગ્યાં. નગરની સુંદરતાના કારણે અલકાપુરી તથા તેમના કોમળ સ્પર્શનો અનુભવ કર્યો, કારણ કે તે બંને ભવિષ્યકાળમાં અમરાવતીના રહેવાસીઓના મનમાં થોડા સમય માટે ઈષ્યની અનુભૂતિ મોક્ષ પ્રાપ્ત કરવાવાળા આત્માઓ હતા. જરૂર થઈ. પરંતુ તેઓ પણ પોત-પોતાના નગરમાં રામ જન્મોત્સવની ધીરે ધીરે દશરથના પુત્રોએ કિશોર અવસ્થા પ્રાપ્ત કરી. તેઓ ઉજવણી કરવા લાગ્યા. બાળક રામ, ચંદ્રની સમાન શીતલ અને અનેક પ્રકારની વિદ્યાઓ તથા કળાઓમાં નિપુણ થયા. કલાચાર્ય તો ગૌરવર્ણના હતા. કેવળ શિક્ષાપ્રદાનનું માધ્યમ હતા. આ બાળકોએ પોતાના પૂર્વજન્મોની સાધનાના પ્રતાપે આ કળાઓમાં નૈપુણ્ય પ્રાપ્ત કર્યું. યુવાવસ્થાના - થોડા સમય પછી મહારાણી સુમિત્રાની કુક્ષિમાં દેવલોકમાંથી પદાર્પણ સમયે તેઓ એટલા બળવાન બની ચૂક્યા હતાકે મહાન પર્વતોને એક મહદ્ધિક દેવનો આત્મા વીને આવ્યો. સુમિત્રાએ (૧) હાથી એક જ મુષ્ટિપ્રહારથી છિન્નભિન્ન કરી નાખતા હતા. કેવળ કુતૂહલવશ (૨) સિંહ (૩) સૂર્ય (૪) ચંદ્ર (૫) અગ્નિ (૬) લક્ષ્મી તથા (૭) થઈને ક્યારેક તેઓ પોતાના ધનુષ્યની પ્રત્યંચા ચઢાવતા, ત્યારે એવો સમુદ્ર. આ સાત શુભ સ્વપ્નો જોયાં. સાત સ્વપ્નોના દર્શનનું ફળ જ્યારે ભયાનક ટંકાર થતો કે જાણે કોઈ સાક્ષાત્ સૂર્યનું ભેદન કરી રહ્યું હોય. તેઓએ રાજા દશરથને પૂછ્યું, ત્યારે રાજાએ ઉત્તરમાં કહ્યું, - “હે દેવી! પોતાના યુવાન પુત્રોનું બાહુબળ, શાસ્ત્રવિદ્યામાં પરમ કૌશલ્ય તથા આપનો પુત્ર ત્રણ ખંડનો શાસક વાસુદેવ બનશે.” આ સાંભળતાં જ બુદ્ધિબળ જોઈને રાજા દશરથ એટલા પ્રભાવિત થઈ ગયા કે તેઓ સુમિત્રાનું મન હર્ષોલ્લાસથી પ્રફુલ્લિત બન્યું. વિચારવા લાગ્યા,- “મારા આ યુવરાજો સમક્ષ સ્વયં દેવ અથવા અસુર યોગ્ય સમય આવતાં તેમણે એક પુત્રરત્નને જન્મ આપ્યો. જેનું પણ સામનો ન કરી શકે, તો રાવણ શું કરી શકવાનો ? અયોધ્યા નામ નારાયણ રાખવામાં આવ્યું. આ પુત્ર લક્ષ્મણના નામથી પ્રસિદ્ધ પુનરાગમનનો હવે સમય આવી ગયો છે.” આ રીતે નિર્ભય બનીને થયો. આ અવસરે પહેલાથી પણ અધિક ઉલ્લાસપૂર્વક પુત્ર જન્મોત્સવ તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે અયોધ્યા પધાર્યા. દુ:ખ અને For Personal હદુર્દશારૂપી રાહુ-કેતુનું ગ્રહણ સમાપ્ત થયું અને દશરથના પ્રખર Page #28 -------------------------------------------------------------------------- ________________ પરાક્રમરૂપી સૂર્યે પુનઃ પૃથ્વીને પ્રકાશિત કરી. કહેવામાં આવ્યું છે‘કર્મની ગતિ ન્યારી’’ – પોતાના અશુભ કર્મોનો ઉદય થતાં જ પરમ પરાક્રમી સમ્રા દશરથ છૂપોવેશ ધારણ કરીને વન-વન ભ્રમણ કરવા માટે વિવશ બની ગયા હતા. શુભ કર્મોનો પુનઃ ઉદય થતાં જ રાજવૈભવ સહિત અયોધ્યા પધાર્યા. 15| અયોધ્યામાં કેકેયીએ શુભ સ્વપ્નોને જોયા પછી એક પુત્રને જન્મ આપ્યો. ભરતક્ષેત્ર માટે ભૂષણસમાન આ પુત્રનું નામ ભરત રાખવામાં આવ્યું. રાણી સુપ્રભાએ એક બળવાન પુત્રને જન્મ આપ્યો. ભવિષ્યમાં આ બાળક અગણિત શત્રુઓનું હનન કરશે, એવો વિચાર કરીને તેનું નામ શત્રુદન રાખવામાં આવ્યું. સીતાનો જન્મ - ભામંડલનું અપહરણ સીતાનો જન્મ તથા વિદેહાના પુત્રનું અપહરણ બીજી બાજુ જનક રાજા પણ પુનઃ મિથિલા પધાર્યા. સમય જતાં તેમની મહારાણી વિદેહાએ પુત્ર તથા પુત્રીના યુગલને જન્મ આપ્યો. પહેલા દેવલોકમાં રહેવાવાળા પિંગલ નામક દેવને અવધિજ્ઞાનથી એ જાણવા મળ્યું કે જે વ્યક્તિ પૂર્વજન્મમાં તેનો વૈરી હતો, તે આજે મહારાણી વિદેહાના ખોળામાં રમી રહ્યો છે. તેણે વિચાર કર્યો કે- ‘પોતાના શત્રુનો આત્મા મિથિલાના યુવરાજના સ્વાંગમાં વિવિધ સુખોનો આસ્વાદકરે, તેની પહેલાં હું તેને મૃત્યુને સમર્પિત કરી દઉં.’ આ વિચારથી ઘેરાયેલા પિંગલદેવે અદૃશ્ય રૂપે મિથિલા આવીને રાણી વિદેહાના નવજાત પુત્રનું અપહરણ કર્યું. તે બાળકને વૈતાઢ્ય પર્વતની શિલા પર પછાડીને હત્યા કરવાનો વિચાર પિંગલદેવે કર્યો. પરંતુ એ બાળકના પુણ્ય પ્રભાવથી કહીએ કે સ્વયં દેવના પુણ્યપ્રભાવથી કહીએ, એણે વિચાર કર્યો- “પૂર્વભવની સંયમ સાધનાના ફળસ્વરૂપે મેં દેવયોનિમાં જન્મ તો મેળવ્યો છે, પરંતુ હવે બાળહત્યાનું પાપ કરીને પોતાના માટે દુર્ગતિને શા માટે નોતરું ?'' આ શુભ વિચારે, તેને બાળહત્યા કરવાથી અટકાવ્યો. એણે નવજાત બાળકને કુંડલાદિ આભૂષણોથી સુસજ્જ કર્યું અને વૈતાઢ્ય પર્વતની, દક્ષિણ શ્રેણીના નંદન ઉદ્યાનમાં ધીરેથી મૂકી દીધું. ત્યાર પછી તેણે PE For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ 16 પહેલા દેવલોક તરફ પ્રયાણ કર્યું. તે સમયે પોતાના પ્રાસાદના ઝરૂખામાં બેસીને ચંદ્રગતિ રાજા રાત્રિશોભા નિહાળી રહ્યા હતા. ક્રચંદ્રગતિ રાજા પૂર્વભવમાં તે નવજાત બાળકના પિતા હતા. નંદન ઉદ્યાનમાં રાત્રિના સમયે અભુત પ્રકાશ જોઈને તેઓએ વિચાર કર્યો કે- શું સાક્ષાત્ ચંદ્રમા તો ભૂલોક પર પધાર્યા નથી ને ? તેઓ ત્વરિત નંદન નામના ઉદ્યાનમાં પહોંચ્યા. દિવ્ય આભૂષણોથી અલંકૃત તે બાળકને જોઈને તેમના હૃદયમાં વાત્સલ્ય ઉભરાઈ આવ્યું. બાળકને લઈને તેઓ મહેલમાં પધાર્યા અને તેને પોતાની નિદ્રાધીન મહારાણીની સમીપમાં રાખ્યું. મહારાણી પુષ્પવતીને કોઈ સંતાન નહોતું. મહારાણીને જગાડીને તેઓ બોલ્યા- “હે મહારાણી ! , જુઓ આપે કેટલા સુંદર બાળકને જન્મ આપ્યો છે.” આ સાંભળીને મહારાણીએ કહ્યું- “હું રહી અભાગણી.... વંધ્યા સ્ત્રી! મારા ભાગ્યમાં સંતાન જન્મનું સુખ ક્યાંથી હોય ?” ત્યારે ચંદ્રગતિરાજાએ તેને સંપૂર્ણ હકીકત સંભળાવીને કહ્યું- “ગર્ભધારણ અને પ્રસૂતિની વેદના ઇત્યાદિ કષ્ટોનો અનુભવ કર્યા વગર આપ મા બની ગયા છો. હે દેવી ! આ તો આશ્ચર્યજનક વાત છે.” ત્યાર પછીની શેષ રાત્રિ મહાદેવીએ પ્રસૂતિકક્ષમાં વીતાવી. સવાર થતાં જ પુત્રજન્મની ઉદ્ઘોષણા કરવામાં આવી. નગરમાં ધામધૂમથી પુત્રનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો. ઉત્તમોત્તમ રત્નો જડેલા કંડલના કારણે બાળકનું મુખ અત્યંત તેજસ્વી, દેદીપ્યમાન દેખાતું હતું. તેથી તેનું નામ ભામંડલ રાખવામાં આવ્યું. પોતાના પાપકર્મના ઉદયથી તે બાળક પોતાની જન્મદાત્રીથી વિખુટું પડી ગયું. પરંતુ પુણ્યકર્મના ઉદયથી તેણે તેનું બાળપણ ચંદ્રગતિરાજાના મહેલમાં સુખેથી વીતાવ્યું. શું કહીએ આ કર્મના પરાક્રમને, જે ક્યારેક પળવારમાં રાજા મહારાજાઓને રસ્તે રખડતા કરી દે છે, તો ક્યારેક રસ્તા પર રખડતા કોઈક નિર્ધનને ધનાધિપતિ બનાવી નિરપરાધીને વિયોગના અગ્નિમાં તપાવ્યો હશે ? મારા કરેલાં કોઈ કર્મનો દંડ મારે હવે ભોગવવો પડી રહ્યો છે? ક્યાં છે મારો નાનકો, ક્યાં છે મારો લાડકવાયો?' આ પ્રકારે વિલાપ કરતી મહારાણી વિદેહાને સાંત્વન આપતાં જનકરાજાએ કહ્યું,- “મહારાણી ! આપ ચિંતા ન કરો ! હું ત્વરિત રાજદૂતોને બાળકને શોધવા મોકલું છું.” પરંતુ રાજદૂત પણ નવજાત બાળકને જ્યારે શોધવામાં અસમર્થ રહ્યા. ત્યારે તેઓએ, આ બધું પોતાના જ કર્મોનું ફળ છે, એ હકીકતનો સ્વીકાર કર્યો. પુત્રીનું નામ સીતા રાખવામાં આવ્યું. સીતા એ નામનો અર્થ છે- જેમાં અનેક સગુણરૂપ સભ્ય અર્થાત્ ધાન્યના અંકુરો ફૂટી નીકળે છે તે, અર્થાત ભૂમિ અથવા મનોભૂમિ. ધીરે ધીરે પુત્ર-વિયોગનું દુઃખ મહારાણી ભૂલવા લાગી. સુખ અને દુઃખ બંને અનિત્ય છે..... અશાશ્વત છે. તે આવતાં-જતાં રહે છે. સુજ્ઞ વ્યક્તિ ભૌતિક સુખ-દુ:ખના કંથી મુક્ત થઈને મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. કારણ કે કેવલ મોક્ષ જ શાશ્વત છે, અનંત સુખમય છે. એક કવિએ કહ્યું છે કે : एक ही डाल पर लगते हैं शूल, उसी डाल पर लगते हैं फूल। दुःख के बाद सुख, सुख के बाद दुःख, यह है प्रकृति का रूल ।। | Go Go છોટા6 છો જ છે. ) અહીંયા ચંદ્રગતિરાજાની નગરીમાં પુત્રજન્મનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે ત્યાં જનકરાજાની નગરીમાં શોકના વાદળ ઘેરાયેલાં હતાં. મહારાણી વિદેહાએ યુગલને જન્મ તો આપ્યો. પરંતુ તે પોતાના પુત્રને જોઈ પણ ન શકી. પુત્રવિરહથી વ્યાકુળ બનેલી હતાશ મહારાણી વિલાપ કરવા લાગી‘અરે! પૂર્વજન્મના કોઈવરીએ મારા પુત્રને મારી પાસેથી છીનવી લીધો છે. તે વિધાતા ! તેં મને આંખો આપી અને એને છીનવીને પુનઃ નેત્રહીન બનાવી દીધી. તાજા કમળથી પણ કોમળ મારું નાનું બાળક કેવી યાતનાઓનો સામનો કરી રહ્યું હશે? શું મેં પૂર્વજન્મમાં કોઈ મા પાસેથી તેનું બાળક છીનવી લીધું હશે ? શું મેં કોઈ * ચંદ્રગતિ, પિંગલદેવ તથા રાજપુત્ર ભામંડલના પૂર્વભવોની વિસ્તૃત માહિતી માટે જુઓ પરિશિષ્ટ Go Ronly Page #30 -------------------------------------------------------------------------- ________________ 17 જનક રાજાની ચિંતા જનક રાજાના રાજમહેલમાં તેમની સુપુત્રી સીતા વયમાં વધવા લાગી. સમય જતાં શુક્લ પક્ષના ચંદ્રની જેમ સોળે કળાએ વધતાં વધતાં પૂર્ણિમાના સંપૂર્ણ પણે ખીલેલા ચંદ્રની જેમ તેનુ રૂપ અને સૌંદર્યશોભવા લાગ્યું. રૂપવાન સીતા બુદ્ધિમાન તેમજ ગુણવાન હતી. મહાસાગરને મળવાને આતુર એવી અભિસારિકા ગંગાના જેવી ચંચળતા તેનામાં દેખાતી હતી. સરિતામાં રમતી માછલીઓની ચમક એનાં નેત્રોમાં જણાઈ રહી હતી. કમળ જેવા આંખોવાળી સીતામાં લક્ષ્મીજી જેવો રાજકીય વૈભવ તથા સરસ્વતી જેવું બુદ્ધિચાતુર્યના તેજનો સુમેળ સદેવ ભાસતો હતો. પોતાની સુપુત્રી સીતાને જોઈને જનકરાજા અને વિદેહા મહારાણીના હૃદયમાં અતિ આનંદ ઉભરાઈ આવતો. તેમજ કોઈ વખત પોતાની અતિ લાડકી પુત્રીને યોગ્ય પતિ ક્યારે મળશે ? એવી ચિંતા ઘેરાઈ જતી હતી. એક વાર બર્બર અને અનાર્ય દેશના આંતરંગતમ વગેરે અનેક રાજાઓએ જનકરાજાની ભૂમિ ઉપર એક સાથે મળીને હુમલો કર્યો. જેવી રીતે પૃથ્વીના પ્રલય સમયે મહાસાગર રોદ્રસ્વરૂપે ઉછાળા મારે છે અને બધું ખેદાન મેદાન કરતો આગળ વધે છે, પછી માર્ગમાં ભલેને મોટા મહાલયો હોય કે દરિદ્રોની ઝુંપડીઓ હોય બધાનો એકસાથે વિનાશ કરતો સર્વનાશ વેરે છે. દુનિયાની દરેક માનવીય શક્તિ તેની સામે બેહાલ થઈ જાય છે. તેવી રીતે જનકરાજા પણ અનાર્યોના આક્રમણને રોકવામાં અસફળ રહ્યા. વિધર્મીઓ અને મ્લેચ્છો દ્વારા જૈન મંદિરોનો ધ્વંસ થતો જોઈ તેમનું કાળજું કપાઈ જતું હતું. આવા સંકટ કાળમાં માણસનો પડછાયો પણ તેનો સાથ છોડી જાય છે, ત્યાં આપ્તજનોનું તો શું કહેવું ? ચિંતાતુર રાજા જનકને તે સમયે અચાનક દશરથ રાજાની યાદ આવી. વનવાસ દરમ્યાન થયેલ પરિચય, ગાઢ મિત્રતામાં પરિણમેલો હતો. તેથી તેઓ એકદમ ભાવાવેશમાં આવી ગયા. દશરથમાં જનકને અને જનકમાં દશરથને એક સાચા હિતેચ્છુ આત્મીયબંધુત્વનો અનુભવ થયો હતો. તેથી આવા આતના સમયમાં તેમની મદદ માંગવા માટે પોતાના અંગત દૂતને ગુપ્ત સંદેશ દઈને અયોધ્યા મોકલી દીધો. તે દશરથ રાજાની રાજસભામાં જઈને રાજાને સવિનય પ્રણામ કર્યા. અતિથિપ્રેમી દશરથ રાજાએ તેનું આવવાનું પ્રયોજન પૂછયું. પ્રત્યુત્તર આપતાં દૂતે કહ્યું, - “હે મહારાજાધિરાજ ! મારા સ્વામી જનકરાજાના કેટલાય સ્વજન, મિત્રો અને સગાઓ છે. પરંતુ સંકટ સમયે સહાય કરે, એવા એક પરમસ્નેહી આપને જ અમારા રાજા ગણે છે. વનવાસમાં આપ એકબીજાના પરમ મિત્ર બન્યા. સુખદુ:ખના દિવસો આપ બંનેએ સાથેજ રહીને વીતાવ્યા હતા. તેથી મારા સ્વામીને / / / / દશરથની રાજસભામાં જનકરાજાનો દૂત For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 18 સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા પડતીના સમયમાં આપ એકલા જ તેમની બાજમાં ઉભા રહી તેમને આધારરૂપ થશો. હે ક્ષત્રિયશિરોમણિ ! દુ:ખના સમયે જેવી રીતે નિરાધાર પોતાના કુળદેવનું સ્મરણ કરે છે, તેવી જ રીતે સંકટ સમયે જનકરાજા પોતાના સાચા મિત્રને સંભારે છે. તેથી આપ તેમને સહાય કરો, એવી પ્રાર્થના છે. આશા છે. સજ્જન માણસનું મન વજથી કઠણ અને લથી પણ વધારે કુમળું હોય છે.” એક સુભાષિતકારે કહ્યું છે કે : वजादपि कठोराणि मृदूनि कुसुमादपि। लोकोत्तराणां चेतांसि, कोऽहि विज्ञातुमर्हति ।। દશરથ રાજાએ રણભેરીનો નાદ કરાવ્યો. તે જ સમયે રામે રાજ્યસભામાં પ્રવેશ કર્યો અને વિનયપૂર્વક કહ્યું – “હે પિતાશ્રી ! આપ આપના પરમ મિત્રની સહાય કરવા જઈ રહ્યા છો, તો હું મારા ભાઈઓ સાથે અહીં રહીને શું કરીશ ? પુત્રપ્રેમથી આપને કદાચ લાગતું હશે કે, મારા પુત્રો હજુ બાળક છે, તેઓ બર્બર સૈનિકોની સામે કેવી રીતે લડી શકશે ? પણ હું માત્ર એટલું જ કહીશ કે આગનો માત્ર એક તણખો જંગલોના જંગલને રાખ કરી દેવા શક્તિમાન હોય છે. સૂર્યવંશમાં જન્મેલ દરેક માનવસ્વભાવથી જ પરાક્રમી હોય છે. તેથી હવે આપ રાજીખુશીથી અમને યુદ્ધમાં જવાની રજા આપો. તેથી અલ્પ સમયમાં જ આપના વિજયની જયગાથા સંભળાશે.” આ ઉપરથી આપણને અનુમાન થઈ શકે છે કે આપણા પૂર્વજોના સુપુત્રો કેટલા વિનયવાન હતા ? જ્યાં મોતનો ભેટો થવાનો સંભવ હોય, ત્યાં પોતે આગળ પડીને પણ પોતાના વડીલોને તેમ કરવા દેતા નહોતા. આજના એશઆરામી જમાનામાં ખાવાપીવા, પહેરવા ઓઢવા, મોજશોખ માણવા યુવાનો આંધળી દોટ મૂકી રહ્યા છે. રોજબરોજના જીવનની ફરજ, કુટુંબ નિભાવવાની કે રાષ્ટ્ર સામેના પડકારોની જવાબદારી વડીલોના માથે નાંખતાં તેમને જરા પણ પસ્તાવો થતો નથી. આપની મિત્રતા દૂધ અને પાણી જેવી છે. જ્યારે દૂધ ગરમ કરતાં ઉકળવા માંડે, ત્યારે તેની સાથે તેમાં રહેલું પાણી પણ ઉકળવા માંડે છે. ઉભરાઈને આગમાં પડતી વખતે પાણી છાંટવાથી તે દૂધ ઉભરાતું બચી જાય છે અને આગમાં પડતું નથી. રાજા જનકની અંતરની વેદના સાંભળીને આપ પણ દુઃખ અનુભવો છો, તેથી તેમના વિનાશમાં શીતળ જળ સમાન આપ પધારી તેમને શાંતિનો અનુભવ કરાવો.” દૂતે વિસ્તારથી કહ્યું – “વૈતાઢ્ય પર્વતની દક્ષિણદિશામાં તેમજ કૈલાશ પર્વતની ઉત્તર દિશામાં અનાર્ય દેશ આવેલ છે, તેમાં પણ અર્ધ બર્બર દેશની પ્રજા અત્યંત દયાહીન છે. આ પ્રદેશની પ્રજા અતિ ક્રૂર અને ઘાતકી છે. તે દેશમાં મયુરસાલ નામનું નગર આવેલું છે. આ નગરનો રાજા આંતરંગતમ અત્યંત ક્રૂર મ્લેચ્છ છે. જૈન શાસનના દ્રષી આ રાજાએ બીજા કેટલાક રાજાઓ સાથે મળીને પવિત્ર એવી મિથિલાનગરી ઉપર કાળભૈરવની જેમ ચઢાઈ કરી છે. બર્બરસેનાએ જૈન મંદિરો જેવા બીજા ઘણાં ધાર્મિક સ્થળોનો ધ્વસ કર્યો છે. આ બધાં દુષ્કૃત્યો રોકવા માટે આપ અમારા મહારાજા જનકની સહાયતા કરો. મારા સ વ ા મ ી ની અ ત ય . ૨ ની પરિસ્થિતિ ક્રૂર મગર છે. ગજરાજનો પગ પોતાના મોઢામાં સજજડ પકડી રાખ્યો હોય, એવી ભયંકર આપત્તિ ભરી છે. તે પુરુષોત્તમ ! મારા સ્વામીની સહાય કરવી, તે ધર્મની સહાય કરવા સમાન છે. આપ અમને નિરાશ નહિ કરો, એવી Personel & Pilate Use Only W farv=He a Page #32 -------------------------------------------------------------------------- ________________ જનકનું અપહરણ રાજા દશરથની આજ્ઞા મળતાં જ લક્ષ્મણ અને રામે પોતપોતાના સૈન્ય સાથે મિથિલાનગરી તરફ પ્રયાણ આદર્યું. જીતવાની આશાવાળા યવન સૈનિકોએ મિથિલાનગરીને ચારે બાજુથી ઘેરો ઘાલ્યો હતો. મહારાજા જનક ઘણા ચિંતાતુર થઈ ગયા હતા. આખો આ સંસાર ચિંતાથી ભરેલો છે. જ્યાં એક ચિંતા દૂર થાય, ત્યાં બીજી આવીને ઉભી થઈ જાય છે. ફક્ત મુનિ ભગવંતો કે જેમણે સર્વ પાપોનો ત્યાગ કરવા પૂર્વક સર્વવિરતિ વ્રત ગ્રહણ કરેલ છે અને વૈરાગ્ય લક્ષ્મીની આરાધના – ઉપાસના કરી રહ્યા છે, તેઓ જ ચિંતાથી મુક્ત હોય છે. સંસારમાં ટકી રહેવાની ચિંતા, પેટ ભરવાની ચિંતા, સગાવહાલાની ચિંતા, પારકાઓની ચિંતા, પોતાનો જીવ બચાવવાની ચિંતા, બીજાના જીવ બચાવવાની ચિંતા, તે આ માયાવી સંસારનું લક્ષણ છે. રામે યવન લશ્કરનો કરેલો વેરવિખેર રામનું લશ્કર જોતાંવેત યવનોનું સૈન્ય તેમના ઉપર તૂટી પડ્યું. થોડી જ ઘડીઓમાં દુશ્મનોનાં શસ્ત્રોની ઝડીથી આકાશમાં અંધારું છવાઈ ગયું. યવનસૈન્ય માની લીધું હતું કે તેમનો વિજય નક્કી જ છે. મહારાજા જનક પણ નિરાશાના સાગરમાં ડૂબી ગયા. થોડી જ વારમાં રામે પોતાના ધનુષ્યની પણછ ખેંચી ટંકાર કર્યો અને ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. ક્ષણવારમાં એકધારી બાણોની વર્ષાથી યવનોનું સૈન્ય વેરવિખેર થઈ ગયું. યવન સૈનિકો આશ્ચર્ય પામ્યો. અચાનક તેમનું ધ્યાન રામ અને લક્ષ્મણ તરફ ગયું. પોતપોતાનાં શસ્ત્રો લઈને તેઓ રામની તરફ દોડવા લાગ્યા. પરંતુ આંખના પલકારામાં રામે તે બધાને શસ્ત્રોના મારથી વેરવિખેર કરી નાંખ્યા. જેવી રીતે એક અષ્ટાપદ પ્રાણી હાથીઓને હતા-નહતા કરી નાંખે છે, તેવી જ રીતે રામે પણ યવનોની સેનાને હતી-નહતી કરી દીધી. જીવ બચાવવા બાકીના સૈનિકો ભાગવા લાગ્યા. યુદ્ધભૂમિનો દેખાવ થોડી જ વારમાં બદલાઈ ગયો. જનકરાજાના સૈન્ય વિજયનાદ કર્યો જે સાંભળતાં જ તેઓએ નિરાંતનો અનુભવ કર્યો અને સૌ નગરજનોના આનંદની સીમા ન રહી. આ ચિંતા ચુડેલે જુદા જુદા રૂપો ધારણ કરી આખી દુનિયાને મોહવશ કરી છે. તે એટલી હદ સુધી કે તેણે જ્ઞાનીઓને પણ છોડ્યા નથી. ફક્ત મુનિભગવંતો જ તેનાથી અંજાયા નથી. વરની ચિંતાથી જનકરાજા મુક્ત તો થયા. પણ સીતાના લગ્ન જાહેર કરવાથી વચ્ચે કેટલી મુશ્કેલીઓ આવી રહી છે... તે હવે જોઈએ. રામના ભવ્ય પરાક્રમથી આનંદિત થયેલા જનકરાજાએ પોતાની પુત્રી સીતાના લગ્ન રામ સાથે કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. દશરથ રાજા યુદ્ધભૂમિ ઉપર આવ્યા, તેથી જનકરાજાના બે કામ સફળ થયા. સૌથી પહેલું યવન સૈનિકોથી થનારા વિનાશથી જૈન તીર્થોની રક્ષા થઈ અને બીજું પોતાની કન્યા માટે લાયક વરની પ્રાપ્તિ થઈ. રામનું મિથિલાનગરી આવવાનું પ્રયોજન સીતા સાથે લગ્ન કરવા માટેનું નહોતું. પરંતુ પિતૃભક્તિ સાથે ધર્મનું રક્ષણ કરવાનું હતું. ધર્માત્માઓ ધર્મ ઉપરનું આક્રમણ કે ધર્મનો ધ્વંસ થતો જોઈ શકતા નથી. ધર્મરક્ષા માટે રામે દાખવેલા પરાક્રમથી જનકરાજા ઘણા પ્રભાવિત થયા. તેથી જ તેમણે રામના માંગ્યા વગર તેમની સાથે પોતાની પુત્રીના લગ્ન નક્કી કર્યા અને પોતાની પુત્રી માટે લાયક વર મળતા ચિંતા મુક્ત બન્યા. જનક રાજાએ સીતાના લગ્ન કરવાનું જાહેર કર્યું, ત્યાં ચારે બાજુથી સીતાના રૂપ અને ગુણોની બોલબાલા થવા લાગી. સીતાની સુંદરતાના વખાણ સાંભળીને નારદજીને પણ તેને નીરખવાનું મન થયું. એક દિવસ જનકરાજાની પુત્રીના આવાસમાં આવી પહોંચ્યા. જો કે નારદજી અખંડ બ્રહ્મચારી હતા. મન, વચન અને કાયાથી પવિત્ર શિયળવ્રતધારી નારદજીને રાજમહેલમાં રાજાના રાણીવાસમાં આવતાં જતાં કોઈ પણ રોકી શકે, તેમ નહોતું. તેમના ઉપર કોઈ પણ જાતનો પ્રતિબંધ નહોતો અને તેમને કોઈ પણ જાતની ખરાબ ભાવના પણ નહોતી, છતાં તૂહલવશ થઈને નારદજી સીતાના મહેલમાં દાખલ થયા. દુબળુ પાતળું શરીર, મોટી ફાંદ, ફક્ત પીળા અલ્પ વસ્ત્રો, પીળા વાળ, પીળી આંખો તથા લાંબી મોટી ચોટલી આવું બધુ ધારણ કરેલા નારદજીને જોઈને સીતા ડરથી કંપવા લાગી અને બૂમો પાડવા લાગી કે,- “ઓ માડી રે ! દોડો - દોડો મને બચાવો.” સીતાને આવી રીતે બેબાકળી થઈને ચીસો પાડતી સાંભળતાં મહેલના ચોકીદારો, દાસદાસીઓ, રક્ષકો, સૈનિકો, સૌદોડાદોડ કરી આવી પહોંચ્યા. કાંઈ પૂછ્યા વગર જ નારદજી ઉપર તૂટી પડ્યા. કોઈએ એમની ગરદન પકડી, તો કોઈએ તેમની ચોટલી ખેંચી, કોઈએ તેમના હાથ પકડી મરડ્યા, તો કોઈએ માર માર્યો. તો પણ જેમ તેમ કરીને નારદજી ત્યાંથી છૂટીને આકાશ માર્ગે વૈતાઢ્ય પર્વત ઉપર આવી પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ તેમણે વિચાર્યું, - “વાઘણથી ઘેરાયેલી ગાય ભાગ્યે જ બચી શકે છે, તેમ હું પણ એવી વાઘણો સમાન ક્રૂર દાસીઓના હાથમાંથી બચીને વૈતાઢ્ય પર્વતના શિખર સુધી પહોંચી શક્યો છું. મારા આવા અપમાનનો બદલો મારે લેવો જ જોઈએ. હવે હું વૈતાઢ્ય પર્વતની દક્ષિણ તરફ આવેલ ચંદ્રગતિ રાજાના મહેલમાં જઈ ત્યાં સીતાનું ચિત્ર કપડા ઉપર બનાવી તે રાજાના પુત્ર ભામંડલને બતાવીશ. તે જોવાથી તેને સીતા For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ 20 પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થશે. તે સીતાનું અપહરણ કરી લેશે. આ રીતે સીતાના લગ્ન રામ સાથે નહિ થાય, તેથી મારા વેરનો બદલો વળશે. જુઓ ! કર્મની કેવી વિચિત્રતા છે. સીતાએ જાણી જોઈને નારદજીને માર ખવડાવ્યો નહોતો. યુવાન આર્ય સ્ત્રી કોઈ વિચિત્ર વેશધારી અજાણ્યા માણસને જોઈને ગભરાઈ જાય. તેની બૂમાબૂમ સાંભળીને તેના દાસ-દાસીઓ, રક્ષકો વગેરે સત્ત્વર આવીને પોતાનું કર્તવ્ય બજાવે, તે કાંઈ અણઘટતું કાર્ય નથી. તો પછી આમાં વેર વાળવા માટે બદલો લેવાની ભાવના શા માટે થવી જોઈએ ? પરંતુ મોહનીય કર્મના ઉદયથી વિનયવાન એવા નારદજીને પણ કોઈ લાંબો વિચાર ન આવ્યો. આવી છે કર્મની વિચિત્રતા ! આવેશમાં આવીને તેમણે બદલો લેવાનો નિશ્ચય કર્યો. ફળસ્વરૂપે સજ્જન તેમજ ચારિત્રવાન એવા જનકરાજા અને સીતા ઉપર આપદાઓ આવી પહોંચી. આટલું જાણ્યા પછી તુરંત જ ચંદ્રગતિરાજાએ નારદજીને પોતાને ત્યાં પધારવા કહેવડાવ્યું. આદર અને ભક્તિપૂર્વક તેમનો સત્કાર કરી વિનયપૂર્વક પૂછ્યું,- “આપે મારા યુવરાજ ભામંડલને રૂપ અને યૌવનથી સુશોભિત એવી એક કુળવાન કન્યાનું ચિત્ર બતાવ્યું છે. શું આપ બતાવી શકશો કે એ કન્યા કોણ છે ? કયા કુળમાં જન્મેલી છે.’’ નારદજીએ કહ્યું, - “હે રાજનું! આ છબી મિથિલાનરેશજનકરાજાની પુત્રી સીતાની છે. સ્વર્ગલોકની અપ્સરાઓ, ગંધર્વકન્યાઓ કે નાગકન્યાઓ પણ રૂપમાં આ કન્યાની બરાબરી કરી શકતી નથી, તો પછી બીજી મનુષ્યકન્યાઓમાં આના જેવું રૂપ ક્યાંથી હોય? ખરેખર તો, આ કન્યા એટલી સૌંદર્યવાન છે કે જગતનો સારામાં સારો ચિત્રકાર પણ તેનું આબેહુબ ચિત્ર બનાવી શકે તેમ નથી. કોઈ કવિ પણ તેના રૂપને શબ્દોથી વર્ણવી શકે તેમ નથી. આ કન્યા આપના પુત્ર માટે દરેક પ્રકારે યોગ્ય છે.” ચંદ્રગતિ રાજાએ પોતાના પુત્રને બોલાવીને કહ્યું,- “હે પુત્ર! મિથિલાનરેશની પુત્રીની સાથે તારા લગ્ન થઈને જ રહેશે, આ મારું તને વચન છે. તેથી હવે તું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જા. ત્યાર બાદ રાજાએ નારદજીને આદરપૂર્વક સન્માન સાથે વિદાય કર્યા. નારદજીએ કાપડના પટ ઉપર સીતાનું એક અદ્ભુત ચિત્ર તૈયાર કરાવ્યું. તે ચિત્રપટ તેમણે યુવરાજ ભામંડલ સામે રજૂ કર્યું. સીતાનું રૂપ જોઈને ભામંડલ કામદેવના પાંચેય બાણોથી ઘાયલ થઈ ગયો. ક્યારેક તે આખી રાત ઉંઘી પણ શકતો નહોતો, તો ક્યારેક સુધબુધ ખોઈ તે જોગીની જેમ બેસી રહેતો. ખાવાપીવાની બાબતમાં પણ તેનું ધ્યાન રહ્યું નહિ. કામદેવનાં પાંચેય બાણ ફૂલોથી બનેલા હોય છે. પણ તે મનુષ્યોના વિદ્યા, વિનય, વિવેક, સંયમ અને સદાચાર બધાને વેરવિખેર કરી નાંખે છે. કામજ્વર જીવને અસ્થિર કરી નાંખે છે. વિષયસુખનું ફળ ભવિષ્યમાં કેટલું ભયંકર કડવું બને છે, તે ન સમજનારા જીવો, ચિત્ર જે ફક્ત આભાસ માત્ર હોય છે, તે જોઈને કેવા વિવેકહીન બની જાય છે ? અશાંતિનો શિકાર બની જઈ કર્મનો બંધ કરે છે. પોતાના પુત્રની દયામણી હાલત જોઈને ચંદ્રગતિ રાજાએ તેને પૂછયું કે, “હે પુત્ર ! શું તું કોઈ માનસિક કે કોઈ શારીરિક પીડાથી દુઃખી થઈ રહ્યો છે ? કે પછી કોઈએ તારું અપમાન કરી તારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે..?'' પરંતુ શરમાએલો ભામંડલ કોઈ જવાબ ન આપી શક્યો અને મોટું ફેરવીને બેસી ગયો. કુળવાન આત્માઓ વડીલોની સામે પોતાના ગમા-અણગમાં વિશેની વાતો ક્યારેય કરતા નથી. પોતાના કુળની મર્યાદાઓ તેમને તેવું કરતાં રોકી રાખે છે. આજના જમાનામાં વ્યક્તિસ્વાતંત્ર્યના લોભામણા નામથી હદ બહારના દ્રાચારો થઈ રહ્યા છે, જે અનર્થ રૂપ છે. આપણો સામાજિક, નૈતિક તેમજ આધ્યાત્મિક વિનિપાત આપણને દુર્ગતિનો શિકાર બનાવે છે. ભામંડલ કામી ચોક્કસ હતો, પરંતુ કુળમર્યાદાઓથી જરા પણ અજાણ નહોતો. તેથી જ લજ્જા મૂકીને પોતાના પિતા સમક્ષ તેમના પ્રશ્નનો જવાબ આપ્યો નહિ. તેથી ચંદ્રગતિ રાજાએ ભામંડલના મિત્રોને તેના દુઃખનું કારણ પૂછયું. ત્યારે તેઓએ નારદજી દ્વારા બતાવવામાં આવેલ સ્ત્રીના ચિત્રની હકીકત તેમને કહી સંભળાવી. ત્યાર પછી ચંદ્રગતિ રાજાએ ચપલગતિ નામના વિદ્યાધરને જનકરાજાનું અપહરણ કરી રથનુપુરનગરમાં પોતાના રાજમહેલમાં લઈ આવવાનો આદેશ આપ્યો. મિથિલાનગરી પહોચીને ચપલગતિ વિદ્યાધરે બધા લક્ષણોથી શોભતાં એવા શ્વેતવર્ણના ઘોડાનું રૂપ ધારણ કર્યું. રાજા જનક આવા અશ્વરત્નને જોઈને મોહાધીન થઈ ગયા. આવો પાણીદાર ઘોડો પોતાની અશ્વશાળામાં હોય, તો સારું, એવી લાલચ એમને લાગી ગઈ. વ્યવહારિક દ્રષ્ટિએ જોતાં જનક ઘણા જ વિવેકવાળા હતા, પરંતુ લાલચથી તેઓ પણ મુક્ત નહોતા. ખાવાની અતિશય લાલચથી માછલા કે પક્ષીઓ જાળમાં ફસાઈ જાય છે અને ક્યારેક પોતાનો જીવ ખોઈ બેસે છે, તો ક્યારેક પોતાની સ્વતંત્રતા પણ હારી જાય છે. લાલચથી મોહ પામેલા જનકરાજા પણ પેલા ઘોડા પાછળ પાછળ ગયા અને છેવટે તેને પકડી પાડી તેના ઉપર સવાર થઈ ગયા. પેલા ઘોડાએ તરત જ દોટ મુકી અને આકાશમાર્ગે ઉડીને તે સીધો ચંદ્રગતિ રાજાના રથનુપુરનગરે પહોંચી ગયો. આ તફ મિથિલાનગરીમાં ભયંકર હાહાકાર મચી ગયો. For Personal & Private Use Only www.janabrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ 21 મારી ઈચ્છા છે કે આપણી મિત્રતા હજુ પણ વધુ ઘનિષ્ઠ બને. તેથી આપ આપની પુત્રીના લગ્ન મારા પુત્ર સાથે કરી આપો.' ચંદ્રગતિ રાજા જનકરાજાને મળીને પ્રેમપૂર્વક ભેટ્યા અને મિત્રતા ભર્યા મીઠા શબ્દોથી કહ્યું,- “રાજન્ ! અનેક સદ્ગણો તેમજ સ્વર્ગની દેવીઓ જેવા રૂપ-લાવણ્યવાળી આપની પુત્રી સીતા હજી અપરિણીત છે. મારો પુત્ર ભામંડલ પણ રૂપ, યૌવન અને સદગુણોથી ભરેલો છે. ચપલગતિ વિદ્યાધરે ઘોડાનું રૂપ ધારણ કરી જનકરાજાનું કરેલું અપહરણ રથનુપુરનરેશને ઉત્તર આપતાં જનકરાજા આદરપૂર્વક બોલ્યા – “આપનું કથન ઘણું યોગ્ય છે, પરંતુ રામના પરાક્રમથી પ્રભાવિત થઈને મેં મારી પુત્રીનું સગપણ તેની સાથે કર્યું છે. હવે તેનું લગ્ન ભામંડલ સાથે કઈ રીતે થઈ શકે ? કન્યાનું સગપણ તો ફક્ત એક જ વાર થાય છે.” વળતા જવાબમાં ચંદ્રગતિ રાજાએ કહ્યું – “હે રાજન્ ! આપણા વચ્ચે અરસ પરસ સ્નેહ સંબંધ છે જ; તેમાં વધુ ઉમેરો થાય, તે માટે જ આપને અહીં ઉપાડી લવાયા છે. આપની પાસેથી વિધિપૂર્વક મેં આપની કન્યાની માંગણી કરી છે. સીતાનું અપહરણ કરી લઈ આવવી, એ અમારા માટે કોઈ મોટી વાત નથી.” હું આપની અકળામણ સમજી શકું છું. આપે રામનું મહાપરાક્રમ જોઈને જ આપની પુત્રી તેમને સોંપી છે. હવે મારી ઈચ્છા છે- “અમને હરાવીને રામ ભલે આપની પુત્રી સીતાનું પાણિગ્રહણ કરે. મારી પાસે દેવોથી અધિષ્ઠિત એવા બે ધનુષ્ય છે, જેનાં નામ વજાવર્ત અને અર્ણવાવર્ત છે. હું આ બંને ધનુષ્ય આપને સમર્પિત કરું છું. મારી શરત એ છે કે જે કોઈ પણ વ્યક્તિ આ બેમાંથી એક ધનુષ્ય ઉપર પણછ ચઢાવીને ખેંચી ટંકાર કરશે, તેનો વિજય થયો ગણાશે. કદાચ જો રામ આ પ્રમાણે ધનુષ્યની પણછ ચઢાવી ખેંચવા શક્તિમાન થાય, તો આપ સીતાના લગ્ન રામ સાથે અવશ્ય કરજો.” આવી રીતે ચંદ્રગતિએ જનકરાજાને પોતાની વાત માની લેવા દબાણ કર્યું. હવે બીજો કોઈ ઉપાય ન હોવાથી તેમની વાતનો જનકરાજાને સ્વીકાર કરવો પડ્યો. પછી ચંદ્રગતિ રાજાએ મિથિલાનરેશને વિદાય આપી, ચંદ્રગતિ રાજા પોતાના પરિવાર સાથે મિથિલાનગરીની હદ બહાર રોકાઈ ગયા. પોતાના રાજમહેલમાં આવીને જનકરાજાએ બધો વૃત્તાંત પોતાની રાણી વિદેહાને કહી સંભળાવ્યો. ત્યારેતેરોવા-કકળવા લાગી અને કહેવા લાગી-“હાય.. હાય.. મારા ભાગ્ય જ ફૂટી ગયા જણાય છે. વર્ષો પહેલાં ભાગ્યે મારા પુત્રને મારાથી વિખૂટો પડાવ્યો, Jain Education For Personal & Private Use Only www.ainelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ 22 હવે શું મારી પુત્રીના અપહરણ થયા બાદ જ તેના કાળજે ટાઢક વળશે ? અરે! અદનામાં અદનો માણસ પણ પોતાની પુત્રીનું કન્યાદાન પોતાની ઈચ્છા મુજબ કરી શકે છે, તો અમને એટલી પણ સ્વતંત્રતા નથી કે અમે પણ અમારી પુત્રીના વિવાહ ધારીએ, તેની સાથે કરી શકીએ ? કદાચ જો રામ ધનુષ્યની પણછ ચઢાવી ન શક્યા, તો સીતાનો પતિ કોઈ બીજો જ બનશે, એ નિશ્ચિત છે.” રામ માટે કોઈ વાત અશક્ય નથી. એ દેવધનુષ્યોને રામ લના ઝાડની એક ડાળખી સમાન ઉપાડી લેશે અને તેના પર પણછ ચઢાવશે. મેં યુદ્ધભૂમિ ઉપર લડતાં રામને જોયા છે. તેથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વિજયશ્રી રામના ગળામાં જ વરમાળા પહેરાવશે.” ત્યારબાદ થોડા સમયમાં જ જનક રાજાએ ભવ્ય મંડપ બંધાવ્યો. મંડપમાં બંને દેવધનુષ્યોની સ્થાપના કરાવી. જનકરાજાએ દેશ વિદેશના મહારાજાઓ અને યુવરાજોને આમંત્રણ મોકલ્યા.તે સૌ મિથિલા પધાર્યા અને મંડપમાં પોતપોતાના નક્કી કરાયેલા સ્થાન ઉપર બિરાજ્યા. આવું સાંભળી જનકરાજાએ રાણીને આશ્વાસન આપ્યું, - “હે પ્રિયે ! તમે કોઈ જાતની ચિંતા ન કરો. આદિનાથ જિનેશ્વરના વંશજ સીતાનો સ્વયંવર - હથી e', દેદીપ્યમાન વસ્ત્રાલંકારોથી શોભતી રાજકુમારી સીતાએ સ્વયંવર મંડપમાં પ્રવેશ કર્યો. રામનું સ્મરણ કરીને તેણે બંને દેવધનુષ્યોનું પૂજન અર્ચન કર્યું. કમળની દાંડી જેવા પોતાના બંને હાથમાં વરમાળા ધારણ કરીને લજજાપૂર્ણ તેમજ શાંતિપૂર્વક તે મંડપમાં આવીને ઉભી રહી. સીતાને જોતાવેત ભામંડલની લાલસા ઉત્તેજીત થઈ. નારદજીએ વર્ણવી હતી, તેથી પણ અધિક ગુણી સોંદર્યવાન સીતા છે, એમ તેને લાગ્યું. રાજા જનકે દ્વારપાળ મારફત ઘોષણા કરાવી કે જે કોઈ જવાંમર્દ આ બે દેવધનુષ્યોમાંથી કોઈ પણ એક ધનુષ્યની પણછ ચઢાવશે, તેની સાથે સીતા પાણિગ્રહણ કરી લગ્ન કરશે. આવી ઘોષણા સાંભળતાં જ યુવરાજ, રાજકુમારો વારાફરતી ધનુષ્યની તરફ જવા લાગ્યા. પણ ધનુષ્ય ઉપાડી શકવા કોઈ સમર્થ ન થયા. કારણ કે એ જાજ્વલ્યમાન ધનુષ્ય અગ્નિની વાળાઓથી તેમજ ભયંકર નાગરાજોથી વીંટળાયેલું જણાયું. સીતાને પરણવાની ઈચ્છાવાળા વ્યક્તિઓ હિંમત કરી ધનુષ્યની નજીક જતા તો હતા. પણ શરમના માર્યા મોટું નીચું કરી પોતાના સ્થાન ઉપર પાછા આવીને બેસી જતા. ચંદ્રગતિ રાજા આ બધું જોઈને મનમાં હસી રહ્યા હતા. તેને વિશ્વાસ હતો કે છેવટે સીતા તેમની જ પુત્રવધૂ બનવાની છે. હવે રામ ઉભા થયા અને ધનુષ્યની તરફ ચાલવા લાગ્યા, જનકરાજાના હૃદયના ધબકારા ખૂબ વધી ગયા, તેઓ વિચાર કરવા લાગ્યા કે કદાચ બીજા રાજાઓની જેમ રામચંદ્રજી પણ ધનુષ્ય ઉપાડવામાં સફળ ન થયા ) ૪ ( તો ? For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સાવજો સીતાનો સ્વયંવર જ્યારે રામ મંચ ઉપર ચઢ્યા, ત્યારે ત્યાં આગની જ્વાળા કે વિષધર સર્પ કાંઈ જ નહોતું. વાતાવરણમાં એક સન્નાટો છવાઈ ગયો. મંડપમાં બેઠેલા બધા લોકો શાંત બેસી રહ્યા, સ્વર્ગલોકના દેવો તથા પાતાળલોકના નાગ, સર્પ, પન્નગ વગેરે આશ્ચર્યચકિત થઈને આ અભૂતપૂર્વ દૃશ્ય જોઈ રહ્યા. રામે વજાવર્ત ધનુષ્યને એક રમકડાની જેમ ઉપાડ્યું અને તેને લોહપીઠ ઉપર મૂકીને એક નેતરની સોટીની જેમ વાળી તેની ઉપર પણછ ચઢાવી. પણછને એક હાથથી કાન સુધી ખેચીને એવી રીતે છોડી કે તેનાથી ઉત્પન્ન થયેલા ટંકારનો પડઘો સ્વર્ગલોક અને પાતાળલોક સુધી સ્પષ્ટ સંભળાયો. હર્ષોલ્લાસપૂર્વક સીતાએ રામના કંઠમાં વરમાળા પહેરાવી. ત્યાર બાદ રામે ધનુષ્યની પણછ પાછી ઉતારી દીધી. છી રામની આજ્ઞાથી લક્ષ્મણ આગળ આવ્યા અને તેમણે પણ તત્કાળ અર્ણવાવર્ત ધનુષ્ય પર પણછ ચઢાવી. ધનુષ્યનો ટંકાર એટલો તીવ્ર હતો કે ભલભલા મહારથીઓના પગ ધ્રૂજવા લાગ્યા. તે વખતે લક્ષ્મણના પરાક્રમથી પ્રભાવિત થયેલા વિદ્યાધરોએ સૌંદર્યવાન અઢાર વિદ્યાધર કન્યાઓ લક્ષ્મણને પરણાવી. ચંદ્રગતિ, ભામંડલ વગેરે બધા રાજાઓ નિરાશ થઈ પોતપોતાના નગર તરફ પાછા ફર્યા. અહંકાર જ મનુષ્ય માટે દુઃખનું કારણ છે. અહંકારી એવા ચંદ્રગતિ અને ભામંડલનું એવું માનવું હતું કે કોઈ પણ મનુષ્ય તે દિવ્ય ધનુષ્યોને ઉપાડી જ નહિ શકે. તેથી વિજય તેમનો જ થશે. પરંતુ રામ અને લક્ષ્મણ બંનેએ ધનુષ્ય ઉપર પણછ ચઢાવી તેમના અહંકારના ચૂરેચૂરા કરી નાંખ્યા. છેવટે નિરાશ અને હતાશ થઈને તેમને પાછા જવું પડ્યું. જનકરાજાએ અયોધ્યા આમંત્રણ મોકલાવી દશરથ રાજાને બોલાવ્યા. દશરથ રાજા મિથિલા પધાર્યા બાદ રામસીતાના લગ્નની વિધિ મહાન ઉત્સવ પૂર્વક સંપન્ન થઈ. જનકરાજાના ભાઈકનકરાજાએ પણ તેજ શુભ મુહૂર્તમાં તેમની રાણી સુપ્રભાની પુત્રી ભદ્રાનો હાથ દશરથરાજાના ત્રીજા પુત્ર ભરતના હાથમાં સોંપી દીધો. દશરથરાજા તેમજ તેમના બધા મિત્રવર્ગના સભ્યોએ રાજપુત્રો અને પુત્રવધૂઓ સાથે અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. તે બધા અયોધ્યા પહોંચતાં નગરજનોએ ઘણા આનંદ-ઉમંગ સાથે નવદંપતિઓનું સ્વાગત કરી નગર પ્રવેશ કરાવ્યો. fernatio For Sale Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ 24 * * હા કે . અયોધ્યામાં શાંતિ-સ્નાત્ર મહોત્સવ મનને = Jain Educatio For l ate Use www. page Page #38 -------------------------------------------------------------------------- ________________ AUD onal For Persus Only 9 www. Page #39 -------------------------------------------------------------------------- ________________ - 26 શાંતિસ્નાત્રની વિવિધ સામગ્રી. અષાઢ સુદ આઠમના શુભ દિવસે દશરથ રાજાએ ધામ ધૂમ પૂર્વક અષ્ટાહ્નિકા ચૈત્ય મહોત્સવનું આયોજન કર્યું. આ શુભ પ્રસંગે ઉંચામાં ઉંચી જાતની પૂજાની સામગ્રી સાથે શાંતિસ્નાત્ર મહાપૂજા કરાવી. શાંતિસ્નાત્રની વિધિ પૂર્ણ થયા બાદ શાંતિસ્નાત્રનું જળ રાજાએ રાણીવાસની દેખરેખ રાખનાર મુખ્ય સેવક મારફત પોતાની આદરપાત્ર મુખ્ય પટરાણી કૌશલ્યાને સૌથી પહેલું મોકલાવ્યું. બીજી રાણીઓના મહેલે સ્નાત્રજળ અન્ય દાસીઓ મારફત મોકલાવ્યું. સામાન્ય રીતે મુખ્ય રાણીવાસનો સેવક વૃદ્ધ પુરુષ હોય છે. રાજા દશરથના રાણીવાસનો સેવક પણ ઘડપણને કારણે ધીમે ધીમે જઈ રહ્યો હતો, તેથી તે પટરાણીના મહેલે જલ્દી પહોંચી શક્યો નહિ. જ્યારે અન્ય દાસીઓ તો યુવાન હતી, તેથી તેઓએ દોડાદોડ કરી બીજી રાણીઓના મહેલેસ્નાત્રજળ જલ્દી પહોંચાડી દીધું. - A CO/ >>ILIPSO કૌશલ્યાએ કરેલો આત્મહત્યાનો પ્રયાસ બધી રાણીઓને સ્નાત્રજળ મળ્યું અને પોતાને ન મળ્યું. તેથી દુ:ખી થતી કૌશલ્યા વિચાર કરવા લાગી- “હું તો રાજાની સૌથી મોટી રાણી છું, છતાં શાંતિ સ્નાત્રનું જળ બીજી રાણીઓને મોકલાવ્યું અને મને નહિ ! બધી રાણીઓ યાદ આવી અને હું જ ભૂલાઈ ગઈ ! હાય રે ! હું કેટલી અભાગણી છું. સ્વમાન ભંગ થવા છતાં જીવતા રહેવું, એ મરવા કરતાં પણ વધારે દુઃખદાયક છે. હવે મારે માટે આત્મહત્યા કરવી, એ જ વ્યાજબી છે.'' ક્રોધને વશ થયેલી હોવાથી કૌશલ્યાએ પોતાની વિવેકશક્તિ ખોઈ નાંખી હતી. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે કે : क्रोधात् भवति संमोहः, संमोहात् स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशात् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति ॥ 27 શુદ્ધ બનાવે છે. જ્યારે આત્મહત્યા માટે તો કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત નથી. સંજોગવશાત્ રાજા શાંતિસ્નાત્રનું જળ મને મોકલવાનું કદાચ ભૂલી પણ ગયા હોય, તો હું બીજા કોઈ માણસને મોકલીને એ જળ શા માટે ન મંગાવી લઉં? પરંતુ પટરાણી કોશલ્યાના મગજ ઉપર તે સમયે અહંકાર અને આવેશ બંને સવાર થયા હતા. તેથી જ તે સમજશક્તિને વિસારી દઈ આત્મહત્યા કરવા તૈયાર થઈ. અચાનક જ દશરથ રાજા ત્યાં આવી પહોંચ્યા અને પોતાની પટરાણીના ગળામાં ફાંસાનું દોરડું જોઈને ખૂબ હેબતાઈ ગયા. ક્રોધથી મોહ થાય છે. મોહથી સ્મૃતિ-યાદદાસ્ત ચાલી જાય છે. સ્મૃતિભ્રમ થતાં બુદ્ધિનો નાશ થાય છે, બુદ્ધિનો નાશ થવાથી સર્વનાશ થાય છે. સમજદાર મનુષ્ય આવા પ્રસંગો ઉભા થતાં વિચાર કરે છે કે, આત્મહત્યા જીવનનું મોટામાં મોટું પાપ છે. જો કે કોઈ બીજાની હત્યા કરવી, એ પાપ તો છે જ, પરંતુ તેનું પ્રાયશ્ચિત છે, જે આત્માને 9: T કૌશલ્યાને સમજાવતાં દશરથ રાજા LI - II જેમ તેમ સમજાવી પટાવીને રાજા દશરથે કોશલ્યાને નીચે ઉતારી અને પછી પ્રેમપૂર્વક પૂછયું““કોણે તમારો અક્ષમ્ય અપરાધ કર્યો છે. જેના લીધે તમે આ રીતે આત્મહત્યા કરવા માટે તૈયાર થયા છો ? ક્યાંક હું જ તમારો અપરાધી તો નથીને?” ક્રોધથી ધ્રૂજતી કૌશલ્યા ફક્ત એટલું જ બોલી શકી, - “બીજી બધી રાણીઓના મહેલમાં શાંતિસ્નાત્રનું જળ આપે મોકલ્યું, પણ મારે માટે...?” ક છે rain Education International For Personal & Private Use Only ONE www.ainelibrary.org [$$0 Page #41 -------------------------------------------------------------------------- ________________ 28 CCOTROCG Durant T PILIP SON સ્નાત્રજળ લઈને આવેલો કંચુકી. રાજા કાંઈ પણ બોલે, તે પહેલાં વૃદ્ધ સેવક સ્નાત્રજળ લઈને ત્યાં આવી પહોચ્યો. તરત જ દશરથ રાજાએ પોતાના હાથથી જ મહારાણી કૌશલ્યાના મસ્તક ઉપર શાંતિસ્નાત્રના જળનો છંટકાવ કર્યો અને પછી સેવકને પૂછયું – “મેં તો સૌથી પહેલા સ્નાત્રજળ દઈને તને અહીં મોકલ્યો હતો, તો પછી તને અહીં પહોંચતાં પહોંચતાં આટલી બધી વાર કેમ લાગી ?'' સેવકે જવાબ આપ્યો – “રાજન ! આપનું કહેવું એકદમ સાચું છે, સૌથી પહેલાં સ્નાત્રજળ દઈને મને જ મોકલ્યો હતો, છતાં પણ મારાથી ઢીલ થઈ અને અહીં પહોંચતાં વધારે સમય લાગ્યો, તેમાં મારો કોઈ વાંક નથી, પણ ગુન્હેગાર તો આ મારી વૃદ્ધાવસ્થા છે. મારું શરીર હવે ચાલતું નથી. અંગે અંગ નબળું પડી ગયું છે. આપ મારા શરીર તરફ ધ્યાનથી જોશો, તો આપને ખબર પડશે કે ખરો અપરાધી કોણ છે ?'' For Personal & Private Use Only www.Jainelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ દશરથ રાજાએ એક જ વારતેને માથાથી પગ સુધી નજર નાંખીને જોયો. એક વખત યુવાનીથી ભરપૂર એવા આ સેવકનું શરીર હવે હાડપિંજર જેવું બની ગયું હતું. પાંચેય ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ ગઈ. માથાના બધા વાળ ધોળા થઈ ગયા. શરીરમાં લોહી કે માંસનું નામ નિશાન દેખાતું નથી. ફક્ત હાડકાંનો માળખો, ઉપસી આવેલી નસો અને માત્ર ચામડીથી ઢંકાયેલું દૂબળું શરીર જોઈને દશરથના મનમાં વૈરાગ્ય જાગી ગયો. તેઓ વિચાર કરવા લાગ્યા, જીવની જન્મથી મરણ સુધીની એકધારી ચાલતી યાત્રામાં શરીરને શું શું નથી ભોગવવું પડતું? આજે આ વૃદ્ધ સેવકની જે અવસ્થા છે, તેવી જ કાલે મારી પણ થશે પછી હું શું કરીશ ? 29 | ઝેર જન્મો જન્મ સુધી જીવનો નાશ કર્યા કરે છે. આવી રીતે આ દેહ નાશ પામે, તે પહેલાં જ કર્મોનો ભૂક્કો બોલાવી કઠોર એવી મોક્ષની સાધના શા માટે ન કરવી? આવો વૈરાગ્યપૂર્ણ ભાવ તેમને જાગ્યો. પુણ્યવાન આત્માઓને સફળ પુરુષાર્થ કરવા માટે તક પણ સારી મળી જાય છે. સત્યભૂતિ નામના એક મુનિ ભગવંત અયોધ્યાનગરની બહાર પધાર્યા. તેઓ ચાર જ્ઞાનના સ્વામી હતા. તેમની પધરામણીના સમાચાર મળતાં જ રાજા પોતાના આખા પરિવાર સાથે તેમને વંદન કરવા પહોંચ્યા. पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम्। આ બાજુ સીતાની સાથે પોતાના લગ્ન ન થવાથી શોકાતુર બનેલા રાજકુમાર ભામંડલ તથા નિરાશ થયેલા ચંદ્રગતિ રાજા રથાવર્ત પર્વતથી પાછા ફરતી વખતે અહીં આવ્યા. દશરથ રાજા અને ચંદ્રગતિ રાજા મુનિરાજની દેશના સાંભળવા માટે વ્યાખ્યાન સભામાં પોતાના યોગ્ય આસને બેઠા. આદુષ્ટચક્ર ક્યાં સુધી ચાલ્યા કરશે? જન્મમરણનું દૃશ્ય મનુષ્ય રોજે રોજ જોયા કરે છે. છતાં પણ તે ભૌતિક સુખ અને વિષયસુખની પાછળ ફર્યા કરે છે. ઝેરતો ફક્ત એક જ વાર મારે છે. પરંતુ વિષયસુખનું મુનિ સત્યભૂતિના પ્રવચનથી ભામંડલ બેભાન DILIP SONI 1997 lopternational For Pers Pvate Use Only www Page #43 -------------------------------------------------------------------------- ________________ | 30 મુનિ સત્યભૂતિના પ્રવચનથી ભામંડલ બેભાન મુનિરાજશ્રી સત્યભૂતિ મન:પર્યવજ્ઞાનના સ્વામી હતા, તેથી ભામંડલના મનની પરિસ્થિતિ તેઓ સમજી ગયા. તેમણે પોતાની દેશનામાં જનકરાજાની રાણી વિદેહાની કુક્ષિએ પુત્ર પુત્રી રૂપે જન્મેલ ભામંડલ અને સીતા તેમજ પુત્ર ભામંડલના અપહરણનો વૃત્તાંત યથાર્થ રૂપે સમજાવ્યો. તથા ચંદ્રગતિરાજા, પુષ્પવતી રાણી અને તેમના યુવરાજ ભામંડલના પૂર્વભવોનું વિસ્તારથી વર્ણન કર્યું. મુનિરાજશ્રીનું પ્રવચન સાંભળતાં જ ભામંડલ મૂછ ખાઈને જમીન ઉપર પડી ગયો. થોડીવારમાં ભાન આવતાં જ તેણે ચંદ્રગતિ રાજાને કહ્યું કે- “મુનિરાજ શ્રી સત્યભૂતિની વાત અક્ષરે અક્ષર સાચી છે. કર્મની અકળ લીલા જોઈને રાજા ચંદ્રગતિના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. ભામંડલે પોતાની મોટી બહેન સીતાને પ્રણામ કર્યા અને સીતાએ પણ તેને પોતાનો નાનો ભાઈ જાણી અંતરના આશીર્વાદ આપ્યા તથા રામે તેને પોતાના હૃદયસરસો ચાંપ્યો. રાજા ચંદ્રગતિએ મિથિલાનરેશ જનક તથા તેમની રાણી વિદેહાને લઈ આવવા પોતાના વિદ્યાધરોને મોકલ્યા. તેઓ આવતાં જ તેમને પહેલેથી છેલ્લે સુધીની રજે રજ વાતચંદ્રગતિએ સંભળાવી અને કહ્યું, - “ખરી રીતે તો ભામંડલ આપનો જ પુત્ર છે.’’ આ હકીકત જાણતાં જ રાણી વિદેહાની છાતીમાંથી દૂધની ધારાઓ છૂટવા લાગી. આથી જનકરાજા ઘણા આનંદિત થયા. ભામંડલે પણ પોતાના ખરા માતા-પિતાને પ્રણામ કર્યા. માતાપિતાએ પણ પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા. જનકરાજાએ પોતાના યુવાન પુત્રના ખભા ઉપર રાજ્યનો ભાર સોંપી પોતાના આત્મકલ્યાણ માટે મુનિરાજશ્રી સત્યભૂતિ પાસે ભાગવતી દીક્ષા લીધી. S NEW CIE UNESE ત્યાર બાદ દશરથ રાજાએ મુનિશ્રીને પોતાનો પૂર્વભવ જણાવવા વિનંતિ કરી. સત્યભૂતિ મુનિ પાસેથી પોતાના fપૂર્વભવનોવૃત્તાંત સાંભળીને દશરથ રાજાનો વૈરાગ્ય ભાવ ઘણો વધી ગયો અને રામને રાજ્યગાદી સોંપવા માટે મહેલમાં ગયા. ભામંડલે રથનુપુરની દિશા તરફ ગમન કર્યું. 0િ06 ઉOUS COME IF . ; ; ; fપૂર્વભવમાં જનકરાજા અને સત્યભૂતિ મુનિ સાથે દશરથને કયા સંબંધો હતા? પૂર્વભવનો ઈતિહાસ સાંભળીને દશરથના મનમાં પણ વૈરાગ્ય કેમ જાગ્યો ? આ Jan Education International For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ દશરથ દ્વારા કૈકેયીને વરદાન | 23 : 2 GSS * * * DILIP 96 ભરતની દીક્ષા લેવા માટેની વિનંતિઃ અસાર એવા આ સંસારનો ત્યાગ કરીને મોક્ષમાર્ગ તરફ જવા માટે ઉત્કંઠિત એવા દશરથ રાજાએ પોતાના આખા કુટુંબને અને રાજ્યના મંત્રીગણને પોતાની પાસે બોલાવીનમ્રવચનોથી દીક્ષા લેવા અનુમતિ માંગી. પિતાના મનના ઉચ્ચ ભાવો જાણીને ભરતે સવિનય પ્રણામ કરી કહ્યું, - ‘પિતાશ્રી ! જો આપ રજા આપો, તો હું પણ આપની સાથે જ દીક્ષા ગ્રહણ કરીશ, નહિતર મારે અતિ દુ:ખકારી એવો આપનો વિયોગ અને સંસારનો સંતાપ એમ બે જાતની પીડાઓ ભોગવવી પડશે. તેથી હું આપશ્રીની સાથે જ દીક્ષા ગ્રહણ કરવા માટે ઉત્સુક છું.” For Personal & Pelvate Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આવું સાંભળીને કેકેયીને વિચાર આવ્યો,- “મારા સ્વામીનાથે દીક્ષા લેવાની અડગ પ્રતિજ્ઞા લીધી છે. જો તેઓ દીક્ષા લઈ લેશે, તો મને કોઈ રાજરાણી નહિ કહે. દશરથ વડે ભરતને રાજ્ય આપ્યાનું કહેવું પછી દશરથે રામ અને લક્ષ્મણને બોલાવીને કહ્યું,- “કૈકેયીના સારથિપણાની આવડતના કારણે યુદ્ધમાં મને વિજય પ્રાપ્ત થયો હતો. ત્યારે ખુશ થઈને મેં કેકેયીને વરદાન આપેલું. જે ભવિષ્યમાં માંગીશ એમ કહીને તેમણે બાકી રાખેલું, આજે રાજરાણી કૈકેયી ઈચ્છે છે કે હું મારું રાજ્ય ભરતને સોપીને મારા દેવામાંથી મુક્ત થઈને પછી દીક્ષા લઉં. મારા સૌથી મોટા પુત્ર હોવાના કારણે, હે રામ ! રાજ્યગાદીએ બેસવાનો તારો જ અધિકાર છે, પરંતુ આજે તારા અધિકારને બાજુ પર રાખીને હું ભરતને રાજ્ય સોપી રહ્યો છું.” તદુપરાંત જો ભરત પણ દીક્ષા લેશે, તો મારુંરાજમાતાનું બિરુદ પણ જતું રહેશે.” આવા મોહના બંધનમાં બંધાયેલી કેકેયીએ દશરથરાજાને કહ્યું,- “હે સ્વામી ! કુદરત કદાચ પોતાનો રસ્તો બદલી દે, સૂર્ય કદાચ પોતાની દિશા બદલી દે, પરંતુ સત્યવાદી પુરુષનું વચન ક્યારેય બદલાતું નથી. આપને યાદ જ હશે કે મારા સારથિપણાને લીધે ખુશ થઈને આપે સ્વયંવર વખતે મને વરદાન આપ્યું હતું. મેં તે વરદાન ભવિષ્યમાં માંગવા માટે બાકી રાખ્યું હતું. આપ વડે તે દેવાનું બાકી છે. તો આપ દીક્ષા લેતાં પહેલાં આપનું દેવું પૂરું કરી ઘો. ત્યાર પછી આપ દીક્ષા લઈ શકો છો, કારણ કે દેવાદાર માણસો દીક્ષા લઈ શકતા નથી.' URUTUIUIUEVA SUSUNUSUIVANILLUSTRIUNFUENTLAR દશરથ રાજાએ કેકેયીને જવાબ આપતાં કહ્યું- “મને મારું વચન બરાબરયાદ છે. તમે દીક્ષાની મનાઈ કરવા સિવાય કાંઈ પણ માંગી શકો છો. કેકેયીએ કહ્યું- “જો આપ દીક્ષા લેવા જ ઈચ્છો છો, તો પછી અયોધ્યાનું રાજ્ય ભરતને જ આપો.” કકેયીની માંગણી સ્વીકાર કરતાં દશરથે કહ્યું- “ભરત ખુશીથી મારું રાજ્ય લઈ રાજગાદીએ બેસી શકે છે.' DILIP SONI 9 2 For Personal Page #46 -------------------------------------------------------------------------- ________________ આથી મારી આપને નમ્ર વિનંતી છે કે આપ કોઈ પણ રીતે મારી દીક્ષા માટે મનાઈ ન કરો. હું તો આપની સાથે જ દીક્ષા લઈશ.” પિતાના વચન સાંભળતાં જ રામે આદરપૂર્વક કહ્યું- “મારી માતાશ્રી કેકેયીની ઈચ્છા પ્રમાણે મારા મહાપરાક્રમી નાના ભાઈ ભરતને આપે આપના રાજ્યનો વારસદાર બનાવ્યો છે, તે બધી રીતે વ્યાજબી છે. પણ આપ જે સમજો છો કે આથી મારા અધિકારનો ભંગ થાય છે, તે માન્યતા ખોટી છે. શું આપને મારા આચરણમાં ક્યારેય પણ અવિનય કે રાજ્ય માટેની લાલચ હોવાની જાણ થઈ છે કે જેના કારણે આપ મારા અધિકારનો ભંગ કર્યાની વાતથી વ્યાકુળ થયા છો? રાજ્ય લેવાની મને કોઈ લાલચ નથી કે મારો કોઈ અધિકાર પણ નથી. હું તો માત્ર આપના ચરણોના દાસનો પણ દાસ છું. કદાચ આપની ઇચ્છા થાય, તો આપ આપના કોઈ ચાકરને પણ રાજ્ય આપી શકો છો. મારું આ શરીર આપે જ આપેલું છે. બાળપણથી આજ સુધી આપે તેનું લાલન પાલન કર્યું છે. આપની પાસેથી જ મને સારા સંસ્કાર અને સારી વર્તણૂક મળી છે. મારા તન, મન અને ધન ઉપર આપનો પૂરેપૂરો અધિકાર છે. ભરત અને હું-અમે બંને એક જ છીએ. આપ આનંદપૂર્વક ભરતનો રાજ્યાભિષેક કરો, તેમાં મારી સંમતિની કશી આવશ્યકતા નથી.” દશરથે કહ્યું- “તું મારી અને તારી માતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે, તેમ નથી. તારી માતાને મેં વરદાન આપેલું હતું. શું તું એમ ઇચ્છે છે કે હું વચનભંગ કર્યાનું પાપ મારા માથે ચઢાવું ?” ભરતને સમજાવતાં રામે તેને કહ્યું- “હે લઘુબંધુ ! આપણા પિતાશ્રીએ પોતાના દેવામાંથી મુક્ત થવા માટે તને આ રાજ્ય આપ્યું છે, તેથી તું જરા પણ ગુન્હેગાર નથી. પિતાશ્રીના વચનનું પાલન કરવા માટે હર્ષપૂર્વક તું રાજ્યનો સ્વીકાર કરી લે.” ભરત આંસુભરી આંખે કહેવા લાગ્યા - “પિતાશ્રી ! ભ્રાતાશ્રી ! આપ બન્ને ઉદારતાપૂર્વક મને રાજ્ય સોપી રહ્યા છો, પણ હું રાજ્ય લેવાના આ કાર્યને લાલચું અને હલકું માનું છું. ભ્રાતાશ્રી ! પિતાશ્રીના વચન પાલન કરવા માટે આપ મારા જેવા હલકાને આપના બધા અધિકાર સોપી રહ્યા છો. તેથી આપ મહાત્યાગી અને મહાઉદાર છો. પણ શું હું દશરથનો પુત્ર અને આપનો લઘુ બંધુ નથી ? શું હું આપનો અધિકાર પડાવું? નહિ.... નહિ... મારો રાજ્યાભિષેક અસંભવિત છે.” ક્યાં આજકાલના પુત્રો ! શું તેઓ આવા વિચારો પણ ધરાવી શકે ખરા ? આજનો પુત્ર સૌથી પહેલાં પોતાના હક્ક-અધિકાર માટે બાપની સામે લડશે. જો બની શકશે, તો પોતાના પિતાની સંપત્તિ પડાવી લઈ પોતે જ તેનો માલિક બની જશે, જેથી ભવિષ્યમાં એવું કોઈ સંકટ આવી ન પડે ! આજના જમાનાના પુત્રોને બાપીકી મિલ્કત લઈ લેવા માટે પિતાને પણ કોર્ટ-કચેરી સુધી ઘસડી જવામાં કોઈ લાજ શરમ જેવું લાગતું નથી. આ અવસર્પિણીના પાંચમા આરામાં બીજું પણ શું ન બની શકે ? ત્યારે રામે દશરથને કહ્યું- “પિતાશ્રી ! મારા અહીં રાજ્યમાં રહેવાથી ભરત ક્યારેય પણ રાજ્યનો સ્વીકાર નહિ કરે. માટે આપ મને વનમાં જવાની આજ્ઞા ફરમાવો. આમ થશે, તોજ ભારત રાજ્યનો સ્વીકાર કરશે અને આપ દેવામાંથી મુક્ત થઈ સંયમ ગ્રહણ કરી શકશો.” જુઓ! રામની પિતૃભક્તિ તો જુઓ ! પોતાના પિતા માટે પોતે રાજસિંહાસન, રાજમહેલ અને રાજ્યની સુખ સાહેબીનો ક્ષણવારમાં ત્યાગ કર્યો. આમાં રામની ઉદારતા અને નિઃસ્વાર્થપણાનું કેવું સોહામણું દર્શન થાય છે. રામની રજૂઆત સાંભળીને દશરથ રાજા ઘણા પ્રસન્ન થયા. તેમણે ભરતને તાત્કાલિક રાજ્ય સ્વીકારી લેવાની આજ્ઞા કરી. પરંતુ ભરતના મનમાં વૈરાગ્ય જાગી ગયો હતો, તેથી તેણે કહ્યું,પિતાશ્રી ! મેં પહેલાં જ આપની સાથે દીક્ષા લેવાની રજા માંગી હતી. જૈનેતર રામાયણમાં તો કકેયીએ દશરથ પાસે બે વરદાન માંગ્યા હતાં. જેમાં એક ભરતને રાજગાદી અને બીજું રામને વનવાસ. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 34 રામ, લક્ષ્મણ અને સીતાનું વન પ્રસ્થાન પોતાના પિતા પાસેથી વનવાસની અનુમતિ મેળવીને રામ ધનુષ્યબાણ આદિ લઈને વનવાસ માટે ચાલી નીકળ્યા. પિતૃભક્ત પુત્રના વિરહની કલ્પનામાત્રથી દશરથરાજા મૂર્ણિત થઈ ગયા. આજ્ઞાંકિત પુત્ર પ્રત્યે સ્નેહ હોવાના કારણે આ રીતે દશરથરાજાને વારંવાર મૂર્છા આવવી સામાન્યથી અનુચિત ન ગણાય. રામચંદ્રજી મનોવિજ્ઞાનના જ્ઞાતા હતા. તેમણે વિચાર કર્યો - “પિતાના વચનપાલન માટે હું વનવાસ જઈ રહ્યો છું, મારા પિતાજીને મારા વિરહની કલ્પના માત્રથી આટલો આઘાત પહોંચ્યો છે, તો વાત્સલ્યભરી મારી માતાજી કઈ મનોદશામાં હશે ?'' તેથી કૌશલ્યાને પ્રણામ કરતી વખતે તેઓએ કહ્યું“માતાશ્રી !કેવલહું નહિ, પરંતુ ભરત પણ આપનો પુત્ર છે. મોક્ષમાર્ગના યાત્રી મારા પિતાજીની વચનપૂર્તિ ભરતના રાજ્યાભિષેકથી થશે. જો હું અહીંયા રહીશ, તો ભરત કદાપિ રાજ્યગ્રહણ નહિ કરે. તેથી મારા માટે સ્વેચ્છાએ વનવાસ જ સ્વીકાર્ય છે. મારા ગયા બાદ તમે તમારી અમીદ્રષ્ટિથી મારા અનુજ ભરત પર અમીવર્ષા કરજો. હે માતા....! મારામાં અને ભરતમાં કશુ અંતર નથી.” રામ કહેવા લાગ્યા- “માતાશ્રી ! આપ તો ક્ષત્રિયાણી છો.... સામાન્ય સ્ત્રીની જેમ રડવું આપના માટે યોગ્ય નથી. શું સિંહનું બચ્ચું વનમાં એકલું રહેતું નથી ? શું તેની માતા પોતાના બચ્ચા માટે ચિંતિત રહે છે? હે માતા!મારા પિતાશ્રી પોતાના વચનની પૂર્તિ કરીને ઋણમુક્ત બને અને સંયમ ગ્રહણ કરે, એ હેતુથી હું વનપ્રસ્થાન કરી રહ્યો છું. જો હું અહીં રહું, તો ભરત રાજ્ય સ્વીકાર નહિ કરે. તેથી મારું અહીંથી પ્રયાણ કરવું આવશ્યક છે.'' આ રીતે પ્રેમાળ વચનોની વર્ષોથી કોશલ્યાનો હૃદયાગ્નિ શીતલ કરી તથા માતા સુમિત્રા, સુપ્રભા અને કકેયીને યથોચિત પ્રણામ કરી રામચંદ્રજી વનવાસ માટે નીકળ્યા. રામના ગુણો જરા પણ અતિશયોક્તિ પૂર્ણ નથી. દા.ત. રામનો વિનય જ જોઈએ, તો જે માતા કૈકેયીના કારણે આટલો ઉપદ્રવ થયો, તેના માટે રામે ક્યારેય પણ કોઈ કટુવચનો ન કર્યો. પરંતુ તેઓ તેમનો યથાયોગ્ય આદર કરતા રહ્યા. ત્યાં સુધી કે વનમાં જતા પહેલાં તેમણે માતા કૈકેયીને પણ પ્રણામ કર્યા. રામની ઉદારતા, સૌહાર્દ તથા ભાતૃપ્રેમની અનુભૂતિ કરતાં કરતાં અચાનક રાણી કૌશલ્યો મૂર્ણિત થઈ ગયાં. દાસીએ ચંદનના શીતલ જળનો છંટકાવ કર્યો, ત્યારે તેમને ભાન આવ્યું, અને વિલાપ કરવા લાગ્યાં- “હાય ! હું કેમ આવી રીતે જીવી રહી છું ? રામના વિરહની વ્યથા હું કેવી રીતે સહી શકીશ? એક તરફ પતિ સંયમમાર્ગના પથિક બનવા જઈ રહ્યા છે, તો બીજી તરફ પુત્ર વનવાસ માટે જઈ રહ્યો છે. આટલી વેદનાઓનો સામનો કરવા છતાં મારુ હૃદય હજી પણ સાબૂત કેમ છે ? મૃત્યુ જ મારા સર્વદુઃખોને સમાપ્ત કરી શકે તેમ છે. પરંતુ તે મારા પર હજી પણ દયા કેમ કરતું નથી ? શા માટે હું આ અર્થહીન જીવન જીવી રહી છું ?'' આર્યનારીની વિશેષતા એ છે કે તે મન-વચન-કાયાથી પતિ પ્રત્યે સમર્પણભાવવાળી હોય છે. રામ જ્યારે વનગમન માટે ચાલી નીકળ્યા, ત્યારે સીતાજીને એવો વિચાર ન આવ્યો કે, હમણાં જ તો મને પરણીને ઘરે લાવ્યા છે અને પૂછ્યા વગર પિતાની વચનપૂર્તિને માટે વનવાસ જઈ રહ્યા છે. આટલો મોટો નિર્ણય કરતાં પહેલાં શું મારી સાથે વાત કરવાનું પણ યોગ્ય ન લાગ્યું ? જે તેમના મનમાં આવ્યું, તે જ કરવાનું. પોતાના રાજ્યાધિકારની કોઈ કિંમત નથી. સ્વયં વનવાસ જઈ રહ્યા છે અને એ પણ ન વિચાર્યું કે પાછળ મારું અહીંયા શું થશે? આવો વિચાર આજની નારી જ કરી શકે. સીતા તો સતી હતાં, સાથેસાથે પતિ પ્રત્યે પૂર્ણ સમર્પિત હતાં. તેમને આ વિચાર તો સ્વપ્નમાં પણ ન આવી શકે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પુત્રવધૂ માટે પુત્રીથી પણ અધિક પ્રેમભાવ રાખવાવાળી કૌશલ્યાએ કહ્યું- “હે ભદ્રે ! વિનયી રામ તો પિતૃપ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે વનમાં જઈ રહ્યા છે. તેતો નરશાલ છે, તેથી વનવાસના કષ્ટો તેના માટે અસહ્ય નથી. પરંતુ હે વત્સ ! તને તો શૈશવકાળથી ઉત્તમોત્તમ સુખસગવડો મળી છે, તું. વનવાસના કષ્ટોને કેવી રીતે સહન કરી શકીશ? વરસાદ તથા ઠંડી તારી કોમળ કાયા પર શું અત્યાચાર નહિ કરે ? ઉT હે આર્યો ! તને કાયિક અને માનસિક કષ્ટોથી જર્જરિત થતી જોઈને રામને પણ ભારે દુઃખ થશે. છતાં પણ તે સીતા ! તું તારા પતિની સહચારિણી છે. સુખદુઃખમાં પતિને સાથ આપવો, એ તારું કર્તવ્ય સમજીને વનમાર્ગ પર રામની અનુગામિની બનવાની તારી ઇચ્છાનો હું નિષેધ ક્યારેય નહિ કરું, પરંતુ તને વનમાં જવા માટેની અનુમતિ પણ હું નહિ આપી શકું. તારા વનવાસની કલ્પના માત્રથી મારા રોમે રોમ કંપાયમાન થઈ રહ્યા છે.” VUVIUIOVI કૌશલ્યાની પાસે વનવાસની અનુમતિ માંગતી સીતા. | વિનયશીલ સીતા દશરથ રાજાને પ્રણામ કરી કૌશલ્યાની પાસે આવી અને હાથ જોડીને કહ્યું,- સાસુજી ! શું શરીર અને આત્મા અલગ રહી શકે ? શું પ્રકૃતિ અને પુરુષ એકબીજાથી અલગ થઈ શકે ? મેં અગ્નિસમક્ષ સદા માટે સુખદુ:ખમાં આર્યપુત્રને સાથ આપવાનું વચન લીધું છે. તેઓ વનમાં જઈને રહેશે, ફળાહાર કરશે, પર્ણશય્યા પર શયન કરશે અને હું અહીંયા મહેલમાં રહીને ઉત્તમોત્તમ અન્ન અને મુલાયમ શય્યા જેવા સુખસાધનોનો ઉપભોગ કેવી રીતે કરી શકું ? તેથી વનગમન કરી, પત્નીધર્મ પાળવાની મને અનુમતિ આપો.” કૌશલ્યા વ્યવહારિક ધર્મનો મર્મ જાણે છે. પુત્રવધૂ પ્રત્યે તેને વાત્સલ્ય તથા કરણાભાવ છે. મહેલોમાં ઉછરેલી જાનકીને વનવાસમાં કષ્ટો ભોગવવા પડશે, તેના વિચાર માત્રથી તે ધ્રૂજતાં હતાં. પરંતુ સ્વયં કર્તવ્યદક્ષ પત્ની હોવાના કારણે પત્નીધર્મ પણ જાણે છે. પતિ-પત્નીનું અલગ થવું શરીર અને પડછાયાનું અલગ થવા જેવું છે, તેથી તેમણે જાનકીને વનમાં જવા માટે ભલે અનુમતિ ન આપી. પરંતુ તેના નિર્ણયનો નિષેધ પણ ન કરી શક્યાં. જંદગીભર પોતાના લાડલા લાલ પર જીવનન્યોચ્છાવર કરવાવાળી વહુને ઘણી માતાઓ પોતાની શત્રુ માને છે. તેથી જ ગુજરાતના લોકજીવનમાં એક કહેવત છે, “જે આંખમાંથી For Personal & Private Use Only www.ainelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ 36 માટે કેટલો પ્રેમ ઉભરાતો હશે....! સુમિત્રાના આશીર્વાદ મેળવીને લક્ષ્મણ કૌશલ્યાને પ્રણામ કરવા ગયા. પડાવે આંસુ, તેનું નામ સાસુ.” કૌશલ્યા ક્ષત્રિયાણી હતી. ઉત્તમ કુળમાં જન્મી હતી. પૂર્વભવના પુણ્યથી તેમનું લગ્ન સૂર્યવંશમાં થયું હતું. એ જ કારણોને લીધે તેમના વ્યક્તિત્વમાં ઝલકતી સાહસિકતા દૃષ્ટિગોચર થાય છે. કૌશલ્યાની વાત સાંભળીને શોકરહિત સીતાજીએ તેમને પ્રણામ કરી કહ્યું,- “આપના પ્રત્યે મારી ભક્તિ સદા કલ્યાણકારી રહેશે. મારામાં કષ્ટ સહન કરવાનું અંશમાત્ર સામર્થ્ય નથી, પરંતુ આપની ભક્તિમાં મહાચમત્કારી શક્તિ ગુપ્તરૂપે રહેલી છે. આપની ભક્તિ અને આશીર્વાદના માધ્યમથી મારા બધા કષ્ટો સુસહ્ય બનશે. સુગંધ જેવી રીતે પવનનું અનુસરણ કરે છે, તેવી જ રીતે હું પણ દશરથનંદનનું અનુસરણ કરીશ.” કૌશલ્યાની આંખોમાંથી હજી પણ અશ્રુધારા વહી રહી હતી. તે બોલી- “મારા જેવી અભાગણીનો પુત્ર મને ત્યજીને વનવાસ માટે ચાલ્યો ગયો છે. તે લક્ષ્મણ ! મારા આકુળવ્યાકુળ હૃદયને તારો જ આધાર છે. પુત્ર...! રામ તો ગયો... કાંઈ નહિ, તું તો અહીંયા રહી જા.” લક્ષ્મણે કહ્યું- “આપ તો રામની માતા છો. સામાન્ય સ્ત્રીની જેમ દુઃખી કેમ થઈ રહ્યા છો ? હું સંદેવ રામને આધીન હતો, આધીન છું અને આધીન રહીશ. આપ ધારણ કરો અને મને અનુમતિ આપો.” વન પ્રયાણ કરતા રામ આદિને લોકો જોતા જ રહ્યા. રામના વનવાસના સમાચાર સાંભળીને લક્ષ્મણનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થયો. તે વિચાર કરવા લાગ્યા,- “મારા પિતાજીનો સ્વભાવ સરળ છે. તેઓ તો ભરતને રાજ્ય સોંપીને ઋણમુક્ત બની ગયા. પરંતુ હું શાંત નહિ રહી શકું. હું તો ભરત પાસેથી રાજ્ય છીનવીને પાછું રામને આપી દઈશ. પરંતુ જો હું એમ કરીશ, તો શું રાજ્યભવને તણખલા સમાન ગણીને ત્યાગ કરવાવાળા મારા ભાઈ રામ તેનો પુનઃ સ્વીકાર કરશે ? નહિ, ક્યારે પણ નહિ.... અને મારા મુમુક્ષુ પિતાશ્રીને એવું કરવાથી કેટલું કષ્ટ થશે ? તેથી વધારે યોગ્ય એ છે કે ભરતનો રાજ્યાભિષેક થાય. હું રામનો અનુજ છું, ભ્રાતૃસેવા મારું કર્તવ્ય છે. તેથી હું એક સેવકની જેમ મારા ભાઈનો પડછાયો બનીશ.” વન તરફ પ્રસ્થાન કરતા રામ, લક્ષ્મણ અને સીતાને જોઈ નગરજનોની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે રામ, પતિસેવા માટે સીતા અને ભ્રાતૃભક્તિ માટે લક્ષ્મણ વન તરફ પ્રયાણ કરી રહ્યા હતા. તેઓને જોઈને એવું લાગતું હતું કે જાણે અયોધ્યાના પ્રાણ તે વ્યક્તિત્રયીની સાથે અયોધ્યાનો ત્યાગ કરીને અનંતયાત્રા માટે નીકળી રહ્યા હોય. આંસુ વહાવતાં અયોધ્યા નગરીના અભિજન, મહાજન તથા સામાન્યજન રામ, લક્ષ્મણ અને જાનકીની પાછળ પાછળ જઈ રહ્યા હતા. તેઓઝૂર કૈકેયી અને પોતાના ભાગ્યને દોષ દઈ રહ્યા હતા. મનમાં ને મનમાં નિશ્ચય કરીને લક્ષ્મણે પોતાના પિતા દશરથને પ્રણામ કર્યા. પછી માતા સુમિત્રાને પ્રણામ કરી વિનયપૂર્વક પૂછ્યું પિતૃવચન પૂર્ણ કરવા માટે ભ્રાતાશ્રી વન તરફ જઈ રહ્યા છે. હું તેમનો સેવક છું. તો શું હું પણ તેમનું અનુસરણ કરવા માટે વન તરફ પ્રયાણ કરું?” સુમિત્રાનું હૃદય વિશાળ હતું. તેમણે કહ્યું,- “પુત્ર!તારા જ્યેષ્ઠ ભ્રાતાનું અનુસરણ કરવા માટે તું તત્પર છે. તને હું કેવી રીતે રોકી શકું. હું તને આશીર્વાદ આપું છું. પરંતુ રામ તો ક્યારનાય વન પ્રસ્થાન કરી ચૂક્યા છે. તું સત્વર નીકળ. તેથી તમારા બંને વચ્ચેનું અંતર ન વધે.’ સુમિત્રા રામની અપરમાતા હતી. પરંતુ તેમના અંતઃકરણમાં રામને દશરથરાજા પણ પોતાની બધી રાણીઓની સાથે રામની પાછળ વનમાં પહોંચી ગયા. અયોધ્યાનગરી વેરાન બની ગઈ. રામે પોતાના માતા-પિતાને તથા નગરજનોને વિનયપૂર્વક વાણીથી સમજાવીને પુનઃ અયોધ્યાનગરી તરફ મોકલ્યા. અયોધ્યામાં ભરતે રાજ્યાભિષેક માટે અનિચ્છા વ્યક્ત કરી. પોતાના ભાઈના વિરહનો એને એટલો તીવ્ર આઘાત લાગ્યો કે, પુત્રની મર્યાદાઓનો પણ વિવેક ન રહ્યો. તે પોતાની માતા કૈકેયી પર અત્યંત For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ਕਿ Con 008 tagarder ccordar odpaddadada DILIP SOFor Personal & Private Use Only 127-1/ 111 Page #51 -------------------------------------------------------------------------- ________________ 38 18 કૈકેયીનો પશ્ચાતાપ તથા ભરતનો રાજ્યાભિષેક ક્રોધિત થયા. ભરતની આવી મનઃસ્થિતિ જોઈને દશરથ રાજાએ સત્વર રામ, લક્ષ્મણ તથા સીતાને પુનઃ વનમાંથી પાછા બોલાવવા માટે મંત્રીઓને મોકલ્યા. તેઓએ રામને પુનરાગમન માટે દીનભાવથી પ્રાર્થના કરી. પરંતુ રામ એકના બે ન થયા. છતાં પણ તેઓ નિરાશ ન થયા. તેઓ તો રામની પાછળ પાછળ ચાલી નીકળ્યા. આશા એવી સંજીવની છે, જે માનવીને મૃત્યુની સામે લડવાની શક્તિ આપે છે. કોઈકે કહ્યું आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृंखला। तया बद्धा प्रधावन्तो मुक्तास्तिष्ठन्ति पंगुवत्। અર્થાત્ આશા નામની એક એવી આશ્ચર્યકારી મનુષ્યોની સાંકળ છે કે તેનાથી બંધાયેલા મનુષ્યો દોડધામ કરતાં ક્રિયાશીલ રહે છે. આશાથી મુક્ત થએલા પાંગળાની જેમ નિષ્ક્રિય થઈ જાય છે. આશા નામની સાંકળમાં બંધાયેલા મંત્રીગણો રામની પાછળ-પાછળ ચાલતાં ચાલતાં એક અટવીની નજીક આવ્યા. ત્યાં ભયાનક અસુર જેવા દેખાતાં વૃક્ષો હતાં. મંત્રીગણોએ ક્યારેય આવા ભયાનક વૃક્ષો જોયાં નહોતાં. આ અટવીમાંથી ગંભીરા નામની નદી વહેતી હતી. ત્યાં પહોંચતાં જ રામે મંત્રી તથા સામંતોને પુનઃ અયોધ્યા પાછા ફરવાની વિનંતી કરી. તેમણે કહ્યું- ‘અહીંથી આગળ માર્ગ અતિશય ભયંકર અને કષ્ટદાયક છે. તેથી અહીંથી તમે પાછા ફરી જાઓ. અયોધ્યા પહોંચીને માતા-પિતાને અમારા શ્રેમ-કુશળના સમાચાર તથા પ્રણામ કહેજો. આજ સુધી જે સન્માન મારા પૂજ્ય પિતાશ્રી તથા મને તમે આપતાં આવ્યા છો. તેવું જ સન્માન મારા અનુજ રાજા ભરતને આપજો.” આટલું કહીને રામ આગળ ચાલવા લાગ્યા. “રામચંદ્રજીની સેવા માટે અમે અયોગ્ય છીએ. અમને ધિક્કાર છે....” આ પ્રકારે વિલાપ કરતાં કરતાં તેઓ નદીના તટ પર ઉભા રહીને રામચંદ્રજીને જતા રહ્યા. ગંભીરા નદીને પાર કરીને ધીરે ધીરે ગાઢ વૃક્ષોમાં રામ, લક્ષ્મણ અને સીતા અદૃશ્ય થયાં. મંત્રી તથા સામંતગણે દુ:ખિત હૃદયે પાછા ફરીને દશરથ રાજાને સમસ્ત વૃત્તાંત કહ્યો. ત્યાર પછી અયોધ્યામાં દશરથરાજાએ ભરતને સમજાવ્યું- ‘‘હવે રામ, લક્ષ્મણ અને સીતાની પાછી ફરવાની કોઈ સંભાવના નથી. તેથી તું રાજ્ય ગ્રહણ કર, જેથી મારી દીક્ષામાં કોઈ અવરોધ ન આવે.” ભરતે કહ્યું- “કોઈપણ પરિસ્થિતિમાં હું રાજ્યગ્રહણ નહિ કરું. હું સ્વયં વનમાં જઈશ અને મારા ભાઈને મનાવીને પુનઃ અયોધ્યા લાવીશ.'' આ વાતચીત થઈ રહી હતી, ત્યારે કેકેયી ત્યાં આવીને રાજા દશરથને કહેવા લાગી- “આર્યપુત્ર ! હું પાપી છું, અવિચારી છું. આપે આપના વચન અનુસાર ભરતને રાજ્ય તો આપી દીધું, તેથી આપની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ગઈ, આપ ઋણમુક્ત થઈ ગયા છો. પરંતુ ભરતને રાજ્ય ગ્રહણ કરવાની લેશમાત્ર ઈચ્છા નથી, તેથી આજે રાજ્ય રાજા વિનાનું છે. જેવી રીતે પતિ વિહીન નારીનું જીવન નિરર્થક છે, તેવી જ રીતે રાજા વિનાનું રાજ્ય નિરર્થક છે. તે મારા સુપુત્ર ! તારા જતાં જ મારા પ્રાણ કેમ ન ચાલ્યા ગયા. કહેવાય છે, - “પુત્ર: પુત્રો ખાયેત માતા તુ વિપિ ગુમાતા ન મવતિ !' અરે ! કોઈ મને જુઓ, હું અભાગણી સુપુત્રની કુમાતા બની છું. નાથ ! આપ મને અનુજ્ઞા આપો, હું ભરતની સાથે જઈને મારા સુપુત્રો અને પુત્રવધૂને મનાવીને લઈ આવીશ.” રાજા દશરથે તેને સહર્ષ અનુજ્ઞા આપી. ભરત તથા મંત્રીઓ સહિત કેકેયી છ દિવસમાં રામની પાસે પહોંચ્યાં. એક વૃક્ષની નીચે રામ, લક્ષ્મણ તથા સીતાને જોઈને કેકેયી રથમાંથી નીચે ઉતરી. પ્રણામ કરતાં રામનું મસ્તક, ‘હે પુત્ર.... હે પુત્ર !' કહેતાં ચૂમી તે વિલાપ કરવા લાગી. પછી તેમણે લક્ષ્મણ તથા સીતાને આલિંગન કર્યું. આંખોથી નિરંતર અશ્રુધારા વહાવતાં ભરત રામને પ્રણામ કરતાં કરતાં જ બેહોશ થઈ ગયા. રામે તેમને ઉપાડ્યા. હોશમાં આવતા જ ભરત કહેવા લાગ્યા આપ તો નાસ્તિકની જેમ મને છોડીને અહીં આવી ગયા. શું આપ માનો છો કે ભરત, રાજા બનવાની લાલસા હૃદયમાં રાખે છે ? મારી માતાના કારણે હું પણ નિંદાને પાત્ર બન્યો છું. આપ મને આપની સાથે લઈ જાઓ અને લોકાપવાદથી મારી રક્ષા કરો અથવા આપ, ભ્રાતા લક્ષ્મણ અને જાનકી સાથે પુનઃ અયોધ્યા પધારી રાજ્યલક્ષ્મીને ગ્રહણ કરો. તો જ હું લોકનિંદામાંથી મુક્ત થઈ શકીશ. જ્યારે આપ અયોધ્યાપતિ બનશો, ત્યારે જગન્મિત્ર ભ્રાતા લક્ષ્મણ આપના મંત્રી બનશે. આ ભરત આપનો પ્રતિહારી સેવક બનશે તથા અનુજ શત્રુઘ્ન For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ આપનો છત્રધારી બનશે.” અચાનક કેકેયી બોલી- “હે વત્સ રામ...! તારા અનુજ ભરતની આ વિનંતી માન્ય કર. તારા વનવાસના ઉત્તરદાયીન આર્યપુત્ર દશરથ છે, ન ભરત છે. પણ જો કોઈ હોય, તો તે હું જ છું. હું જ દોષોની ખાણ છું. ચરિત્રહીનતાને છોડીને અન્ય સર્વ દોષ તારી આ અભાગણી માતામાં છે. મેં મારા પતિ, પત્ર તથા અન્ય રાણીઓને દુ:ખ આપવાનું વૃણાસ્પદ કૃત્ય કર્યું છે, તે પુત્ર ! મને ક્ષમા કર'' ભરતનો જંગલમાં રાજ્યાભિષેક દુ:ખથી પોક મૂકીને વિલાપ કરતી કેકેયી માતાને રામે કહ્યું, – ‘‘ક્ષત્રિયોનું તીર અને વચન એકવાર નીકળ્યા પછી ફરીથી પાછું ફરતું નથી. હે માતા ! હું દશરથ પુત્ર છું તથા ક્ષત્રિય પણ છું. શું આપ એવું ચાહો છો કે પિતાશ્રી અને મારા પર વચનભંગનો દોષ આવે ? પિતાશ્રીએ અનુજ ભરતને રાજ્ય સોપ્યું છે. તેમના નિર્ણયમાં મારી અનુમતિ છે. વચનનો ભંગ કરીને અમે જીવતે જીવતાં મૃત સમાન બનવા ઇચ્છતા નથી. અમે બંને ઇચ્છીએ છીએ કે ભરત રાજા બને. જ્યેષ્ઠ ભ્રાતા પિતાતુલ્ય હોય છે. અમારા બંનેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું ભરતને માટે યોગ્ય નથી.” એટલું કહીને રામે સીતા દ્વારા લાવવામાં આવેલા જળથી બધા મંત્રી તથા સામંતોની સાક્ષીએ એ જ સ્થાન પર ભરતનો રાજ્યાભિષેક કર્યો. કેકેયીને મધુર વચનો દ્વારા સાંત્વન આપી રામે, પ્રેમાળ શબ્દો દ્વારા ભરતને રાજ કર્તવ્યો સમજાવ્યાં અને તેમને પુનઃ અયોધ્યા તરફ પ્રસ્થાન કરવા કહ્યું. માતા તથા અનુજના પ્રસ્થાન પછી રામ-લક્ષ્મણ તથા જાનકી દક્ષિણ દિશામાં ચાલ્યાં ગયાં. પિતા તથા પિતાતુલ્ય ભાઈ, એ બંનેનો આદેશ શિરોધાર્ય કરીને ભરત પુનઃ અયોધ્યા આવ્યા. રાજ્યનો પદભાર તેમણે આનંદપૂર્વક નહિ, પરંતુ દુઃખિત હૃદયથી ગ્રહણ કર્યો. તે પોતાને રામનો સેવક માનતા હતા. તેથી રામની અમાનત માનીને તેઓએ રાજ્યગ્રહણ કર્યું. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ 40 દશરથની દીક્ષા આ બાજ રાજા દશરથ તથા બોતેર સુભટો મુનિશ્રી સત્યભૂતિ પાસે સંયમ અંગીકાર કરી વિશિષ્ટ સાધનામાં લયલીન થઈ ગયા. પોતાના પૂજ્ય ભ્રાતાના વિરહમાં દુઃખી થયેલા ભરત અરિહંત પરમાત્માની આરાધનામાં ઉદ્યમી બન્યા. તેમણે અભિગ્રહ કર્યો કે- ‘જ્યારે રામચંદ્રજી પુનઃ અયોધ્યા પધારશે, ત્યારે હું દીક્ષા ગ્રહણ કરીશ.” For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મિ અવંતિપ્રદેશમાં પરોપકારી રામ, સીમિત્ર અને જાનકીનો પ્રવેશ તે તેની શુદ્ધ ભક્તિને કપટ સમજી બેઠો. તેનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થયો. તેણે વજકર્ણ સામંતની હત્યા કરવાના સોગંદ લીધા. એક શ્રાવક દ્વારા વજકર્ણને આ વાતની ખબર પડી. તેણે સિંહોદરરાજાને કહેવડાવ્યું - મને મિથ્યા અહંકાર નથી, પરંતુ હું નિયમથી બંધાયેલો છું, તેથી આપને પ્રણામ કરતો નથી. આ સાંભળતાં સિંહોદર રાજાએ દશાંગપુરને ઘેરી લીધું. તેથી પ્રજાજન બહાર ન આવવાના કારણે આ પ્રદેશ ઉજ્જડ થયેલો દેખાય છે.” અયોધ્યાની સીમાઓથી નીકળીને ચિત્તોડ થઈ રામ, લક્ષ્મણ તથા સીતાએ અવંતી દેશમાં પ્રવેશ કર્યો. પદયાત્રાથી સીતા ઘણાં થાકી ગયાં હતાં. તેથી વટવૃક્ષની છાયામાં તે બધા વિશ્રામ કરવા માટે બેસી ગયાં. ચારે દિશાઓમાં વિહંગાવલોકન કરતાં તેમને લાગ્યું કે આ પ્રદેશ હમણાં જ ઉજ્જડ બની ગયો છે. કુતૂહલવશ રામે એક વટેમાર્ગુને આનું કારણ પૂછયું, ત્યારે તેણે કહ્યું- “અવંતિ પ્રદેશનો સિંહોદર નામનો રાજા છે. તેનો સામંત વજકર્ણ દશાંગપુરમાં રાજ્ય કરતો હતો. એણે પ્રીતિવર્ધન મુનિરાજ પાસે નિયમ લીધો હતો કે અરિહંત પ્રભુ તથા નિગ્રંથ સાધુ સિવાય અન્ય કોઈને પણ પ્રણામ કરવા નહિ. પરંતુ સામંત રાજા હોવાના કારણે તેને સિંહોદર રાજાને પ્રણામ કરવા પડતા હતા. તેથી તેણે ભગવાન મુનિસુવ્રતસ્વામીની મૂર્તિપર પોતાની અંગૂઠીમાં બનાવડાવી. જ્યારે પણ તે સિહોદર રાજાને નમસ્કાર કરતો, ત્યારે તેના નેત્રો અંગૂઠીમાં રહેલી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિમાં સ્થિર રહેતાં. તેથી જ્યારે તે વીતરાગ પ્રભુને કરબદ્ધ મુદ્રામાં પ્રણામ કરતો, ત્યારે રાજા માનતો કે વજકર્ણ મને જ પ્રણામ કરે છે. આનો ફાયદો એ થયો કે ન તો સામંતના નિયમનો ભંગ થતો કે ન રાજાના અભિમાનને ઠેસ પહોંચતી. એક દિવસ સિોદર રાજાને આ વાસ્તવિક્તાનું જ્ઞાન થયું. આ સાંભળીને રામ, લક્ષ્મણ તથા સીતા દશાંગપુર આવ્યાં. લક્ષ્મણને સિંહોદર રાજાની સભામાં મોકલવામાં આવ્યા. તેઓએ સિંહોદર રાજાને કહ્યું – “હે રાજન ! આપનો સામંત વજકર્ણ અભિગ્રહના કારણે આપના સમક્ષ નતમસ્તક થતો નથી. તેથી રાજા ભરતનો સંદેશ છે કે આપ ક્રોધ ન કરો.” ભરતનો સંદેશ સાંભળતાં સિંહોદર રાજા ક્રોધિત થયા, એમણે ઉંચા સ્વરમાં કહ્યું- “વજકર્ણનો પક્ષપાત કરવાવાળો આ ભરત કોણ છે ? તે હું જાણતો નથી અને જે તેનો સંદેશવાહક બનીને મારી સમક્ષ આવવાનું દુઃસાહસ કરી બેઠો છે, એ મૂરખને પણ હું જાણતો નથી. રામની સામે સિંહોદર રાજાને બંદી બનાવીને લાવતાં લક્ષ્મણ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ 42 આ સાંભળીને લક્ષ્મણ કોપાયમાન થયા. પોતાના દાંત ભીંસીને તેઓ બોલ્યા- “હે મૂરખ ! અત્યારે હું મારા રાજાનો દૂત બનીને તારું સન્માન કરી રહ્યો હતો. પરંતુ તું સન્માનને યોગ્ય નથી. ઉભો થા ! હું તને યુદ્ધ માટે આહ્વાન કરી રહ્યો છું. સાવધાન..!” લક્ષ્મણના આવાનનો સ્વીકાર કરી સિંહોદરે સૈન્ય સહિત તેના પર આક્રમણ કર્યું. લક્ષ્મણ પોતાના બાહુબળથી હસ્તિઓના આલાન સ્તંભને કમલની દાંડીની જેમ ઉખેડી તેનાથી શત્રુઓ પર પ્રહાર કરવા લાગ્યા. જોતજોતામાં સંપૂર્ણ સેના હતવીર્ય અને હતોત્સાહી બની ગઈ. એક જ છલાંગ મારીને લક્ષ્મણતેના હાથી પર સવાર થઈ ગયા. સિંહોદર રાજાની ગરદનમાં તેનું ઉત્તરીય વસ્ત્ર બાંધીને તેને પશુની જેમ પોતાના ભ્રાતાની સમક્ષ લઈ આવ્યા. રામચંદ્રજીને જોતાં જ સિંહોદરરાજાએ વિનમ્ર બનીને તેમને પ્રણામ કર્યા તથા ક્ષમાયાચના કરી. રામે રાજા વજકર્ણ તથા રાજા સિહોદરની સંધિ કરાવી. રાજા સિહોદરે પોતાનું અડધું રાજ્ય વજકર્ણને આપ્યું. એ પ્રમાણે આ બંધુબેલડીએ નિઃસ્વાર્થભાવથી સાધર્મિક અને ધર્મનિષ્ઠ એવા વજકર્ણને સહાય કરી. વજકર્ષે આઠ કન્યાઓ તથા સિંહોદરે ત્રણસો કન્યાઓ લક્ષ્મણને આપવાનું નક્કી કર્યું. લક્ષ્મણે તેમને આશ્વાસન આપ્યું કે અયોધ્યા પુનરાગમનના સમયે તેઓ ચોક્કસ આ ત્રણસો આઠ (૩૦૮) કન્યાઓનું પાણિગ્રહણ કરશે. ત્યાર પછી તેઓ મલયાચલની દિશામાં આગળ ચાલ્યા. ગોકીર્ણ યક્ષ દ્વારા સેવા www.jar दिल्लीय साकरिया I | 97 Page #56 -------------------------------------------------------------------------- ________________ રામ, લક્ષ્મણ, સીતા ત્યાંથી નીકળીને અનેક ગામ અને નગર વટાવતાં એક મોટા વનમાં આવી પહોંચ્યાં. વર્ષાઋતુનો આરંભ થવાથી એક વિશાળ વટ વૃક્ષની નીચે રોકાઈ ગયાં. ત્યાં ઇભકર્ણ નામનો યક્ષ રહેતો હતો. રામનું રૂપ, તેજસ્વિતા જોઈને તેના મનમાં ભય ઉત્પન્ન થયો. તેથી તે ગોકીર્ણ પક્ષની પાસે પહોંચ્યો. ગોકીર્ણ યક્ષ અવધિજ્ઞાની હતો. તેથી તે આ પુણ્યશાળી અને પરાક્રમી બંધુબેલડીની વિશેષતાઓ તથા તેમનું આગમન જાણતો હતો. વનમાલાને આત્મહત્યાથી મુક્ત કરતા લક્ષ્મણ એટલું કહીને તે ગળામાં ફાંસો નાંખીને લટકવા લાગી. એ પ્રાર્થના સાંભળીને લક્ષ્મણ બોલ્યા- “હે આર્યો ! એવું દુઃસાહસ કરો. શું આપ જાણતા નથી કે આત્મહત્યા મહાપાપ છે. હુંજ તેલક્ષ્મ છે, જેને આપે પસંદ કર્યો છે.” તેઓએ ફાંસો તોડીને રાજપુત્રીને ૬ પરથી નીચે ઉતારી. ગોકીર્ણ યક્ષે વસાવેલી નગરી ગોકીર્ણ યક્ષે પોતાની દેવિક શક્તિનો ઉપયોગ કરીને એક જ રાત્રિમાં અડતાલીસ ગાઉ લાંબી અને છત્રીસ ગાઉ પહોળી એક નગરી વસાવી, અને તેનું નામ ‘રામપુરી” રાખ્યું. ગોકીર્ણ યક્ષની વિનંતી સાંભળીને રામચંદ્રજીએ ત્યાં ચાતુર્માસ વીતાવ્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં ગોકીર્ણ યક્ષે રામને સ્વયંપ્રભ હાર, લક્ષ્મણને રત્નજડિત કુંડળની જોડ તથા સીતાને ચૂડામણિ અને વીણા ભેટ સ્વરૂપે આપ્યા. ચાતુર્માસ પછી તેઓ આગળ ચાલ્યાં. વન પસાર કરતાં ત્રણેય સંધ્યાના સમયે વિજયનગરની સીમાની બહાર આવેલા એક ઉદ્યાનમાં મોટા વૃક્ષની નીચે રહ્યા. તે નગરના રાજા મહીધર અને રાણી ઇન્દ્રાણીની વનમાલા નામે એક પુત્રી હતી. શૈશવકાળથી લક્ષ્મણના રૂપ, ગુણ તથા પરાક્રમની પ્રશંસા સાંભળીને તે મનોમન લક્ષ્મણને પોતાનો પતિ માનવા લાગી. દશરથની દીક્ષા તથા રામ-લક્ષ્મણ અને જાનકીના વનવાસના સમાચાર સાંભળીને રાજા મહીધર દુઃખી થયા. તેથી તેઓએ ચંદ્રનગરના રાજા વૃષભના સુપુત્ર સુરેન્દ્ર સાથે પોતાની કન્યાનું લગ્ન નક્કી કર્યું. આ સાંભળીને વનમાલાએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. રાત્રિના સમયે તે રાજ્યની સીમાની બહાર એ જ ઉદ્યાનમાં આવી કે જ્યાં રામ, લક્ષ્મણ અને સીતા આરામ કરી રહ્યાં હતાં. વટવૃક્ષ ઉપર ચડીને એણે પોતાના ઉત્તરીય વસ્ત્રથી ગળાનો ફાંસો બનાવી તેને વટવૃક્ષની શાખા સાથે બાંધી દીધો. એ સમયે રામ તથા સીતા નિદ્રાધીન હતાં. પરંતુ લક્ષ્મણ જાગી રહ્યા હતા. પ્રાતઃકાળેતેઓએ સંપૂર્ણહકીકતરામચંદ્રજીનેકહી. રાજામહીધર પોતાની પુત્રીને શોધતાં શોધતાં ત્યાં આવી પહોંચ્યા. આગંતુકોને જોઈને તેઓને લાગ્યું કે તે ચોર છે. તેથી તેઓએ રામ-લક્ષ્મણ પર આક્રમણ કર્યું. તેમનું પરાક્રમ જોઈને રાજા સમજી ગયા કે આ બંને કોઈ સામાન્ય યુવક નથી. તેથી તેમણે યુવકોને તેમનો પરિચય પૂછ્યો. જ્યારે તેમને ખબર પડી કે આ યુવાનો રામ અને લક્ષ્મણ છે, ત્યારે તેમણે હાથ જોડીને પોતાની પુત્રીનો સ્વીકાર કરવાનો લક્ષ્મણને અનુરોધ કર્યો. રાજા મહીધરે તેઓને પોતાના મહેલમાં બોલાવીને તેમનું સન્માન કર્યું. થોડાંક દિવસ મહેલમાં રહીને રામે જવા માટે રાજા પાસે રજા માંગી. વનમાલાએ વનદેવતાને પ્રાર્થના કરી- “હે વનદેવતા....! આ જન્મમાં તો હું લક્ષ્મણની પત્ની ન બની શકી, પરંતુ હવે પછીના ભવમાં લક્ષ્મણ જ મારા પતિ થાઓ, એવું મને વરદાન આપો.” For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વનમાલાને લક્ષ્મણે આપેલું વચન લક્ષ્મણ પણ જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે વનમાલાએ કહ્યું- “હે પ્રાણનાથ.....! આટલું દુઃખ ભોગવ્યા પછી આપ મુજ અભાગણીને મળ્યા છો. હવે હું આપનો વિરહ સહન કરી શકીશ નહિ. હું અનુગામિની બનવા માંગુ છું. આપ મારી સાથે લગ્ન કરી મને આપની સાથે લઈ જાઓ.'' લક્ષ્મણ બોલ્યા- ‘અત્યારે હું મારા ભાઈ-ભાભીની સેવામાં તત્પર છું. જો તું મારી સાથે રહીશ, તો ન હું મારા વડીલો પ્રત્યે સેવકધર્મ બજાવી શકીશ કે ન તો પતિધર્મ. એ રીતે તો મારા ભાઈભાભી તથા તારા પર એમ ત્રણેય પર અન્યાય થશે. તેથી તું અહીં જ રહે. જ્યારે મારા ભાઈ ઇષ્ટ સ્થાન પ્રાપ્ત કરશે, ત્યારે હું અવશ્ય તને લેવા માટે અહીંયા આવીશ. જો હું વચન ભંગ કરું, તો મને રાત્રિભોજનનું પાપ લાગે.’’ શાસ્ત્રોમાં રાત્રિભોજનને મહાપાપ તથા નરકનું દ્વાર કહેવામાં આવ્યું છે, તે આ પ્રસંગથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. For Personal & Private Use રામ, લક્ષ્મણ તથા સીતા ફરતાં ફરતાં વંશશલ્ય પર્વતની તળેટીમાં વસેલા વંશસ્થલ નગરમાં આવ્યા. ત્યાં રાજાથી લઈને સામાન્ય પ્રજા સુધીના બધા ભયભીત દેખાઈ રહ્યા હતા. રામે આ વિષયમાં એક પુરુષ સાથે ચર્ચા કરી, ત્યારે જાણવા મળ્યું કે છેલ્લી ત્રણ રાત્રિથી પર્વત પરથી ભયંકર અવાજો સંભળાઈ રહ્યા હતા. આથી ગભરાયેલા લોકો અન્ય સ્થાન પર રાત્રિ વ્યતીત કરીને સવારે પાછા આવી જતા હતા. રામ, લક્ષ્મણ, સીતાએ પર્વતારોહણ કર્યું. પર્વતના શિખર પર તેમને જયભૂષણ તથા કુલભૂષણ મુનિના દર્શન થયા. એ ત્રણેએ મુનિઓની સામે ગીત – નૃત્ય આદિ કરીને ભક્તિ કરી. Page #58 -------------------------------------------------------------------------- ________________ SAKARIYA રામ-લક્ષ્મણવડ ઉપસર્ગોનું નિવારણ સૂર્યાસ્ત પછી અનંગપ્રભ નામનો વ્યંતર દેવ એ સ્થાન પર આવ્યો. તેણે ઉપદ્રવનો આરંભ કર્યો. રામ તથા લક્ષ્મણે તેનો સામનો કર્યો. તેમનું અસહ્ય ક્ષત્રિયતેજ જોઈને તે ત્યાંથી નાસી ગયો. બંને મુનિઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. દેવોએ ત્યાં આવીને કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો. વંશસ્થલના રાજા સૂપ્રભ પણ ત્યાં પધાર્યા. તેઓએ રામનો આદર-સત્કાર કર્યો. તે પર્વત પર અરિહંત પ્રભુનું ચૈત્ય બનાવ્યું. ત્યારથી વંશશૈલ્ય પર્વત ‘‘રામગિરિ’’ એ નામથી પ્રસિદ્ધ થયો. રામગિરિથી નીકળીને રામચંદ્રજી, લક્ષ્મણ તથા સીતાએ દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. જટાયુ સાથે મિલન ત્રિગુપ્ત મુનિનું રામ વગેરેને પ્રવચન આ ત્રણે જણાએ દંડકારણ્યમાં મહાગિરિની એક ગુફામાં પોતાનું કામચલાઉ રહેઠાણ બનાવ્યું. એક દિવસ ત્રિગુપ્ત અને સુગુપ્ત નામના બે ચારણ મુનિઓ આકાશમાર્ગે માસક્ષમણ તપના પારણા માટે ત્યાં પધાર્યા. રામ, લક્ષ્મણ તથા સીતાએ તેમને વંદન કર્યા. મુનિએ પ્રવચન આપ્યું. પછી ગોચરી વહોરાવીને તેમણે સુપાત્ર દાનનો લાભ લીધો. 16 તે સમયે સ્વર્ગલોકના દેવોએ પ્રસન્ન થઈને રત્નો અને સુગંધી જળની વૃષ્ટિ કરી. તે જ વખતે કંબુદ્વીપના વિદ્યાધરોના રાજા રત્નજટી તથા બે અન્ય દેવોએ પણ પ્રસન્ન થઈ રામને ઘોડાઓ સાથે ઉત્તમ રથ આપ્યો. સુગંધિત જળની વૃષ્ટિથી અકળાઈ ગયેલું એક બીમાર પક્ષી પાસેના ઝાડ ઉપરથી નીચે ઉતર્યું. મુનિના દર્શન થવા માત્રથી તેને તે સમયે જાતિસ્મરણ જ્ઞાન થયું. તે બેભાન થઈને નીચે પડી ગયું. સીતાએ તેના શરીર ઉપર ઠંડા પાણીનો છંટકાવ કર્યો. ભાનમાં આવતાં જ તેણે મુનિઓનો ચરણસ્પર્શ કર્યો. મુનિઓની સ્પર્શ-ઔષધિ નામની લબ્ધિથી તે રોગ મુક્ત થઈ ગયું. તેની પાંખો કંચનવર્ણી અને માથા ઉપર રત્નોના અંકુરા જેવી જટા થઈ ગઈ. આથી તેનું નામ જટાયુ રાખવામાં આવ્યું. રામે મુનિઓને પૂછ્યું- “આવું માંસાહારી પક્ષી For Personal & Private Use Only www.jainellbrary.org P Page #59 -------------------------------------------------------------------------- ________________ 46 આપના ચરણોમાં આવતાં જ શાંત કઈ રીતે થયું ?’’ ત્યારે મુનિરાજે તે પક્ષીના પૂર્વભવની કથા કહી. તે સાંભળતાં જ ફરીથી જટાયુએ મુનિના ચરણોમાં પડી પ્રણામ કર્યા. પછી મુનિની ધર્મદેશના સાંભળી માંસ અને રાત્રિભોજન ત્યાગના પચ્ચક્ખાણ લીધાં. મુનિએ રામને કહ્યું‘‘આજથી આ પક્ષી તમારું સાધર્મિક થઈ ગયું છે. તેથી તેની સારસંભાળ રાખવાની ફરજ તમારા માથે રહે છે.’’ આટલું બોલીને મુનિઓ આકાશમાર્ગે ચાલ્યા ગયા. રામ, લક્ષ્મણ અને સીતાએ જટાયુને પોતાના રથમાં બેસાડી આગળ પ્રસ્થાન કર્યું. 17 રાવણની બહેન શૂર્પણખાના લગ્ન ખર નામના રાજા સાથે થયા હતા. તેમને શંબૂક અને સુંદ નામના બે પુત્રો હતા. પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ શંબૂક દંડકારણ્યમાં સૂર્યહાસ ખડ્ગની સાધના કરવા ગયો હતો. આ સૂર્યહાસ ખડ્ગની સિદ્ધિ બાર વરસ અને સાત દિવસ સુધી વાંસની ઝાડીવાળી ગુફામાં ઊંધા લટકીને સાધના કરવાથી જ પ્રાપ્ત થાય છે. શંબૂકે બાર વરસ અને ચાર દિવસની સાધના પૂર્ણ કરી. હવે સાધના સિદ્ધ થવામાં ફક્ત ત્રણ જ દિવસ બાકી રહ્યા હતા. આ સાધનાને લીધે આકાશમાં સૂર્યહાસ ખડ્ગ પ્રગટ થયું. ૩ દિવસ પછી તે ખગ તેને પ્રાપ્ત થવાનું હતું. સીતાનું અપહરણ વાંસની ઝાડીમાં લક્ષ્મણવડે કપાયેલી શંબૂકની ગરદન વનક્રીડા કરતાં કરતાં લક્ષ્મણ તે સ્થળ પાસે પહોંચ્યો કે જ્યાં શંબૂક સાધના કરી રહ્યો હતો. ત્યાં ચારે દિશામાં કિરણો ફેલાઈ રહ્યાં તે હતાં. તે કિરણોથી વ્યાપ્ત સૂર્યહાસ ખડ્રગને જોતાં જ તેમના મનમાં કૌતુક જાણ્યું. આમ પણ નવું શસ્ત્ર જોતાં જ ક્ષત્રિયના મનમાં તે મેળવી તેનો પ્રયોગ કરવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થાય, તે સ્વાભાવિક છે. લક્ષ્મણે ખડ્ગ પોતાના હાથથી ઉપાડ્યું અને પેલી વાંસની ઝાડીવાળી ગુફા ઉપર તેનાથી પ્રહાર કર્યો. પ્રહાર થતાવેંત ડાળી ઉપર લટકી રહેલા શંબૂકનું માથું ધડથી જુદું થઈને નીચે પડ્યું. Ja જટાયુના પૂર્વભવ માટે વાંચો પરિશિષ્ટ – ૪ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ માથા વિનાનું ધડડાળી ઉપર લટકતું જોતાં લક્ષ્મણજી ગભરાઈને બોલ્યા- “અરે..રે..! મારા હાથથી કોઈ નિરપરાધી પુરુષની હત્યા થઈ ગઈ. મારા આવા ખોટા કામ માટે મને ધિક્કાર હો....!'' આવી રીતે આત્મનિંદા કરતાં કરતાં તે પોતાના ભાઈ પાસે ગયા અને બધી હકીકત તેમને જણાવી. રામે ખગ જોતાં જ કહ્યું – “આ તો સૂર્યહાસ ખગ છે. આ સ્થળ ઉપર જરૂર કોઈ સૂર્યહાસ ખડ્ઝની સાધના કરી રહેલ હશે. તેની હત્યા તારા હાથે થઈ. તેનો ઉત્તર સાધક પણ આટલા નજીકમાં જ હોવો જોઈએ.” 47 પોતાના પુત્ર શંબૂકની સાધના પૂરી થવામાં ફક્ત ત્રણ જ દિવસ બાકી રહેલા છે. ત્રણ દિવસ પછી તે એક પ્રખર પરાક્રમી કહેવાશે, એવું વિચારીને શૂર્પણખા ઘણી ખુશ થઈ રહી હતી. ત્રણ દિવસ પહેલાં જ તે બધી પૂજાની સામગ્રી તથા ખાવા પીવાની સામગ્રી લઈને તે સ્થળ ઉપર પહોંચી કે જ્યાં સંબૂકની સાધના ચાલતી હતી. ત્યાં પહોંચતાં જ પોતાના પુત્રનું કપાયેલું માથું જોઈને તે ખૂબ હેબતાઈ ગઈ અને આક્રંદ કરવા લાગી, ત્યાં આગળ કોઈના પડેલાં પગલાં જોઈ તે અનુસારે લક્ષ્મણ પાસે પહોંચી. શૂર્પણખાનું લક્ષ્મણ પાસે આવવું. ત્યાં રામનું જાજ્વલ્યમાન રૂપ અને સુંદરતા જોઈ તે વિમાસણમાં પડી ગઈ અને રામને તેની સાથે લગ્ન કરવા આગ્રહ કરવા લાગી. ત્યારે રામે કહ્યું - મારા લગ્ન તો થઈ ગયા છે, મારી પત્ની સીતા મારી સાથે જ છે, તેથી તું મારા નાના ભાઈને તારી સાથે લગ્ન કરવા સમજાવ.'' જ્યારે તે લક્ષ્મણ પાસે ગઈ, તો તેમણે જવાબ આપ્યો – ‘‘તમે પ્રથમ મારા વડીલ ભાઈ પાસે લગ્ન માટેનું કહેવા ગયા, તેથી તમે ભાવથી મારા ભાભી થયાં. મારા માટે પૂજ્ય ગણાઓ. માટે હું આપની વાતનો સ્વીકાર કેવી રીતે કરી શકું ?'' * ળાઇ // roomreli For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ 48 IP SONT 29/9/99 For Personal & Private Use Only લક્ષ્મણ સાથે ખર આદિનું યુદ્ધ વિવાહ માટેની પોતાની વાતનો અસ્વીકાર અને પુત્રનો વધ થવાથી ક્રોધિત થયેલી શૂર્પણખા પોતાના પતિ પાસે પહોંચી. તેમને પુત્રની હત્યા થઈ હોવાની કથની સંભળાવી. કોપાયમાન થયેલા ખર રાજા ચૌદહજાર વિદ્યાધરોની સેના લઈને કે યુદ્ધ કરવા માટે આવ્યા. લક્ષ્મણે રામને સીતા પાસે જ રહેવાનો આગ્રહ કર્યો અને પોતાને લડવા જવા માટે રજા આપવા વિનંતી કરી. રામે તેને રજા આપતાં કહ્યું- ‘‘લઘુ બંધુ ! તારો વિજય થાઓ. આ ફક્ત મારા આશીર્વાદ જ નહિ, પરંતુ મારો પૂરેપૂરો આત્મવિશ્વાસ પણ છે. છતાં પણ કદાચ તારા ઉપર કોઈ જાતનું સંકટ આવી જાય, તો તું ફક્ત સિંહનાદ કરજે. તે સાંભળી હું તત્કાળ તારી મદદ કરવા માટે દોડયો આવીશ.’’યુદ્ધભૂમિમાં જઈને લક્ષ્મણ એકલા હાથે ચૌદ હજાર વિદ્યાધરો સાથે લડવા લાગ્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ શૂર્પણખાનું રાવણ પાસે જવું પોતાના પતિના પક્ષને મજબૂત બનાવવા અને પોતાના પુત્રની હત્યાનું વેર વાળવા શૂર્પણખા લંકા પહોચી. પોતાના ભાઈ રાવણ સમક્ષ જઈને તેણે કહ્યું- ‘દંડકારણ્યમાં આવી ચઢેલ રામ અને લક્ષ્મણે આપના ભાણેજ શંબૂકની હત્યા કરી છે. તેથી ચૌદ હજાર સૈનિકોને સાથે લઈ તમારા બનેવી, એકલા લક્ષ્મણ સાથે યુદ્ધ કરી રહ્યા છે. છતાં પણ તે લક્ષ્મણ હજી હાર્યો નથી. વિનીતાપુત્ર ગરૂડ જેવી રીતે સર્પોના ઝુંડનો ક્ષણ માત્રમાં નાશ કરે છે, તેવી જ રીતે અમારા સૈનિકોના દળનોતે નાશ કરી રહ્યો (I/C (L કરી તેનો મોટો ભાઈ રામ તો પોતાના બળ ઉપર મુસ્તાક છે. નાના ભાઈના પરાક્રમથી ઘમંડમાં આવેલો તે, સુંદરતાથી ભરપૂર એવી સીતા સાથે બીજા સ્થળે વિલાસ કરી રહ્યો છે. ત્રણે લોકમાં અતિ સુંદર એવી આ સીતા ત્રિભુવનમાં પરાક્રમ કરનારા ફક્ત મારા ભાઈ માટે જ જન્મેલ છે. જો કદાચ તેને તમારી બનાવી ન શકો, તો તમારા આવા અર્થ વગરના જીવન ઉપર ફીટકાર છે. તેથી હે ભ્રાતાશ્રી ! તમે કોઈ પણ જાતનું છળકપટ કરીને આવી અજોડ સીતાને મેળવી લ્યો.” For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ 50 DILIP SONI 30-12-2000 For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ COLLE પોતાની વહાલી બહેનની વાતો સાંભળી રાવણની કામવાસના ઉત્તેજીત થઈ. તે તુરંત ઉઠીને પોતાના પુષ્પક વિમાનમાં બેસી દંડકારણ્ય આવ્યો. ત્યાં સીતાની બાજુમાં ક્ષત્રિય-તેજથી શોભતા એવા શક્તિશાળી રામને જોયા. અગ્નિને જોઈને જંગલનો વાઘ જેમ ભયથી આકુળ વ્યાકુળ બની જાય છે, એવી જ રીતે રાવણનું કાળજું અસીમ પરાક્રમવાળા રામને જોતાં જ કંપવા લાગ્યું. થોડાંક અંતરે જઈને તેણે અવલોકન વિદ્યાનું સ્મરણ કર્યું. તે વિદ્યા તત્કાળ તેની સામે પ્રત્યક્ષ થઈ. રાવણે પોતાનો વિચાર જણાવ્યો – “હું આ સીતાનું અપહરણ કરવા ઇચ્છું છું, તેમાં તમે મને મદદ કરો.’' વિદ્યાએ રાવણને કહ્યું‘‘રામે લક્ષ્મણને કહ્યું છે કે કોઈ વખતે ભયંકર આપત્તિ આવી જાય, તો સિંહનાદ કરજે, તો હું તારી મદદે આવી પહોંચીશ. આમ રામને અહીંથી દૂર કરવા માટે સિંહનાદ કરવો પડશે, તો જ સીતાનું અપહરણ થઈ શકશે.’’ ત્યાર પછી રાવણના કહેવાથી વિદ્યાએ જ્યારે સિંહનાદ કર્યો, ત્યારે તે સાંભળી રામને ભ્રમણા થઈ કે ‘‘હાથી જેવો પહેલવાન મારો ભાઈ કોઈનાથી હારે તેવો નથી, પણ આ સિંહનાદથી તેના ઉપર કોઈ મોટી આપત્તિ આવી ગઈ હોય, તેવું લાગે છે. હવે શું કરવું ?’’ એટલામાં સીતાએ કહ્યું- “હે આર્યપુત્ર ! જલ્દી દોડો અને નાના ભાઈને બચાવી લાવો, નહિતર પેલા ચૌદ હજાર સૈનિકો તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાંખશે.'' રામ તત્કાળ યુદ્ધભૂમિની દિશા તરફ ચાલ્યા. જતાં જતાં રામને ઘણાં અપશુકનો થયાં. પણ એ સંકેતોને અણદીઠા કરીને રામ તો પોતાના નાના ભાઈનું રક્ષણ કરવા માટે દોડ્યા. રાવણે કરેલું સીતાનું અપહરણ જેવા રામચંદ્રજી ત્યાંથી રવાના થયા કે તરત જ રાવણ પોતાના વિમાનમાંથી ઉતર્યો. આંસુ સારતી એવી સીતાને વિમાનમાં બેસાડીને રવાના થયો. સીતાનું રડવાનું સાંભળીને જટાયુ મનમાં ને મનમાં જ બોલ્યું “હે સ્વામિની ! આપ આ માયાવી રાવણથી જરા પણ ડરશો નહિ. હું એકજ ક્ષણમાં આપને મુક્ત કરાવી દઉં છું.'’ જટાયુએ મનોમન રાવણને કહ્યું- ‘હે માયાવી રાવણ ! કાયરની જેમ એક અસહાય અબળા સ્ત્રીને ઉપાડીને ક્યાં લઈ જઈ રહ્યો છે ? ખબરદાર...!'' આટલું કહીને તેણે રાવણ ઉપર હુમલો કર્યો. 51 For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ 52. ક્રોધથી લાલચોળ થયેલા જટાયુની સ્વામીભક્તિ અજોડ હતી. પોતાની અણીદાર ચાંચ અને પગના નહોર વડે તેણે રાવણની છાતી ચીરી નાંખી. જેમ ખેડૂત હળ વડે ધરતીને ખેડી નાંખે, તેવી રીતે તેણે રાવણની છાતી ચીરી નાંખી. છેવટે રાવણે ખગના પ્રહાર વડે તેની પાંખ કાપી નાંખી. જેથી તે જમીન ઉપર પડી ગયું. રાવણ તો બળવાન અને માયાવી હતો ! જ્યારે જટાયુ તો એક માત્ર પક્ષી હતું. રાવણની સરખામણીમાં તેની પાસે કાંઈ જ નહોતું. પરંતુ સૌથી બળવાન એવો ધર્મ હતો. જટાયુની માફક અધર્મને રોકવા માટે ધર્મી આત્માઓએ તેની વિરુદ્ધ લડવું જોઈએ, જેથી તેમને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ તો મળે ! તેઓએ પોતાના સન્માર્ગથી પાછા હટવું ન જોઈએ. એવું કહેવાયું છે કે : કરવા લાગ્યો- “હું રાવણ! આકાશમાર્ગે રહેતા અને પૃથ્વી પર વસેલા અગણિત રાજાઓનો સ્વામી છું. આપ મારી પટરાણી બનશો, તો મારું જેટલું સ્વામિત્વ છે, તે બધાની તમે સ્વામિની બનશો. તેથી હવે તમને શોકને બદલે આનંદ થવો જોઈએ. તમારું ભાગ્ય અત્યાર સુધી નબળું હતું. તેથી તમે આજ દિવસ સુધી રામની સાથે બંધાઈ રહ્યાં. રામે તો તમારા રૂપને જે શોભે, તેવું કાંઈક કરવું જોઈતું હતું. પણ તેણે કાંઈ કર્યું નથી. વાંધો નહિ! હું તે કરી દઈશ. હે દેવી ! હું તમારો સેવક છું. તમે મને જ તમારો પતિ માનજો. જ્યારે ત્રણ ખંડનો સ્વામી રાવણ તમારો સેવક બની શકે, તો વિદ્યાધરોની શું વિસાત છે ? તે બધા અને તેમની પત્નીઓ તમારા દાસ-દાસીઓ બનશે.” આવું આવું બોલતા રાવણ સીતાજીના પગમાં નમી પડ્યો. પરંતુ धर्मध्वंसे क्रियालोपेस्वसिद्धान्तार्थविप्लवे। पृष्टेन अपृष्टेन वा यतितव्यं निषेधितुं॥ અર્થાત્ ધર્મનો નાશ થતો હોય, ધર્મક્રિયાનો લોપ થતો હોય કે શાસ્ત્રાર્થનો નાશ થતો હોય, ત્યારે કોઈને પૂછ્યા વગર નિર્બળ માણસે પણ તેનો વિરોધ કરવો જોઈએ. અશક્ત વ્યક્તિએ જટાયુની માફક પોતાના પ્રાણને હોડમાં મૂકીને પણ સામનો કરવો જોઈએ. રત્નજી રાજાનો સામનો આકાશ માર્ગે જ્યારે રાવણનું વિમાન દરિયા ઉપરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સીતા કરણ સ્વરે હે રામ...! હે લક્ષ્મણ..! હે ભામંડલ ! એવી રીતે પોતાના પતિ, દિયર તથા ભાઈનું નામ લઈને કલ્પાંત કરતા હતા. સીતાનો આવો કલ્પાંત સાંભળીને કંબુદ્વીપના વિદ્યાધર રાજા રત્નજટીએ પોતાના શસ્ત્રથી રાવણ ઉપર હુમલો કર્યો. પરંતુ રાવણે પોતાની માયાવી શક્તિથી તેની બધી વિઘાઓ સંહરી લીધી. છેવટે રત્નજટી રાજા બેભાન થઈને નીચે પડ્યો. સમુદ્રની ઠંડી હવાથી તેને જ્યારે ભાન આવ્યું, ત્યારે તે કંબુપર્વત ઉપર હતો. વિમાનમાં બેઠેલો રાવણ ત્રણ ખંડનો સ્વામી, બળવાન તેમજ બુદ્ધિશાળી પણ હતો. છતાં તે વિષયસુખને આધીન હતો. તેથી તે શોક ગ્રસ્ત સીતાની સાથે મૃદુતાથી પોતાની સમૃદ્ધિની વાતો For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ થયો. સતી સીતામાટેતોપપુરૂષનો સ્પર્શ પણઝેરસરખો હતો. તેથી પોતાના રામે ઘાયલ થયેલા જટાયુને નવકાર મંત્ર પગ પાછળ ખેંચી લઈ ક્રોધે ભરાઈને તેઓ બોલ્યા- “હે નીચ ! તું સંભળાવ્યો. પરસ્ત્રીને મેળવવા મથે છે. તેથી તારા જેવા લંપટનો અંતકાળદૂરનથી.'' દુઃખના આવેગથી રામ બેભાન થઈ ભૂમિ ઉપર ઢળી લંકાના રાજ્યની સરહદ ઉપર અનેક સામંત મંત્રીઓ તેમજ પડ્યા. થોડી વારમાં ભાન આવતાં તેમણે ચારે બાજુ નજર ફેરવી, કેટલાક ખંડિયા રાક્ષસ રાજાઓ રાવણનું સ્વાગત કરવા આવી પહોંચ્યા. તો તેમને મરણતોલ થયેલું જટાયુ નજરે પડ્યું. પરોપકારી રામે રાવણના લંકા પ્રવેશના પ્રસંગે એક ઉત્સવનું આયોજન કરાયું હતું. તેના કાનમાં નવકાર મહામંત્ર સંભળાવ્યો. સમાધિપૂર્વક મહામંત્ર સાહસિક રાવણે દબદબાપૂર્વક લંકામાં પ્રવેશ કર્યો. તે જ વખતે સીતાએ શ્રવણ કરતાં કરતાં જટાયુએ છેલ્લો શ્વાસ લીધો. નવકાર અભિગ્રહ લીધો કે જ્યાં સુધી રામ અને લક્ષ્મણના ક્ષેમકુશળના સમાચાર મહામંત્રના શ્રવણના પ્રભાવથી મૃત્યુ પામીને જટાયુનો જીવ દેવ ન મળે, ત્યાં સુધી મારે ખાવા પીવાનો ત્યાગ છે. લંકાની પૂર્વ દિશામાં દેવરમણ નામનું એક ઉદ્યાન હતું, ત્યાં રાતા અશોક વૃક્ષની નીચે ત્રિજટા અને બીજા ચોકીયાતોને સીતાની ચોકી કરવાનું કામ સોંપીને રાવણ પોતાના મહેલે નવAJ૨ મહામંત્ર ગયો. णमो अरिहता આ તરફ જ્યારે રામ લક્ષ્મણની મદદ કરવા પહોંચ્યા, णमो सिद्धाण ત્યારે આશ્ચર્ય પામતાં લક્ષ્મણે પણો હોિપો પૂછયું- “ત્યાં મારા ભાભીશ્રીને એકલા મૂકીને આપ અહીં શા णमो उवज्झायाणी માટે આવ્યા છો ?'' ત્યારે રામે પોલાણguો કહ્યું - ‘‘પ્રિય બંધુ ! તારો Dણોપરા પદોષો સિંહનાદ સાંભળીને મને લાગ્યું કે તું કોઈક આપત્તિમાં આવી હલ્લો કોપોણોપ ગયો હોઈશ, તેથી તારી મદદ मंगलाणच सव्वेसि માટે હું અહીં આવ્યો છું.’ ત્યારે पदमी हवइमंगल । લક્ષ્મણે કહ્યું - ‘‘ભ્રાતાશ્રી ! મેં તો સિંહનાદ કર્યો જ નથી. પણ જ્યારે આપ કહો છો કે આપે સિંહનાદ સાંભળ્યો છે, એનો અર્થ એ છે કે આપણી સાથે કોઈએ બનાવટ કરી છે. તેથી હવે જલ્દી મારા ભાભી પાસે જવા પાછા ફરો, હું હમણાં જ શત્રુઓને હરાવીને પાછો આવું છું.” રામ જલ્દીથી પોતાના સ્થાને પહોંચ્યા, પણ ત્યાં તો જાનકી હતાં જ નહિ ! Lain Education International of For Personal & Prato Use Only www.ainelibrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ 54 હવે રામ જંગલમાં ખૂણે-ખૂણે સીતાની શોધખોળ કરવા લાગ્યા. પેલી તરફ લક્ષ્મણ ખર સાથે લડાઈ કરી રહ્યા હતા. એટલામાં ખરના નાના ભાઈ ચંદ્રોદરનો પુત્ર વિરાધ પોતાની સેના સાથે લક્ષ્મણની મદદે આવ્યો. તે તેમને કહેવા લાગ્યો – ‘‘હું વિરાધ આપનો સેવક છું તેમજ આપના શત્રુઓનો શત્રુ છું. રાવણે મારા પિતા ચંદ્રોદરનું રાજ્ય પડાવી લીધું છે, વિદ્યાધર ખરને ત્યાં અધિપતિ નીમ્યો છે'', પોતાના શત્રુ વિરાધને લક્ષ્મણની મદદે આવતો જોઈને ખર રાજા કોપાયમાન થયો. તેણે લક્ષ્મણને પડકાર કર્યો. લક્ષ્મણે પડકાર ઝીલી તેના ઉપર બાણની ઝડી વર્ષાવી. બન્નેની વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. છેવટે લક્ષ્મણે ક્ષુરપ્ર નામના શસ્ત્રથી ખરનું માથું કાપી નાંખ્યું. યુદ્ધમાં ખરનો ભાઈ દૂષણ પણ માર્યો ગયો. અને યુદ્ધ પૂરું થયું. યુદ્ધ સમાપ્ત થતાં જ લક્ષ્મણ પોતાની સાથે વિરાધને લઈ રામની સમક્ષ ગયા. ત્યાં તેમને સીતાજીનું અપહરણ થયાના સમાચાર મળ્યા. તેથી વિરાધે તત્કાળ પોતાના સૈનિકોને સીતાજીને શોધવા મોકલ્યા. પણ સીતાજીનો પત્તો લાગ્યો નહિ. તેથી તેણે લક્ષ્મણને કહ્યું– ‘આપ મારી સાથે પાતાળ લંકા પધારો, ત્યાં જઈને આપણે સીતાજીની શોધ-ખોળ કરીશું.’' પાતાળ લંકા પહોંચતાં જ ત્યાંના પ્રવેશદ્વાર ઉપર ખરનો પુત્ર સુંદ વિરાધ સામે લડવા આવ્યો. પણ સામા પક્ષે લક્ષ્મણને જોતાં જ તે ત્યાંથી ભાગી ગયો. પાતાળ લંકાથી ભાગીને તે સીધો લંકા પહોંચ્યો. રામ-લક્ષ્મણે પાતાળ લંકામાં પ્રવેશ કરી રાજકુમાર વિરાધને તેના પિતા ચંદ્રોદરના સિંહાસન ઉપર ફરીથી બેસાડ્યો. વિરાધને રાજ્ય પાછું મળતાં તે સુંદના રાજમહેલમાં રહેવા લાગ્યો અને રામ-લક્ષ્મણ ખરના રાજમહેલમાં રહેવા લાગ્યા. 18 બે સુગ્રીવની લડાઈ ચોકીદાર દ્વારા બે સુગ્રીવને રોકવું. કિષ્કિંધાધિપતિ વાનરવંશના સુગ્રીવની પત્નીનું નામ તારા હતું. તારાના રૂપ ઉપર સાહસગતિ નામનો વિદ્યાધર મોહિત થયો હતો. તેણે એક દિવસ પ્રતારણી વિદ્યાનો પ્રયોગ કરીને સુગ્રીવનું બનાવટી રૂપ ધારણ કરી કિષ્કિંધાપુરીમાં પ્રવેશ કર્યો. તે વખતે અસલ સુગ્રીવ ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો હતો. આ મોકો જોઈને પેલો બનાવટી રૂપધારી સુગ્રીવ તેના રાણીવાસમાં જવા લાગ્યો. એટલામાં ઉદ્યાનમાં ક્રીડા પૂર્ણ કરીને અસલ સુગ્રીવ મુખ્ય પ્રવેશદ્વાર ઉપર આવી પહોંચ્યો. ચોકીદારે તેને ત્યાં અટકાવ્યો. વાનર વંશની સ્થાપના- જુઓ પરિશિષ્ટ - ૫ For Personal & Private Use Only X www.jainellbrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ ત્યારબાદ વાલીપુત્ર ચંદ્રરશ્મિના મનમાં શંકા થઈ. તેથી બનાવટી રૂપ ધારણ કરેલા સુગ્રીવને તેણે રાણીવાસમાં દાખલ થતાં અટકાવ્યો. ત્યારબાદ સૈનિકોને બોલાવવામાં આવ્યા. અસલ સુગ્રીવને પણ તેના સૈનિકો ઓળખી શક્યા નહિ અને સેનામાં બે વિભાગ પડી ગયા. તેથી અસલ સુગ્રીવે હનુમાનજીને પોતાની મદદે બોલાવ્યા. તેઓ પણ બંને વચ્ચેનો ભેદ જાણી ન શક્યા. ત્યાર બાદ સુગ્રીવે રામચંદ્રજીને સંદેશો મોકલ્યો - “જો મને આ સમસ્યામાંથી છુટકારો મળશે, તો હું આપનો સેવક બનીને રહીશ અને સીતાજીની શોધ કરવામાં મદદ કરીશ.” પરોપકાર કરવા સદાય ઉત્સુક રામ કિષ્કિધાપુરી પધાર્યા. બંને સુગ્રીવે લડવા માટે પડકાર ફેંક્યો. બંને સુગ્રીવની વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું, જેનાથી પૃથ્વી પણ ધણધણવા લાગી. બંને સુગ્રીવોનો દેખાવ એક સરખો હતો. તેથી રામચંદ્રજી પણ કોઈ ફરક પારખી ન શક્યા. સિંહના જેવો પરાક્રમી મારો પુત્ર આજે સસલા જેવો બીકણ બની ગયો છે. આજે આપની વિધવા બહેન આપના શરણે આવી છે. જો આપ મારા આવા અપમાનનો બદલો લેશો, તો જ મારા માર્યા ગયેલા પતિ, પુત્ર, દિયરો અને સૈનિકોના આત્માને શાંતિ મળશે.” પોતાની બહેન શૂર્પણખાને દિલાસો આપતાં રાવણે કહ્યું- “હે પ્રિય બહેન ! શું તું રાવણના પરાક્રમોથી અજાણ છે ? શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા તેમજ માયાવી વિદ્યા ઉપરાંત મારી પાસે અજોડ શક્તિ અને બુદ્ધિ પણ છે ! હું ત્રણ ખંડનો ધણી છું. દેવો પણ મારું નામ સાંભળતાં ડરના માર્યા ગભરાઈ જાય છે. માટે હે બહેન ! તારી સાથે જે કાંઈ અઘટિત બન્યું છે, તેથી હું દુઃખ અનુભવું છું અને જેમ બને તેમ જીથી તારા પતિ તેમજ પુત્રની હત્યા કરવાવાળાઓને યમલોકે પહોંચાડી દઈશ.” છેવટે રામે પોતાના વજાવર્ત ધનુષ્યનો ટંકાર કર્યો. ટંકારનો અવાજ એટલો પ્રચંડ હતો કે પેલા વિદ્યાધર સાહસગતિની પ્રસારણી વિદ્યા ડરની મારી હરણી ભાગે, તેમ નાસી ગઈ. રામે બનાવટી સુગ્રીવને કહ્યું – ‘અધમ ! પાપી ! શું તું પારકી સ્ત્રી પ્રત્યે કામભોગની ઇચ્છા રાખે છે ?'' આટલું કહીને એક જ બાણથી તેને વીંધી નાંખ્યો. આમ બનાવટી વેશધારી સુગ્રીવનો વધ કરી રામચંદ્રજીએ અસલી સુગ્રીવને કિષ્કિધાપીના રાજસિંહાસન ઉપર બેસાડ્યો. સુગ્રીવ પોતાની તેર પુત્રીઓ રામને પરણાવવા તૈયાર થયો. ત્યારે રામચંદ્રજીએ કહ્યું – “સૌથી પહેલાં મારે સીતાને શોધી કાઢવી જરૂરી છે, તે માટે અત્યારે બીજી કોઈ કન્યાઓ સાથે મારે લગ્ન કરવા એક તરફ સીતાજીને મેળવવા ઉઠેલી વિષયસુખની વાસના, તો બીજી તરફ પોતાના બનેવી અને ભાણેજના મોતથી ઉત્પન્ન થયેલા દુઃખને લીધે રાવણની ઉંઘ હરામ થઈ ગઈ. તેથી આખી રાત પડખા ફેરવ્યા કરતો હતો, પણ ઉંઘ આવતી જ નહોતી. ત્યારે પટરાણી મંદોદરીએ તેને પૂછયું- “હે સ્વામિનાથ ! તમે ત્રણ ખંડના ધણી હોવા છતાં એક સામાન્ય માણસની જેમ ડઘાઈ જઈને અનિદ્રામાં કેમ પીડાઈ રહ્યા છો ? હું આપની અર્ધાગિની એટલે કે પત્ની છું. આપની આવી માનસિક પરિસ્થિતિ જોઈને મારું કાળજું કંપી રહ્યું છે. આપ ખુલ્લા દિલથી આપના મનની વાત મને કરો.” રાવણે કહ્યું- “ત્રણ ખંડનો માલિક હોવા છતાં પણ સીતાના હૃદયમાં મારા માટે કોઈ સ્થાન નથી. આ વાતથી મારી ઉંઘ હરામ થઈ ગઈ છે. જો તમે સીતા પાસે જઈ તેને મારા પ્રત્યે અનુરાગવાળી કરી આપશો, તો હું તમારો જીંદગીભર આભારી બની રહીશ. નથી.” ખર અને દૂષણના મરણના સમાચારલંકામાં મળતાં જ રાવણની પત્ની મંદોદરી અને તેમના પરિવારની બધી સ્ત્રીઓ કલ્પાંત કરવા લાગી. વિધવા થયેલી શુર્પણખા પણ પોતાના પુત્ર સુંદને સાથે લઈને શોક : દેખાડવા લંકા પહોંચી ગઈ. રાવણ મળતાંવેંત તે પોતાની છાતી કૂટતી કુટતી બોલવા લાગી – “શત્રુએ મારા પતિની હત્યા કરી, મારા પુત્રને મારી પાસેથી છીનવી લીધો. મારા દીકરા જેવા બે દિયરોને પણ જીવતા ન છોડ્યા. મારા પતિના ચૌદ હજાર સૈનિકોને વેરવિખેર કરી કાળના વિકરાળ જડબામાં તે બધાની આહુતિ આપી દીધી. આપે જે પાતાળલંકાનું રાજ્ય મારા પુત્રને આપ્યું હતું, તે પણ પડાવી લીધું. મેં ગુરુ ભગવંતની સમક્ષ * નિયમ પણ લીધેલ છે કે કોઈ પણ સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ શરીર સુખ નહિ ભોગવું. જો રાજીખુશીથી સીતા મારી પાસે આવીને મને શરીરસુખ આપશે, તો મારા નિયમનો કોઈ ભંગ નહિ થાય.” * એક વાર રાવણ મેરૂપર્વત પર ગયા હતા. ત્યાં અનંતવીર્ય મુનિ દેશના આપી રહ્યા હતા. વંદનાદિ કરવા પૂર્વક બેસીને તેમની દેશના સાંભળી. પછી તેણે મુનિશ્રીને પ્રશ્ન પૂછ્યો - ‘મારું મૃત્યુ કેવી રીતે થશે?” ત્યારે મુનિશ્રીએ જવાબ આપતાં કહ્યું હતું- ‘તમે પ્રતિવાસુદેવ છો, તમારું મરણ પરસ્ત્રીના કારણે વાસુદેવના હાથે થશે. ત્યારે રાવણે એમની પાસે નિયમ લીધો હતો- ‘હું કોઈ પણ સ્ત્રી સાથે તેની ઇચ્છા વિરુદ્ધ શરીરસુખ નહિ ભોગવું.” Jan Education International For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ સીતાને સમજાવતી મંદોદરી પોતાનો પતિ બીજી સ્ત્રીને ભોગવે, એમ કોઈ પણ સ્ત્રી ઇચ્છતી નથી. અહીં મંદોદરી તો સતી તેમજ પતિવ્રતા નારી હોવા છતાં પણ પતિના સુખ ખાતર કોઈ પૂર્વના મોહનીય કર્મના ઉદયથી સીતા પાસે જઈને કહેવા લાગી- “હે સન્નારી ! હું રાવણની રાજરાણી મંદોદરી છું. આપ ધન્યવાદને પાત્ર છો ! કારણ કે સંપૂર્ણ જગતના પ્રાણીમાત્ર જેના નામથી જ ગભરાઈ જાય છે, એવા ઉગ્ર પરાક્રમવાળા મારા પતિ રાવણ, આપના કારણે બેબાકળા બની ગયા છે. જો તમે મારા પતિના પ્રેમનો સ્વીકાર કરશો, તો હું કાયમ માટે તમારી દાસી બનીશ.” ગુસ્સાથી લાલપીળી થયેલી સીતાએ જવાબમાં કહ્યું- “ક્યાં આદરપૂર્વક, તો ક્યારેક ધમકી આપીને પણ પોતાના પ્રેમની લાગણી મૃગેન્દ્ર જેવો વનનો રાજા અને ક્યાં લાલચું એવું શિયાળ ! ક્યાં મારા સીતાને બતાવવા લાગ્યો. પણ પતિવ્રતા સ્ત્રી રજમાત્ર ડગ્યા નહિ. હવે આદર્શધારી પતિ આર્યપુત્રશ્રી દશરથનંદન અને ક્યાં તારો સ્ત્રીલંપટ બીજા ઉપાય તરીકે સીતાજીના મનમાં ભય પમાડવા ઘૂવડ, બિલાડા, પતિ રાવણ ! તું પણ તારા પતિ જેવી જ પાપિની છે. તારો પતિ પારકી ભૂત, ડાકણ વેતાલ વગેરેનાં બિહામણા રૂપો રાવણે કર્યા. પણ ક્ષત્રિય સ્ત્રીમાં લંપટ છે અને તું તેની દલાલ બની મારી પાસે દલાલી કરવા કુળની નારી સીતાજી પહાડની જેમ અડગ રહ્યાં. કારણ કે તેમણે હૃદય આવી છે. તારું મોઢું જોવું પણ મહાપાપ છે. અત્યારે ને અત્યારે તું કમળમાં પંચ પરમેષ્ઠિને બિરાજમાન કર્યા હતા. પંચ પરમેષ્ઠી, પતિદેવ અહીંથી ચાલી જા.'' અને ધર્મ સિવાય સીતાજીના હૃદયમાં બીજી કોઈ વસ્તુ માટે જગ્યા ન ત્યાર પછી વારંવાર રાવણ ક્યારેક રાંક જેવા બનીને, તો ક્યારેક હતો. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ 57 હકીકતને અપનાવવા માટે તૈયાર થતો નથી. તેથી જ્ઞાનીએ ભાખેલ ભવિષ્ય મુજબ આપણા વંશનો નાશ હવે નિશ્ચિત છે. પણ આપણે હાલની પરિસ્થિતિમાં જો સાચો પુરુષાર્થ કરીએ, તો આપણા વંશનો વિનાશ થતો ટળી શકે તેમ છે.” આ પ્રમાણે વિચાર વિનીમય કરીને બિભીષણેલંકાના કિલ્લા ઉપરલડાઈની સાધન-સામગ્રી મૂકાવી દીધી. 19 સીતાને હનુમાનનો સાક્ષાત્કાર રામની પાસે સુગ્રીવ. આ તરફ સીતાનો વિરહ સહેવો રામ માટે ઘણો કઠિન બની ગયો. લક્ષ્મણ સુગ્રીવના મહેલે જઈને તેને ધમકાવવા લાગ્યા- “પોતાનું કામ કરાવીને હવે તમે બેફિકર થઈ બેસી ગયા છો. ત્યાં ઝાડની નીચે બેઠા બેઠા રામને વિયોગનો એક રાવણ દ્વારા કરાયેલા ભયાનક ઉપસર્ગોની બધી માહિતી જાણ્યા પછી બિભીષણસૂર્યોદયથતાંજ સીતાપાસે આવીને વિનયપૂર્વક બોલ્યાહેસુશીલઆર્યનારી! આપકોણછો? કોની ભાર્યાછો? ક્યાંથી આપનું અહીં આવવાનું થયું ? આપને અહીં કોણ લઈ આવ્યું? આપ કોઈ પણ શંકા રાખ્યા વગર મને બધી વાત જણાવો. હું પરસ્ત્રી માટે ભાઈ સમાન છું.’’ આવી બધી વાતો સાંભળીને સીતાજીએ પોતાના બાળપણથી લઈ પોતાના અપહરણ સુધીનોબધોવૃત્તાંતસંભળાવ્યો. ત્યારપછી બિભીષણે રાવણ પાસે જઈને કહ્યું- “બંધુ!નિશ્ચિતહવે આપણાકુળનોનાશજણાય છે. શું આપ પેલા નિમિત્તજ્ઞની કહેલી વાત ભૂલી ગયા ? તેણે આપનું ભવિષ્ય ભાખ્યું હતું કે- ‘દશરથરાજાઅનેજનકરાજાનાબાળકો આપના મૃત્યુનું કારણ બનશે ?'' રામ તેમના ભાઈ લક્ષ્મણ સાથે અહીં આવીને લંકાનો નાશ કરી નાંખે, તે પહેલાં આપ સીતાજીને સન્માનપૂર્વક રામને પાછી સોંપી દો.” આથી ક્રોધે ભરાયેલા રાવણે કહ્યું- “હે બાયલા! શું તુંહજી મારા બાવડાના બળથી અનેવીરતાથી અજાણ છે? હું સામ, દામ, દંડ અને ભેદનીરીતો અજમાવીને સીતાને મારી પત્ની બનાવીને જ જંપીશ. અહીંલંકામાં આવનારારામ અને લક્ષ્મણનેતોહુંયમસદને પહોંચાડી દઈશ.' બિભીષણે કહ્યું- “વિધિની અકળ કળા છે. નહિતર જે દશરથ રાજાનો મેં વધ કર્યો હતો, તે હજી જીવતો કેમ રહે? આ સત્ય ઘટના છે. શું તેનો નિષેધ કરી શકાય તેમ છે ? જે બનવાનું હોય તે કોઈથી ટાળી શકાતું નથી. એ એક અચલ નિયમ છે. આપ આપનો નાશ તો કરશો જ, પરંતુ ભવિષ્યમાં થનારી પેઢીઓ પણ કાયમને માટે નિંદાપાત્ર બનશે. તેથી આપ મારી આ વિનંતિ ઉપર જરૂર વિચાર કરજો.” | બિભીષણની ભાવનાપૂર્ણ વિનંતિ સાંભળી ન સાંભળી કરી રાવણ તો સીતાને પોતાના પુષ્પક વિમાનમાં બેસાડી ફરવા માટે નીકળી ગયો. તેણે સીતાને રમતગમતનાં સ્થળો, બાગ-બગીચા-ઉદ્યાન-ઉપવન, ઝરણાં, રત્નના પર્વત, સ્વર્ગલોકથી પણ વધારે આનંદ આપનારાં પ્રમોદનાં સ્થળો બતાવ્યાં. આ બધો રાજ્ય વૈભવ દેખાડવા પાછળ પોતે સીતાને કેટલો ચાહે છે અને તેના બદલામાં સીતા પણ તેને ચાહે, એવી તેની બદ દાનત હતી. પણ સતી સીતાનું મન રાવણ પ્રત્યે લેશ માત્ર પણ આકર્ષિત થયું નહિ. રાવણની કામવાસનાનો અતિરેક જોઈને પોતાના કુળના પ્રધાનોને ભેગા કરી બિભીષણતેમની સાથે વિચાર વિનીમય કરવા લાગ્યા- “હેકુળપ્રધાનો!જેમમિથ્યાષ્ટિ આત્મા સાચા ધર્મને માનવા માટે તૈયાર થતો નથી, તેમ કામવાસનાનો દાસ બનેલો એવો મારો ભાઈ રાવણ સત્ય For Personal & Privaus only Page #71 -------------------------------------------------------------------------- ________________ એક દિવસ વરસ જેવો જઈ રહ્યો છે. અહીં તમે આનંદ-પ્રમોદથી સુખ ભોગવી રહ્યા છો ! શું તમે પહેલાં સીતાની શોધ કરવાના કામમાં સાથ આપવાનું વચન નહોતું આપ્યું ? શું તમારી યાદશક્તિ બહેર મારી ગઈ છે? હમણાં જ ઉભા થાઓ અને મારી સાથે ચાલો, નહિતર તમારી હાલત પણ પેલા સાહસગતિ વિદ્યાધર જેવી કરીને પરલોક યાત્રાએ મોકલી દઈશ.' આ સાંભળતાં સુગ્રીવ લક્ષ્મણના પગે પડ્યા અને માફી માંગી. તાબડતોબ તેના સૈનિકોને સીતાની શોધખોળ કરવા આજ્ઞા આપી. તેઓ દ્વીપ, સાગર, પર્વત અને જમીનની અંદર સીતાની તપાસ કરવા નીકળી પડ્યા. સુગ્રીવ પોતે કંબુદ્વીપ પહોંચ્યો. દૂરથી સુગ્રીવને આવતો જોઈને રત્નજીએ વિચાર કર્યો કે શું રાવણે મારી વિદ્યાઓનું હરણ કરી લીધા પછી હવે મને મારી નાંખવા માટે સુગ્રીવને મોકલ્યો હશે? રત્નજટીના આવા ભયનું કારણ એ હતું કે પહેલાં સુગ્રીવ રાવણના પક્ષમાં હતો. - ક્ષણવારમાં સુગ્રીવ તેની નજીક આવ્યો અને કહ્યું- “મને આવતો જોઈને આવકાર આપવા તું ઉઠીને સામો કેમ ન આવ્યો ? ગગનગામી વિદ્યાનો જાણકાર એવો તું આળસુ કેમ બની ગયો છે ?” તેના જવાબમાં રત્નજીએ કહ્યું – “હું નથી આળસનો શિકાર બન્યો કે નથી મારા અતિથિ ધર્મથી ચૂક્યો. પણ રામની પત્ની સીતાનું અપહરણ કરીને જ્યારે રાવણ પુષ્પક વિમાનમાં લંકા તરફ જઈ રહ્યો હતો, ત્યારે સીતાને મુક્ત કરાવવા મેં રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. તેમાં રાવણે મારી બધી વિદ્યાઓ પડાવી લીધી. ત્યારથી મારા ઉપર ભય અને દુ:ખનું વાદળ ઘેરાયેલું છે. આવા ભયથી મને કેવી રીતે છુટકારો મળે, તેવા વિચારોથી હું સતત ત્રાસ અનુભવું છું. તે કારણથી જ હું આપને જોઈને, ઉઠીને સામે ન આવ્યો, તે બદલ હું ક્ષમા યાચું છું.” સુગ્રીવ રત્નજીને રામની પાસે લાવ્યો. ઉદાર મનવાળા સુગ્રીવે રત્નજટીને ક્ષમા આપી. પછી તત્કાળ બન્ને જણા રામ પાસે આવ્યા. રત્નજટીએ રામને પ્રણામ કર્યા અને સીતાના અપહરણની બધી હકીકત કહી. રામ તેને આનંદપૂર્વક ભેટ્યા. રામે સીતાજીના મનની હાલત જાણવા રત્નજદીને વારંવાર પ્રશ્નો પૂછ્યા. તેણે પણ સીતાજીના ક્રોધ, હતાશા અને આકંદનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. સીતાજીના અપહરણના સમાચાર મળતાં જ સીતાનો ભાઈ ભામંડલ તેમજ પાતાળલંકાનો અધિપતિ વિરાધ પોતપોતાની સેનાઓ લઈને રામચંદ્રજીની પાસે આવી પહોંચ્યા. રામે સુગ્રીવ, ભામંડલ વગેરેને પૂછ્યું- “રાક્ષસ રાવણની લંકાપુરી અહીંથી કેટલી દૂર છે ?” સૈનિકોએ વળતા જવાબમાં કહ્યું કે- “લંકા નજીક હોય કે દૂર, તેથી કાંઈ આપણું કામ પતવાનું નથી. કારણ કે મહાબળવાન અને માયાવી રાવણની સામે આપણે બધા તણખલા જેવા છીએ. આપણામાંથી કોઈ પણ રાવણને હરાવવા સમર્થ નથી. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ રામે પૂછ્યું- “જીતવાની કે હારવાની વાત બાજુ પર રાખો, ફક્ત એટલું જ કહો કે લંકા ક્યાં આવેલી છે ? બાકી રાવણ સહિત તેની પૂરી સેનાને હરાવવા માટે એકલો મારો ભાઈ લક્ષ્મણ સમર્થ છે. તે એકલો જ સીતાને છોડાવી લાવવાનું બળ ધરાવે છે.” તરત જ લક્ષ્મણ બોલ્યો- “કોણ છે એ રાવણ જેણે શિયાળની માફક કપટ કર્યું છે? ક્યાં છે એ રાવણ, જેણે ક્ષત્રિય ધર્મને કલંકિત કર્યો છે ? હું તેનું મસ્તક કાપીને ક્ષત્રિય ધર્મને ફરીથી ઉજજવળ કરીશ, ત્યારે જ મને શાંતિ થશે” જાંબવાનજીએ લક્ષ્મણને કહ્યું. “જો કે આપ એકલા જ આ કાર્ય કરવા માટે સમર્થ છો, પરંતુ અનંતવીર્ય મુનિએ અમને જણાવ્યું છે કે જે કોઈ મહાનુભાવ કોટિશિલાને ઉપાડશે, તે જ રાવણને મારી શકશે. એ મુજબ આપ અમારી સાથે ચાલી કોટીશિલા ઉપાડીને અમને ખાત્રી કરાવો.” જાંબુવાનજીની વાત લક્ષ્મણે કબૂલ કરી. તેઓ આકાશમાર્ગે કોટીશિલાની નજીક લક્ષ્મણને લઈ આવ્યા. લક્ષ્મણે એક ઢેફાંની માફક કોટીશિલાને પોતાના હાથે ઉપાડી લીધી. જાંબવાનજી ત્યાંથી પાછા લક્ષ્મણ સહિત કિષ્કિધાપુરી આવ્યા. शुचित्वं त्यागिता शौर्यं सामान्यं सुखदुःखयोः । दाक्षिण्यं चानुरक्तिश्च सत्यता च सुहबद्गुणाः ।। અર્થાત્ પવિત્રતા, ત્યાગ, શૌર્ય, સમતા, દાક્ષિણ્યતા, અનુરાગ, સત્યપણુ આ સુમિત્રના ગુણો છે. હનુમાનજીમાં આ બધા ગુણો એક સાથે સમાયેલા છે. સીતાજીની શોધ કરવા માટે તે સર્વશ્રેષ્ઠ છે. તેથી આપ એમને જ લંકા જવાનો આદેશ કરો.” હનુમાનજીએ જવાબ આપતાં કહ્યું – “હું તો એક સામાન્ય માનવ છું, પરંતુ કપિરાજ સુગ્રીવને મારા ઉપર ગાઢ સ્નેહ છે. તેથી તેઓ કારણ વગર મારા વખાણ કરે છે. તેમના લશ્કરમાં મારા જેવા નહિ, પણ મારાથી વધુ શક્તિશાળી હજારો ચુનંદા સૈનિકો છે. છતાં પણ જો આપનો હુકમ છે, તો હું તુરત જ લંકા જઈશ. આપ કહો, તો રાવણ સહિત આખા રાક્ષસ વંશને આપની સામે ઉભો કરી દઉં અથવા કુટુંબ સહિત રાવણનો વધ કરી સીતાજીને લઈ આવું” રામે હનુમાનજીને આપેલી પોતાની વીંટી D. ITI એક વૃદ્ધ પુરુષે કહ્યું- “યુદ્ધમાં તો અનેક જીવોના મોત અને ધનદોલતની બરબાદી થશે, એ નક્કી છે. તેથી શક્ય હોય, તેટલી હદે યુદ્ધને ટાળવું જોઈએ. નીતિકારોનું કહેવું છે કે યુદ્ધ શરૂ કરતાં પહેલાં એક સંદેશો લઈને દૂતને મોકલવો જોઈએ. જો એક સંદેશવાહકથી જ મતલબ સરતો હોય, તો યુદ્ધ કરવાનો અર્થ શું છે?” આપણે પણ એક દૂત લંકા મોકલીએ. તે દૂત સૌથી પહેલાં બિભીષણ સાથે ચર્ચા વિચારણા કરે, કારણ કે તે રાક્ષસવંશીય હોવા છતાં એક પ્રામાણિક માણસ છે. તે સીતાજીને છોડી દેવા માટે રાવણને બરાબર સમજાવી શકે એમ છે. કદાચિત્ રાવણ તેની વાત ન માને, તો તે આપણા પક્ષમાં ભળી જાય તેવી શક્યતા છે.” તે વૃદ્ધ પુરુષની સૂચના મુજબ સુગ્રીવે રામની રજા લઈ હનુમાનજીને લઈ આવવા શ્રીભૂતિને મોકલ્યો. સુગ્રીવનો સંદેશો મળતાં જ હનુમાનજી કિષ્કિધાપુરી પધાર્યા. સુગ્રીવે રામચંદ્રજીને કહ્યું- “પવનંજયનો પુત્ર હનુમાન ઘણો બળવાન અને વિનયવાન છે. આપત્તિના વખતે તેઓ હરહંમેશ મારા મિત્ર થઈને રહ્યા છે. શાસ્ત્રકારોએ સારા મિત્ર માટે કહ્યું છે કે : For Personal & Private US ON www. rary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ | રામે કહ્યું- “અરે હનુમાન ! મહાશક્તિશાળી એવા આપના માટે શું શક્ય નથી ? પરંતુ હવે આપ લંકા જઈને ફક્ત સીતાજીની તપાસ કરો. સીતા મળે કે તરત જ મારી આ વીંટી તેમને આપીને કહેજો- “હે ભદ્રે ! આપના વિરહથી હું અતિ દુઃખી થઈ ગયો છું. હે તવંગી ! હું માત્ર તમારું જ ચિંતન કરું છું. શું કોઈનો આત્મા પોતાની કાયાથી જુદો રહી શકે ? તો પછી હું પણ આપના વગર કેવી રીતે જીવતો રહી શકું ? હે ચારૂશીલે ! મારો વિયોગ અસહ્ય થવાથી તું તારા શરીરનો ત્યાગ તો નહિ કરે ને? હવે માત્ર થોડા વખત માટે તું તારા મનમાં ધીરજ રાખજે. લક્ષ્મણ થોડા સમયમાં જ લંકા આવી પહોચશે. રાવણને હણી નાંખી તમને છોડાવશે.’ હે કપિવર ! મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે મારું આ કામ અવશ્ય કરી આપશો. પાછા ફરતાં સીતાજીનો સંદેશો લાવો, ત્યારે જો તેમનો ચૂડામણિ તમારી સાથે લેતા આવશો, તો મારા હૃદયના વિરહનો પરિતાપ કંઈક શાંત પડશે.’ જવાબમાં હનુમાનજીએ કહ્યું- “જ્યાં સુધી હું ફરી પાછો ન આવું, ત્યાં સુધી આપ અહીં જ રોકાજો.” ત્યાર પછી રામને પ્રણામ કરી હનુમાનજીએ લંકાની દિશા તરફ પ્રયાણ કર્યું. રસ્તે જતાં વચ્ચે હનુમાનજીના માતામહ મહેન્દ્રરાજાની મહેન્દ્રનગરી આવી. તે જોતાં હનુમાનજીના મનમાં વિચાર આવ્યો - એમણે મારી નિર્દોષ માતુશ્રીને દેશનિકાલ કરીને મોટો અન્યાય કર્યો હતો. આજે હુંએ અન્યાયનો બદલો લઈશ.” તેથી હનુમાનજીએ પોતાના નાનાજી મહેન્દ્રરાજા તેમજ મામા પ્રસન્નકીર્તિ સાથે ભીષણ યુદ્ધ કરી તેમને હરાવીને રામની પાસે મોકલી દીધા. ત્યાંથી હનુમાનજી દધિમુખ નામના દ્વીપમાં ગયા. ત્યાં બે મુનિઓ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર થઈને ઉભા હતા. તેમની નજીક જ વિદ્યાસાધના કરવા માટે આતુર એવી ત્રણ સુકોમળ કુમારિકાઓ ધ્યાનમાં લીન ઉભી હતી. તે દ્વીપમાં અકસ્માતથી મોટો દાવાનળ ઉત્પન્ન થયો. પેલા પાંચેય તપસ્વી સાધકો માટે તે દાવાનળ ભયંકર નીવડે, તેવું હતું. હનુમાનજીએ પોતાની વિદ્યાના બળથી સમુદ્રનું પાણી લાવી દાવાનળને શાંત કર્યો. તે જ વખતે પેલી ત્રણ કન્યાઓને તેમની વિદ્યાઓ પ્રાપ્ત થઈ. હનુમાનજીએ ગંધર્વરાજ નામના તે કન્યાઓના પિતાને સૈન્ય સાથે રામચંદ્રજી પાસે મોકલ્યા અને પોતે લંકા તરફ રવાના થયા. દેશનિકાલનું કારણ જાણવા વાંચો ‘એક હતી રાજકુમારી’ પુસ્તક. SIZIP Sg. A// For Personal & Private Us Only brary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ હનુમાને આશાલિકા વિદ્યાના મુખમાં કરેલો પ્રવેશ પોતાના વંશનો નાશ ન થાય, તે માટે બિભીષણે કિલ્લાની ઉપર આશાલિકા નામની વિદ્યાની સ્થાપના કરી હતી. તે કાળ રાત્રિ જેવી ભયંકર અને તેની ચારે બાજુએ આગની જ્વાળાઓ લબકારા મારી રહી હતી. ભયંકર ઝેરીલા સાપોની માફક ફંફાડા મારતી તે શક્તિ હંમેશા પોતાનું મોટું ફાડીને જ ઉભી રહેતી હતી. ત્યાં આવનાર કોઈ પણ માણસને નગરીમાંતે પેસવા દેતી નહોતી. જો ભૂલેચૂકે કોઈનગરીમાં દાખલ થવાનો પ્રયત્ન કરે, તો તેને તે ખાઈ જતી. લંકાની હદ ઉપર હનુમાનને તેનો ભેટો થઈ ગયો. તે આશાલિકા નામની મહાશક્તિએ હનુમાનજીને કહ્યું- “હે વાનર ! તું ક્યાં જાય છે ? હું બહુ ભૂખી છું. તારા નસીબે તને મારો ભક્ષ્ય બનવા માટે તો અહીં મોકલ્યો નથી ને ?'' આવા મહેણાં ટોણાં વાળા શબ્દો બોલતી પેલી વિદ્યાએ જ્યારે પોતાનું ભયંકર મોટું ખોલ્યું, ત્યારે હનુમાનજીએ, પોતાની ગદા સાથે તેના મોઢામાં દાખલ થયા. જેવી રીતે ઘનઘોર કાળાં વાદળાઓમાંથી પ્રકાશિત સૂર્યકિરણો બહાર નીકળે, તેવી રીતે તેનું પેટ ફાડીને હનુમાનજીએ તે મહાભયંકર વિદ્યાશક્તિનો નાશ કર્યો. Jalan For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ લંકાસુંદરી સાથે હનુમાનજીનું યુદ્ધ લંકાના રક્ષણ માટે કિલ્લો બનાવ્યો હતો. માટીના ઘલાની માફક હનુમાનજીએ પળવારમાં તોડી ફોડીને તેનો ભૂક્કો બોલાવી દીધો. કિલ્લો તૂટવાના અવાજથી કિલ્લાના રક્ષક વજમુખે ક્રોધથી હનુમાનજી ઉપર હુમલો કર્યો. હનુમાને તેને એક પલકારામાં મારી નાંખ્યો. વજમુખની પુત્રી લંકાસુંદરી પોતાના પિતાના મરણથી ઘણી કોપાયમાન થઈ. તેણે હનુમાનજી ઉપર હુમલો કર્યો તથા તેના શરીર ઉપર ઘણા ગદાના પ્રહાર કર્યા. હનુમાનજીએ એક ગદાના પ્રહારથી તેના હથિયારોના ચૂરેચૂરા કરી નાંખ્યા. અચાનક તે લંકાસુંદરીના ગુસ્સાએ શરમનું સ્થાન લીધું. તેણે હનુમાનજીને પૂછ્યું- “હે વીર ! આપ કોણ છો? મારા પિતાના મરણથી હું નકામી ક્રોધે ભરાઈ, કારણ કે મને એક મુનિરાજે કહેલું કે તારા પિતાને મારનારો તારો પતિ બનશે. માટે હે નાથ ! મારા ભાગ્યોદયથી આપ મને મળ્યા છો. હનુમાનજીએ સન્માનપૂર્વક તેની સાથે ગાંધર્વવિવાહ કર્યો. એટલામાં સૂર્યાસ્ત થયો. હનુમાનજી લંકા તરફ જવા રવાના થયા. - બિભીષણના મહેલમાં હનુમાનજી સૂર્યોદય થતાં તેમણે લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં સૌથી પહેલા તે બિભીષણના મહેલમાં ગયા. બિભીષણે તેમને જોતાં જ આદર સત્કાર કર્યો અને માનપૂર્વક તેમના આવવાનું પ્રયોજન પૂછ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું – “આપના વડીલ બંધુએ સતી સીતાજીનું અપહરણ કરેલ છે. તેથી આપને મારો આગ્રહ છે કે આપ આપના ભાઈને સમજાવો. - - • ... •. • રાજલ [STER RE bb69056 EEK . *". • : S80 ઇgU75 ancionatore o f & PrWate Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ છે છે તે અને સીતાજીને મુક્ત કરાવો. રામની પત્નીનું કરેલું આ અપહરણ તેને આ ભવ પૂરતું જ નહિ, પરંતુ જન્માંતરમાં પણ ભયંકર દુ:ખ આપનારું નીવડશે.' બિભીષણે કહ્યું- ‘હે રામભક્ત ! આપનું કહેવું પૂર્ણ સત્ય છે. મેં પોતે મારા ભાઈને આ બાબત માટે ખૂબ સમજાવેલ છે. પરંતુ “વિનાને વિપરીત શુદ્ધિઃ” તેમણે મારી વાત માનવાનો સાફ ઈન્કાર કર્યો છે. છતાં પણ હું હજી એક વાર તેને સમજાવવાનો ફરી પ્રયાસ કરીશ, કારણ કે હવે આ એક રાવણના અહંકારનો નહિ, પણ આખી લંકાના અસ્તિત્વનો પ્રશ્ન બન્યો છે.''બિભીષણના મહેલમાંથી નીકળીને હનુમાન દેવરમણ ઉદ્યાનમાં ગયા. ત્યાં અશોક વૃક્ષના નીચે તેમણે સીતાજીને બેઠેલા જોયા. S DILITUDENTS વિખરાઈને છૂટી ગયેલી તેમની વાળની લટો મોં અને ગાલ ઉપર પડેલી દેખાતી હતી. આંખમાંથી સતત વહેતાં આંસુજાણે કે ધરતીનું પ્રક્ષાલન કરી રહ્યા હતા. એકધારા એકવીસ દિવસના ઉપવાસથી તેમનું શરીર દૂબળું અને મોઢાની લાલી ફીકી પડી ગઈ હતી, પરંતુ તેમનો અડગ નિર્ધાર વજની જેમ અચલ હતો. આંખો આગની જ્વાળાની જેમ રોષથી ભરેલી દેખાતી હતી. ડગમગ્યા વગર એક સરખી બેઠેલી સીતાજી કોઈ યોગિની જેવી દેખાતી હતી. તેમનું ધ્યાન માત્ર રામ તરફ જ કેન્દ્રિત જણાતું હતું. આ દૃશ્ય જોઈને હનુમાનજી મનમાં ને મનમાં બોલ્યા- “ખરેખર, આ તો મહાસતી છે. આમના વિયોગથી રામચંદ્રજીને મરણ સમાનદુઃખનો અનુભવ થાય, તે સ્વાભાવિક છે. આ અપહરણના કુકર્મથી રાવણને બે રીતે સજા થવાની છે, એક તો દશરથ પુત્રના હાથે મૃત્યુ અને બીજું ભવાંતરમાં પોતાના ભયંકર પાપકર્મનું ફળ. રામચંદ્રજીની વીંટી જોઈને આશ્ચર્ય પામેલા સીતાજી ને તે પછી હનુમાનજીએ અદૃશ્ય થઈને સીતાજીના ખોળામાં રામચંદ્રજીએ આપેલી તેમની વીટી નાંખી. વીટી જોતાં જ સીતાજી આનંદથી પુલકિત થઈ ગયા. સીતાજીના મોઢા ઉપર આનંદની રેખાઓ જોતાં જ ત્રિજટાએ રાવણને આ સમાચાર પહોંચાડ્યા કે- “આજ દિવસ સુધી સીતાનું મુખારવિંદ ઉદાસ અને દુ:ખી દેખાતું હતું ! તેના ઉપર આજે અચાનક આનંદની લહેર દેખાય છે. નક્કી તે હવે રામને ભૂલી ગઈ જણાય છે.” આવું બધું સાંભળીને રાવણે ફરીથી મંદોદરીને સીતા પાસે જવા કહ્યું. રાવણની પટરાણી સતી મંદોદરી ફરીથી પોતાના જ પતિની દૂતી બનીને દેવરમણ ઉદ્યાનમાં ગઈ. તેણે સીતાને કહ્યું - “રાવણ તો અતિશય બળવાન, ઘણા વૈભવવાળો અને દેખાવમાં અતિસુંદર છે. તમારું રૂપ અને લાલિત્ય પણ અતિસોહામણું છે. દુર્ભાગ્યથી તમે બન્ને એક બીજાના પ્રેમથી દૂર રહ્યા છો. આજે આપનું હસતું આનંદથી ભરપૂ મુખડું જોતાં મને હવે લાગે છે કે તમારા બંનેનું નસીબ ખૂલવાનું છે. તે પછી તમે લંકાપતિના પ્રેમનો સ્વીકાર કેમ કરતા નથી ? જો આપ આજે સ્વીકાર કરશો, તો હું અને મારાથી નાની બીજી રાણીઓ જીવનભ તમારી દાસીઓ બની તમારી સેવા-ચાકરી કરીશું.” Jain Education For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ આ બધોવૃત્તાંત સાંભળીને રાજી રાજી થયેલી સીતાજીએ હનુમાનજીના ઘણા આગ્રહને માન આપીને પોતાના એકવીસ દિવસના ઉપવાસનું પારણું કર્યું. તેમણે હનુમાનજીને કહ્યું- “આ મારો ચૂડામણિ જે મારા પતિદેવે મંગાવેલ છે, તે લઈને આપ અહીંથી તત્કાળ રવાના થઈ જાઓ, નહિતર અહીં ઘણી ધાંધલ ધમાલ થવાની શક્યતા રહેલી છે.” હનુમાનજીએ મલકાતાં મલકાતાં કહ્યું- “માતાજી ! વહાલ વશ થઈ આપ ” આ પ્રમાણે કહી રહ્યા છો. હકીકતમાં ત્રણ જગતને જીતનાર રામ અને લક્ષ્મણનો હું સેવક છું. રાવણની આખી સેના મારી સામે એક તણખલા જેવી છે. અગર જો આપ મને આજ્ઞા કરો, તો હું રાવણ અને તેની આખી સેનાને હરાવીને આપને મારા ખભા ઉપર બેસાડીને મારા સ્વામી પાસે લઈ જાઉં ?” સીતાજીએ કહ્યું- “વત્સ! તું જે કહે છે, તે બરાબર છે. પણ ઇચ્છાપૂર્વક પરપુરુષનો સ્પર્શ સતી સ્ત્રી માટે વ્યાજબી નથી. તેથી આપ જલ્દી દશરથપુત્ર તરફ પ્રયાણ કરો, કે જેથી તેઓ તેમનો પ્રયત્ન શરૂ કરી દે.’ હનુમાનજીએ કહ્યું- ‘આપની આજ્ઞા મારા માટે શિરોમાન્ય છે. પણ હજુ મને આ મૂરખ રાક્ષસવંશીઓને, જતાં જતાં મારા બળનું સામર્થ્ય બતાવીને જવાની ભાવના ક્રોધથી લાલચોળ બનેલી સીતાએ જણાવ્યું - “હે પાપિષ્ઠ કાળમુખી ! તારા પતિનું મોંઢું જોવું તો પાપ છે, પણ તારું આવું કદરૂપુ મોં જોવું, એ તેથી પણ વધુ ભયંકર મહાપાપ છે. તું અહીંથી ચાલી જા. અલ્પ દિવસોમાં જ તું મને મારા પતિ દશરથનંદન પાસે જોઈશ. તારા નણંદોઈ ખરની જે હાલત થઈ હતી, તે હાલત હવે તારા પતિની થવાની છે. તારા પતિના ગળામાં જમરાજાનો ફાંસો બાંધવા હવે મારા દિયરલક્ષ્મણ તત્કાળ આવી રહ્યા છે.’ આ રીતે સીતાથી હડધૂત કરાયેલી મંદોદરી ત્યાંથી ઉભી થઈને પોતાના મહેલ તરફ જવા લાગી. ત્યાર બાદ હનુમાનજી સીતાની સામે દૃશ્યમાન થયા. બંને હાથ જોડીને સ્થિર ઉભા રહી બોલ્યા- “હે દેવી ! હું રામચંદ્રજીનો સેવક હનુમાન છું. રામચંદ્રજી અને તેમના નાના ભાઈ લક્ષ્મણજી બંને સુખરૂપ છે. પણ રામચંદ્રજીની હાલત આપના વિયોગના કારણે ઘણી નાજુક છે. રામચંદ્રજીની આજ્ઞાથી હું તેમના હાથની વીંટી લઈને આપની શોધખોળ કરતો કરતો અહીં સુધી આવ્યો છું. હું હવે જલદી જલ્દી અહીંથી પાછો ત્યાં જઈશ. પછી રામચંદ્રજી અને લક્ષ્મણજી સેના સાથે શત્રુઓનો વિનાશ કરવા અહીં પધારશે.” આ સમાચાર સાંભળતાં જ સીતાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલ્યા- “હે મહાબલી ! આપ કોણ છો ? આટલો અથાગ મહાસાગર આપે કેવી રીતે ઓળંગ્યો ? લક્ષ્મણ અને મારા પ્રાણનાથ હવે ક્યાં છે? આપે તેમને ક્યાં અને ક્યારે જોયા હતા ? તેઓ તેમનો સમય કેવી રીતે પસાર કરે છે ?” હનુમાનજીએ શાંતિથી તેમને જવાબ આપ્યો- “હું પવનંજય અને અંજનાસુંદરીનો પુત્ર છું. ગગનગામી વિદ્યાના પ્રયોગથી હું મોટો મહાસાગર ઓળંગી શક્યો છું. કિષ્કિલાનગરીમાં લક્ષ્મણ સાથે આપના પતિદેવ રહેલા છે. પોતાની માતાથી વિખૂટા પડેલા ગાયના વાછરડાની જેમ લક્ષ્મણજી આપના વિયોગથી પીડાઈ રહ્યા છે. રામચંદ્રજી આખો દિવસ આકાશ તરફ તાકી રહેલા હોય છે. તેમના હૃદયમાં લેશમાત્ર પણ નિરાંત કે સુખચેનની લાગણી દેખાતી નથી. આપનો ભાઈ ભામંડલ અને પાતાલલંકાનોઅધિપતિ વિરાધ પોતપોતાની સેનાઓ સાથે રામચંદ્રજીની પડખે છે. કિષ્કિધાધિપતિ સુગ્રીવની પ્રેરણાથી રામચંદ્રજીએ મને તેમની વીંટી આપીને અહીંયા મોકલેલ છે અને આપનો ચૂડામણિ મંગાવેલ છે. ચૂડામણિ જોઈને તેમને એ વાતની ખાત્રી થઈ જશે કે હું આપને મળ્યો હતો.” PILIPSO C a se Only Page #78 -------------------------------------------------------------------------- ________________ છે. રાવણ પોતાની જાતને ચારે બાજુ સૌને જીતી લેનારો ગણે છે. બીજા કોઈને પરાક્રમી માનતો નથી. તેથી હવે હું તેને રામચંદ્રજીના માત્ર એક સેવકનું પરાક્રમ કેવું હોય, તે બતાવતો જાઉં?'' સીતાજીએ આપેલ ચૂડામણિ લઈને ધરતીને ધ્રુજાવતાં ધ્રુજાવતાં તે ત્યાંથી રવાના થયા. को वीरस्य मनस्विनः स्वविषयः को वा विदेशस्तथा। यं देशं श्रयते तमेव कुरुते बाहुप्रतापार्जितम्। यदंष्ट्रानखलांगुलप्रहरणः सिंहो वनं गाहते। तस्मिन्नैव हत द्विपेन्द्ररुधिरैस्तृष्णां छिनत्त्यात्मनः ।। દેવરમણ ઉદ્યાનમાં ભાંગફોડ પછી વનના હાથીની જેમ તેમણે દેવરમણ ઉદ્યાનમાં તોડ ફોડ શરૂ કરી. અશોક વૃક્ષ, બકુલ વૃક્ષ, આંબાના વૃક્ષ, મંદારવૃક્ષ, કદલીવૃક્ષ વગેરે અનેક ઝાડોને ઉખેડી ઉખેડીને વેરણ છેરણ કરીને તેમણે દેવરમણ ઉદ્યાનમાં હાહાકાર મચાવી દીધો. રાડારાડ સાંભળીને રાવણના રાક્ષસ ચોકીદારો ત્યાં આવી પહોંચ્યા. તેમના હાથમાં મુગર હતાં. જ્યારે તે રાક્ષસો હનુમાનજીના શરીર ઉપર પ્રહાર કરવા લાગ્યા, ત્યારે હનુમાનજીએ મૂળ સાથે ઉખાડેલ વૃક્ષોથી રાક્ષસો ઉપર વળતો પ્રહાર કર્યો. પરાક્રમી માણસ ભલે શસ્ત્ર વગરનો હોય, એકલો હોય કે આપત્તિઓથી ઘેરાઈ ગયેલો હોય, છતાં તે કદાપિ ગભરાતો નથી. કેટલાક રાક્ષસ સુભટોએ રાવણ સમક્ષ જઈને તેને બધી હકીકત જણાવી. ત્યારે રાવણે હનુમાનજીને મારી નાંખવાનો પોતાના પુત્ર અક્ષયકુમારને હુકમ આપ્યો. બંને વચ્ચે ધમસાણ થયું. છેવટે અક્ષયકુમારને હનુમાનજીએ પશુની જેમ હણી નાંખ્યો. પછી તેનો બદલો લેવા ક્રોધિત થયેલો તેનો નાનો ભાઈ ઇન્દ્રજિતુ પણ ત્યાં આવ્યો. તેનાં બધાં શસ્ત્રો અને આયુધો હનુમાનજીની વજ જેવી કાયા આગળ નકામા ગયાં. અંતમાં ક્રોધાવેશમાં આવીને તેણે હનુમાનજી ઉપર નાગપાશનો પ્રયોગ કર્યો. કાંઈક કૌતુક બતાવવાના આશયથી હનુમાનજી તે નાગપાશમાં જાણી જોઈને બંધાઈ ગયા. પછી સૈનિકો તેમને રાવણ પાસે પકડીને લઈ ગયા. રાવણે કહ્યું- “હે મૂરખ ! શું તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે? રામ અને લક્ષ્મણ તો ફળાહારી, મલિન વસ્ત્રધારી અને કુટિરનિવાસી છે. તે બંને તારા પર પ્રસન્ન થાય, તો પણ શું તને લક્ષ્મી આપશે? મંદબુદ્ધિ હનુમાન!તેમના વચનો સાંભળીને તું કેમ તારા પ્રાણ ગુમાવવા તૈયાર થઈ ગયો? તું મારો સેવક છે અને શત્રુનો દૂત છે, તેથી તું અવધ્યા છે.” હનુમાનજીએ કહ્યું- “હું તમારો સેવક ક્યારે હતો? તમે મારા સ્વામી ક્યારથી છો ? તમારી આવશ્યકતાન્સાર તમે અમને બોલાવતા હતા. તેથી અમે તમારી સહાય કરતા હતા. મારા પિતા પવનંજયે તમને તથા તમારા બનેવી ખરને વરુણના બંધનમાંથી છોડાવ્યા હતા. વરુણના પુત્રોના ક્રોધથી મેં જ તમારી રક્ષા કરી હતી. પરંતુ હવે તમે સહાયતા માટે યોગ્ય નથી, કારણ કે તમે પરસ્ત્રી અપહરણનું પાપ કર્યું છે. તમારી સાથે વાત કરવી પણ મારા માટે પાપ છે. શું તમારા પરિવારમાં એવી કોઈ વ્યક્તિ છે, જે તમને પરાક્રમી લક્ષ્મણથી બચાવી શકે ? રામની વાત તો દૂર રહી.” આ સાંભળીને ક્રોધથી ધ્રૂજતાં રાવણે ગર્જના કરી એક તો તું અમારા શત્રુપક્ષમાં ગયો છે, તેથી તું પણ અમારો શત્રુ છે, જો કે દૂતને મારી શકાતો નથી. પરંતુ અનુચિત બોલવાવાળા દૂતને દંડ જરૂર દઈ શકાય છે. તે અધમ પુરુષ ! તને તો ગધેડા પર બેસાડીને લંકાની ગલીઓમાં ભમાડવામાં આવશે.' ક્રોધથી કોપાયમાન થયેલા હનુમાનજીએ કમળની દાંડીની જેમ નાગપાશતોડી નાંખી વિદ્યુતગતિથી રાવણના મુગટ પર પગથી પ્રહાર કરીને તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા. અતિક્રોધથી કંપતો રાવણ, “આ અધમને પકડો... પકડો... મારી Jain Ercer leeridional For personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ 66. નાંખો” કહેતો રહ્યો, પરંતુ હનુમાનજીનું રોદ્ર સ્વરૂપ જોઈને કોઈપણ રાક્ષસસૈનિક તેમની નજીક આવવાનું સાહસ ન કરી શક્યો. પાદપ્રહાર કરીને લંકાના સુંદર પ્રાસાદ, હવેલીઓ, ઝરૂખાઓને પણ ખેદાનમેદાન કરી નાંખી હનુમાનજી કિષ્કિધાપુરી પહોંચ્યા. રામને પ્રણામ કરી તેમને સીતાજીનો ચૂડામણિ અર્પણ કર્યો. તે જોતાં જ રામચંદ્રજીનો કંઠ ગદુ-ગટુ થઈ ગયો, જાણે કે સાક્ષાત્ સીતાજી તેમની સામે ઉભાં હોય. રામ વારંવાર ચૂડામણિને પોતાની છાતીએ ચાંપી રહ્યા હતા. તેમણે હનુમાનજીને પુત્રની સમાન આલિંગન કરી માથે હાથ ફેરવ્યો. ત્યાર પછી હનુમાનજીએ પોતાનો લંકાયાત્રાનો રોચક અને રોમાંચિત અનુભવ બધાને સંભળાવ્યો. યુદ્ધ પ્રારંભ પિતાશ્રીનું અપમાન કરવાવાળા તમે શું કરવા માંગો છો? આની પહેલાં પણ તમે અસત્ય બોલીને પિતાશ્રીને ફસાવ્યા હતા. હવે રામચંદ્રજી તથા અનેક સુભટો લંકાવિજય માટે રવાના થઈ ગયા. રસ્તામાં વેલંધર નગર આવ્યું. ત્યાંના રાજા સમુદ્ર તથા સેતુને સાથે લઈ રામચંદ્રજી સુવેલગિરિ આવ્યા. ત્યાંના શાસક હંસરથ રાજાનો પરાભવ કરીને ત્યાં જ રામચંદ્રજીએ પોતાનો અસ્થાયી આવાસ બનાવ્યો. ધીરે ધીરે તેઓ લંકાની નજીક આવી પહોંચ્યા છે, એમ જાણીને હસ્ત, પ્રહસ્ત, મારીચ, સારણ આદિ રાવણના સુભટો યુદ્ધ માટે સજ્જ થઈ ગયા. રાવણે શંખનાદ કર્યો. રણશિંગુ ફૂંકાવા લાગ્યું. બિભીષણે શિષ્ટાચાર કરવાનો અંતિમ પ્રયાસ પ્રારંભ કર્યો. તે રાવણની સમક્ષ જઈને કહેવા લાગ્યા- “હે ભ્રાતાશ્રી ! પરસ્ત્રીનું અપહરણ ધાર્મિક તેમજ સામાજિક નીતિનિયમોથી વિપરીત છે. આ નીચલી કક્ષાનું કૃત્ય આ જન્મમાં કુળનો વિનાશ કરશે અને પરલોકમાં દુર્ગતિની પરંપરા ચલાવશે. રામ પોતાની પત્નીને લેવા માટે સૈન્ય સહિત પધાર્યા છે. તેમનું સ્વાગત કરો, આતિથ્ય કરો તથા સન્માનસહિત તેમને સીતા સોંપી દો. જો તમે સન્માન સહિત સીતાજીને આપશો, તો અનર્થ ટળી જશે. પરંતુ જો પોતાની રાજહઠ પર અક્કડ રહેશો, તો પ્રલય થશે. આપણા કુળનો વિનાશ થઈ જશે. તમે તો ભરી સભામાં દશરથ તથા જનકનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. શું થયું આપની પ્રતિજ્ઞાનું? કેમ પૂર્ણ ન થઈ આપની પ્રતિજ્ઞા ? અરે ! આપ એટલા બુદ્ધિહીન છો કે મૂર્તિ તથા માનવની વચ્ચે અંતર પણ પારખી ન શક્યા. આપ ગયા તો હતા દશરથની હત્યા કરવા અને કરી કોની હત્યા? મૂર્તિની.... અહીંયા અસત્ય બોલીને અમને ફસાવ્યા. અત્યારે આપ મારા વીર પિતાશ્રીના મનમાં રામનો ભય પેદા કરવાની ચેષ્ટા કરી રહ્યા છો? હું તો માનું છું કે આપ રામના પક્ષમાં છો, કદાચિત્ આપ રામના ગુપ્તચર પણ હોઈ શકો. મંત્રણા કરવાનો આપને કોઈ અધિકાર નથી. મંત્રણા તો આપ્ત મંત્રીઓની સાથે સ્વરાજની સુરક્ષા તથા શુભકામના માટે કરવામાં આવે છે. આપના જેવા આપ્તથી તો શત્રુ સારા.” બિભીષણે કહ્યું- “હે વત્સ ઇન્દ્રજિત્ ! હું તો શત્રુના પક્ષમાં નથી, પરંતુ પુત્રના રૂપમાં તું જ શત્રુ છે. તારા પિતાશ્રી કામાંધ તો છે જ, પરંતુ તેમને પોતાના બળ અને ઐશ્વર્યનું મિથ્યા અભિમાન પણ છે. તેમનું સમર્થન કરવાવાળો તું કુળવિનાશ માટે ઉત્તરદાયી બનીશ. તું હજી બાળક છે. તું શું જાણે કે તું કેટલા મોટા વિનાશને નિમંત્રણ આપી રહ્યો છે?” પછી તેણે રાવણને કહ્યું- “તમારા દુષ્ટચરિત્રના કારણે તમારું તો પતન થશે, પણ સાથે-સાથે તમારા પુત્રનું પણ પતન થશે.” એ સાંભળતાં જ રાવણનો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થયો. તેણે પોતાનું ખલ્ગ ઉપાડ્યું, બિભીષણ પણ ભ્રમર ચડાવી હાથમાં એક સ્તંભ લઈને પોતાની રક્ષા કરવા માટે ઉભા થઈ ગયા. પરંતુ કુંભકર્ણ તથા ઇન્દ્રજિતે વચ્ચે પડીને બંનેને શાંત કર્યા. ત્યારે રાવણે કહ્યું- “અરે ! કૂતરાઓ પણ પોતાના અન્નદાતાના ઉપકારોને નથી ભૂલતા, અને સદા તેમને વિદ્યાધર સાહસગતિ તથા ખરનો નાશ કરવાવાળા લક્ષ્મણ લંકામાં શું ન કરી શકે ? તેનો ક્યારેય વિચાર કર્યો છે આપે? હનુમાનજી તો રામના સાધારણ સેવક છે. પરંતુ શું તેનો પ્રભાવ તથા પ્રકોપ તમે જોયો નથી ? તમે ઈન્દ્રરાજાથી અધિક ધનવાન છો, પરંતુ તમારી લંપટતાના કારણે આ બધાનો વ્યય થઈ જશે.” રાવણ કંઈ કહે, તે પહેલાં ઇન્દ્રજિત્ કહેવા લાગ્યો‘કાકાશ્રી ! આપ તો જન્મથી જ ભીરુ તથા કાયર છો. તમારા કારણે જ અમારું કુળ દૂષિત થયું છે. શું આપ વાસ્તવમાં ચંડપરાક્રમી રાવણના અનુજ છો ? ઇન્દ્રરાજાને પરાજિત કરીને તેના રાજ્યને જીતનાર મારા For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સાથ આપે છે. તું તારા જ્યેષ્ઠ ભ્રાતાના ઉપકારોને ભૂલી ગયો છે. તું તો કૂતરાથી પણ ભૂંડો છે.... ચાલ્યો જા અહીંથી, મારે નથી જોઈતી તમારી સહાયતા કે નથી જોઈતી મંત્રણા.'' ભાઈ રાવણના આવા કટુવચન સાંભળીને બિભીષણ રામચંદ્રજીની પાસે જવા નીકળી પડ્યા. સૈન્ય સાથે બિભીષણને પોતાની તરફ આવતા જોઈને સુગ્રીવ આદિ સુભટો ચિંતિત તથા ક્ષુબ્ધ થઈ ગયા. અચાનક વિશાલ નામના વિદ્યાધરે કહ્યું– ‘‘રાક્ષસોમાં બિભીષણ ધર્માત્મા છે. સીતામુક્તિ માટેના તેના પ્રયત્નોના કારણે અત્યંત ક્રોધિત થયેલા ક્રૂર રાવણે તેમને કાઢી મૂક્યા છે. તેથી તે રામચંદ્રજીના શરણમાં આવ્યા છે.’' રામની પાસે આવતાં જ બિભીષણ રામચંદ્રજીના ચરણોમાં નતમસ્તક થયા. રામચંદ્રજીએ તેમને આવકાર આપ્યો. બિભીષણે કહ્યું- “પોતાના અન્યાયી ભ્રાતાનો ત્યાગ કરીને હું આપના શરણમાં આવ્યો છું. ભક્ત સુગ્રીવની જેમ હું પણ આપનો આજ્ઞાકારી સેવક બનવા ઇચ્છુ છું.’’ રામચંદ્રજીએ તેમને કહ્યું – “યુદ્ધમાં વિજયી થયા પછી લંકાપુરીની લગામ આપે જ સંભાળવી પડશે.'' - 21 રાક્ષસ સુભટોના વિનાશને જોઈને રાવણ ક્રોધપૂર્વક યુદ્ધ કરવા લાગ્યો. રામચંદ્રજીની સેનાના સુભટો રાવણ સામે યુદ્ધ કરતાં કરતાં થાકી ગયા. ત્યારે રામચંદ્રજી રાવણની સામે જવા લાગ્યા, પરંતુ તેમને રોકીને બિભીષણ રાવણની સામે આવ્યા. તેની સામે યુદ્ધ આરંભ થતાં જ રાવણ બોલ્યો– ‘વાહ રે વીર ! દશરથનંદન રામે આત્મરક્ષા માટે શું તને મારી સામે મોકલ્યો છે ? તું રાજદ્રોહી હોવાથી વધ્ય છે, પરંતુ તું મારો સહોદર છે, આજે પણ મારા મનમાં તારા પ્રત્યે પ્રેમ તથા વાત્સલ્યભાવ જીવિત છે, તેથી હું તારો વધ નહિ કરું. કુંભકર્ણ, ઇન્દ્રજિત્ ઇત્યાદિ રાક્ષસ સુભટોને શત્રુઓએ ઘેરી લીધા છે. પરંતુ તે કાયર રામલક્ષ્મણ માટે મારું એક જ બાણ પર્યાપ્ત થશે. આજે હું એ બંનેનો વધ અવશ્ય કરીશ, તેથી કુંભકર્ણાદિ વીર મુક્ત થઈ શકે.’' બિભીષણે કહ્યું– “રામ આપની સાથે યુદ્ધ કરવા માટે જ આવી રહ્યા હતા, પરંતુ મેં એમને રોકી લીધા, કેમ કે હું ફરી એકવાર આપને મળું તથા આ યુદ્ધની વ્યર્થતા આપની સમક્ષ પ્રગટ કરું, એવી મારી ઈચ્છા છે. હજી પણ સમય છે. આપ સીતાજીને મુક્ત કરી દો. મને ન તો મૃત્યુનો ભય છે, ન રાજ્યની લાલસા છે. હું અન્યાય અને 6 હંસસ્ક્રીપમાં એક સપ્તાહ રહીને રામ સેના સહિત ત્યાંથી લંકા જવા માટે રવાના થયા. તેઓ લંકાની સીમા પર પહોંચ્યા. બંને સૈન્ય વચ્ચે તુમુલ યુદ્ધ થયું. રામના સુભટ નલે હસ્તને, નીલે પ્રહસ્તને, તથા હનુમાનજીએ વજોદરને મારી નાંખ્યા. યુદ્ધમાં અનેક સુભટો યમરાજના શિકાર બની ગયા. પછી કુંભકર્ણ અને સુગ્રીવ યુદ્ધભૂમિમાં આવ્યા. સુગ્રીવે કુંભકર્ણને ઉપાડીને ભોંયપર પછાડ્યો. ત્યારે રાવણે યુદ્ધમાં પ્રવેશ કર્યો. પરંતુ ઇન્દ્રજિત્ એમને રોકીને તે પોતે સુગ્રીવની સાથે લડવા લાગ્યો મેઘવાહન ભામંડલની સાથે લડી રહ્યો હતો. ઇન્દ્રજિત્ તથા મેઘવાહન સુગ્રીવ અને ભામંડલને નાગપાશમાં બાંધવા લાગ્યા. રામે મહાલોચન દેવનું સ્મરણ કર્યું. દેવે પ્રસન્ન થઈને રામને સિંહનિનાદ શક્તિ, મુસળ તથા રથ પ્રદાન કર્યો. લક્ષ્મણને ગારુડી વિદ્યા તથા રથ આપ્યો. લક્ષ્મણને ગારુડી વિદ્યાથી યુક્ત જોઈને જ સુગ્રીવ તથા ભામંડલ નાગપાશથી મુક્ત થઈ ગયા. રામની સેનામાં ઉત્સાહનું વાતાવરણ ફેલાણું. આ યુદ્ધમાં તેઓએ કુંભકર્ણ, ઇન્દ્રજિત્ અને મેઘવાહનને બંદી બનાવી દીધા. લક્ષ્મણ ઘાયલ અપકીર્તિથી બચવા માટે રામના પક્ષમાં ગયો છું. આપ મારા ભાઈ છો, તેથી મારા માટે સદા પૂજનીય છો. જ્યેષ્ઠ ભ્રાતાની હત્યાના સાક્ષી બનવાની મારી ઇચ્છા નથી. જો આપ આ ક્ષણે સીતાને મુક્ત કરતા હો, તો હું આ જ ક્ષણે આપની પાસે આવીને આપનો દાસ બનીને શેષ જીવન વ્યતીત કરીશ. આપને આ વાત કહેવા માટે જ આ સ્થાન પર ઉપસ્થિત થયો છું, અન્ય કોઈ કારણ માટે નહિ.’’ અતિ ક્રોધના કારણે રાવણની વિવેકબુદ્ધિ ક્ષીણ થઈ ચૂકી હતી. તેણે ક્રોધસહિત ધનુષ્ય ટંકાર કર્યો અને બિભીષણની સાથે યુદ્ધનો આરંભ કર્યો. તે રાક્ષસ સહોદરોના પ્રહારોથી ધરતી ધ્રૂજવા લાગી. હવે રાવણે ધરણેન્દ્ર દ્વારા આપવામાં આવેલી અમોઘવિજયા નામની વિદ્યાશક્તિને ધારણ કરી બિભીષણ ઉપર છોડવાની શરૂઆત કરી. ધ-ધક્ શબ્દોની સાથે પ્રજ્વલિત થયેલી તે શક્તિ દવાગ્નિ જેવી ભીષણ હતી. ત-ત ્ અવાજ કરતી આ શક્તિની અગ્નિશિખાઓ જાણે કે ત્રિભુવનને સ્વાહા કરવા તલપાપડ થઈ રહી હતી. એકવાર રાવણ અષ્ટાપદતીર્થ પર ભક્તિ કરી રહ્યા હતા. અચાનક તેની વીણાનો તાર તૂટી ગયો. ત્યારે તેઓએ પોતાના હાથની નસ તેમાં લગાડી દીધી હતી. ધરણેન્દ્રદેવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને આ અમોઘવિજયા વિદ્યા ભેટ આપી હતી. For Personal & Private Use Only www.jainellbrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ 68 . બી રાવણ અને લક્ષ્મણનું યુદ્ધ બિભીષણના શરીરમાં આ શક્તિને સહન કરવાનું સામર્થ્યન હતું. તેથી રામે લક્ષ્મણને કહ્યું- “હે અનુજ ! આપણો આશ્રિત બિભીષણ આ અમોઘવિજયા શક્તિના પ્રયોગથી મરી જશે, સત્વર જઈને એની રક્ષા કરો.” લક્ષ્મણ ત્વરિત રાવણની સાથે યુદ્ધ કરવા માટે ઉભા થઈ ગયા. રાવણે તેને કહ્યું- “હું આ શક્તિ તને મારવા માટે છોડતો નથી, પરંતુ રાજદ્રોહી, વંશદ્રોહી, માતૃભૂમિદ્રોહી બિભીષણનો વધ કરવા માટે છોડી રહ્યો છું. જો તું એની રક્ષા કરવા ઇચ્છતો હોય, અથવા તેના માટે પ્રાણત્યાગ કરવા માંગતો હોય, તો તને જ મારવો યોગ્ય છે.' રાવણે આ રીતે લક્ષ્મણના મનમાં ભયનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ લક્ષ્મણ પોતાના નિશ્ચય પર અડગ રહ્યા. અંતમાં રાવણે લક્ષ્મણ પર તે પ્રચંડશક્તિ છોડી. ભામંડલ, સુગ્રીવ, નીલ, નલ, હનુમાન તથા અન્ય સુભટોએ પોતાના શસ્ત્રોદ્વારા તે શક્તિને ભેદવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુતે બધો નિષ્ફળ ગયો અને તે શક્તિએ લક્ષ્મણના વક્ષ:સ્થળ પર પ્રહાર કર્યો. તત્કાલ લક્ષ્મણ મૂછિત થઈ ગયા. આદિ સુભટોએ જેવું પાણી છાંટ્યું, કે તરત જ રામચંદ્રજી હોશમાં આવી વિલાપ કરવા લાગ્યા. ત્યાં લંકામાં સીતાજી પણ આ દુર્ઘટનાના સમાચાર સાંભળતાં જ બેહોશ થઈ ગયાં. પાણી છાંટતાં તે હોશમાં આવ્યાં અને વિલાપ કરવા લાગ્યાં. એટલામાં અવલોકિની વિદ્યાના જાણકારે સીતાને આમ કહીને આશ્વાસન આપ્યું કે- “કાલે સવારે લક્ષ્મણ ફરીથી સ્વસ્થ થઈ જશે.” અહીંયા બિભીષણે રામને કહ્યું- ‘‘આ શક્તિદ્વારા પીડિત મનુષ્ય લગભગ એક રાત્રિ સુધી જ જીવિત રહી શકે છે. તેથી એના વળતા પ્રહાર માટે મંત્ર તંત્રાદિનો પ્રયોગ આવશ્યક છે.’ ક્રોધિત રામચંદ્રજીએ રાવણ પર આક્રમણ કર્યું તથા પાંચ વાર તેને રથ વિહીન બનાવ્યો. રાવણે વિચાર્યું કે આ અમોઘશક્તિનાપ્રહારથી લક્ષ્મણ તો જીવી જ નહિ શકે અને પોતાના અનુજના મૃત્યુથી વિહ્વળ રામ તે જ રાત્રે પ્રાણ ત્યાગી દેશે. તેથી યુદ્ધ કરવાનું હવે કોઈ પ્રયોજન નથી. એટલામાં સૂર્યાસ્ત થયો અને રાવણ ફરીથી લંકા પાછો ફર્યો. એટલામાં કોઈ રામસેનિક એક વિદ્યાધરલક્ષ્મણની પાસે લાવ્યો. એ વિદ્યાધરે કહ્યું- “મારો અનુભવ એ છે કે ભરતના મામા દ્રોણમેઘની પુત્રી વિશલ્યાના સ્નાનજળથી આ શક્તિ અવશ્ય નષ્ટ થઈ જશે, કારણ કે તેણે પૂર્વજન્મમાં કઠોર તપ કર્યો હતો.” આ સાંભળતાં જ રામચંદ્રજીએ ભામંડલ, હનુમાન અને અંગદને અયોધ્યા મોકલીને ત્યાંથી ભરતને સાથે લઈ કૌતુકમંગલ નગર જવાનો આદેશ આપ્યો. રામચંદ્રજીની આજ્ઞાના અનુસાર તેઓ દ્રોણમેઘની રાજધાની કૌતુકમંગલ નગરે પહોંચ્યા અને વિશલ્યાને પોતાની સાથે મોકલવાની વિનંતી કરી. દ્રોણમેઘને કોઈક નૈમિત્તિકે કહ્યું હતું કે વિશલ્યાના લગ્ન દશરથપુત્ર લક્ષ્મણ સાથે થશે. તેથી તેઓએ સત્વર વિશલ્યાને તેઓની સાથે જવાની અનુમતિ આપી. શ્રી રામચંદ્રજીના સુભટ પાછા અયોધ્યા ગયા. ત્યાં ભરતને મૂકીને તેઓ રામની પાસે આવ્યા. યુદ્ધભૂમિમાંથી રામચંદ્રજી પોતાની છાવણીમાં પાછા આવ્યા. ભૂમિપર પડેલા લક્ષ્મણને જોઈને તે સ્વયં બેહોશ થઈ ગયા. સુગ્રીવ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ શક્તિથી ઘાયલ થયેલા લક્ષ્મણને વિશલ્યાએ સ્વસ્થ કર્યા. | વિશલ્યાએ લક્ષ્મણને પોતાના હાથથી સ્પર્શ કરતાં જ અદૃશ્ય થઈ ગઈ. વિશલ્યાએ લક્ષ્મણનો બીજી વાર સ્પર્શ કર્યો. ત્યાર અમોઘવિજયા શક્તિએ લક્ષ્મણનું શરીર છોડી દીધું. એટલામાં પછી ગોશીર્ષ ચંદન આદિથી વિલેપન કર્યું. લક્ષ્મણજીના શરીર પર હનુમાનજીએ તેને પકડી. ત્યારે તેણે કહ્યું- “હું પ્રજ્ઞપ્તિ મહાવિદ્યાની જેટલા ઘા પડ્યા હતા, તે બધા રુઝાઈ ગયા, લક્ષ્મણ એવી રીતે ઉઠ્યા ભગિની છું. ધરણેન્દ્ર મને રાવણને સોંપી હતી. મારે રામ-લક્ષ્મણ માનો હમણાં જ નિદ્રામાંથી જાગૃત થયા હોય! રામચંદ્રજીએ તેમને ગળે સાથે કોઈ વેર નથી, પણ મારું કામ છે- જે વ્યક્તિ પર મને છોડવામાં લગાવ્યા. વિશલ્યાની સંપૂર્ણ હકીકત લક્ષ્મણને કહી. વિશલ્યાનું હોય, તેને શીધ્ર મૃત્યુની નગરીમાં પહોંચાડવાનું, હું મારું કામ સ્નાન-જળ લક્ષ્મણ તથા સર્વ ઘાયલ સૈનિકો પર છાંટવામાં આવ્યું. યથાયોગ્ય કરી રહી હતી, પરંતુ વિશલ્યાની તપ-શક્તિના સામર્થ્યને બધા સ્વસ્થ થઈ ગયા. રામચંદ્રજીની આજ્ઞાનુસાર એક સહસ્ત્ર કન્યાઓ સહન કરવાની શક્તિ મારામાં નથી. તેથી હું લક્ષ્મણના શરીરનો ત્યાગ સાથે વિશલ્યાના લગ્ન લક્ષ્મણજીની સાથે સંપન્ન થયા. કરીને જઈ રહી છું. મને જવા દો.” હનુમાનજીએ તેને છોડતાં જ તે બહુરૂપી રાવણનું લક્ષ્મણ દ્વારા મૃત્યુ બીજા દિવસે મહાયોદ્ધા લક્ષ્મણને યુદ્ધભૂમિમાં જોઈને ચિંતિત કરશો અને સીતાને મારી પાસે રહેવાની અનુજ્ઞા આપશો, તો તમને રાવણ બોલ્યો- “હવે હું કુંભકર્ણાદિ વીરોને કેવી રીતે મુક્ત કરાવી મારું અડધું સામ્રાજ્ય તથા ત્રણસો કન્યાઓ આપીશ.” શકીશ ?” રાવણના મંત્રીઓએ કહ્યું- “સ્વામિન્ ! હવે સીતાજીની રામચંદ્રજીએ કહ્યું- “અરે દુષ્ટ દૂત !ન મને રાવણના અડધા મુક્તિ સિવાયના અન્ય કોઈ વિકલ્પ અમારી પાસે નથી. અન્યથા સામ્રાજ્યમાં રસ છે અને ન એની ત્રણસો કન્યાઓમાં, જો તારા સ્વામી આપના સહોદર કુંભકર્ણ તથા આપના અતિપ્રિય યુવરાજ ઇન્દ્રજિત્ની મારી પત્ની સીતાને મુક્ત કરી છે, તો હું તેના કુળના લોકોને મુક્ત મુક્તિ અસંભવિત છે. જો તમે રામનું અનુસરણ નહિ કરો, તો કુળનો કરીશ.” દૂતે કહ્યું- “એક સ્ત્રીને માટે આપ આટલું મોટું સાહસ કેમ વિનાશ નિશ્ચિત છે.” રાવણે તેમની અવગણના કરીને સામંત નામના કરી રહ્યા છો ? અમોધવિજયા શક્તિથી લક્ષ્મણ પોતાના સૌભાગ્યના એક દૂતને રામચંદ્રજીની પાસે મોકલ્યો. દૂતને સામ, દામ, દંડ, ભેદની કારણે જ બચ્યા છે. મારા સ્વામી પાસે એવી તો અનેક શક્તિઓ છે. નીતિઓને અનુસરવાનો આદેશ આપવામાં આવ્યો. દૂતે રામને પ્રણામ શું આપ આપના અનુજ લક્ષ્મણની બલિ ફરીથી મૃત્યુદેવને ચડાવવા કરીને મધુરવાણીમાં કહ્યું- “હું સામંત, લંકાધિપતિ રાવણનો દૂત છું. માટે ઉત્સુક છો ?” લક્ષ્મણે ક્રોધપૂવર્ક કહ્યું- “શું આપના સ્વામી મારી સાથે રાવણે કહેવરાવ્યું છે કે જો તમે મારા કુટુમ્બીજનોને મુક્ત રાવણને સ્વશક્તિ અને પરશક્તિનું જ્ઞાન નથી ? તે આટલી દુષ્ટતા For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ 70 કેમ કરી રહ્યો છે? તું જા..... અને તારા સ્વામીને કહેજે- “હે પ્રમત્ત રાક્ષસ ! ધિક્કાર છે તને, જો ધૈર્ય હોય તો આવ, યુદ્ધ કર. હું લક્ષ્મણ તને યમલોક મોકલવા માટે ઉત્સુક છું. હે કાપુરૂષ! શું રામ-લક્ષ્મણના અતુલ પરાક્રમે તારા અંતર્મનમાં એટલો ભય ઉત્પન્ન કર્યો છે કે હવે તું યુદ્ધવિરામ કરવા માટે વિવશ થઈ ગયો છે?' દૂતે આવીને સમસ્ત વૃત્તાંત કહ્યા બાદ રાવણે ફરીથી પોતાના મંત્રીઓની સાથે વિચાર-વિમર્શ કર્યો. તેઓએ ફરીથી રાવણને કહ્યું- “જો તમે સીતાજીને મુક્ત નહિ કરો, તો તમારો તથા સમસ્ત રાક્ષસકુળનો વિનાશ નિશ્ચિત છે.” નિરાશ થઈને રાવણે બહુરૂપિણી વિદ્યાની સાધના કરવાનો નિર્ણય લીધો. જિનાલયમાં જઈને તેણે શ્રી શાંતિનાથ ભગવાનની અનેકાનેક ભાવવાહી સ્તુતિઓ દ્વારા પ્રાર્થના કરી. પછી તે એક રત્નશિલા પર બહુરૂપિણી વિદ્યાની સાધના માટે હાથમાં અક્ષમાળા લઈને બેઠો. મંદોદરીએ યમ નામના રાક્ષસ દ્વારા ઘોષણા કરાવી- ‘‘આજથી બે દિવસ સમસ્ત લંકાવાસી ધર્મસાધનામાં લીન રહે, એવી રાજાની આજ્ઞા છે. જો કોઈ આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે, તો તેને મૃત્યુ-દંડ આપવામાં આવશે.” ગુપ્તચરે આ ઘોષણાનોવૃત્તાંત સુગ્રીવને સંભળાવ્યો. સુગ્રીવે ત્વરિત રામચંદ્રજીને કહ્યું- “હે કૌશલ્યાનંદન ! જ્યાં સુધી રાવણને બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થઈ નથી, ત્યાં સુધી તેનો પ્રતિકાર કરવો શક્ય છે. સાધના સિદ્ધ થયા પછી આપણો વિજય અશક્ય છે. તેથી તેની સાધનામાં અવરોધ નિર્માણ કરવો આવશ્યક છે. - “શઠં પ્રતિ શાર્ચ'' એટલે કે લુચ્ચાની પ્રત્યે લુચ્ચાઈ કરવી જ આપણા માટે યોગ્ય છે.’’ પરંતુ રામચંદ્રજીએ કહ્યું- “રાવણ કુટિલ છે.... કુટિલતા તેનો સ્વભાવ છે, મારો નહિ. તેની સાધનામાં અવરોધ ઉભો કરવાની મારી ઇચ્છા નથી.'' કિરી R રાવણ દ્વારા બહુરૂપિણી વિદ્યાની સાધના | રામચંદ્રજીનું આ વચન સાંભળીને અંગદ આદિ સુભટ ગુપ્તરૂપથી રાવણના સાધના સ્થાન પર પહોંચ્યા. ત્યાં પહોચતાં જ અંગદ બોલ્યો હે રાવણ! શુંરામના શૌર્યથી તું એટલો ગભરાઈ ગયો છે કે આવું પાખંડ કરવા માટે વિવશ થયો. અરે દુષ્ટ ! રામપત્ની સતી સીતાનું તે પરોક્ષ રીતે અપહરણ કર્યું છે. હવે હું તારી પત્નીનું અપહરણ તારી ઉપસ્થિતિમાં જ કરી રહ્યો છું. તારામાં સામર્થ્ય હોય, તો મને પરાજિત કર.” એમ કહીને તે મંદોદરીનો કેશ-કલાપ ખેચી તેને ઘસડવા લાગ્યો. મંદોદરી કરુણ રુદન કરવા લાગી. પરંતુ રાવણ પોતાની સાધનામાં એટલો મગ્ન થઈ ગયો હતો કે તેણે પોતાનું માથું પણ ઉંચું ન કર્યું Ja International Sersonal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ એટલામાં પોતાના તેજથી નભોમંડળને પ્રકાશિત કરતી બહુરૂપિણી વિદ્યા ત્યાં ઉપસ્થિત થઈ બોલી- “હે વત્સ રાવણ ! તારી સાધના સિદ્ધ થઈ ચૂકી છે. હું પ્રસન્ન છું. બોલ, હું તારા માટે શું કરું ? હું સંપૂર્ણ જગતને વશ કરી શકું છું, મારી સમક્ષ રામ અથવા લક્ષ્મણ કેવળ નામ માત્ર છે..” રાવણે કહ્યું- “માતા ! આપ સર્વશક્તિમાન છો, પરંતુ આ ક્ષણે મને તમારી આવશ્યક્તા નથી. આપત્તિ કાળે જ્યારે હું આપને યાદ કરું, ત્યારે મારી સહાય માટે પધારજો. એટલી જ વિનંતી છે.” “તથાસ્તુ' કહીને બહુરૂપિણી વિદ્યા અદૃશ્ય થઈ ગઈ. “મેં તને અનેક વખત નમ્રતાપૂર્વક સમજાવી છે. હવે હું તારા પતિનો વધ કરીશ અને નિયમભંગ કરીને પણ તારા ઉપર બળાત્કાર કરીશ.’ રાવણનું આ ભયભીતપૂર્ણ કથન સાંભળીને સીતા બેહોશ થઈ ગયાં. થોડા સમય પછી સીતાજી હોશમાં આવતાં કહેવા લાગ્યાં, “રામ અને લક્ષ્મણનું મૃત્યુ થઈ ગયું, તો હું પણ અનશન કરીને પ્રાણ ત્યાગ કરીશ.” સીતાજીની આવી વાત સાંભળીને રાવણ વિચાર કરવા લાગ્યો કે- “સીતાજીનો રામ પ્રત્યે પ્રેમ એટલો બધો ગાઢ છે કે તેનું વિસ્મરણ કરી તેના મનમાં મારા માટે અનુરાગ નિર્માણ કરવો. એ પથરાળ જમીનમાં રોપણી કરવા જેવું હાસ્યાસ્પદ કાર્ય થશે. મેં તો મારા કુળને પણ કલંકિત કર્યું છે. પણ કાલે સવારે યુદ્ધભૂમિમાં રામ-લક્ષ્મણને બંદી બનાવીને લઈ આવી તેઓને સીતા સોંપી દઈશ, તો મારું આ કાર્ય ધાર્મિક તથા નૈતિક પણ ગણાશે. જ્યારે અંગદ દ્વારા મંદોદરીના કરવામાં આવેલા અપમાનના સમાચાર રાવણને મળ્યા, ત્યારે એણે અંહકારપૂર્વક કહ્યું- “આ અંગદ કોણ છે ? હવે થોડાં સમયમાં જ તેનું મૃત્યુ થવાનું લાગે છે.’’ રાવણ સ્નાનાદિથી પરવારીને દેવરમણ ઉદ્યાનમાં જઈ સીતાને કહેવા લાગ્યો For Personal & Private Use Only www.jainelibrary.ord Page #85 -------------------------------------------------------------------------- ________________ - 72 SA For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ PILIPS 3/199 For Personal & Private Use Only બહુરૂપિણી વિદ્યાથી અનેક રાવણની સાથે લડતાં લક્ષ્મણ 7 પ્રાતઃ કાળે ઉઠતાં જ ઘણાં અપશુકન થયા, છતાં પણ રાવણ યુદ્ધભૂમિ પર ગયો. ત્યાં લક્ષ્મણનું પરાક્રમ જોઈને ભયભીત બનેલા રાવણે બહુરૂપિણી વિદ્યાનું સ્મરણ કર્યું. એકાએક યુદ્ધભૂમિમાં પૂર્વપશ્ચિમ-ઉત્તર-દક્ષિણ બધી દિશાઓમાં રાવણનાં રૂપો દેખાવા લાગ્યાં. દરેક દિશામાંથી બાણવૃષ્ટિ કરતાં અનેક રાવણોને જોઈને રામની સેના ભયભીત થઈ. લક્ષ્મણ ગરુડ પર સવાર થઈને રાવણોની બાણવર્ષાનો પ્રતિકાર કરવા લાગ્યા. નિરંતર ચાલતી તેમની બાણવર્ષાએ રાવણને ઉદ્વિગ્ન બનાવી દીધો. બહુરૂપિણી વિદ્યા પણ લક્ષ્મણના અજોડ પરાક્રમ આગળ સફળ ન થવાથી રાવણે પ્રતિવાસુદેવનું ચિન્હ સુદર્શન ચક્રરૂપી અંતિમ શસ્ત્રનું સ્મરણ કર્યું. કોપાયમાન રાવણે ચક્રને હવામાં ગોળ ગોળ ફેરવીને લક્ષ્મણની દિશામાં ફેંક્યું. પરંતુ તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા આપીને તેમના જ હાથમાં આવ્યું. કારણ કે લક્ષ્મણ સ્વયં વાસુદેવ હતા. વાસુદેવ પર સુદર્શનચક્ર પ્રહાર કરતું નથી. હવે રાવણને નૈમિત્તિકના કથનનું સ્મરણ થવા લાગ્યું. ત્યારે બિભીષણે ફરીથી એકવાર રાવણને ચેતવ્યું– ‘‘ભ્રાતાશ્રી ! હજી પણ આપ સીતાને પાછી સોંપી દો, તો આપનો વિનાશ નહિ થાય.’’ પરંતુ અંહકારી રાવણે કહ્યું- ‘રે દુષ્ટ ! ચક્ર નિષ્ફળ ગયું, તો શું થયું. હું મારા એક જ મુષ્ટિપ્રહારથી લક્ષ્મણને હણી નાંખીશ.’’ લક્ષ્મણે તત્ક્ષણે ચક્રને ગતિ આપીને રાવણના વક્ષઃસ્થળ પર ફેંક્યું. તે તેજસ્વી ચક્રએ રાવણની છાતી ચીરી નાંખી. વિશાળ વૃક્ષની જેમ રાવણ ધરાશાયી થઈ ગયો. રામસેનાએ જયનાદ કર્યો. સ્વર્ગમાંથી દેવોએ લક્ષ્મણ પર પુષ્પવૃષ્ટિ કરી. મૃત્યુ પછી રાવણનો જીવ ચોથી નારકીમાં ગયો. Page #87 -------------------------------------------------------------------------- ________________ કુંભકર્ણ આદિની દીક્ષા अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः। नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसंचयः॥ શરીર અનિત્ય છે, ક્યારે વ્યાધિગ્રસ્ત થઈ જાય તેનો કોઈ ભરોસો નથી. વૈભવ-સંપત્તિ-સત્તા શાશ્વત નથી. મૃત્યુ હંમેશા પાસે ઉભું છે. માટે ધર્મનો સંચય કરવો જોઈએ. પોતાના ભાઈને ધરાશાયી થતાં જોઈને બિભીષણ શોકાવેગમાં આવીને આત્મહત્યા કરવાના જ હતા. પરંતુ રામે બિભીષણના હાથમાંથી કટાર છીનવી લીધી. વિલાપ કરતી મંદોદરીની સાથે બિભીષણ રાવણના શબની પાસે ગયા. રામ અને લક્ષ્મણે તેમને આશ્વાસન આપીને કહ્યું કે- “યુદ્ધ તો ક્ષત્રિયોનો ધર્મ કહેવાય છે અને ભીરતા અધર્મ છે. આપના ભ્રાતા યુદ્ધ કરવાની ઇચ્છાવાળા હતા, તેમનું વીરમરણ થયું છે, કારણ કે અંતિમ ક્ષણ સુધી તે વીરતાપૂર્વક યુદ્ધ કરતા હતા. જ્યારે બે ક્ષત્રિયોની વચ્ચે યુદ્ધ થાય છે, તો કોઈ એકનું મૃત્યુ નિશ્ચિત હોય છે. પરંતુ જે ખરો ક્ષત્રિય હોય છે, તે વીરતાપૂર્વક યુદ્ધ કરે છે અને વીરતાપૂર્વક વીરગતિ મેળવે છે. વીરગતિ પામવાવાળા ક્ષત્રિયની પ્રશંસા દેવો પણ કરે છે. એવી લોકોક્તિ છે. રાવણનું મૃત્યુ વીરોચિત કહેવાય છે. તેથી શોક કરવો અનુચિત છે. હવે તેની અંત્યેષ્ટિતથા ઉત્તરક્રિયા કરો.” આમ કહીને રામચંદ્રજીએ કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન આદિ રાવણસેનાના સુભટોને બંધનમુક્ત કર્યા. મૃત્યુ પછી મારું શું થશે ? એ વિષય પર વિચાર કરવા માટે આપણી પાસે સમય જ ક્યાં છે? ધરતીકંપથી, પૂર આવવાથી, દૂર્ઘટનાથી, બોમ્બવિસ્ફોટથી અગણિત લોકો મરે છે, પરંતુ આપણા કઠોર હૃદયમાં વૈરાગ્ય જાગૃત થતો નથી. આપણે વિચાર કરવો જોઈએ કે- એક સ્વજનના અકાળ મૃત્યુથી જેને દીક્ષા લેવાની પ્રેરણા મળી, તે કુંભકર્ણ, ઇન્દ્રજિતુ, મેઘવાહન તથા મંદોદરી કેટલા મહાન આત્માઓ હશે. બીજી તરફ આપણે છીએ, જે મૃત્યુનું રોદ્ર તાંડવ જોઈને પણ પોતાના ભોગવિલાસને છોડી શકતા નથી. નેત્રોમાંથી અનરાધાર અશ્રુધારા વહેવડાવતાં બિભીષણ, કુંભકર્ણ, ઇન્દ્રજિતુ અને મેઘવાહને ગોશીષ ચંદનકર્પર આદિ સુગંધી દ્રવ્યોથી રાવણનો અગ્નિસંસ્કાર કર્યો. અંત્યેષ્ટિ પછી રામચંદ્રજીએ ચારેયને કહ્યું- ‘તમે બધા મળીને તમારું આ સામ્રાજ્ય ભોગવો. અમને ન તો તમારા રાજ્યની આવશ્યક્તા છે, ન તો ધનની.” ત્યારે કુંભકર્ણાદિ વીરો અને વીરાંગના મંદોદરીએ કહ્યું- “મૃત્યુ તો દરેકના જીવનનું એક અવિભાજ્ય અંગ છે. સ્વજનનું અકાળે મૃત્યુ જોઈને અમારા મનમાં વૈરાગ્યભાવ જાગૃત થયો છે. જીવન ક્ષણિક છે. મૃત્યુ નિશ્ચિત છે. કેવળ મોક્ષ જ શાશ્વત છે. અમારા મનમાં હવે રાજ્યવૈભવની કોઈ લાલસા રહી નથી. અમે તો મોક્ષની સાધના માટે દીક્ષા અંગીકાર કરવા માંગીએ છીએ.” આજે આપણે પ્રત્યેક ક્ષણે મૃત્યુનો સાક્ષાત્કાર કરીએ છીએ. દરરોજ આપણે કોઈને કોઈ જાણીતી-અજાણીતી વ્યક્તિનું મૃત્યુ જોઈએ છીએ અથવા તેના વિષયમાં સાંભળીએ છીએ. પરંતુ આપણને એ નથી સમજાતું કે આજે તેમનું મૃત્યુ થયું છે, તો કાલે આપણું થશે - પછી શું? For Per ainelibrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ કુંભકર્ણ આદિની દીક્ષા કુંભકર્ણાદિ સુભટોના મનમાં વૈરાગ્ય જાગૃત થયો. તેટલામાં કુસુમાયુધ નામની વાટિકામાં ચારજ્ઞાનના સ્વામી અપ્રમેયબલ મુનિ પધાર્યા. તેમને તે જ સ્થાનપર તે રાત્રે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યારે દેવતાઓએ હર્ષપૂર્વક કેવળજ્ઞાન મહોત્સવ ઉજવ્યો. રામચંદ્રજી, લક્ષ્મણ, કુંભકર્ણાદિ તેમના દર્શનાર્થે આવ્યા. ઇન્દ્રજિતુ તથા મેઘવાહને મુનિની વૈરાગ્યપૂર્ણ દેશના સાંભળીને તેમને પોતાના પૂર્વભવના સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યા. કેવળજ્ઞાની મુનિશ્રીએ તેમના પૂર્વભવનું સંપૂર્ણ વિવરણ કર્યું. પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને તેમનો વૈરાગ્ય શિખરે પહોચી ગયો. તેથી કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન તથા મંદોદરીએ કેવળજ્ઞાની મુનિશ્રી અપ્રમેયબલ પાસે દીક્ષા અંગીકાર કરી. . રામચંદ્રજીનો લંકા પ્રવેશ અને અયોધ્યામાં પુનરાગમન સિહોદર આદિ જે જે રાજાઓએ લક્ષ્મણની સાથે પોતાની કન્યાઓના પાણિગ્રહણ કરવા માટે વચન આપ્યાં હતાં, તે બધા પોતાની કન્યાઓની સાથે ત્યાં આવી પહોંચ્યા. લક્ષ્મણની સાથે તે બધી કન્યાઓના લગ્ન થયાં. રામ-લક્ષ્મણાદિ વીરોએ મહોત્સવપૂર્વક લંકામાં પ્રવેશ કર્યો. તેઓ તરત જ દેવરમણ ઉદ્યાનમાં ગયા. ત્યાં સીતાજીને જોઈને તેઓ આનંદવિભોર થઈ ગયા. લક્ષ્મણ, સુગ્રીવ તથા હનુમાનજીએ સતી સીતાને ભાવપૂર્વક નમસ્કાર કર્યા. ત્યાંથી નીકળીને રામ, લક્ષ્મણ, સીતા બધા શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયમાં ગયા. બિભીષણે ઉત્તમોત્તમ અક્ષત, પુષ્પ, કેસર વગેરે સુંગધીદ્રવ્ય, મિષ્ટાન્ન, ફળ આદિ પૂજાદ્રવ્યોની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી હતી. ત્યાં પૂજા કર્યા પછી તેઓ રાજમહેલમાં ગયા. રાજસભામાં શ્રીરામને સિંહાસન પર સ્થાપિત કરીને વિનંતી કરી બિભીષણ બોલ્યા- “આ રાક્ષસદ્વીપ હવે આપનો છે. આપ એનો સ્વીકાર કરો. હું આપની સેનાનો એક સામાન્ય સૈનિક બનીને રહીશ. મારી ઇચ્છા છે કે આપનો રાજ્યાભિષેક થાય. તેથી આપ આ વિષયમાં અમને અનુમતિ આપો.” રામે કહ્યું- “હે બિભીષણ ! શું તમને યાદ છે કે મારી સેનામાં આપનું સ્વાગત કરતાં મેં શું કહ્યું હતું? મેં તમને વચન આપ્યું હતું કે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ તમે જ લંકાનું રાજ્ય સંભાળશો. મને લાગે છે નિઃસ્વાર્થ ભક્તિભાવનાના કારણે તમે ભાવવિભોર તો નથી બની ગયા ને ?'' ત્યાર પછી શુભમુહર્ત જોઈને રામચંદ્રજીએ બિભીષણનો રાજ્યાભિષેક કરાવ્યો. અભિષેક પછી તે બધા રાવણના મહેલમાં ગયા. વિંધ્યાચલમાં ઇન્દ્રજિતુ તથા મેઘવાહન આ બંને મુનિઓને મોક્ષની પ્રાપ્તિ થઈ. આ સ્થાન મેઘરથના નામથી પ્રસિદ્ધ થયું. નર્મદા નદીના તટ પર મુનિ કુંભકર્ણને મોક્ષની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી આ સ્થળ પૃષ્ટરક્ષિત નામથી પ્રસિદ્ધ થયું. એક દિવસ ધાતકીખંડથી નારદજી અયોધ્યા પધાર્યા. રાજમહેલમાં જઈને માતા કૌશલ્યા તથા માતા સુમિત્રાને મળ્યા. તે બંને દુ:ખી અને ચિંતિત હતાં. નારદજીએ તેમના દુઃખનું કારણ પૂછતાં જ તેઓએ રામના વનવાસથી લઈને વિશલ્યાના લંકાની યુદ્ધભૂમિમાં જવા સુધીનો વૃત્તાંત કરુણ સ્વરમાં સંભળાવ્યો. તેઓએ આગળ એ પણ જણાવ્યું કે રામ, લક્ષ્મણના જીવતા હોવાની જાણકારી તેઓને ન મળવાને કારણે તેઓ ચિંતિત છે. આ સાંભળતાં જ નારદજીએ તેઓને આશ્વાસન આપ્યું – “તમે નકામી ચિંતા કરો છો. હું સ્વયં લંકા જઈને રામ, લક્ષ્મણ, સીતાને પાછા અયોધ્યા લઈ આવીશ.’ લોકો પાસેથી લંકાનો વૃત્તાંત જાણીને નારદજીએ રામની પાસે જવાનો નિર્ણય કર્યો. પn Educa* ઇન્દ્રજિતું તથા મેઘવાહનના પૂર્વભવ માટે વાંચો પરિશિષ્ટ - ૬ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ 120010 PILIP For Personal & Private Use Only www.ainelibrary.org Page #90 -------------------------------------------------------------------------- ________________ o{(ત (f) /(N T & Ilf|| (( )e / ( હs, UTTITUTIFIjll. | લંકાના અતિથિગૃહમાં નારદજીનું આગમન. રામ, લક્ષ્મણ, સીતા તથા તેમની સેનાના સદસ્યોએ છ વર્ષખુશીથી લંકામાં વ્યતીત કર્યા. નારદજી લંકામાં પધાર્યા, ત્યારે તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરી રામે તેમના આગમનનું કારણ પૂછયું. ત્યારે નારદજીએ તેમની માતાઓની ચિંતાની જાણકારી આપી. નારદજીની વાત સાંભળીને રામચંદ્રજીએ રાજા બિભીષણને કહ્યું – “રાજન્ ! તમારી ભક્તિ અને આતિથ્યના કારણે અમે અમારી માતાનું દુઃખ પણ ભૂલી ગયા છીએ. છેલ્લા છ વર્ષથી અમે અહીંયા છીએ. અમારા વિયોગમાં એમનું મૃત્યુ ન થઈ જાય, તે માટે અમારે અયોધ્યા પહોંચવું જોઈએ. રાજ! તમે એવું ન વિચારતાં કે તમારા આતિથ્યમાં કોઈ ક્ષતિ છે, માટે અમે ફરીથી અયોધ્યા જવા ઇચ્છીએ છીએ. ખરેખર તમારા આતિથ્ય જ અમને છ વર્ષ સુધી અહીં બાંધી રાખ્યા છે.” બિભીષણે કહ્યું- “આપની માતાઓનું દુ:ખ દૂર કરવા માટે આપને અહીંથી સત્તર જવું અનિવાર્ય છે. પરંતુ માત્ર સોળ દિવસ આપ લંકાનિવાસીઓને આપના સહવાસથી વંચિત ન કરો. આ સમય દરમ્યાનમાં મારા શિલ્પીઓ અયોધ્યા જઈ એને સ્વર્ગ જેવી સુંદર નગરી બનાવશે. પછી આપ પધારજો.'' રામચંદ્રજીના પુનરાગમનના સમાચાર તેમની માતાઓને આપતાં નારદજીએ કહ્યું – “દુ:ખ અને નિરાશાની જે કાળી રાતે અયોધ્યા, અયોધ્યાનિવાસી તથા આપના હૃદયોને દીર્ઘ કાળ સુધી સુખથી વંચિત રાખ્યા હતા, તે હવે તરત જ પૂર્ણ થવાની છે. કેવળ સોળ દિવસ પછી તમે રામ, લક્ષ્મણ તથા સીતાજીના ફરીથી દર્શન કરી શકશો.' આ સાંભળીને માતાઓ અતિઆનંદિત થઈ. કેવળ સોળ દિવસના અલ્પ સમયમાં રાજા બિભીષણના શિલ્પીઓએ અયોધ્યાની કાયા એટલી રમણીય બનાવી દીધી કે તે સાક્ષાત્ કુબેરની અલકાપુરીથી વધુ સુંદર દેખાવા લાગી. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ છે રામ વગેરેનો અયોધ્યામાં પ્રવેશ | સોળમા દિવસે રામ, લક્ષ્મણ તથા સીતાજી લંકાવાસીઓની ઉપસ્થિતિમાં પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા જવા નીકળ્યા. ભરત તથા શત્રુદન પણ હાથી પર આરૂઢ થઈને તેમના સ્વાગત માટે આવી ગયા. ક્ષિતિજ પર પુષ્પક વિમાનને જોઈને જ તેઓ હાથી પરથી ઉતરીને જમીન પર ચાલવા લાગ્યા. રામ, લક્ષ્મણ તથા સીતાજી વિમાનમાંથી ઉતર્યા. નિરંતર વહેતી અશ્રુધારાઓથી ભરત તથા શત્રુને પોતાના બંને ભાઈઓ તથા ભાભીના ચરણોનું પ્રક્ષાલન કર્યું. રામે તેમને દઢ આલિંગન આપીને વિમાનમાં બેસાડ્યા. આનંદવિભોર તથા રામદર્શનને માટે વ્યાકુળ નગરજનો વિશેષ સાજ-શણગાર સજીને અયોધ્યાના માર્ગો પર ઉભા હતા. તેઓએ રામચંદ્રજીનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું. સ્વર્ગ તથા ધરતીના મધુર વાદ્યોના સુરોની સાક્ષીએ રામ, લક્ષ્મણ તથા સીતાનો અયોધ્યામાં પ્રવેશ સંપન્ન થયો. વિમાનમાંથી ઉતરતાં જ રામચંદ્રજી સત્ત્વર પોતાની માતાના દર્શન કરવા તેમના મહેલમાં ગયા. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ રામ આદિનો માતાઓને નમસ્કાર રામ-લક્ષ્મણતથા સીતાએ માતાઓને નમસ્કાર કર્યા. વિશલ્યા આદિનૂતનપુત્રવધૂઓએ પણ સાસુઓને નમસ્કાર કરી તેમના આશીર્વાદ મેળવ્યા. કૌશલ્યાએ ભાઈની સેવા તથા તેના સહવાસ માટે રાજસુખોનો ત્યાગ કરનારલક્ષ્મણની પ્રશંસા કરી. લક્ષ્મણે રામતથા સીતાના સ્નેહની આદરપૂર્વક પ્રશંસા કરી. પોતાની લઘુતા બતાવતાં તેમણે કહ્યુંમાતુશ્રી ! સીતાજીના અપહરણ માટે હું જ ઉત્તરદાયી છું. નવા શસ્ત્રનો પ્રયોગ કરવા માટે ઉત્સુક બનીને મેં જ શંબૂકનો વધ કર્યો હતો. ત્યારથી જ સીતા-હરણની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. પરંતુ આપના આશીર્વાદના પ્રતાપે અમે વિશાળ મહાસાગર પાર કરીને લંકા પહોંચ્યા તથા વિજયશ્રી પ્રાપ્ત કરીને પાછા આવ્યા.'' વિનયશીલ ભરતે રામના પુનરાગમન નિમિત્તે અયોધ્યામાં એક મહાન ઉત્સવનું આયોજન કર્યું. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ 80. ભરત અને કૈકેયીની દીક્ષા અને મોક્ષ ભરતજીની સ્ત્રી પરિવાર સાથે જલક્રીડા એક દિવસ ભરતે રામચંદ્રજીને પ્રણામપૂર્વક કહ્યું- “આપની આજ્ઞા મુજબ આજ સુધી રાજ્યભારનું ગાડું ચલાવ્યું છે. મારી ઇચ્છા આ પ્રમાણેફરીથી રાજ્યભાર સંભાળતા રહેવાનો રામનો આગ્રહ તો પિતાશ્રીની સાથે જ દીક્ષા ગ્રહણ કરવાની હતી. પરંતુ પિતાશ્રી તેમજ સાંભળીને ભરતજી ત્યાંથી નીકળવા તૈયાર થતા હતા, ત્યાં જ સીતા, આપની આજ્ઞાની શૃંખલામાં હું બંધાયેલો હતો. હવે હું સંસારથી પૂરેપૂરો વિશલ્યા, વગેરેનારીવૃંદે જલક્રીડા માટેવિનંતિ કરી. ભરત દીક્ષા લેવાની વિમુખ થઈ ગયો છું. આ સંસારરૂપી કાદવમાં ખેંચી રહેવાની મારી જરા વાત ભૂલી જાય, તે માટે આ બધું આયોજન કરાયું હતું. પોતાના પણ ઇચ્છા નથી. હવે આપ રાજ્ય ચલાવવાનો ભાર સ્વીકારો અને રાણીવાસનામોથી પૂરેપૂરાવિરક્તહોવાછતાંપણતેમની ભાભીઓના મને દીક્ષા લેવાની રજા આપો.” આગ્રહને વશ થઈ તેઓ જલક્રીડા કરવા ગયા. ભરતની આવી વાતો સાંભળીને રામની આંખોમાંથી આંસુની જલક્રીડા પૂરી કરીને તેઓ સરોવરના કાંઠે ઉભા હતા, ત્યાં ધાર વહેવા લાગી. તેઓ ગદગદ કંઠે બોલ્યા- “હે બંધુ ! તું શું એમ એક ભવનાલંકાર નામનો મદ ઝરતો હાથી આવી પહોંચ્યો. પણ ભરતને માને છે કે હું રાજ્ય લેવા માટે અહીં અયોધ્યા પાછો આવ્યો છું ? હું તો જોતાંવેંત તેનો બધો મદ ઉતરી ગયો. એટલામાં ત્યાં દેશભૂષણ અને માત્ર આપણી માતાઓનું મનદુ:ખ દૂર કરવા અને તને મળવાની કુલભૂષણ નામના બે મુનિઓ પધાર્યા. રામે તેમને પ્રશ્ન પૂછ્યોઆશાથી આવ્યો છું. જો તું રાજ્યનો ત્યાગ કરતો હોય, તો તું સાથે ભરતને જોવા માત્રથી પેલો હાથી ઉન્માદ રહિત કેવી રીતે થયો?” તે સાથે અમારો પણ ત્યાગ કરી રહ્યો છે. શું તું એમ માને છે કે અમે તારા કેવળજ્ઞાની મુનિઓએ ભરતના ર્ન પૂર્વભવનું વર્ણન વિસ્તારથી કર્યું કે વિયોગનું દુઃખ સહન કરી શકશું ? નહિ...કદાપિ નહિ.... હે ભાઈ ! પર્વજન્મમાં ભરત અને હાથીનો સંબંધ હતો. તેથી ભરતને જોતાં જ પહેલાની જેમ હજુ પણ મારી આજ્ઞા માની રાજ્યનું પાલન પોષણ પેલા હાથીને પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ થયું અને તેથી તે શાંત કરો.” થઈ ગયો. * પૂર્વભવ માટે જુઓ પરિશિષ્ટ નં. ૭ Jain Education Interfational For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ 8 26 S ) (i d લક્ષ્મણનો રાજ્યાભિષેક અને jર્ભવતી સીતાનો ત્યાગ. ભરતજીની દીક્ષા થયા પછી અનેક રાજાઓ તથા વિદ્યાધરોએ શ્રીરામને વિનંતિ કરી કે હવે તેમણે રાજપાટનો ભાર ઉપાડી લેવો ઉચિત છે. ત્યારે રામે કહ્યું - ‘લક્ષ્મણ જ્યારે ગર્ભમાં આવ્યા, ત્યારે સુમિત્રા માતાએ ૭ સ્વપ્નો જોયા હતાં. તેના અનુસારે મારો ભાઈ લક્ષ્મણ વાસુદેવ થશે. તેથી તેને રાજ્ય સોંપી તેનો રાજ્યાભિષેક કરવો એ જ યોગ્ય ગણાશે.’’ રામચંદ્રજીના અત્યંત આગ્રહને આધીન થઈ લક્ષ્મણને ગાદીએ બેસાડ્યા અને તેમને વાસુદેવ તરીકે સ્થાપ્યા. રામચંદ્રજીનો અભિષેક કરીને તેમને બલદેવ તરીકે સ્થાપ્યા. વાસુદેવ થયેલા એવા લક્ષ્મણજીએ બિભીષણને રાક્ષસદ્વીપ, સુગ્રીવને વાનરદ્વીપ, વિરાધને પાતાલલંકા, પ્રતિસૂર્યને હનુપુર, ભામંડલને રથનુપુર, હનુમાનને શ્રીપુર, શત્રુદનને મથુરાનું રાજ્ય સોંપ્યું. વિશલ્યા, વનમાલા અને બીજી ચાર પટરાણીઓ સહિત લક્ષ્મણજીની સોળ હજાર રાણીઓ હતી. જ્યારે રામની સીતા, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા નામે # ચાર પટરાણીઓ હતી. સીતાએ દેખેલું સ્વપ્ન ZILIP SONY ભરત અને કેકેયીને કેવળજ્ઞાન અને તેમનો મોક્ષ કેવળજ્ઞાની મુનિઓની દેશના સાંભળીને ભરતનો વૈરાગ્ય ઉત્કટ બની ગયો. બીજા રાજાઓની સાથે દીક્ષા લઈને તેઓ મોક્ષ મેળવવા માટે ભાગ્યવાન બન્યા. ભરત મુનિ ત્રણ કરોડ મુનિઓ સાથે સિદ્ધિગિરિ ઉપર મોક્ષે ગયા. કૈકેયીએ પણ દીક્ષા અંગીકાર કરી અને કઠોર સાધના કરતાં કરતાં કેવળજ્ઞાન મેળવી મોક્ષે સીધાવ્યાં. PILIP એક વખત સીતાજીએ રાત્રિના પાછલા પ્રહરના છેલ્લા ભાગમાં, આઠ પગવાળા બે અષ્ટાપદ મૃગને દેવવિમાનમાંથી ઉતરી, મુખદ્વારા પોતાનામાં પ્રવેશ કરતાં સ્વપ્નમાં જોયા. તેમણે આ સ્વપ્ન રામચંદ્રજીને જણાવ્યું. રામચંદ્રજી બોલ્યા- “હે દેવી ! આપની કૂખે બે વીરપુરુષો જન્મ લેશે, તેમ આ સ્વપ્નથી જણાય છે.” *ઘણા રામાયણોમાં રામની અનેક પત્નીઓ બતાવી છે. જુઓ ઉત્તર પુરાણ (૬ ૮-૪૭-૪૮-૪૯, મહાપુરાણ ૭૦-૧૩, -Jan Evઉમચરિયે ૯ ૧ ૭) For Personal & Pelvate Use Only www.jalnelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ સીતાજીની કૂખે ગર્ભ રહ્યો. ત્યાર પછી તે રામચંદ્રજીને સૌથી વધારે પ્રિય લાગવા માંડ્યાં. આથી તેમની બીજી પત્નીઓને સીતાજીની ઈર્ષ્યા થવા લાગી. માણસને સૌથી વધુ નુકશાન કરવાવાળી જો કોઈ હોય, તો તેનામાં રહેલી ઈર્ષ્યા છે, જે મહાઅનર્થ સર્જે છે અને મોક્ષ માટેની સાધના કરવામાં મોટી આડખીલી સમાન છે, એવું શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે. તેથી જ પૂર્વભવની ઈર્ષાના કારણે અંજનાસુંદરીને બાવીસ વરસ સુધી પતિનો વિયોગ થયો. છે. સીતા દ્વારા રાવણના પગનું ચિત્ર બનાવાયું એક દિવસ રામની બીજી પત્નીઓ સીતાને પૂછવા લાગી- ‘તમારું અપહરણ કરવાવાળો રાવણ બહુ જ દેખાવડો હતો ? તેનું ચિત્ર બનાવી તમે અમને બતાવશો?'' સીતાજીએ જવાબ આપતાં કહ્યું- “મેં તો તેનું મોટું ક્યારેય જોયું નથી. પણ ફક્ત એના પગ જ જોયા હતા.” રાણીઓએ કહ્યું- “તો તેના પગનું ચિત્ર કાઢીને અમને બતાવો તો ખરાં.” સીતા સ્વભાવથી એકદમ સરળ અને અભિમાન વગરના હતાં. તેથી તેમને જરા પણ શંકા ન થઈ કે જો હું આવું ચિત્ર બનાવીશ, તો આ રાણીઓ શું કહેશે ? સરળ સ્વભાવની સીતાએ રાવણના પગનું ચિત્રામણ કર્યું. એટલામાં જ રામચંદ્રજીનું ત્યાં આવવાનું થયું. સીતાજીની સપત્નીઓએ રામને કાન ભંભેરણી કરતાં કહ્યું- “જુઓ, આપની પ્રિય પટરાણી સીતા હજી પણ રાવણને ભૂલી નથી. એની સાબિતી જોઈએ તો સીતાજીએ પોતે દોરેલ આ રાવણના પગનું ચિત્ર જુઓ !'' Jan Education International For Personal & Private Use Only www.ainelibrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર જોતાં જ રામ સમજી ગયા કે આ અદેખાઈ તો સ્ત્રીઓના સ્વભાવનું પરિણામ છે. તેથી તેઓ કોઈ પણ જાતનો ઠપકો આપ્યા વગર ત્યાંથી જતા રહ્યા. આ બનાવ બન્યા પછી પણ સીતાજી પ્રત્યે કોઈ પણ જાતનો અભાવ રાખ્યા વગર રામ પહેલાની જેમ વર્તવા લાગ્યા. પરંતુ પેલી સપત્નીઓએ તેમની દાસીઓને વાત કરી અને દાસીઓએ બીજાને તથા બીજાએ ત્રીજાને, એવી રીતે આ વાતનો બધે પ્રચાર થવા લાગ્યો. ઘણા ભાગે આવી અફવાઓ પાણીમાં પડેલ તેલના ટીપાની જેમ બધે પ્રસરી જાય છે. તેથી ચોરે ને ચૌટે સીતાની બાબતમાં ચર્ચા થવા લાગી. જૈનેતર રામાયણમાં આ દોષ એક ધોબી ઉપર ઢોળાયો છે, એવો નિર્દેશ મળે છે. બગીચામાં રામ અને સીતા વસંતઋતુનું આગમન થતાં રામ વિનોદ માટે એક દિવસ સીતાજીને મહેંદ્રોદય નામના બગીચામાં ફરવા લઈ જઈ રહ્યા હતા. ત્યારે ફૂલોથી પ્રભુપૂજા કરવાનો સીતાજીને દોહલો ઉત્પન્ન થયો. રામચંદ્રજીએ પુષ્પવાટિકામાંથી ઘણી જાતના ફૂલો મંગાવી તેનાથી ભગવાનની પૂજા કરાવીને તે પૂર્ણ કર્યો. આ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ તેઓ સીતાજીને લઈને મહેંદ્રોદય વાટિકામાં ગયા. ત્યાં સીતાજીએ નગરવાસીઓએ કરેલ જિનેશ્વર ભગવંતોની પૂજાથી યુક્ત એવોવંસતોત્સવ નિહાળ્યો. તે જ વખતે સીતાજીની જમણી આંખ ફરકવા લાગી. જ્યારે તેમણે રામને આવાત કહી. ત્યારે રામે જણાવ્યું કે- ‘આ એક અશુભ બનાવ બનવાની નિશાની સીતાજી બોલ્યા- “શું મારું કમભાગ્ય રાક્ષસ દ્વીપમાં રહ્યાથી પણ સમાપ્ત થયું નથી ? આપના વિયોગથી વધુ દુ:ખદાયક મારા માટે બીજુ શું હોઈ શકે ?'' રામે તેમને આશ્વાસન આપતાં કહ્યું- “હે દેવી ! તમે કોઈ ચિંતા ન કરશો. સુખ કે દુઃખ એ બધું શુભ અને અશુભ કર્મને વશ છે. હે દેવી! કરેલાં કર્મો ભોગવવા જ પડે છે. તેથી હવે તમે રાજમહેલ જવા નીકળો. ત્યાં જઈને પ્રભુપૂજા, સુપાત્ર દાન એવી શુભ પ્રવૃત્તિમાં લાગી જાઓ. તેનાથી બધા અશુભ કર્મોનો નાશ થઈ જશે.” એક દિવસ અયોધ્યામાં બનતી બધી ઘટનાઓને પ્રત્યક્ષ સાંભળીને વિજય, સુદેવ વગેરે ગુપ્તચરો રામચંદ્રજી સમક્ષ આવીને બે હાથ જોડી મૂંગા ઉભા રહ્યા. તેથી રામે તેમને કહ્યું- “જે બીના તમે જોઈ કે સાંભળી હોય, તે તુરંત જણાવો. તમને મારા તરફથી અભયનું વચન છે.” તે ગુપ્તચરોનો એક અધિકારી ઘણો ધીરજવાળો હતો. વિજય નામના એ ain Education International For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ 84 જાણી રામ ઘણા દુઃખી દુઃખી થઈ ગયા. છતાં પણ રાજપૂષોએ પોતાના મનના ભાવો પ્રદર્શિત કરવા ન જોઈએ. તેથી ધીમા અવાજે રામે તેમને કહ્યું- “તમે આ બાબતથી મને જાણકાર કર્યો, તે ઘણી સરસ વાત છે.” ગુપ્તચરોના ગયા બાદ રામ વિચાર કરવા લાગ્યા- “રાજધર્મ કેટલો અગાધ અને ગુંચવણ ભર્યો છે ? જો કે રાજ્યકર્તાના હાથમાં બધી સત્તા હોય છે, છતાં પણ છેવટ તો તે પ્રજાનો સેવક જ ગણાય છે. જેમ ભક્ત પોતાના આરાધ્યદેવને કોપાયમાન કરી શકતો નથી, તેમ રાજ્યકર્તા પણ પોતાની પ્રજાને નારાજ કરી શકતો નથી. સીતા સતી છે. કલંક વિનાની છે. છતાં પણ તેના કારણે મારી નામોશી થઈ રહી છે, જે હું પોતે તો સહી શકું એમ છું. પણ જ્યારે સૂર્યવંશની ઉજ્જવલ કીર્તિ ઉપર થતાં દોષારોપણનો પ્રશ્ન આવે, તો તે અત્યંત અસહ્ય બની જાય છે.” ગુપ્તચરોના અધિકારીએ જણાવ્યું - ‘પ્રભુ ! વિદ્વાનોનું માનવું છે કે સામાન્ય ગણાતી પ્રજામાં ચર્ચાનો વિષય બનેલી વાતો કોઈક વખત અયોગ્ય લાગતી હોય, તો પણ તેને લોકો વ્યાજબી અને સાચી માનતા હોય છે. હાલમાં આપણા નગરમાં અને સામાન્ય પ્રજામાં એક જાતની | ચર્ચા ચાલી રહી છે કે- સીતાજીનું અપહરણ કરીને રાવણ તેના મહેલમાં તો લઈ જ ગયો હતો અને તેમને ત્યાં લાંબા સમય સુધી રાખ્યાં પણ હતાં. સીતાજીએ રાવણને પ્રેમ કર્યો હોય કે ન કર્યો હોય, તો પણ રાવણ તો એક સ્ત્રી લંપટ અને બળવાન રાજા હતો. તેણે સામ-દામ-દંડ-ભેદ એ બધી રીતો અજમાવીને સીતાજીને મનાવવાનો પ્રયત્નો કર્યો જ હશે ને ? અથવા તો સ્વેચ્છા કે અનિચ્છાનો વિચાર કર્યા વિના બળપૂર્વક સીતાનું શીલ ભ્રષ્ટ કર્યું હોય, એ બધું શક્ય છે... લોકોમાં એક કહેવત છે કે : - स्त्रियाश्चरित्रं पुरुषस्य भाग्यम्। देवोऽपि न जानाति कुतो मनुष्यः ।। સ્ત્રીનું ચરિત્ર અને મનુષ્યનું ભાગ્ય કોઈ પણ સમયે ફરી શકે છે. દેવો પણ એ જાણી શકતા નથી, તો મનુષ્યો કઈ રીતે જાણી શકે ?” તેણે આગળ કહેતાં જણાવ્યું- “હજુ સુધી આ ચર્ચા સાચી મનાતી નથી. છતાં પણ વિચાર કરવા જેવો છે. આપ આવી લોક ચર્ચાને સાંખી લેતા નહિ. અન્યથા તે આપની નિર્મળ કીર્તિને ઝાંખી પાડી દેશે અને આપના સૂર્યવંશ ઉપર આવું કલંક લાગશે.” આવો મત ગુપ્તચરોએ રામને જણાવ્યો. શ્રીરામે ગુપ્ત વેશમાં ફરી સીતાની સાંભળેલી નિંદા સંધ્યાકાળે એક વાર રામચંદ્રજી ગુપ્તવેશમાં રાજમહેલમાંથી નીકળીને નગરીમાં ફરવા લાગ્યા. ત્યાં ચોરામાં થોડા માણસો બેઠા બેઠા સીતાજીની ચર્ચા કરી રહ્યા હતા. તેઓ અંદરોઅંદર કહેતા હતા“માની લઈએ કે સીતાજીની ઇચ્છા વિરૂદ્ધ રાવણ તેમનું અપહરણ કરીને ઉપાડી ગયો. પણ એવું કેવી રીતે માની શકાય કે તેમના ઉપર મોહિત થયેલા રાવણે આટલા બધા દિવસ સુધી પોતાની જાત ઉપર કાબૂ રાખી સીતાના શિયળનું ખંડન નહિ કર્યું હોય ? એમ પણ અનીતિનું બીજું નામ છે અસુર ! એ પણ બનવા જોગ છે કે રાવણે સીતાની સાથે બળપૂર્વક ગેરવ્યાજબી કામ કર્યું પણ હોય. છતાં ય રામને જુઓ.....તેમને સૂર્યવંશની પણ પડી નથી. આહાહા.... સૂર્યવંશ ઉપર કલંક ! તેમણે સીતાને હજી સુધી પોતાના મહેલમાં જ રાખી છે. કહેવાય છે ને કે ‘‘#ામાતુરાઈri ન મયં ન તૈના' સીતાના પ્રેમમાં પડેલા રામને નથી લોકોની લાજ કે નથી લોકોના તિરસ્કારનો ભય.” આવો વાદવિવાદ સાંભળીને દુઃખ પામેલા રામે મહેલમાં આવીને ગુપ્તચરોને ફરીથી નગરચર્ચા જોવા મોકલ્યા. પોતાના ગુપ્તચરોની વાતો For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ તેઓ અયોધ્યામાં ચાલી રહેલી લોકવાયકા સાંભળીને પાછા આવ્યા. આ વખતે જ્યારે તેઓ બધા રામચંદ્રજી સાથે વાતચીત કરતા હતા, ત્યારે ત્યાં લક્ષ્મણજી પણ હાજર હતા. રાજ્યશક્તિએ લોકોની ઉક્તિનો અનાદર ન કરવો જોઈએ.” આટલું કહીને પછી રામે સેનાપતિ કૃતાન્તવદનને બોલાવી લાવવા કહ્યું. સીતાજીની નિંદા સાંભળી જલ્દી ક્રોધ કરવાવાળા લક્ષ્મણે ગુસ્સાથી કહ્યું કે- “સીતાની નિંદા કરનાર માટે હું જમ જેવો છું. હું સીતાની નિંદા જરા પણ સહન કરી શકતો નથી.” રામચંદ્રજી બોલ્યા“હે અનુજ ! વિજય અને બીજા ગુપ્તચરોએ આ વિવાદની મને પહેલાં પણ જાણકારી આપી હતી. હું પોતે પણ ગુપ્તવેશે નગરમાં ભ્રમણ કરી આવ્યો છું. લોકોની ચર્ચાઓ મેં જાતે સાંભળી છે. હવે તો સીતાનો ત્યાગ કરવાથી જ આ લોકાપવાદ બંધ થશે. રાજપુરુષ માટે પોતાના વંશની કીર્તિથી વધીને બીજી કોઈ સારી વસ્તુ હોતી નથી. માટે છે લક્ષ્મણ ! શરીરના જે ભાગમાં સડો પેઠો હોય, તે સડો વધતો અટકાવવા તે ભાગ કાપીને વૈદ્ય બીમાર માણસને જીવતો રાખે છે. માટે યશનો પૂરેપૂરો નાશ થાય, તે પહેલાં એકની હાનિ થાય, એ શ્રેયસ્કર છે. રામના પગે પડી લક્ષ્મણની વિનંતી सर्वनाशे समुत्पन्ने अर्धं त्यजति पण्डितः । अर्धेन कुरुते कार्य कार्यध्वंसो हि दुःसहः ॥ સૂર્યવંશની કીર્તિ ટકાવવા માટે મારે હવે સીતાનો ત્યાગ કરવો, એ જ એક માર્ગ રહ્યો છે. જો કે સીતા વિનાની જીંદગી મારા માટે • ભયાનક યાતનાઓથી ભરેલી છે. પણ મારા કુળની પ્રતિષ્ઠા-આબરૂ સાચવી રાખવા માટે મારે અંગત પ્રેમની આહુતિ આપવી જ પડશે.” લાગણીવશ થયેલ લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને વારંવાર તેમને કહ્યું – ‘આવી રીતે તમે સીતાજીનો ત્યાગ કરો છો, એ તદ્દન ગેરવ્યાજબી અને રાજનીતિથી વિરુદ્ધ કાર્ય છે.” પરંતુ રામચંદ્રજીએ તેમની વાત જરા પણ ન સાંભળી. વારંવાર આવું થવાથી ક્રોધાવેશમાં આવીને શ્રીરામે આદેશ આપ્યો- ‘બસ ! બહુ થયું. હવે તું આ બાબત વિષે કાંઈ પણ કહીશ નહિ. મેં જે નિર્ણય લીધો છે, એ અચલ છે, એમાં કોઈ પણ ફેરફાર નહિ થાય. આટલું સાંભળતાં લક્ષ્મણ પોતાના દુપટ્ટામાં મોઢું ઢાંકીને લથડીયાં ખાતાં ખાતાં ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે ત્યારપછી રામચંદ્રજી સાથે કોઈ પણ જાતનો વાદવિવાદ કે સામનો ન કર્યો. લક્ષ્મણજીએ આજીજીપૂર્વક કહ્યું – “લોકોના બોલવા ઉપરથી આપ સીતાજીનો ત્યાગ કરતા નહિ. લોકો તો ઢોલકી જેવા હોય છે. આજે એક મોઢે સીતાની નિંદા કરે છે અને એ જ લોકો કાલે બે મોઢે તેમના વખાણ કરવા લાગશે. વળી ગામના મોઢે ગરણું બંધાતું નથી. સીતાજી તો મહાપવિત્ર નારી રત્ન સમાન છે. તેમનો આવી રીતે ત્યાગ કરવાથી તેમના ઉપર અન્યાય થયો નહિ ગણાય ? તેથી મારી આપને ફરી ફરી એકજ વિનંતિ છે કે આપ સીતાજીનો ત્યાગ ન કરો. વળી આપ જાણો પણ છો કે સીતાજી હાલ ગર્ભવતી છે. આવી નાજુક હાલતમાં જો આપ તેમને દુઃખી કરશો, તો આપણા રાજકુળના ભાવી વંશજોને ખરાબ ફળ ભોગવવાનો વારો આવશે.” રામચંદ્રજીએ લક્ષ્મણને સમજાવતાં કહ્યું – “દરેક માણસની ભિન્ન-ભિન્ન બુદ્ધિ હોય છે. જેટલા માણસો તેટલી જીભો હોય છે. લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. સમય જતાં બધું જૂનું ભૂલી જતા હોય છે. તે સાંભળ્યું સારથિ કૃતાન્તવદન આવતાં જ રામચંદ્રજીએ તેને આજ્ઞા કરી- ‘તમારે આજે એક એવું કાર્ય કરવાનું છે, જે ઘણું અપ્રિય અને રાજનીતિથી વિરુદ્ધ છે, છતાં કરવું અત્યંત જરૂરી છે. આજકાલ નગરમાં સીતાજીના ચારિત્ર વિષે ઘણી વાતો ચર્ચાય છે. તેથી રાજહિત અને સૂર્યવંશની ઉજ્જવલ કીર્તિ જળવાઈ રહે, તે માટે મેં તેમનો ત્યાગ કરવાનો નિર્ણય કરેલ છે. સીતાજી હોલ ગર્ભવતી છે અને તેમના મનમાં સમેતશિખરજીની યાત્રા કરવાનો દોહલો ઉત્પન્ન થયો છે. તેથી યાત્રાએ જવાનું બહાનું બતાવીને તેમને તત્કાલ રથમાં બેસાડી અયોધ્યા રાજ્યની સરહદ પાર કરી કોઈ ગાઢ જંગલમાં મૂકીને પાછા આવી જજો.” For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ 86 રામની આજ્ઞા શિરોધાર્ય કરી ત્યાંથી નીકળીને તે સીધો સીતાજીના મહેલે આવ્યો અને તેમની પાસે આવીને નત મસ્તકે જણાવ્યું – “શ્રી રામચંદ્રજીએ આપને સમેતશિખરજીની યાત્રાએ લઈ જવાનો આદેશ આપેલ છે અને આપણે હમણાં ને હમણાં જ અહીંથી નીકળવાનું છે, એમ તેમણે કહ્યું છે. તેથી આપ રથમાં બેસી જાઓ.’’ સીતાજીના મનમાં કોઈ પણ જાતનો સંશય હતો જ નહિ અને આર્યપુત્રની આજ્ઞા હતી. તેથી તેઓ તરત જ રથમાં બેસી ગયાં. રસ્તે જતાં ઘણાં અપશુકનો થયાં, છતાં પોતાના પતિની આજ્ઞાને જ પોતાનો ધર્મ માનનારી સતી સીતાજીએ એક ક્ષણ માટે પણ વિચાર બદલ્યો નહિ કે તેમાંથી ડગ્યાં નહિ. અયોધ્યાની સીમાથી નીકળીને તેમનો રથ ઘણે દૂર સિંહનિનાદ નામના ગાઢ જંગલમાં આવી પહોંચ્યો. સારથિ કૃતાન્તવદન રથમાંથી નીચે ઉતરીને નીચું મોટું કરી ઉભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેનું ગમગીન મુખ જોઈને સીતાજીએ તેમને પૂછયું – “સેનાપતિ કૃતાન્તવદન ! તમે રથ રસ્તામાં જ કેમ રોક્યો છે ? તમે આવી રીતે શોકમગ્ન થઈને કેમ ઉભા રહ્યા છો ?' રથમાંથી સીતાનું પડવું કૃતાન્તવદન બોલ્યો - ‘હુંતો આપનો સેવક છું. તેથી આપની સાથે કાંઈ આડુ અવળું બોલી ન શકું કે ન કોઈ અસભ્ય વર્તન કરી શકું. છતાં રાજસેવક હોવાના સંબંધે મારે આવું હીન કાર્ય કરવું પડે છે. તમે વનવાસ દરમ્યાન રાક્ષસ રાવણના મહેલમાં ઘણા દિવસ સુધી રહ્યાં હતાં. તેથી અયોધ્યાની પ્રજામાં એક મોટો અપવાદ ફેલાયો છે. તે માટે રામચંદ્રજીએ, આપનેવનમાં લઈ જઈને આપનો ત્યાગ કરવાનો મને હુકમ કર્યો છે. જો કે રાજા લક્ષ્મણે આ નિર્ણયનો ઘણો વિરોધ કર્યો હતો. અંતે તેઓ એક બાળકની જેમ રામ પાસે રડવા લાગ્યા અને ઘણી આજીજી કરી કે સીતાજીનો આવી રીતે ત્યાગ ન કરો. પરંતુ રામચંદ્રજીએ પોતાનો નિર્ણય બદલ્યો નહિ. તેમના આદેશ અનુસાર મારા જેવા પાપિષ્ટને આવું પાપકર્મ કરવું પડે છે. હવે આવા ઘનઘોર અને જંગલી પ્રાણીઓના ભયથી ભરેલા જંગલમાં આપને એકલા મૂકીને મારે પાછા જવાનું છે. તે બદલ આપ મને ક્ષમા કરજો. તમે તમારા પુણ્ય કર્મથી જીવતા બચી શકશો.” સારથિના આટલા વચનો સાંભળતાં જ સીતાજી બેભાન થઈને રથમાંથી નીચે પડી ગયાં. G સારથિએ માની લીધું કે સીતાજી મૃત્યુ પામ્યો તેથી પડ્યાં છે. તે પોતાની જાતને એક સતી સ્ત્રીના મૃત્યુ માટે કારણભૂત ગણીને ત્યાંજ રડવા લાગ્યો. થોડો સમય પસાર થતાં જંગલના ઠંડા પવનથી સીતાજી થોડા ભાનમાં આવ્યાં. પણ ફરી પાછા તે બેભાન થઈ ગયાં. આવી રીતે તે વારંવાર ભાનમાં આવીને વળી પાછા બેભાન થઈ જતાં. જ્યારે થોડું વધારે ભાન આવ્યું, ત્યારે પોતાની જાતે ઉઠીને સારથિને પૂછ્યું- ‘‘એટલું તો મને કહો કે અહીંથી અયોધ્યા કેટલી દૂર છે ?'' સારથિ બોલ્યો“માતાજી! અયોધ્યા તો અહીંથી કેટલાય ગાઉ દૂર રહી ગઈ છે. પણ હવે અત્યારે તમારા આ પ્રશ્નનો કોઈ અર્થ નથી. કારણ કે રામચંદ્રજીએ આપનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે અને રાજા લક્ષ્મણ જેવા પણ તેમને તેમના T ભરી Page #100 -------------------------------------------------------------------------- ________________ 87 દૃઢનિશ્ચયમાંથી ડગાવી શક્યા નથી. તેથી હવે તમારે અયોધ્યામાં આવવું. એ શક્ય નથી. છતાં તમારે રામચંદ્રજીને કાંઈ કહેવડાવવું હોય, તો આપનો સંદેશો હું તેમને અક્ષરે અક્ષર પહોંચાડી દઈશ.' પતિવ્રતા સીતાએ સારથિને કહ્યું- “આર્યપુત્રને કહેજો કે તમારા વડે તજી દેવાયેલી પત્નીએ પ્રશ્ન પૂછેલછે કે- જો તમે લોકોની નિંદાથી ડરી ગયા, તો તમે મારી પરીક્ષા કેમ ન લીધી? જ્યારે જ્યારે પોતાની પત્નીના ચરિત્ર વિષે શંકા થાય છે, ત્યારે સમજદાર મનુષ્યો તેની અગ્નિપરીક્ષા વગેરેનો ઉપાય કરે છે. શું તમે તમારા કુળની વિવેક મર્યાદાઓ આવી રીતે પાળી ? મારી ઉપર જે વીતી રહ્યું છે, તે તો મારા પૂર્વના અશુભ કર્મોના ઉદયથી થયું છે અને મારા અશુભ કર્મને હું અહીં જંગલમાં રહીને ભોગવી લઈશ. પણ તેમને એટલું ચોક્કસ કહેજો કે જેવી રીતે હલકા માણસોના ખોટા આળથી તેમણે મારો ત્યાગ કર્યો છે, તેવી રીતે મિથ્યાદૃષ્ટિ લોકોના વચનોથી મોક્ષ આપનાર કેવલજ્ઞાનીઓએ કહેલા ધર્મનો ત્યાગ ક્યારેય કરશો નહિ, કારણ તે કરવાથી ખુબ મોટુ નુકશાન થશે. હું હંમેશા તેમનું શુભ ઇચ્છું છું. સદા તેમનું કલ્યાણ થાઓ. મારી માતા સમાન સાસુઓને મારા પ્રણામ કહેજો, લક્ષ્મણ અને શત્રુદનને મારા અંતરના આશીર્વાદ કહેજો. તમે પણ સંભાળીને અયોધ્યા પાછા પહોંચી જાઓ અને તમારો માર્ગ કલ્યાણકારી બની રહો, એવી શુભ ભાવના.” પોતાના પતિના આવા દુઃખદાયી વલણથી જરા પણ દુઃખ ન લગાડતાં કે તે વિષે કાંઈ પણ વિરોધ ન કરતાં કેવો શુભેચ્છા દર્શાવતો સંદેશો મોકલાવ્યો? સીતા ખરેખર સતીઓમાં શિરોમણિ છે. આવો વિચાર કરતાં સારથિએ સીતાજીને નત મસ્તકે પ્રણામ કરી પોતાનો રથ અયોધ્યા તરફ વાળ્યો. સીતાજીને વજજંઘ રાજાનું આમંત્રણ સીતાજી પુંડરીકપુરમાં ગાઢ ભયંકર સિંહનિનાદજંગલમાં આવતાં ગમે તેટલા પરાક્રમી ભડવીર હોય, તો પણ તેના પગ ઢીલા થઈ જાય. જ્યારે સીતા તો એક નિરાધાર, અબળા, ગર્ભવતી અને રાજકુળમાંથી ત્યજાયેલી હતી. આવા કારણોથી તે ભયથી વિહ્વળ બની જાય, તે સાહજિક ' ગણાય.તેભયથી આકુળવ્યાકુળથતી આમતેમ ભટકવા લાગી. મનમાંનવકારમહામંત્રનું સ્મરણ કરતી હતી. પોતે ધર્મને પામેલી હતી, તેથી માનતી હતી કે જે કાંઈ દુઃખો આવે, તેઆપણને બીજું કોઈ આપતું નથી, પણ આપણાં પૂર્વનાકરેલા અશુભકર્મોના કારણે તે આવી પડે છે. તેથી આમાં મારા અશુભકર્મનોજ દોષછે. બીજા કોઈનો દોષ નથી. આગળ ચાલતાં કરુણ રુદન કરતી સીતાની નજરે કેટલાક સૈનિકો દેખાયા. સૈનિકો પણ આશ્ચર્યથી ઉભા રહી તેમને જોવા લાગ્યા. “અરે! કોણ હશે? આવી રૂપવતીવળી પાછી એકલી સ્ત્રી અને તે પણ આવા ભયંકર ડરામણા જંગલમાં ? શું આ કોઈ સ્વર્ગલોકની અપ્સરા હશે કે વનદેવી, જે આ વનમાં વાસ કરતી હશે ? જો તે એવી કોઈ દેવી હોય, તો તે આ પ્રમાણે રોતી કકળતી કેમ ભટકે ?’’ એટલામાં તો તેના રુદનનો અવાજ સાંભળી શબ્દવેદી વિદ્યાના જાણકાર રાજાએ અવાજ ઉપરથી અનુમાન કર્યું કે ‘‘આતોકોઈ ગર્ભવતી અને તે પણ કોઈ મહાસતી લાગે છે.” e ifi hની Titl /U) 7 . કી www.jabar Page #101 -------------------------------------------------------------------------- ________________ રામનો પશ્ચાતાપ 28. સીતાને વનમાં મૂકીને રામ પાસે કૃતાન્તવદન સેનાપતિ કૃતાવન સીતાને સિંહનિનાદ વનમાં મૂકીને ભારે હૈયે અયોધ્યા પાછા ફર્યા. રાજમહેલે પહોંચતાં જ શ્રીરામચંદ્રજીને સીતાએ આપેલો સંદેશો અને બધી ઘટના કહી સંભળાવી. આવી હદય વિદારક કથની સાંભળતાં જ રામચંદ્રજી સાન ભાન ગુમાવી બેભાન થઈને નીચે પડી ગયા. તરત જ લક્ષ્મણજી ત્યાં આવી પહોચ્યા અને ચંદનજળનો તેમના માથા ઉપર વારંવાર છંટકાવ કર્યો. ત્યારે માંડ માંડ ભાનમાં આવ્યા. પોતાની જાતને દોષ દેતાં અને ધિક્કારતાં તે પોતાના ભાગ્ય ઉપર રડતાં રડતાં કહેવા લાગ્યા- “દુષ્ટ લોકોના વિતંડાવાદથી ભ્રમિત થઈને મેં સીતા જેવી મહાસતીનો ત્યાગ કરી તેને ઘોર જંગલમાં રખડતી મૂકાવી દીધી. એક ચિંતામણી રત્ન સમાનતે મને મળી હતી. મળેલ રત્નને સંભાળી રાખવાને બદલે કાંકરો સમજી માટીમાં ફેંકી દીધું. પણ તેણે તો મારા પ્રત્યે સભાવ રાખી મને જિનધર્મ આરાધતાં રહેવાનો અને એ જ સાચો મોક્ષ માર્ગ છે, એવો બોધદાયક સંદેશો મોકલ્યો છે. મને આવી રીતેત્યાગ કરવાની દુર્મતિ ક્યાંથી સુઝી ?' જ્યારે તે અજાણ્યો રાજા સીતાજીની પાસે આવવા લાગ્યો ત્યારે તેમણે તેને કોઈ લુટારો માની લીધો. તેથી ઘરેણાં લૂંટવા આવે, તે પહેલાં જ શરીર ઉપરનાં ઘરેણાં ઉતારીને તેની સામે, તેઓ ફેંકવા લાગ્યાં, જેથી પોતાના શિયળની રક્ષા થઈ શકે. રાજા પણ નવાઈ પામતા બોલ્યો - “હે બહેન ! આપ મારાથી જરા પણ ગભરાશો નહિ. આપ આપનાં ઘરેણાં કાઢશો નહિ. હું પરનારી સહોદર છું. તેથી ભય પામ્યા વગર મારા ઉપર વિશ્વાસ રાખીને મને જણાવો કે આપ કોણ છો ? આપને કયા દયાહીન માણસે આવા ગાઢ જંગલમાં એકલા મૂકી દીધાં છે. આપ ઘણા દુઃખી જણાઓ છો, આપને દુઃખી જોઈ મને પણ દુઃખ થાય છે.” સુમતિ નામના રાજ્યમંત્રીએ રાજાના અનુસંધાનમાં કહ્યું‘‘આ તમારી સામે ઉભેલા પુંડરીકપુરીના રાજા ગજવાહન અને તેમની રાણી બંધુદેવીના રાજ પુત્ર વજ જંઘ છે. તેઓ મહાસત્ત્વશાળી, અન્ય સ્ત્રીઓમાટે ભાઈ જેવા તેમજ પરમ પ્રભુ ભક્ત છે. અમે સૌ આ જંગલમાં હાથીને પકડવા આવ્યા હતા. અમારું કાર્ય પૂર્ણ થવાથી નગર તરફ પાછા જઈ રહ્યા હતા. ત્યાંજ આપનો રડવાનો અવાજ અમને સંભળાયો. તેથી અમે આપની તરફ આવી પહોચ્યા. આપને દુઃખી જોઈને અમે સૌ દુઃખ અનુભવી રહ્યા છીએ. જો તમે તમારું દુઃખ શું છે, તે જણાવશો, તો અમે તે નિઃશંક દૂર કરીશું.” આવા આશ્વાસન ભરેલાં વચનો સાંભળીને સીતાએ માની લીધું કે મારા મનમાં આ બધા લોકો પ્રત્યે નકામો ભય ઉત્પન્ન થયો હતો. તેથી રુદન કરતાં કરતાં તેણે પોતાની બધી વિતકકથા તેમને કહી સંભળાવી. સીતાજીની કણ કથની સાંભળીને રાજપુત્ર અને મંત્રી વગેરે પણ આંસુ સારવા લાગ્યા. રાજા વજજંઘે સરળ સ્વભાવે આશ્વાસન આપતાં સીતાને કહ્યું – “આજથી હું આપને મારી ધર્મ બહેન ગણું છું. તમે મને તમારો બીજો ભાઈ ભામંડલ ગણજો. હવે તમે મારી સાથે જ મારા રાજ્યમાં ચાલો. પતિના ઘર પછી કોઈ પણ સ્ત્રીને રહેવા માટે બીજું યોગ્ય સ્થાન ભાઈનું ઘર ગણાય છે. લોકોની નિંદાથી રામે ભલે આપનો ત્યાગ કર્યો. પણ મારું મન કહે છે કે સમય વીતવાની સાથે રામ પોતે જ આપને શોધતાં શોધતાં સન્માન સહિત પાછા અયોધ્યા લઈ જશે. ત્યાં સુધી કોઈ પણ સંકોચ વિના તમે અમારી સાથે મારા રાજ્યમાં પધારો.” આવા સન્માન અને પ્રેમભર્યા શબ્દો સાંભળીને સીતાજીને મનમાં ઘણી શાંતિ થઈ. રાજાએ એક પાલખી મંગાવી. તેમાં સીતાજીને બેસાડી પોતાના નગર તરફ લઈ ગયા. ત્યાં પોતાના આવાસ નજીક તેમને અનુકૂળ મહેલનો પ્રબંધ કરી આપ્યો. તેમાં રહેતાં સીતાજી ધર્મ આરાધના કરતાં કરતાં દિવસો પસાર કરવા લાગ્યાં. GENU For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મણજીએ આ બધું સાંભળીને રોષથી કહ્યું- “આ મહાસતી સીતાજી આપને પોતાની જાત કરતાં પણ અધિક ચાહે છે. સારથિ સાથે આપે કહેવરાવેલાં વચનો સાંભળીને તેમને કેટલો વજઘાત થયો હશે? આપનો વિયોગ ફરીથી તેઓ સહી શકશે ખરાં ? લંકાપુરીમાં જ્યારે રાવણ તેમને અપહરણ કરીને લઈ ગયો, ત્યારે તો તેમને મનમાં વિશ્વાસ હતો કે એક દિવસ તો આપ ત્યાં તેમને લેવા જરૂર આવશો અને દુષ્ટ રાવણને હરાવીને માનપૂર્વક અયોધ્યા લઈ જશો. પણ હવે તો આપે જ તેમનો ત્યાગ કર્યો છે. તેથી તે કઈ આશા રાખીને જીવતા હશે ? કદાચ તેમણે પોતાના પ્રાણ પણ છોડી દીધા હશે.” સેનાપતિ કૃતાન્તવદન અને બીજા વિદ્યાધરોને લઈને સિંહનિનાદ વ તરફ રવાના થયા. ત્યાં તેઓ ડુંગરે ડુંગરા, વૃક્ષો, ઝરણાં અત્ર તત્ર સર્વ ખૂંદી વળ્યા, તો પણ સીતાજીનો પત્તો ક્યાંય લાગ્યો નહિ. તેથી તેમાં માની લીધું કે કદાચ વન્ય પ્રાણીએ તેમને ભક્ષ્ય બનાવી લીધા હશે એમ નિરાશ થઈ અંતે સીતા વગર તેઓ બધા અયોધ્યા પાછા ફર્યા. હવે લોકો રામને દોષ દેવા લાગ્યા - “આ તે કેવા પત્થર જેવા કાળજાના છે, જેથી નિષ્ફર થઈને પોતાની નિર્દોષ પત્નીનો ત્યાગ કર્યો ? સીતા તો સતી નારી હતી. તેણે રામની વિરુદ્ધ કાંઈ વાત ન કરત રામને મિથ્યાત્વી લોકોના કહેવાથી જિનધર્મનો ત્યાગ ન કરવાને હિતશિક્ષા રૂપી સંદેશો મોકલાવ્યો. ન્યાયપ્રેમી રાજા રામે આવો ઘો અન્યાય કેમ કર્યો ?'' લોકો ઢોલકીની જેમ બે મોઢાથી વાત કરતા હોર છે. ઢોલકી ક્યારેક જમણી બાજુથી વાગે છે, તો વળી ક્યારેક ડાબ બાજુથી. લોકો પહેલાં સીતાની નિંદા કરતા હતા. તેઓ હવે રામ ઉપ દોષારોપણ કરવા લાગ્યા. રામચંદ્રજી બોલ્યા- “મને હજી વિશ્વાસ છે કે તે પોતાના પુણ્યના બળે હજુ પણ જીવતા જ હશે.” આવું સાંભળીને લક્ષ્મણજીએ પણ સમર્થન આપતાં કહ્યું - “તો પછી આપ પોતે સેનાપતિ કૃતાન્તવદનને લઈને સિંહનિનાદ વનમાં જલ્દીથી જાઓ અને સીતાજીની શોધ કરી તેમને પાછા લઈ આવો.” આવા વચનો સાંભળીને શ્રીરામચંદ્રજી S લવ-કુશનો જન્મ અને પિતા સાથે મેળાપ સમયને વ્યતીત થતાં વાર લાગતી નથી. વજજંઘના મહેલમાં નવ માસ પૂરા થતાં સીતાજીએ બાળ સિંહસમાં બે પુત્રોને જન્મ આપ્યો રાજાએ પોતાની બહેન સમાન સીતાના પુત્રનો જન્મોત્સવ એટલ ધામધૂમપૂર્વક મનાવ્યો કે લોકો કહેતાં જ રહી ગયા કે રાજાએ પોતાન પુત્રનો જન્મોત્સવ પણ આવો દબદબાથી ઉજવ્યો નહોતો. પુત્રોન નામકરણ વિધિ કરી એકનું નામ અનંગલવ અને બીજાનું નામ મદનાંકુ રાખવામાં આવ્યું. જે પાછળથી લવ અને કુશ એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા. સમય વહેતાં જોતજોતામાં બન્ને પુત્રો સુસંસ્કારો અને વિદ મેળવી મોટા થવા લાગ્યા. એક દિવસ મેરુપર્વતની યાત્રા કરીને ગગનગામી વિદ્યાર્થ સિદ્ધપુત્ર સિદ્ધાર્થ નામના શ્રાવકનું સીતાના આવાસમાં આવવાનું થયું સીતાજીએ સાધર્મિક આવેલા જાણી તેમનું બહુમાનપૂર્વક સ્વાગત કર્યું આ સિદ્ધાર્થ શ્રાવક અષ્ટાંગ નિમિત્તના જાણકાર હતા. તેથી પોતાન પુત્રોનું ભવિષ્ય જાણવાસીતાજીએ ઇચ્છાશવી. સિદ્ધાર્થના છવાઈ સીતાજી એ પોતાનો પૂર્વ વૃત્તાન્ત વિસ્તારથી કહી સંભળાવ્યો. તેને ઉત્તરમાં સિદ્ધાર્થે કહ્યું કે- “તમારા બંને પુત્રો બત્રીસ લક્ષણા છે આ સાક્ષાત્ રામ લક્ષ્મણ જ છે. તેઓ બધા મનોરથો પૂર્ણ કરશે. આપ કો બાબતની ચિંતા કરશો નહિ.” PILIPSON in 1110 For Personal & Frvate Use Only www.ainelibrary.org Page #103 -------------------------------------------------------------------------- ________________ 90. પોતાના બન્ને પુત્રોને ધર્મશાસ્ત્રો ભણાવવા માટે સીતાજીએ તેમને પોતાના યુદ્ધ કૌશલ્યથી પૃથુરાજાની સેના ઉપર કાળની જેમ પંડરીકપ્રીમાં જ થોડો સમય રોકાઈ જવા વિનંતિ કરી. તેઓ પણ આગ્રહવશ તેઓતૂટી પડ્યા. થોડીજ પળોમાં આખુંચિત્રબદલાઈગયું. પૃથુરાજાને થઈ ત્યાં જ રોકાઈ ગયા. થોડા જ સમયમાં બન્ને પુત્રો બધી વિદ્યા અને કળાઓ રણભૂમિ ઉપરથી ભાગવા સિવાય કોઈ ઉપાય ન મળ્યો. લવ અને શીખી ગયા. કુમારો યુવાન થયા તે જાણી રાજા વજજંઘે પોતાની રાણી કુશળંગમાં કહ્યું- “અમારા જેવા અજાણ્યાકુળ અને ખાનદાનવાળા લક્ષ્મીવતીની અનુમતિ લઈ પોતાની પુત્રી શશીલા અને બીજી બત્રીસ પુષથી ડરીને તમારા જેવા ખ્યાતનામ કુળવાળા યોદ્ધા આમ કેમ કન્યાઓના લગ્ન લવ સાથે કરાવ્યા. રણભૂમિ છોડી નાસવા માંડ્યા છો ?'' પૃથુરાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને વિનમ્ર ભાવે શરણે આવી કહેવા લાગ્યા- “આપ | લવ-કુશનું પૃથુ રાજા સાથે યુદ્ધ. મહાપરાક્રમી કુળવાન છો અને જે વજજંઘની માંગણી હતી તે યોગ્ય જ હતી. તમારા જેવો પતિ કોઈ ભાગ્યવાન કન્યાને જ મળે. હું મારા આવાગેરવ્યવહાર અને અણછાજતું બોલવા માટે આપની ક્ષમા માંગુ છું.” તેણે પોતાની રાજકુમારી કનકમાલિકાની સગાઈ કુશની સાથે કરી અને વજજંઘ સાથે સુલેહ કરી. નારદજીનું આગમન કુશનો વિવાહ સંબંધ નક્કી થયા પછી વજજંઘ રાજા, પૃથુરાજા અને બીજા રાજાઓ વગેરે છાવણીમાં બેઠા હતા. ત્યાં અચાનક નારદજીનું આગમન થયું, ત્યારે વજજંઘ રાજાએ તેમને આદરપૂર્વક આસન આપી ખબર-અંતર પૂછીને જિજ્ઞાસા જણાવી- ‘જો આપ લવકુશના વંશ-કુળ વિશે કાંઈક જાણતા હો, તો કૃપા કરી જણાવો જેથી પૃથુરાજાને તેમના જમાઈ અંગે સંતોષ થાય.” નારદજીએ પહેલાં સંપૂર્ણ સૂર્યવંશનો ઈતિહાસ કહી સંભળાવ્યો. પછી રામનાબાલ્યકાળથીલઈને રામે કરેલ નિર્દોષ સીતાજીનો ત્યાગ આદિ ઘટનાઓ વિસ્તારપૂર્વક જણાવી. DILIP વજજંઘ રાજાએ કુશ માટે પૃથિવીપુરનરેશ પૃથુ રાજાની રાણી અમૃતવતીની કૂખે જન્મેલ પુત્રી કનકમાલિકાના લગ્નનું માંગુ કર્યું. પણ પૃથુ રાજાએ કહેવડાવ્યું કે- ‘જેના વંશ કુળ-ખાનદાન વિષે કોઈ જાણતું ન હોય, એવા પુરુષ સાથે પોતાની લાડકી પુત્રીના લગ્ન કરવા કોણ તૈયાર થાય ?'' આવો જવાબ મળવાથી વજજંઘ રાજા ઘણો કોપાયમાન થયો. તેણે પૃથુરાજા સાથે લડી લેવાનો નિર્ધાર કર્યો. બન્નેના સૈન્ય વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. પણ પૃથુરાજાનું સૈન્ય વધારે બળવાન હોવાથી તેમની સામે ટકવું વજજંઘ માટે એક વિકટ આપત્તિ બની ગઈ. તેમનું સૈન્ય હારવાની અણી ઉપર હતું અને પીછેહઠ કરી રહ્યું હતું. ત્યાંજ એકાએક લવ અને કુશ તેમની મદદે આવી પહોચ્યા. For Personal & Private Use Only www.ebay.com Page #104 -------------------------------------------------------------------------- ________________ આ બધું સાંભળતાં નવયુવાન લવ અને કુશ વિચારવા લાગ્યા- ‘જો રામ આવા મહાપુરુષ હતા, તો તેમણે લોકોના કહેવાથી સીતાના વિષયમાં કાંઈ વિચાર્યું કેમ નહિ હોય ? આવો ઘોર અન્યાયપૂર્ણ વ્યવહાર કેમ કર્યો ?’’ લવે નારદજીને જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું- “હે મહામુનિ ! આપે જે રામ અને લક્ષ્મણ વિષે અમને જણાવ્યું, તેમની અયોધ્યાનગરી અહીંથી કેટલી દૂર હશે ?’’ નારદજીએ જવાબ આપતાં જણાવ્યું- “એ અયોધ્યા નગરી અહીંથી ચોસઠ યોજન =૨ ૫૬ ગાઉ દૂર છે.’’ ત્યારબાદ નારદજીએ અન્યત્ર પ્રયાણ કર્યુ. લવ અને કુશે જ્યારથી રામ લક્ષ્મણ તથા સીતાના પૂર્વજીવનની કથની સાંભળી, ત્યારથી તેમને રામચંદ્રજી અને અયોધ્યા જોવાની તાલાવેલી લાગી. તેમણે વજજંઘ રાજાને પૂછ્યું “આપની અનુમતિ હોય, તો અમને એક વખત રામચંદ્રજીના દર્શન કરવા જવાની ઇચ્છા છે.’’ વજજંઘ રાજાએ એમની ઇચ્છા જાણીને પોતાની સંમતિ જાહેર કરી. થોડા દિવસોમાં પૃથુરાજાએ પોતાની રાજપુત્રી કનકમાલિકાના લગ્ન ઘણા ધામધૂમ અને ઉત્સાહપૂર્વક કુશ સાથે કરાવ્યા. Jai Education International F સીતાજીને નમસ્કાર કરીને લવ-કુશનું રવાના થવું. લવ અને કુશ અનેક રાજ્યો ઉપર વિજય મેળવી પૃથુ, વજજંઘ, રુખ, લંપાકના એકકર્ણરાજા, કાલ ઘણા રાજાઓ સાથે પુંડરીકપુર આવી પહોંચ્યા. ત્યાં પહોંચતાંની સાથે જ બંને ભાઈઓએ સીતાજી પાસે જઈ પગમાં માથુ નમાવીને આશીર્વાદ માંગ્યા. સીતાજીએ પુત્રોને આશીર્વાદ આપતાં કહ્યું - ‘‘દશરથનંદન સમા પણ યશસ્વી અને પરાક્રમી બનજો.’' માતાજીના આશીર્વાદ લઈને લવ અને કુશ વજાંઘ રાજાને કહેવા લ “હે મામાશ્રી ! આપે અમને અયોધ્યા જઈ રામચંદ્રજીના દર્શન કરવાની અનુમતિ ક્યારની આપી દીધી છે. ત લંપાકનરેશ તેમજ રુષનરેશઆદિને અમારી સાથે આવવાની આજ્ઞા આપો. રણશીંગું ફૂંકાવીને સૈનિકોને આજ્ઞા For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ | 92 | કે તેઓ એટલી બધી વિપુલ સંખ્યામાં અમારી સાથે આવે કે જેથી દિશાઓના મુખ કોઈ જોઈ ન શકે. અમે પણ જોઈએ કે અમારી નિર્દોષ માતાને વનમાં એકલી અટુલી તજી દઈ પોતાને વીરપુરુષ ગણાવતા એવા રામમાં વીરતા કેટલી છે?” આવા પોતાના પુત્રોના શબ્દો સાંભળીને સીતાના નેત્રો અશ્રુથી ભરાઈ ગયાં. તેમણે તેમને ઠપકો આપતાં કહ્યું- ‘‘તમે પૃથુરાજા વગેરેને જીતીને ઘણા અહંકારી થયા દેખાઓ છો. તમને ખબર નહિ હોય કે રાક્ષસરાજ રાવણ ત્રણ ખંડનો સ્વામી હતો, છતાં તેને તમારા કાકાશ્રી લક્ષ્મણજીએ એક જીર્ણશીર્ણ થયેલ કપડાની જેમ પોતાના ચક્રથી ચીરી નાંખ્યો હતો. તેઓ અત્યંત સામર્થ્યવાળા તેમજ તમારા વડીલ અને પૂજનીય છે. તમારે તો તેમની પાસે આજ્ઞાંકિત બાળક થઈને જવું જોઈએ.’’ પણ લવ અને કુશ એકના બે ન થયા. તે કહેવા લાગ્યા - ‘તમારું કહેવું જો કેતદ્દન વ્યાજબી છે, છતાં અમે પણ વીરપુરૂષના વંશજ છીએ. અમે જો બે હાથ જોડીને તેમની સમક્ષ ઉભા રહીશું, તો તેમના માટે પણ શરમાવા જેવું ગણાશે. અમે પણ ક્ષત્રિય બચ્ચા છીએ. યુદ્ધમાં અમારી કે તેમની જીત થશે, તો તે આપણા કુળની જીત ગણાશે. માટે હવે અમે સૌ રાજાઓને લઈ લશ્કર સાથે અયોધ્યા જઈએ છીએ. કૃપા કરી આપ અમને રોકશો નહિ.” આટલું કહીને તેઓ ત્યાંથી અયોધ્યા નગરી તરફ ગગનભેદી રણશીંગુ ફૂંકતાં બહુ મોટી સેના સાથે રવાના થયા. સીતાજી આ દૃશ્ય જોઈને ઘણા આકુળ વ્યાકુળ બની ગયાં અને ચોધાર આંસુ સારતાં વિચારવા લાગ્યાં કે આ બંને મારા પુત્રો ઘણા પરાક્રમી છે, છતાં કદાચ તેમનો વિજય ન થયો અને આ ચારમાંથી એકાદનું પણ અશુભ થયું તો પછી કેવી રીતે જીવી શકીશ ? લવ અને કુશે ઘેરેલી અયોધ્યા નગરી. અનેક સૈનિકોને લઈ લવકુશ અયોધ્યાનગરી પાસે પહોંચ્યા અને તેને ઘેરો ઘાલ્યો. A 6 = 9 ૦ થિ છે (30: 3છે કે 6 N S છે કી ગ, છે છે 6 ' I ! ! - ઇ છે ઇ ! 9-E0:55ીને Fર નારદજી દ્વારા સીતાનો પત્તો લાગતાં ભામંડલ પુંડરીકપુરમાં આવ્યા. સીતાને વિમાનમાં બેસાડી તે અયોધ્યા બહાર છાવણીમાં લઈ આવ્યો. લક્ષ્મણના જાસૂસોએ લક્ષ્મણ પાસે જઈને રજૂઆત કરી- ‘‘ક્ષત્રિય દેખાતાં બેતરવરિયાયુવાનોને અમે મોટા સૈન્ય સાથે આપણા રાજ્યની સીમાઓ ઉપર આવતાં જોયા છે. તેમનો ઇરાદો યુદ્ધ કરવાનો દેખાય છે. પણ અમને તો લાગે છે કે તણખલા જેવા તેઓ આપણા સૈનિકો કે આપની સામે ટકી શકશે નહિ. આપ તો દાવાનળ જેવા છો. તેથી તણખલાને ભસ્મ કરી નાંખવું, એ કોઈ મોટી વાત નથી. તેમનું મોત નજીક આવી રહ્યું છે. તેથી તેઓ આવી ગંભીર નાદાની કરી રહ્યા છે.” ત્યાર બાદ ચતુરંગસેના સાથે તે યુવકોનો પડકાર ઝીલી લઈ રામ અને લક્ષ્મણ યુદ્ધના * નમાં આવી ગયા. છે : EFFA For Persofia & Priva Page #106 -------------------------------------------------------------------------- ________________ રામ લક્ષ્મણનું લવ અને કુશ સાથે યુદ્ધ યુદ્ધની શરૂઆત ઘણી ભીષણ રીતે થઈ, પણ જ્યારે રામ તેઓ તેમના બાણ નિશાન ઉપર મારી શક્તા નહોતા અને બાણ લક્ષ્મણ પોતાનું બાણ લવ અને કુશ પર નાંખતા હતા, ત્યારે તેમના નીચે તથા આડા અવળા જતાં રહેતાં હતાં. પણ લક્ષ્યવેધી વિદ્યાના હૃદયમાં બંને પ્રત્યે દ્વેષ ને બદલે પ્રેમ ઉભરાઈ આવતો હતો. તેથી પારંગત એવા કુમારોના બાણ ધારેલા નિશાને સૈનિકોનો કચ્ચરઘાણ GLIP SONI viewકહી બોલાવી રહ્યાં હતાં. છેવટે રામ અને લક્ષ્મણે પોતાના વજાવર્ત અને અર્ણવાવર્ત ધનુષ્યોની પણછ ખેચી ટંકાર કર્યો. પણ તેનું પરિણામ ઉછું આવ્યું. જેવો ટંકાર થયો કે શત્રુ સૈનિકોમાં ભય ફેલાવાને બદલે પોતાના સૈનિકોનાસ ભાગ કરતાં દેખાયા. આથી ક્રોધે ભરાયેલા વાસુદેવ લક્ષ્મણે પોતાનું સુદર્શન ચક્ર હાથમાં લીધું અને બંને કુમારો તરફ ફેંક્યું. પરંતુ મહાન આશ્ચર્ય જેવી ઘટના બની કે તે સુદર્શન ચક્ર બંને ભાઈઓને પ્રદક્ષિણા દઈને પાછું લક્ષ્મણ પાસે આવ્યું. આથી રામ અને લક્ષ્મણ બંને ઘણા વ્યથિત થઈ વિચારવા લાગ્યા કે આ તે કેવો ચમત્કાર ! શું અમે બંને બલદેવ - વાસુદેવ નથી ? શું આ કુમારો નવા બલદેવ અને વાસુદેવ હશે ? શું અમારા સૂર્યવંશનો હવે નાશ થશે ? એવું તેઓ વિચારવા લાગ્યા. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ નારદજીનું આવવું અને રામલક્ષ્મણનું લવકુશને ભેટવું. આવું ભયંકર યુદ્ધ ચાલતું હતું એટલામાં આકાશમાર્ગેનારદમુનિ યુદ્ધભૂમિ ઉપર આવી પહોંચ્યા. તેમણે ઉદ્વિગ્ન થયેલા રામ અને લક્ષ્મણને જોઈને નવાઈ પામતાં પૂછયું – “આપ બંને આનંદ પામવાના બદલે નિરાશ કેમ દેખાઓ છો ? પુત્રાદિBત VS/Mયની વડીલોએ તો પુત્રથી પરાજયની અભિલાષા રાખવી જોઈએ. તે પોતાથી વધુ પરાક્રમી અને બહાદુર જણાય, ત્યારે આનંદ અનુભવવો જોઈએ. તમને જાણીને નવાઈ થશે કે આ બંને કુમારો લવ અને કુશ તમારા જ વંશજ છે. વધારામાં તેઓ સીતાજીની કૂખે જન્મેલા આપના જ પુત્રો છે. તેઓ આપ બંનેના દર્શનની ઇચ્છાથી યુદ્ધનું કારણ ઉભું કરીને અહીં આવ્યા છે. તમને લાગ્યું હશે કે આ સુદર્શન ચક્ર કેમ પાછું આવ્યું ? પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે તે સગોત્રના વંશજનો ઘાત કરી શકતું નથી. તમે જાણતા જ હશો કે, પૂર્વે ભરત અને બાહુબલીના યુદ્ધમાં આવી જ રીતે ભરતે જ્યારે બાહુબલીને પરાસ્ત કરવા છેલ્લે ચક્ર છોડ્યું હતું, ત્યારે પણ સુદર્શન ચક્ર તેમને ત્રણ પ્રદક્ષિણા દઈને ભરત ચક્રવર્તી પાસે પાછું આવ્યું હતું. આથી આપ સૌએ યુદ્ધ ન કરતાં એકબીજાને પરસ્પર ભેટીને આનંદ અનુભવવો જોઈએ. આટલા વર્ષો પછી પહેલી વાર તેઓ તમને મળ્યા અને તમે પરાજીત થયા. એ તમારા માટે ગૌરવ અને આનંદનો વિષય ગણાય. આશ્ચર્ય, શરમ, સુખ અને દુઃખ આ બધા ભાવોને એક સાથે અનુભવતાં રામને એકદમ મૂછ આવી ગઈ.તત્કાળ લક્ષ્મણ વગેરેએ શીતળ ચંદનના જળથી તેમના મોઢા ઉપર છંટકાવ કરીને ભાનમાં લાવ્યા. તેઓ ઉઠીને લક્ષ્મણને સાથે લઈ પોતાના પુત્રોને પ્રેમથી ભેટવા માટે આતુરતાપૂર્વક દોડ્યા.રામ અને લક્ષ્મણને પોતાના તરફ આવતાં જોઈને બન્ને ભાઈઓએ પોત-પોતાના રથમાંથી ઉતરીને સામે આવીને જીવનમાં પહેલી વખત રામ અને લક્ષ્મણના ચરણ સ્પર્શ કર્યા. તેઓ ખૂબ પ્રેમથી ભેટી પડ્યા. For Personal & Private Use Only www.ainelibrary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ સૂર્યવંશ અને પરિવાર આપનો સદાને માટે આભારી રહેશે. પોતાના પુત્રોનું પરાક્રમ અને પિતા સાથે મિલન જોતાં સીતાજી પણ આનંદથી ભાવવિભોર થઈ ગયાં. ત્યાંથી વિમાનમાં બેસી તેઓ પુંડરીકપુરી પહોંચ્યાં. - અહીં યુદ્ધભૂમિમાં રામને વજજંઘનો મેળાપ થયો અને તેમને ભેટી પડતાં રામે કહ્યું - “તમે તો મારા માટે ભામંડલ સમાન છો. તમે સીતાને બહેન ગણીને આટલા વર્ષો સુધી મારી હાજરી ન હોવા છતાં જે સારસંભાળ રાખી અને મારા બન્ને પુત્રોને મોટા કરી બધી કેળવણી આપી મારાથી પણ સવાયા બનાવ્યા, તે બદલ હું તેમજ અમારો આખો ત્યાંથી પુષ્પક વિમાનમાં બેસીને રામલક્ષ્મણ પોતાના બન્ને પુત્રો લવ-કુશને લઈ અયોધ્યા નગરી આવી પહોંચ્યા. આખા નગરમાં આ સમાચાર પવન વેગે ફેલાઈ ગયા. સૌ નગરવાસીઓએ આનંદ અને ઉલ્લાસથી ભવ્ય સ્વાગત કર્યું. પોતાના પુત્ર પરિવાર સાથે પોતાના મહેલમાં આવી રામચંદ્રજીએ પ્રભુપૂજન વગેરે મહામહોત્સવ યોજ્યો અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. 80 સીતાજીની અવિનપરીક્ષા અને દીક્ષા સીતાજી વિમાનમાંથી ઉતર્યા. લક્ષ્મણ તથા અન્ય રાજાઓએ જઈને તેમને કહ્યું - ‘‘અયોધ્યાના મહેલમાં પધારી આપ ધરતીને પાવન કરો.” પરંતુ સીતાજીએ કહ્યું- “અગ્નિપરીક્ષા પછી જ નગર તથા મહેલમાં પ્રવેશ કરીશ. નહિતર આ લોકનિંદા શાંત નહિ થાય.’ લક્ષ્મણ તથા અન્ય રાજાઓએ રામને મળીને સીતાજીની પ્રતિજ્ઞા વિષે જણાવ્યું. રામે સીતાજીને મળીને કહ્યું- “આટલા દિવસ આપ રાવણની નગરીમાં રહ્યાં. છતાં પણ રાવણની ઇચ્છાને જરા પણ મહત્ત્વ આપ્યા વિના આપ પવિત્ર રહ્યાં છો. આ વિષે લોકો હજુ પણ શંકાશીલ છે. તેમનો સંશય દૂર કરવા માટે આપને અગ્નિમાં પ્રવેશ કરવો ઉચિત છે.” લક્ષ્મણ, સુગ્રીવ, બિભીષણ, હનુમાન, અંગદ આદિએ મળીને રામને વિનંતી કરી – “સીતાજી દીર્ઘકાળથી વિરહમાં ઝૂરતાં આપનાથી દૂર પરદેશમાં રહ્યાં છે. બંને પુત્રોના વિરહથી હવે તેઓ વધારે દુઃખી હશે. તેથી જો આપ આજ્ઞા આપો, તો અમે જઈને જલ્દીથી તેમને સાથે લઈ આવીએ. નહિતર પતિ તથા પુત્રોના વિરહથી તેમનું મૃત્યુ થઈ જશે.' રામે તેઓને કહ્યું- ‘સીતાના વિષયમાં જે લોકચર્ચા થતી હતી, તે એક અફવા છે. તે મિથ્યા છે. એ હું જાણું છું. સીતા તો મહાસતી છે. પરંતુ લોકાપવાદને દૂર કરવા મારી ઇચ્છા છે કે સીતા અયોધ્યામાં ફરીથી પ્રવેશ કરતાં પહેલાં જનસમુદાયની સામે અગ્નિપરીક્ષા આપે. અગ્નિપરીક્ષા આપીને પવિત્ર બનેલી સીતાનો મારી સાથેનો ગૃહસ્થવાસ નિર્મળ બની જશે.” રામના આદેશ અનુસાર અયોધ્યાનગરીની બહાર એક વિશાળ શામિયાણો બંધાવીને સુગ્રીવ પંડરીકપુરી પધાર્યા. ત્યાં સીતાને પ્રણામ કરીને કહ્યું- “મારા સ્વામીએ આપના માટે પુષ્પક વિમાન મોકલાવ્યું છે. તેમાં બિરાજમાન થઈને આપ અગ્નિપરીક્ષા માટે અયોધ્યા પધારો.’’ સીતાજીએ કહ્યું – “ગાઢ જંગલમાં મારા ત્યાગથી દશરથનંદનને જે દુઃખ થયું હતું, તે હજી સુધી શાંત થયું નથી. અયોધ્યા આવીને હું તેમના માટે ફરીથી નવું દુ:ખ શા માટે ઉભું કરું ? કારણ કે લોકો કહેશે- પહેલાં તો જંગલમાં ત્યાગ કરીને સજા કરી અને હવે અગ્નિ પરીક્ષા લઈ રહ્યા છે. શું એ યોગ્ય છે કે પાણી પીધા પછી ઘર પૂછવું ?” સુગ્રીવ નમ્રતાપૂર્વક બોલ્યા- “રામને તો ખબર છે કે આપ પવિત્ર મહાસતી છો, પરંતુ જનસમુદાયના સંતોષ માટે આપની આ અગ્નિપરીક્ષા કરવામાં આવી રહી છે. આપ ક્રોધિત ન થાઓ. અયોધ્યામાં શ્રી રામચંદ્રજી આપના પુનરાગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે.’’ સુગ્રીવે તેમને સમજાવ્યાં મનાવ્યાં. પછી સીતાજી અયોધ્યા આવવા માટે તૈયાર થયાં. અયોધ્યા બહાર આવેલા મહેન્દ્ર નામના ઉદ્યાનમાં સીતાજીએ હસીને ઉત્તર આપ્યો- ‘‘મારો અપરાધ જાણ્યાપારખ્યા વિના આપના જેવા સજ્જન તથા વિદ્વાન મહાપુરુષે મને દેશનિકાલ આપી દીધો. મને એક પણ અવસર ન આપ્યો કે હું મારું નિરપરાધીપણું સિદ્ધ કરી શકું. મારા અપરાધની તપાસ કર્યા વિના જ આપે મને દંડ આપ્યો અને આજે આટલા વર્ષો પછી આપ મને અગ્નિપ્રવેશ કરાવી રહ્યા છો, એ આશ્ચર્ય છે. હું આર્યનારી છું. આપના આદેશનો હું શા માટે અસ્વીકાર કરી શકું ? આપની ઇચ્છા અનુસાર આપ જ્યારે કહેશો, ત્યારે હું અગ્નિપ્રવેશ માટે તૈયાર છું.” રામચંદ્રજીએ કહ્યું- “તમે સંપૂર્ણપણે દોષ રહિત છો, એની મને ખબર છે. પરંતુ નગરજનોના હૃદયમાં ઉત્પન્ન થયેલી કાલ્પનિક શંકાને દૂર કરવા માટે તમારી અગ્નિ પરીક્ષા કરાવી રહ્યો છું.” સીતાજીએ કહ્યું- “આપનો આદેશ હોય, તો હું પાંચે પરીક્ષા આપવા તૈયાર છું. (૧) અગ્નિ પ્રવેશ કરવો, (૨) અભિમંત્રિત અક્ષત આરોગવા, (૩) કાંટા પર ચઢવું, (૪) જીભ પર શસ્ત્રની ધાર રાખવી (૫) ગરમ સીસાને પીવું, આ પાંચે કે તેમાંથી આપને જે યોગ્ય લાગે, તે પ્રમાણે મારી પરીક્ષા કરાવો.” For Personal & Private Use Only www.ainelibrary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ 96 ત્યારે ત્યાં ઉપસ્થિત ફક્ત જનસમૂહ જ નહિ, પરંતુ આકાશમાં રહેલા નારદજી પણ આ પરીક્ષાનો નિષેધ કરતાં કહેવા લાગ્યા- ‘‘હે રાઘવ ! આપ આ શું અનાચાર કરી રહ્યા છો ? સીતાજી તો મહાસતી છે. તેથી તેમની સામે કોઈ પણ પ્રકારની પરીક્ષાનો વિકલ્પ ન રાખવો જોઈએ.’’ ત્યારે ક્રોધિત થઈને રામચંદ્રજી બોલ્યા- હે નગરજનો ! પહેલાં તમે લોકો જ સીતાની નિંદા કરતા હતા, તે તમે ભૂલી ગયા. નિરપરાધી હોવા છતાં મારે તેમને દંડ આપવો પડ્યો. આજે તમે જ તેમના નિર્દોષ હોવાની ઘોષણા કરી રહ્યા છો. કાલે ફરીથી કંઈક નિમિત્ત મળતાં તમે લોકો જ ફરીથી તેમના ઉપર દોષારોપણ કરશો. તમારી શંકા-કુશંકાનું નિવારણ થવું, અતિ આવશ્યક છે, જેથી ભવિષ્યમાં કોઈપણ જાતના દોષારોપણનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.’’ સીતાજીનો અગ્નિપ્રવેશ રામચંદ્રજીએ અયોધ્યાની બહાર ત્રણસો હાથ લાંબો, ત્રણસો હાથ પહોળો તથા બે પુરુષ પ્રમાણ ઉંડો ખાડો ખોદાવ્યો. તેમાં ચંદનના લાકડા ભરી અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. ધક્ ધક્ કરતી અગ્નિજ્વાળાઓ ઉંચે ઉંચે આકાશ સુધી ફેલાણી. આવી વિકરાળ અગ્નિશિખાઓને જોઈને સ્વયં રામચંદ્રજી ભવિષ્યમાં બનનારી ઘટના અંગે ચિંતિત બની ગયા. સ્નાન કરીને સુંદર વસ્ત્ર ધારણ કરેલાં સીતાજી અગ્નિકુંડની નજીક પહોંચ્યાં. એકાગ્રતાપૂર્વક પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી ઉંચા સ્વરમાં બોલ્યા- ‘“હે અગ્નિદેવ...! હે લોકપાલો....! હે ઉપસ્થિત જન સમુદાય...! જો સ્વામિનાથ દશરથનંદન સિવાય કોઈપણ અન્ય પુરુષની મન, વચન કે કાયાથી નિદ્રા કે જાગૃત અવસ્થામાં લેશ માત્ર પણ અભિલાષા કરી હોય, તો તમે મને બાળીને ભસ્મ કરી દો. નહિતર આ ભયંકર સ્વરૂપ ધારણ કરેલ વિકરાળ અગ્નિજવાળાઓ મારા માટે શીતલ જળની ધારાઓ સમાન સુખદાયી બની જાઓ’' આટલું કહીને સીતાજીએ અગ્નિકુંડમાં ઝંપલાવ્યું. DILIP 10/1998 For Personal & Private Use Only *EERA Raat Ra Page #110 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ પાણીમાં કમળ પર બેઠેલાં સીતાજી અને પાસે લવ અને કુશ. એક જ ક્ષણમાં અગ્નિવાળાઓ શીતલ જળમાં પરિવર્તિત થઈ ગઈ. અગ્નિકુંડ જળથી ભરાઈ ગયો. જળમાં સુગંધિત કમળો ખીલ્યાં. એક વિશાળ કમળ પર સિંહાસન રચાયેલું હતું. તેના પર સીતાજી બિરાજમાન હતાં. તેમનું સુંદર દિવ્ય શરીર કુંદની જેમ ચમકી રહ્યું હતું. દિવ્ય વસ્ત્રોતથા આભૂષણોથી શોભતાં સીતાજી પાક્ષાત લક્ષ્મીજી લાગી રહ્યાં હતાં. થોડી જ ક્ષણોમાં કુંડનું પાણી ઉછળીને ચારે દિશામાં ફેલાઈ ગયું. મંડપ તથા મોટા મોટા મંચ પણ પાણીમાં અદૃશ્ય થવા લાગ્યા. વિદ્યાધરો ભયભીત થઈને આકાશમાં ઉડવા લાગ્યા. ભયથી વિહળ બનેલા ભૂચરો પોકાર કરવા લાગ્યા- “હે મહાસતી! અમારી રક્ષા કરો.” સીતાજીએ આસન ઉપરથી ઉભાં થઈને જળ પ્રવાહનો સ્પર્શ કર્યો. તેથી પાણીનું વહેણ ફરીથી કુંડની દિશામાં વળી ગયું. હવે પાણી ફક્ત કુંડમાં જ હતું. તેથી તે એક વિશાળ તળાવ જેવું દેખાઈ રહ્યું હતું. આ કુંડમાં અગણિત કમળો અને હંસો તરી રહ્યા હતા. સીતાજીની પ્રશંસા કરતાં નારદજી અને અન્ય દેવગણો આનંદવિભોર બનીને નૃત્ય કરવા લાગ્યા. તેઓએસીતાજી પર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. “ધન્ય... ધન્ય...” ના જયઘોષ સાથે સીતાજીના સતીત્વની પ્રશંસા થવા લાગી... પરંતુ... Jain Bauen intamational For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સીતાજીની દીક્ષા સીતાના મનમાં કાંઈક બીજા જ વિચારો ચાલી રહ્યા હતા. શાંત સ્વરમાં તે બોલ્યાં “હૈ સ્વામી ! સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં મારા પર કલંક લગાડવામાં આવ્યું. ગાઢ જંગલમાં નિર્દોષ હોવા છતાં મારે જે દુ:ખો ભોગવવા પડ્યાં, તેના માટે આપ કે અયોધ્યાવાસી દોજિત નથી. પતિવ્રતા હોવા છતાં મારે બે વાર લાંબા સમય સુધી વિસ્તની અગ્નિમાં તડફડવું પડ્યું, તેના માટે આપ કે રાવણ અપરાધી નથી. પરંતુ આ બધામાં મારા જ અશુભ કર્મોનો દોષ છે. એક જન્મમાં કર્મ બાંધવા, બીજા જન્મમાં એ કર્મનું ફળ ભોગવી નવા કર્મ બાંધવા... ક્યાં સુધી ચાલતું રહેશે કર્મનું આ ચક્ર ? આ સંસાર પર મને હવે વૈરાગ્ય થઈ ગયો છે. તેથી મેં કર્મોનો નાશ કરવા મોક્ષમાર્ગની સાધનાભૂત દીક્ષાને અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો છે. '' આટલું બોલીને સીતાજીએ પોતાના કોમળ કેશનો લોચ કરીને રામના હાથમાં આપ્યા. PILIP For Personal & Private Use Only TO 99 આ જોતાં જ ઉપસ્થિત જ્નસમુદાયને ભગવાનની દીક્ષાનો પ્રસંગ યાદ આવી ગયો. કારણ કે ભગવાને નિર્વિકાર ભાવે સ્વયં પોતાના દેશનો લોંચ કરી ઈન્દ્ર મહારાજાના હાથમાં આપ્યા હતા. આ દશ્ય જોઈને શમચંદ્રજી બે હોવા થઈ ગયા. તે સ્વસ્થ થાય, તે પહેલાં જ સીતાજી કેવળજ્ઞાની જયપણ મુનિ પાસે પહોંચી ગયાં. ત્યાં જઈને સીતાજીએ વિધિવત્ દીક્ષા અંગીકાર કરી, સુપ્રભા નામના સાધ્વીજીની નિશ્રામાં ીને નુતન સાધ્વી સીતાજી કઠોર સાધના તથા તપર્યા કરવા લાગ્યાં. Page #113 -------------------------------------------------------------------------- ________________ 100 આ બાજુ ચંદનજળ છાંટ્યા પછી જ્યારે રામ સ્વસ્થ થયા. ત્યારે તેમણે જોયું કે સીતાજી તેમની પાસે નથી. તેઓ ઉંચા સ્વરે બોલ્યા- ‘‘મારી સીતા ક્યાં છે ? તમે બધા મૌન કેમ ઉભા છો ? શું તમને તમારું જીવન પ્રિય નથી ? કોઈક તો મને બતાવો કે કેશનો લોચ કર્યા પછી સીતાજી ક્યાં ગયાં ? હે અનુજ લક્ષ્મણ ! કોઈકને મોકલીને મારું ધનુષ્યબાણ ત્વરિત મંગાવ. આ મૂંગા લોકોને જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી. હુંદુ:ખી છું... દુઃખોના મહાસાગરમાં ડૂબી રહ્યો છું....’’ પરિસ્થિતિની ગંભીરતા સમજીને લક્ષ્મણે રામને પ્રણામ કરી કહ્યું- “ભ્રાતાશ્રી ! આપ આ શું અનર્થ કરી રહ્યા છો ? આ બધા આપના સેવકો છે... શું પોતાના જ આ સેવકો પર બાણ ચલાવવા યોગ્ય છે ? જેવી રીતે લોકનિંદાથી ભયભીત થઈને ન્યાયપ્રિય એવા આપે સીતાજીનો ત્યાગ કર્યો, તેવી જ રીતે સંસારચક્રથી ભયભીત થઈને આત્મહિત કરવા માટે સીતાજીએ આપનો ત્યાગ કર્યો છે. તેઓ આપની સમક્ષ લોચ કર્યા પછી વિધિવત્ દીક્ષા અંગીકાર કરવા જયભૂષણ મુનિ પાસે ગયા છે. જેમને હમણાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તમારે ત્યાં જઈને તેમની પ્રશંસા તથા અનુમોદના કરવી જોઈએ. અત્યાર સુધી સીતાજી વિશુદ્ધ સતી માર્ગ પર ચાલી રહ્યાં હતાં, પરંતુ હવેથી સાધ્વી સીતાજી રત્નત્રયીની આરાધના કરવા માટે શાશ્વત મોક્ષ માર્ગ પર ચાલશે.’' નાનાભાઈ લક્ષ્મણના આ વચનો સાંભળતાં જ રામચંદ્રજીના મનનો ક્ષોભ ઓછો થયો. તેઓએ શાંત થઈને કહ્યું“મારી ધર્મપત્ની સતી સીતાએ કેવળજ્ઞાની જયભૂષણ મુનિરાજ પાસે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય લીધો છે, તે યથાયોગ્ય છે.’’ પછી રામચંદ્રજી સપરિવાર જયભૂષણ મુનિરાજ પાસે ગયા. તેઓએ ત્યાં યોગ્ય સ્થાન પર બેસીને શાંતિપૂર્વક કેવળજ્ઞાની મુનિની દેશના સાંભળી. દેશનાના અંતમાં રામચંદ્રજીએ તેમને પ્રશ્ન પૂછ્યો– ‘‘શું હું ભવ્યાત્મા છું... કે અભવ્ય ?’’ કેવળજ્ઞાની મુનિરાજે કહ્યું- “આપ ભવ્યાત્મા છો. એટલું જ નહિ, તમે આ જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ કરશો.'' રામચંદ્રજીએ ફરીથી પ્રશ્ન કર્યો– “સીતાજીએ તો મારો ત્યાગ કર્યો. પરંતુ હું મારા અનુજ લક્ષ્મણનો ત્યાગ કેવી રીતે કરી શકીશ ?’’ તેમણે ઉત્તર આપ્યો, “જે પુણ્યના ઉદયથી આપ બળદેવ બન્યા છો, તે પુણ્ય હજી બાકી છે. એ પૂર્ણ થતાં જ તમે દીક્ષા અંગીકાર કરશો અને અવશ્ય મોક્ષે જશો.’’ પછી બિભીષણે પ્રશ્ન પૂછ્યો કે ‘‘મારા ભ્રાતા બિભીષણ, સુગ્રીવ, હનુમાન, ભામંડલ અને સીતા ના પૂર્વભવ માટે જુઓ પરિશિષ્ટ – ૮ લવ-કુશના પૂર્વભવો માટે જુઓ પરિશિષ્ટ – ૯ . રાવણ કયા કર્મના ઉદયના કારણે માર્યા ગયા ? મને તેમજ સુગ્રીવ, હનુમાન, ભામંડલ, * લવ-કુશને રામ પ્રત્યે અત્યધિક અનુરાગ કેમ છે ?’ કેવળજ્ઞાનીના મુખેથી આ બધા પ્રશ્નોના ઉત્તરરૂપે તેમના પૂર્વભવો સાંભળીને અનેક આત્માઓના હૃદયકમળમાં મોક્ષ-સુખને પામવાનો ઉત્કૃષ્ટ ભાવ જાગૃત થયો. રામના સારથિ અને સેનાધિપતિશ્રી કૃતાંતવદને દીક્ષા અંગીકાર કરી. રામ, લક્ષ્મણ પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક સાધ્વી સીતાજીને વંદન કરીને અયોધ્યા પાછા ફર્યા.. કૃતાંતવદન મુનિ તપશ્ચર્યા કરીને મૃત્યુ પછી પાંચમા દેવલોકમાં ગયા. સાધ્વી સીતાજીએ ૬૦ વર્ષ સુધી વિવિધ પ્રકારની તપ-સાધના-આરાધના કરી. અંતમાં તેત્રીસ દિવસનું અનશન કરી આયુષ્ય પૂર્ણ કરી તેઓ બારમા દેવલોકમાં અચ્યુતપતિ ઇન્દ્ર બન્યાં. 31 હનુમાનજીની દીક્ષા તથા લક્ષ્મણનું મૃત્યુ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો ઉપહાસ તથા ક્ષણિક સુખ આપવાવાળા ભૌતિક સુખની પ્રશંસા કરી રહ્યા છે. આ મોહનીય કર્મની કેવી વિચિત્ર લીલા છે. કર્મની ગતિ કોણ સમજી શકે ? લક્ષ્મણ પ્રત્યેનો અતિગાઢ પ્રેમ રામચંદ્રજીને બોલાવી રહ્યો છે. આ જ મમત્વના કારણે તેમના મનમાં વૈરાગ્યના ભાવો જાગૃત થતા નથી.’ હનુમાનને વૈરાગ્યની પ્રાપ્તિ એક વખત હનુમાનજી મેરુપર્વત પર રહેલા જિનાલયમાં દર્શનાર્થે પધાર્યા. ત્યાંથી પાછા ફરતાં સૂર્યાસ્તનું દૃશ્ય જોઈ તેમના મનમાં વિચાર આવ્યો- “જેનો ઉદય થાય છે, તેનો અસ્ત ચોક્કસ છે. આ વિશ્વની દરેક વસ્તુ અનિત્ય છે, અશાશ્વત છે. તેનો વિનાશ અવશ્ય થવાનો છે. સામાન્ય માણસ ઉગતા સૂરજને વાંદે, પરંતુ આથમતાને નહિ. સીતાની શોધમાં લંકા જવાવાળો હું ઉગતા સૂર્ય જેવો હતો. આજે પણ છું. પરંતુ જીવનના અંત સમયે પહોચતાં હું આ અસ્તાચલના સૂર્યની જેમ એકલો થઈ જઈશ. પરંતુ હજી પણ સમય છે. એવું કંઈ થાય તે પહેલા હું પણ શાશ્વતા સુખને મેળવવા પૂષાર્થકરું. સંસાર અશાશ્વત છે. ક્ષણિક છે તથા નાશવંત છે. આવા સંસારને ધિક્કાર હો... કેવળ દીક્ષા દ્વારા જ મોક્ષરૂપી શાશ્વત સુખનું સ્વામિત્વ સંભવિત છે.” દેવસભામાં બેઠેલા બેદેવોના મનમાં તુહલભાવ જાગૃત થયો. તેઓ વિચારવા લાગ્યા - “બે માનવ ભાઈઓની વચ્ચે આ કેવો પ્રેમભાવ છે કે જેની પ્રશંસા દેવલોકના રાજા સ્વયં દેવેન્દ્ર પણ કરી રહ્યા છે.” તેથી તેઓ બંને ભાઈઓના પ્રેમભાવની પરીક્ષા કરવા માટે દેવલોકથી અયોધ્યા નગરીમાં લક્ષ્મણજીના મહેલમાં આવ્યા. ત્યાં દેવમાયાથી રામના મૃત્યુનું એવું દશ્ય ખડું કર્યું, જેમાં અંતઃપુરની સ્ત્રીઓ વિલાપ કરી રહી હતી- “હે રામ! હે દશરથ નંદન!! સમગ્ર વિશ્વને નિર્ભય કરનાર એવા આપનું અકાળે મૃત્યુ કેવી રીતે થઈ ગયું ?'' મુનિ હનુમાનનો વિહાર આ પ્રમાણે વિચારીને તેઓ પોતાના નગર પહોચ્યાં. પોતાના પુત્રના હાથમાં રાજગાદી સોપીને તેઓએ શ્રી ધર્મરત્નાચાર્ય મહારાજની પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે તેમની પત્નીઓએ પણ દીક્ષા લીધી. મુનિશ્રીહનુમાનજીએ યાનસ્થ બનીને ઘાતી અને અઘાતી કર્મોનો નાશ કરીને મોક્ષરૂપી લક્ષ્મી મેળવી. હનુમાનજીની દીક્ષાના સમાચાર સાંભળીને રામચંદ્રજીએ વિચાર કર્યો – ‘બધા ભૌતિક સુખ હોવા છતાં પણ હનુમાનજીએ આવી અતિકષ્ટદાયક દીક્ષા શા માટે લીધી ?' તે જ સમયે દેવસભામાં દેવરાજ ઇન્દ્ર અવધિજ્ઞાનથી રામચંદ્રજીના વિચારો જાણી બોલ્યા- “રામચંદ્રજી તો આજ ભવમાં મોક્ષે જનારા ભવ્યાત્મા છે. છતાં પણ તેઓ મૃત્યુલોકમાં ચારિત્ર Personal Presen Page #115 -------------------------------------------------------------------------- ________________ ભયંકર અકૃત્ય કેવી રીતે થઈ ગયું ? હાય! વિશ્વના સ્તંભરૂપ આ મહાપુરુષનું મૃત્યુ આપણા કારણે થયું. ધિક્કાર છે આપણને.” આ પ્રમાણે આત્મનિંદા કરતાં કરતાં આ બંને દેવો સ્વર્ગમાં ગયા. લક્ષ્મણજીનું અચાનક મૃત્યુ જોઈને અંતઃપુરની સ્ત્રીઓ પોતાના વાળ વિખેરી નાંખી પોતાના માથા પછાડીને વિલાપ કરવા લાગી. રામચંદ્રજી દોડીને ત્યાં આવ્યા અને શોકાતુર સ્ત્રીઓને કહેવા લાગ્યા“અરે ! તમે બધા કયા અમંગલની આશંકાથી રડી રહ્યા છો ? અહીં કયો પ્રલય આવી ગયો છે કે તમે આ રીતે રુદન કરી રહ્યા છો. જુઓ, હું હજી જીવતો છું, અને અહીં મારો આ અનુજ પણ જીવિત છે. પણ કોઈ દુષ્ટ ગ્રહ અથવા રોગ અને પીડી રહ્યો છે. તેનો પ્રતિકાર ઔષધ દ્વારા કે પૂજાપાઠ દ્વારા થઈ શકે છે. રાજવેદ્ય તથા જ્યોતિષીઓને જલ્દી બોલાવો.” ) - = Page #116 -------------------------------------------------------------------------- ________________ 103 Fla/ I/II/II/l////////Illllllllllll રામચંદ્રજી દ્વારા લક્ષ્મણને ઔષધ પીવડાવવાનો પ્રયત્નો રાજવૈદ્યો અને જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા. ઔષધ આદિનો પ્રયોગ કરવામાં આવ્યો. મંત્રતંત્ર આદિનો પણ પ્રયોગ કરવામાં આવ્યો. પરંતુ તે બધા પ્રયોગો નિષ્ફળ ગયા. રામ મૂચ્છિત થઈ ગયા. હોશમાં આવતા જ મોટા અવાજે વિલાપ કરવા લાગ્યા. રામચંદ્રજીનો વિલાપ સાંભળીને બિભીષણ, સુગ્રીવ અને શત્રુન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. કૌશલ્યા, અન્ય માતાઓ અને પુત્રવધૂઓ પણ કરૂણ કલ્પાંત કરતાં કરતાં વારંવાર મૂચ્છિત થવા લાગી. અયોધ્યાનગરીના ઘર-ઘરમાં અને સમસ્ત નગરજનોના હૃદયમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ 104 ૐ = = અને દીક્ષાની અનુમતિ B CCT કાકાશ્રી લક્ષ્મણનું અકાળે મૃત્યુ જોઈને સંસારની અનિત્યતાથી અત્યંત ભયભીત થયેલા લવ-કુશે રામચંદ્રજીને પ્રણામ કરી કહ્યું- “મૃત્યુ તો ક્યારે પણ આવી શકે છે. તેથી મનુષ્યે હંમેશા પરલોકગમન માટે તૈયાર રહેવું જોઈએ. હે તાત ! આપના પ્રાણપ્રિય અનુજ એના અમારા કાકાશ્રીનું અકાળે મૃત્યુ જોઈને અમને તીવ્ર વૈરાગ્યભાવ જાગૃત થયો છે. આ અસાર સંસાર પ્રત્યે અમને જરાપણ આસક્તિ નથી. હવે અમારે અહીં રહેવું નથી. આપશ્રી અમને આજ્ઞા આપો એટલે અમે દીક્ષા લઈએ.’’ ઘરમાં પોતાના સગા કાકાશ્રીનુ મૃત્યુ થયું છે અને હજી અંત્યેષ્ટિ પણ થઈ નથી. આવા શોકના વાતાવરણમાં પણ ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવવાળા લવ-કુશે પિતા રામચંદ્રજી પાસેથી આશા મેળવીને અમૃતઘોષ મુનિ પાસે ચારિત્રધર્મ અંગીકાર કર્યો. ઉત્તમ આરાધના દ્વારા તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષમાં સંચર્યા. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મણજીના મૃતદેહ સાથે રામચંદ્રજીનું વનમાં ભ્રમણ પોતાના પ્રાણપ્રિય અનુજ લક્ષ્મણના અચાનક મૃત્યુને લીધે જીવતા ભાઈનો અગ્નિસંસ્કાર કરવા ચાહો છો ? જાઓ... તમા ઊભી થયેલી વિષમ પરિસ્થિતિ અને લવ-કુશ જેવા બે યુવાન પુત્રોએ ભાઈઓનો અગ્નિસંસ્કાર કરી દો. મારો અનુજ, મારો વત્સ લક્ષ્મા ગ્રહણ કરેલી દીક્ષાના કારણે મતિભ્રમિત થયેલા રામચંદ્રજી વારંવાર તો દીર્ધાયુ છે. તે અનુજ ! તું ક્રોધનો ત્યાગ કરી મારી સાથે કાંઈ મોહવશ મૂચ્છિત થઈને પ્રલાપ કરતા હતા - “હે અનુજ ! તને મૃત્યુ બોલ. હે વત્સ!દુર્જનોની જેમ કોપાયમાન થવું તારા માટે યોગ્ય નથી. પામેલો માનીને મારા બે યુવા પુત્રોએ સંસારનો ત્યાગ કર્યો છે. તેથી હે આ પ્રમાણે બોલતા બોલતા રામચંદ્રજી પોતાના લધુબંધુનો મૃતદે અનુજ ! વિલંબ કર્યા વિના તું ઉઠી જા ! જલ્દી ઉઠ !'' રામચંદ્રજીના પોતાના ખભા પર નાંખી ત્યાંથી ચાલવા લાગ્યા. આવા વ્યાકુળતા ભર્યા વચનો સાંભળીને બિભીષણ ગદ્ગદ્ થઈને લક્ષ્મણના મૃતદેહને રામચંદ્રજી ક્યારેક સ્નાન કરાવતા, { બોલ્યા- “હે રામચંદ્રજી! આપ ધેર્યવાન પુરુષોમાં શિરોમણિ છો. વીરોમાં ક્યારેક વિલેપન કરતા, ક્યારેક તેના માટે ભોજનની થાળી પીરસત મહાવીર છો. તો પછી આપ સત્ય પરિસ્થિતિનો સ્વીકાર કેમ કરતા તો ક્યારેક ખોળામાં બેસાડી તેને પ્યાર કરતા. ક્યારેક તેને કપ નથી ? આપનું આમ ધેર્યહીન બની જવું લજ્જાસ્પદ તથા જુગુપ્સા પહેરાવતા, તો ક્યારેક તેની બાજુમાં નિદ્રાધીન થઈ જતા હતા. આ પ્રેરક છે. આપણે બધાએ એકત્રિત થઈને હવે આપણા પ્રિય શાસક એક તાત્ત્વિક વાત જાણવી આવશ્યક છે કે વાસુદેવનું શરીર વિશિ રાજા લક્ષ્મણનો અગ્નિસંસ્કાર તથા ઉત્તરક્રિયા કરવી જોઈએ.’ પરમાણુઓથી બનેલું હોવાના કારણે મૃત્યુ પછી છ મહિના સુધી બિભીષણના આવા શબ્દો સાંભળીને ક્રોધાવેશથી કંપતા રામચંદ્રજી સડતું નથી. સામાન્ય માનવીનું શરીર થોડા જ કલાકોમાં સડવા લા બોલ્યા- “તમે બધા મને એકલો શા માટે છોડી દેતા નથી? શું મારા છે. જટાયુદેવ દ્વારા રામચંદ્રજીને પ્રતિબોધ. Education International & E ! www.janesbrary.org Page #119 -------------------------------------------------------------------------- ________________ 106 રામચંદ્રજીને પ્રતિબોધ આપવા માટે ચોથા દેવલોકમાંથી સ્વયં જટાયુદેવ પૃથ્વી પર આવ્યો. (૧) રામચંદ્રજીની સામે એક સુકાઈ ગયેલા વૃક્ષ પર પાણી છાંટવા લાગ્યો. તેમની આ ચેષ્ટા જોઈને રામચંદ્રજી બોલ્યા- “હે મિત્ર! આ અચેતન વૃક્ષને આપ ગમે તેટલું પાણી પીવડાવો, તે નવપલ્લવિત થવાનું નથી. તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જ રહેશે.’’ (૨ ) ત્યારે તે દેવ પથ્થર પર છાણ, બકરીની લીંડી વગેરે ખાતર નાંખીને કમલિનીને રોપવા લાગ્યો. ત્યારે રામચંદ્રજી બોલ્યા- “બંધુ ! પથ્થર ઉપર ગમે તેટલું ઉત્તમ ખાતર નાંખવામાં આવે તથા ઉત્તમમાં ઉત્તમ વૃક્ષને રોપવામાં આવે, તો પણ તે નિષ્ફળ પ્રયત્ન જ કહેવાશે.’' (૩) પછી દેવ ઘાણીમાં રેતી નાખીને પીલવા લાગ્યો. રામે આ હકીકત દેવલોકમાં રહેલા કૃતાંતવદન દેવના જીવે અવધિજ્ઞાનથી જાણી. તે દેવ માનવરૂપ ધારણ કરી પોતાના ખભા પર એક સ્ત્રીનો મૃતદેહ ઉપાડીને રામચંદ્રજીની પાસે આવ્યો. રામચંદ્રજીએ કહ્યું- “હે મુગ્ધ ! આ રીતે એક સ્ત્રીના મૃત શરીરને પોતાના ખભા પર ઉપાડીને કેમ ફરી રહ્યો છે ?’’ માનવ દેહધારી દેવે કહ્યું- ‘આપ આવી અમંગળ વાત કેમ કરી રહ્યા છો ? આ તો મારી પ્રેમાળ પત્ની છે. મારી જીવિત પત્નીને આપ મૃત્યુ પામેલી કેમ કહી રહ્યા છો ? મારા ખભા પર તેમને પૂછ્યું- “બંધુ ! આપ આમ કેમ કરી રહ્યા છો ? શું કાંઈ અયોગ્ય પ્રયાસ કરવાથી સાધ્ય સિદ્ધ થઈ શકે ? તો પછી રેતી પીલવાથી તેલ કઈ રીતે મળશે ?’’ (૪) પછી દેવ મરેલા બળદને હળ સાથે જોડી જમીન ખેડવા લાગ્યો. આ અજુગતું વર્તન જોઈ રામચંદ્રજીએ કહ્યું- “ભલા માણસ ! મરેલા બળદથી કાંઈ ખેતર ખેડી શકાય ખરૂં ?'’આ સાંભળીને જટાયુદેવ હસીને બોલ્યા- “આપ તો મહાજ્ઞાની છો. આટલું બધુ જાણો છો કે સુકાઈ ગયેલા વૃક્ષઉપર પાણી છાંટવું આદિ નિરર્થક છે, છતાં સાક્ષાત્ અજ્ઞાનના પુરાવા રૂપ આ મૃતદેહને ખભા ઉપર લઈને કેમ જઈ રહ્યા છો?’’ ત્યારે લક્ષ્મણજીના મૃતદેહને આલિંગન આપી રામચંદ્રજી બોલ્યા“આપ આવી અમંગળ વાણી કેમ બોલો છો ? અહીંથી ચાલ્યા જાઓ.'' જે સ્ત્રી છે તે મૃત્યુ પામેલી છે, એ જો આપ સમજી શકો છો, તો આપના ખભા પર જે પુરુષ છે, તે પણ મૃત્યુ પામેલો છે, એ કેમ સમજી શકતા નથી ?'' રામચંદ્રજી ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા. અંતે તેમણે એ વાસ્તવિક્તાનો સ્વીકાર કરી લીધો કે મારો લધુબંધુ લક્ષ્મણ હવે જીવિત નથી. ત્યારે જટાયુદેવે તથા કૃતાંતવદનદેવે રામચંદ્રજીને પોતાનો સાચો પરિચય આપ્યો અને દેવલોક તરફ પ્રયાણ કર્યું. રામચંદ્રજીએ લક્ષ્મણજીનો અગ્નિસંસ્કાર તથા અંત્યેષ્ટિની વિધિ પૂર્ણ કરી. HELL DILIP SON Page #120 -------------------------------------------------------------------------- ________________ 33 રામચંદ્રજીની દીક્ષા અને મોક્ષ રામચંદ્રજીની દીક્ષા રામચંદ્રજીનું મન હવે સંસારની અસારતા અને અનિત્યતાના કારણે વૈરાગ્ય તરફ વળવા લાગ્યું. તેથી પોતાના લધુ બંધુ શત્રુઘ્નનો રાજ્યાભિષેક કરવાની તથા પોતે દીક્ષા લેવાની ઇચ્છા પ્રગટ કરી, પરંતુ શત્રુઘ્નનું મન પણ હવે સંસારથી વિરક્ત બની ગયું હતું, તેઓ બોલ્યાં- ‘‘ભ્રાતાશ્રી ! મને રાજ્યાભિષેકમાં કોઈ રુચિ નથી. મારી ઇચ્છા છે કે આપની સાથે હું પણ દીક્ષા અંગીકાર કરું.’' લવના પુત્ર અનંગદેવને રાજ્ય સોંપીને મુનિસુવ્રતસ્વામી ભગવાનના વંશજ સુવ્રતમુનિની પાસે શત્રુઘ્ન, સુગ્રીવ, બિભીષણ તથા અન્ય સોળ હજાર રાજાઓની સાથે રામચંદ્રજીએ દીક્ષા અંગીકાર કરી. રામ હવે રામર્ષિ બની ગયા. તેમની સાથે સાડત્રીસ હજાર કુલીન મહિલાઓએ દીક્ષા લઈ શ્રીમતી સાધ્વીજીની નિશ્રામાં આરાધનાનો માર્ગ અપનાવ્યો. એક ભવ્ય આત્મા જ્યારે ચારિત્રના માર્ગ પર ચાલે છે, ત્યારે તેનું અનુસરણ કરવા માટે અનેક જીવાત્માઓ તત્પર બની જાય છે. રામર્ષિ મુનિએ ગુરુ ચરણોમાં રહીને ચૌદપૂર્વ તથા દ્વાદશાંગી વગેરેનો અભ્યાસ કરીને વિવિધ પ્રકારના કઠિન અભિગ્રહ કર્યા. અનેક તપશ્ચર્યા કરી. એક દિવસ ગુરુની આજ્ઞા લઈને તેઓ એકલા નિર્ભય બની વનમાં રહેવા ચાલ્યા ગયા. ત્યાં તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એક વખત રામર્ષિ મુનિ છઠ્ઠનું પારણું કરવા નગરમાં પધાર્યા. તેમના આગમનના શુભ સમાચાર સાંભળીને હર્ષિત થયેલા નગરજનો તેમનું સ્વાગત કરવા આવ્યા. નગરની નારીઓ પોતપોતાના ઘરના દ્વાર પર ખાદ્ય સામગ્રીના થાળો હાથમાં લઈને ઉભી હતી. લોકોના કોલાહલથી ભયભીત થયેલા હાથીઓએ પોતાના રહેઠાણના સ્તંભને તોડી નાંખ્યા. નગરમાં ભાગદોડ મચી ગઈ. રામર્ષિએ કોઈની પણ પાસેથી આહાર ગ્રહણ ન કર્યો. જે આહાર ગૃહસ્થ પોતાના ઘરમાં રાખવા ચાહતો ન હોય, ખાવા માંગતો ન હોય, તે ઉજ્જિત ધર્મવાળો આહાર કહેવાય છે. તેઓ પ્રતિનંદી રાજાના મહેલમાં ગયા. રાજાએ ઉજ્જિત ધર્મવાળો આહાર સુપાત્રદાનમાં આપ્યો, દેવોએ તે સ્થાન પર સુગંધિત પુષ્પોની વૃષ્ટિ કરી. રામર્ષિ મુનિએ ફરી વન તરફ પ્રયાણ કર્યું. તેઓએ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ 08 વિચાર કર્યો કે નગરમાં જવાથી ત્યાં કોલાહલ વધી જાય છે. સંઘટ્ટો પણ થાય છે. તેથી તેઓએ એવો અભિગ્રહ કર્યો કે વનમાં જે ગોચરી મળે તે વહોરી લઈ તેનાથી જ પારણા કરવા. જો ગોચરી ન મળે, તો પારણું ન કરવું. રામર્ષિ શરીર પ્રત્યેની મમતા છોડીને કાયોત્સર્ગમાં લીન રહેવા લાગ્યા. વનમાં રહીને તેઓ માસક્ષમણ, બેમાસ, ત્રણમાસ, ચારમાસના ઉપવાસ આદિ તપશ્ચર્યા કરતા હતા. સાધના સમયે તેઓ ક્યારેક સંસાર રૂપી સમુદ્રપાર કરાવવાવાળા પર્યકાસનમાં બેસતા, ક્યારેક ઉત્કટ આસનમાં બેસતા, ક્યારેક હાથ ઉંચા કરીને, ક્યારેક લાંબા કરીને, તો ક્યારેક પગના અંગુઠાના આધાર પર ઊભા રહીને તપ કરતા હતા. એકવાર તેઓ વિહાર કરતાં કરતાં કોટીશિલા આવ્યા. ત્યાં રામર્ષિએ એક શીલા પર બેસી પ્રતિજ્ઞાબદ્ધ થઈ ક્ષપક શ્રેણિનો આશ્રય લઈને શુક્લધ્યાનનો પ્રારંભ કર્યો. સીતાજીનો આત્મા સીતેન્દ્ર બની ગયો હતો. અવધિજ્ઞાનથી રામચંદ્રજીને ધ્યાનસ્થ મુદ્રામાં જોઈને તેઓ વિચારવા લાગ્યા. “જો તેઓ કેવળજ્ઞાની બનશે, તો અમારું પુનર્મિલન કેવી રીતે થશે?કોઈપણ રીતે તેઓ સંસારી રહે, તો જ પુનર્મિલનની સંભાવના છે. તેથી કાંઈક એવા અનુકુળ ઉપસર્ગ કરું, કે જેથી તેઓ મારા મિત્રદેવ બને. એમ વિચારીને સીતેન્દ્ર પોતાની દૈવી શક્તિથી ત્યાં એક ખૂબ સુંદર ઉપવન બનાવ્યું. તે ઉપવનમાં કામોત્તેજક વસંતઋતુ લાવી. કોયલ ટહુકા કરવા લાગી. ભમરા ગુંજન કરવા લાગ્યા, આંબો, ચંપો, મલ્લિકા આદિ વૃક્ષ પલ્લવિત થઈ ગયાં. પુષ્પોની મનોહર સુગંધે વાતાવરણને વધુ આકર્ષક બનાવ્યું. સીતેન્દ્ર પોતે સીતાજીનું રૂપ ધારણ કર્યું. રામની સામે આવીને કહેવા લાગ્યાં“હે પ્રાણનાથ ! આપના પ્રેમનો ત્યાગ કરીને મેં દીક્ષા લીધી, તેનો મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. આ વિદ્યાધર કન્યાઓ જે મારી સાથે છે, તે સર્વે આપને પ્રેમ કરે છે. તેઓ ઇચ્છે છે કે આપ દીક્ષાનો ત્યાગ કરીને અમારી સાથે લગ્ન કરો. આપની પટરાણી બનવાની મારી ઇચ્છા છે. તેથી આપ આ વિદ્યાધર કન્યાઓ સાથે લગ્ન કરો. હું પણ આપની સાથે રહીને પ્રેમક્રીડા કરીશ. આપનો પ્રેમ ઠુકરાવીને મેં દીક્ષા અંગીકાર કરી, તેથી મને ક્ષમા કરો.” સીતાજીનું કથન પૂર્ણ થતાં જ વિદ્યાધર કન્યાઓ ઉપવનમાં કામુક રાગરાગિણીઓ સાથે નૃત્ય કરવા લાગી. PILIPSON For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ UD For Personal & Private Use Only www.jainelibrary.one Page #123 -------------------------------------------------------------------------- ________________ 110 મોહનીય કર્મ કેટલું ભયંકર હોય છે. સીતાજીનો આત્મા જે સીતેન્દ્ર સમ્યગ્દષ્ટિ હતો, છતાં તેમણે રામર્ષિના પતન માટે પ્રયત્ન કર્યો. સીતેન્દ્રના કથન અને કામોત્તેજક સંગીતથી રામ જરા પણ વિચલિત ન થયા. રામર્ષિને કેવળજ્ઞાન રામર્ષિ મુનિએ પોતાના ધ્યાનમાં લીન રહીને મહા મહિનાના શુક્લપક્ષની બારસની રાત્રિના અંતિમ પ્રહરમાં ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સીતેન્દ્ર તથા અન્ય દેવગણોએ કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો. રામર્ષિને સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કરાવીને દેવો બંને બાજુ ચામર વીંઝવા લાગ્યા. મસ્તક ઉપર સુવર્ણના છત્ર બનાવવામાં આવ્યા. કેવળજ્ઞાની રામર્ષિએ ધર્મ-દેશના આપી. દેશનાના અંતમાં સીતેન્દ્ર પૂછેલ પ્રશ્નના જવાબમાં તેમણે લક્ષ્મણ, રાવણ તથા સીતાજીના ભાવિ-ભવોનું સ્પષ્ટ વર્ણન કર્યું. Rા લક્ષ્મણજી સીતાજી અને રાવણના ભાવિ-ભવ રાવણ અહીંથી મરીને ચોથી નરકમાં ગયો છે. અહીંથી મૃત્યુ પામી લક્ષ્મણજીએ વૈક્રિય શરીર ધારણ કર્યું છે. ત્યાં કર્મની નિર્જરા કરતાં કરતાં શુભ કર્મનું ઉપાર્જન કરી રહ્યા છે.. ત્યાર બાદ બીજા ભવમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં વિજયાવતી નગરીમાં સુનંદપિતા અને રોહિણીમાતાની કુક્ષિથી તે બંને જિનદાસ અને સુદર્શન પુત્રરૂપે જન્મશે. તેઓ જૈનધર્મની આરાધના કરશે. કર્મની કેવી વિચિત્રતા છે. એક ભવમાં પરમ શત્રુ બનેલા બીજા ભવમાં સહોદર બનશે. મૃત્યુ પછી ત્રીજા ભવમાં પહેલા દેવલોકમાં દેવો બનશે. ચોથા ભવમાં વિજયાનગરીમાં મનુષ્ય દેહ ધારણ કરીને શ્રાવક ધર્મનું પાલન કરશે. ત્યાંથી તેઓ બંને હરિવર્ષ ક્ષેત્રમાં અલગ-અલગ પુરુષ રૂપે યુગલિક બનશે. છઠ્ઠા ભવમાં ફરી દેવલોકમાં દેવ બનશે. ત્યાંથી વીને પુનઃ વિજયાપુરીમાં કુમારવાર્ત રાજા તથા લક્ષ્મીરાણીના જયકાંત તથા જયપ્રભ નામના રાજકુમાર બનશે. ત્યાં જૈન ધર્મનું પાલન કરી મૃત્યુ પામશે. ત્યાંથી આઠમા ભવમાં છઠ્ઠાદેવલોકમાં દેવતરીકે ઉત્પન્ન થશે. For Personal & Private www. library.org Page #124 -------------------------------------------------------------------------- ________________ ત્યારે સીતેન્દ્રનો આત્મા બારમા દેવલોકમાંથી ચ્યવીને ભરતક્ષેત્રમાં સર્વરત્નમતિ નામના ચક્રવર્તી બનશે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી રાવણ અને લક્ષ્મણજી ચક્રવર્તી બનેલા સીતાજીના પુત્ર ઇન્દ્રાયુધ તથા મેધરથ થશે. કર્મની ગતિ કેટલી વિચિત્ર છે. સીતાનું અપહરણ કરવાવાળો રાવણ નવમા ભવમાં સીતાનો જ પુત્ર થશે. ચક્રવર્તી સીતાજીનો આત્મા દીક્ષા લઈને અનુત્તર દેવલોકમાં જશે. ત્યાર પછી રાવણનો આત્મા જે ઇન્દ્રાયુધ છે, તે શ્રેષ્ઠતમ ત્રણ ભવ પાર કર્યા પછી તીર્થકર નામકર્મ બાંધી તીર્થકર બનશે. સીતાજીનો આત્મા વૈજયન્તથી ચ્યવીને તીર્થંકર રાવણના ગણધર બનશે અને અંતમાં બંને મોક્ષ પ્રાપ્ત કરશે. લક્ષ્મણજીના શેષ ભવ આ પ્રકારે છે- લક્ષ્મણનો આત્મા મેઘરથ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને અનેક શુભગતિ પ્રાપ્ત કરશે. તત્પશ્ચાત પુષ્કરવર દ્વીપના પૂર્વ મહાવિદેહના આભૂષણ રૂપ રત્નચિત્રા નગરીમાં ચક્રવર્તી બની અનુક્રમે તીર્થકર થઈ મોક્ષે જશે.” રાવણ અને લક્ષ્મણનું ભાવિ વૃત્તાંત સાંભળી સીતેન્દ્ર રામર્ષિને વંદન કરી સ્વસ્થાને ગયા. કેવલજ્ઞાની રામર્ષિ પચ્ચીસ વર્ષ વિચરી ત્રણ કરોડ મુનિઓ સાથે શત્રુંજય મહાતીર્થ ઉપર નિવાર્ણ પામી મોક્ષે ગયા. રામાયણ એક વિશાળ મહાસાગર છે. તેનું મંથન કર્યું અને તેમાંથી થોડાંક રત્નો પ્રાપ્ત કર્યા. તે રત્નો પુસ્તકરૂપે આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. રામાયણનું વાંચન આપની આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયરૂપ બને. આપના મિત્રો તથા પરિવારજન પણ મધુવૃત્તિથી રામાયણનો રસાસ્વાદ માણે. લોકોત્તર રામાયણ તો વૈરાગ્યની ખાણ સમાન છે. સામાન્ય રીતે, લોક નજરે રાવણને અધમતાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ લોકોત્તર રામાયણનો સંદેશ કાંઈ જુદો છે કે અધમમાં અધમ વ્યક્તિ પણ જો ખરા દિલથી પશ્ચાતાપ કરીને કર્મની નિર્જરા કરે,... તો તેને મોક્ષરૂપી શિવરમણી અવશ્ય પોતાના જ પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે છે. લક્ષ્મણ રાવણ સીતા વૈકિયશરીરી ૪થી નરક | ૧૨મું સ્વર્ગ સુદર્શન જિનદાસ ૧લો દેવલોક ૧લો દેવલોક મનુષ્ય મનુષ્ય યુગલિક યુગલિક દેવલોક દેવલોક જયપ્રભ જયકાંત છઠ્ઠો દેવલોક છઠ્ઠો દેવલોક મેઘરથ ઇન્દ્રયુધિ ચક્રવર્તી ઘણા શુભ ભવો પાંચ શુભ ભવો | અનુત્તર ચક્રવર્તી તીર્થકર ગણધર શુભ ભવો ૧૩| તીર્થકર A S ^ * 2 K 0 0 2 ૧૧ ૧૨. Jaln Ed on Intemational Foron & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ રાક્ષસવંશની સ્થાપના ‘આપપ્રભુ શરણે આવ્યા છો, તે ઘણું સરસ કર્યું. હવે વૈતાદ્યપર્વત | ઉપર ન જતાં સમુદ્રની વચ્ચે આવેલા રાક્ષસદ્વીપમાં જજો. ત્યાં કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહિ. માટે ખુશીથી રાજ્ય કરો.’’ આ પ્રમાણે કહીને તેણે ભાવોલ્લાસ સાથે રાક્ષસી વગેરે અનેક વિદ્યાઓ તથા દેવરક્ષિત હાર સાધર્મિક ભક્તિના રૂપમાં અર્પણ કર્યો. ધનવાહન રાક્ષસદ્વીપની લંકામાં રાજ્ય કરવા લાગ્યો. તેની પત્ની સુપ્રભાએ એક પુત્રને જન્મ આપ્યો, તેનું મહારાક્ષસ એવું નામ પાડ્યું. અસંખ્યવર્ષો પહેલાં ઈક્વાકુ વંશમાં શ્રી ઋષભદેવ ભગવાન થયા. ત્યારે ચારે બાજુ નિષ્કપટી અને નિર્લોભી લોકો જોવા મળતા હતા. તેમના પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર આદિત્યયશથી સૂર્યવંશ શરૂ થયો. તે વંશમાં દશરથ, રામ, લક્ષ્મણ વગેરે થયા. ભગવાન ઋષભદેવે દીક્ષા પહેલાં જ્યારે રાજ્ય વહેંચણી કરી, ત્યારે તેમના પૌત્રો નમિ-વિનમિ ગેરહાજર હતા. દીક્ષા થઈ ગયા પછી ભગવાન પાસે આવીને તેઓ રાજ્ય માંગતા હતા. એક દિવસ ધરણેન્દ્ર તે બન્નેને વૈતાદ્ય પર્વતની બન્ને શ્રેણિનું રાજ્ય તથા અનેક વિદ્યાઓ અર્પણ કરી. ભરતક્ષેત્રનું ઉત્તર તથા દક્ષિણમાં વિભાજન કરનાર વૈતાદ્યપર્વતની ઉત્તર શ્રેણિમાં વિનમિ અને દક્ષિણશ્રેણીમાં નમિ રાજ્ય કરવા લાગ્યા. તેમનાથી વિદ્યાધરવંશશરૂ થયો. તેમાં અસંખ્ય રાજાઓ થયા. કોઈ રાજા મોક્ષે, તો કોઈ સ્વર્ગમાં ગયા. તેમના પછી શ્રી અજિતનાથ ભગવાન થયા. તે વખતે દક્ષિણ વૈતાઢ્યના રથનુપુર નગરમાં પૂર્ણધન રાજા હતો. તેને ધનવાહન નામે પુત્ર હતો. ઉત્તર વૈતાદ્યના ગગનવલ્લભ નામના નગરમાં સુલોચન રાજા હતો. તેને સહસ્રનયન નામનો પુત્ર તથા સૌંદર્યવાળી રૂપવતી નામે પુત્રી હતી. પૂર્ણધન રાજાએ પોતાના પુત્ર ધનવાહન માટે તેની માંગણી કરવા છતાં, જ્યોતિષીની સલાહના અનુસારે સુલોચન રાજાએ પોતાની પુત્રીના લગ્ન, શ્રી અજીતનાથ ભગવાનના કાકાના ભાઈ સગરચક્રવર્તીની સાથે કરવાનું વિચાર્યું. એક દિવસ ધનવાહન શ્રી અજિતનાથ ભગવાનને વંદન કરવા ગયો. તે વખતે તેણે ભગવાનની દેશના સાંભળી. તેની વૈરાગ્યભાવના જાગૃત થઈ. “અહો ! હું પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં કેટલો મગ્ન બની ગયો છે. સ્ત્રી પ્રત્યેના રાગથી દબાઈ ગયો છું. તથા રાજસત્તાના લોભામણા કીચડમાં ફસાઈ ગયો છું. મારું શું થશે ? મેં ખરેખર મારા આત્મા સાથે છેતરપીંડી કરી છે. કારણ કે મારા યોગ્ય કાર્યોન કરીને બીજી બધી જંજાળોમાં આજ સુધી પડ્યો રહ્યો છું. સ્વપ્ન સમાન ક્ષણિક તથા વિજળી સમાન અનિત્ય જીવનનો શો ભરોસો? અર્થાત તેના પર વિશ્વાસ કેવી રીતે મૂકાય? શું ભવિષ્યમાં ઉત્પન્ન થનારી વ્યથાઓને આ પરિવાર તથા રાજસત્તા રોકી શકશે ખરી ? નહિ, તો પછી તેને છોડીને સંયમસાધનામાં શા માટે ન જોડાઈ જાઉં ?'' આ પ્રમાણે વૈરાગ્યવાસિત બનીને તેણે મહારાક્ષસનો રાજ્યાભિષેક કર્યો. રાજા ધનવાહને શ્રી અજિતનાથભગવાન પાસે આવીને દીક્ષાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કર્મોને ખપાવી મોક્ષ પ્રાપ્ત કર્યો. આથી સુલોચન અને પૂર્ણધન વચ્ચે ધમસાણ યુદ્ધ થયું. ભૌતિક આનન્દના કારણે યુદ્ધની ભયંકર હિંસા શરૂ થઈ ગઈ. અંતે પૂર્ણધને સુલોચનનો વધ કર્યો. તે વખતે તેનો પુત્ર સહસ્ત્રનયન પોતાની બહેનને લઈ જંગલમાં ભાગી ગયો. એક દિવસ જંગલમાં તેને સગર ચક્રવર્તી મળ્યા. સહસ્ત્રનયને પોતાની બહેનનું લગ્ન તેની સાથે કર્યું. સગર ચક્રવર્તીએ તેને એક રાજ્ય આપ્યું. થોડા સમય પછી સહસ્ત્રનયન શક્તિશાળી બન્યો. પોતાના પિતાના મોતનો બદલો લેવા તેણે પૂર્ણધન રાજા તથા તેના પુત્ર ધનવાહન સામે ભયંકર યુદ્ધ શરૂ કર્યું. ક્રોધ વગેરે કષાયો કેવા વિચિત્ર છે? આ ભયંકર યુદ્ધમાં પૂર્ણધન રાજા માર્યો ગયો. જ્યારે તેનો પુત્ર ધનવાહન શ્રી અજિતનાથ ભગવાનના શરણમાં જઈ નિર્ભય બન્યો. સહસ્રનયન પણ અભિમાનનો ત્યાગ કરીને ત્યાં આવ્યો. બન્નેએ દેશનામાં પોતાના પૂર્વભવ સાંભળ્યા. અંતે ધનવાહને પ્રભુની સ્તુતિ કરી. તે વખતે રાક્ષસનામના વ્યંતર દેવોના ઇન્દ્ર ધનવાહનને કહ્યું જેવી રીતે જર્મની, એશિયા વગેરે દેશોમાં રહેતા લોકો જર્મન, એશિયન વગેરે કહેવાય છે. તેવી રીતે આ બન્ને રાજાઓ રાક્ષસદ્વીપ ઉપર રાજ્ય કરતા હોવાથી રાક્ષસ કહેવાયા. વાસ્તવમાં તેઓ રાક્ષસ નહોતા, પરંતુ વિદ્યાધર મનુષ્યો હતા. તેઓનો વંશ રાક્ષસવંશ કહેવાયો. આવી રીતે આ વંશમાં પ્રથમ રાજા ધનવાહન થયા. ત્યાર બાદ તે વંશમાં અસંખ્યાત રાજાઓ થયા. પછી ભગવાન મુનિસુવ્રતસ્વામિના શાસન દરમ્યાન રાક્ષસવંશના રાજા રત્નશ્રવસ અને રાણી કેકસીના પુત્ર રાવણ, કુંભકર્ણ અને બિભીષણ થયા. આ બધા રાક્ષસવંશના કહેવાયા. Ja Education International For personal & Private Use Only www.jaina .org Page #126 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ ચંદ્રગતિ, ભામંડલ આદિનો પૂર્વભવ પિંગલદેવે વિદેહાના પુત્ર ભામંડલનું અપહરણ શા માટે કર્યું? સાથે પિંગલ એક ગુની પાસે ભણતો હતો. પૂર્વભવમાં સરસા પ્ર ચંદ્રગતિ રાજાની સાથે ભામંડલનો પૂર્વભવમાં શું સંબંધ હતો? રાગ ઉત્પન્ન થયો હતો. કયાનનું શરીર બદલાઈ ગયું. પરંતુ રાગભાવ દક્ષિણ ભરતના ક્ષેમપુરનગરમાં સાગરદત્તની પત્ની રત્નપ્રભાની સંસ્કાર હોવાથી તે પોતાની સહાધ્યાયી વિદ્યાર્થીની રાજપુ કુક્ષિથી પુત્ર ગુણધર અને પુત્રી ગુણવતીનો જન્મ થયો. પરિશિષ્ટ ૮ અતિસુંદરીનું અપહરણ કરીને વિદગ્ધનગરમાં ચાલ્યો ગયો. તે ના અનુસાર ગુણવતી લગ્ન કર્યા વગર મરીને હરણી અને ગુણધર જંગલમાં ઘાસ, લાકડા વેચીને અતિસુંદરીની સાથે જીવનનિર્વાહ કરત મરીને હરણ થયો. ત્યાંથી બન્ને અનેક ભવો કરી ગુણધરનો જીવ ત્યાં એક દિવસ કુંડલમંડિતે અતિસુંદરીને જોઈ. પરસ્પર ૨ ભરતક્ષેત્રના દારૂગામમાં વસુભૂતિ નામના બ્રાહ્મણ અને તેની પત્ની ઉત્પન્ન થયો. તેથી પૂર્વભવમાં પોતાની પત્ની સરસાનું અપહરણ કરન અનુકશાથી અતિભૂતિ નામનો પુત્ર થયો. ગુણવતીનો જીવ સરસા કયાન જે હમણાં પિંગલ હતો, તેની સાથે રહેલી અતિસુંદરીનું અપહર તરીકે ઉત્પન્ન થયો. અતિભૂતિના લગ્ન સરસા સાથે થયા. તેણે કર્યું. પૂર્વભવના વેરનો અનુબંધ આ રીતે ચાલ્યો. પિતાના ડર કયાન નામના બ્રાહ્મણે સરસા ઉપર આસક્તિ ઉત્પન્ન થવાથી કુંડલમંડિત દુર્ગદેશમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યો. પિંગલ પાગલ માયા-કપટ કરીને તેનું અપહરણ કર્યું. કામવાસનાને આધીન થયેલા જેમ પૃથ્વી પર ફરવા લાગ્યો. એક દિવસ તેણે આચાર્યદેવઃ મનુષ્ય પોતાના બ્રાહ્મણકુળની મર્યાદા છોડીને નિર્લજ્જ બનીને આવું ગુપ્તસૂરીશ્વરજી મહારાજની પાસે ધર્મ સાંભળીને દીક્ષા લીધી. અપકૃત્ય કરી દે છે. તેની શોધખોળ માટે પતિ અતિભૂતિ અને સાસુ ઝુંપડી બનાવીને રહેલો કંડલમંડિતલુટારો બનીને જંગલમાં ફરી સસરા પણ જંગલમાં ફરવા લાગ્યા. ત્યાં વસુભૂતિ અને અનુકોશાને હતો. એક વખત કંડલમંડિતને સામંત રાજા બાલચંદ્ર બાંધીને લાવ્ય મુનિના દર્શન થયા. તેમની પાસે ધર્મ સાંભળીને બન્નેએ દીક્ષા લીધી. ધીરે-ધીરે ક્રોધશાન્ત થવાથી રાજાએ તેને છોડી દીધો. જંગલમાં ભટક અનુકોશા કમલશ્રી સાધ્વીજીની શિષ્યા બની. બન્ને કાળ કરીને પઉમ તેને મુનિચન્દ્રમુનિ મળ્યા. તેમની પાસેથી ધર્મશ્રવણ કરીને શ્રાવ ચરિયું ના મતે લોકાંતિક દેવલોકમાં અને ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર બન્યો. ત્યાંથી મરીને મિથિલા નગરીમાં રહેલી જનકરાજાની પત ના મતે પહેલાદેવલોકમાં દેવ બની. ત્યાંથી અનેક ભવ કરીને વસુભૂતિનો વિદેહાની કુક્ષિમાં ગર્ભ રૂપે ઉત્પન્ન થયો. આ બાજુ સરસાનો જ જીવ ચંદ્રગતિ રાજા અને અનુકોશાનો જીવ પુષ્પવતી નામની તેમની બીજા દેવલોકમાંથી ચ્યવીને શ્રીભૂતિ પુરોહિતની પુત્રી વેગવતી બન્યું પત્ની બની. સુદર્શન મુનિની ઉપર આરોપ (આળ) ચઢાવીને ત્યાર પદ પુત્રવધૂ સરસાએ પણ કોઈ સાધ્વીજી મ. સા.ની પાસે ધર્મ વૈરાગ્યભાવથી દીક્ષા લઈને કાળ કરીને વેગવતી વિદેહાની કુક્ષિ સાંભળીને દીક્ષા લીધી. મૃત્યુ પામીને બીજા દેવલોકમાં દેવી બની. ઉત્પન્ન થઈ. જ્યારે વિદેહાએ યુગલને જન્મ દીધો કે તરત પરંતુ પતિ અતિભૂતિ આર્તધ્યાનમાં મરીને હંસ બન્યો. એક વખત જ પૂર્વભવનોવૈરી કંડલમંડિતના જીવને અવધિજ્ઞાનથી જોઈને બાજ પક્ષીથી ઘાયલ થયેલો હંસ વૃક્ષ ઉપરથી કોઈ મુનિની પાસે પડ્યો. પિંગલદેવ ક્રોધથી ધમધમી ઉઠ્યો અને તેનું અપહરણ કર્યું. તે મુનિએ તેને નવકાર મંત્ર સંભળાવ્યો. તેના પ્રભાવથી ૧૦ હજાર અહીંયા આપણને એ પણ કર્મની વિચિત્રતા જોવા વર્ષના આયુષ્યવાળો વ્યંતર દેવ બન્યો. તે મરીને વિદગ્ધનગરમાં મળે છે કે, એક ભવમાં અતિભૂતિ પતિ હતો અને સરસા પ્રકાશસિંહ રાજાની પત્ની પ્રવરાવલીથી કુંડલમંડિત નામનો પુત્ર થયો. તેમની પત્ની હતી. તે જ અતિભૂતિનો જીવ ભામંડલ બન્યો ચક્રપુરમાં ચક્રધ્વજ રાજાનો ધૂમકેશ પુરોહિત હતો. અનેક ભવ અને સરસાનો જીવ તેની બહેન સીતા બની. ભ્રમણ કરીને પરસ્ત્રીલંપટ કયાનનો જીવ પ્રોહિતની પત્ની સ્વાહાની કુક્ષિથી પિંગલ નામનો પુત્ર થયો. રાજા ચક્રધ્વજની પુત્રી અતિસુંદરીની તાલિકા પિંગલ દેવ ભામંડલ | સીતા ચંદ્રગતિ | પુષ્પવતી ગુણધર (ભાઈ) |ગુણવતી (બહેન) હરણ અને | હરણી અને અનેક ભવ | અનેક ભવ કયાન અતિભૂતિ (પુત્ર)| સરસા (પુત્રવધુ)| વસુભૂતિ (પિતા) અનુકોશા (માતા) અનેક ભવ | અનેક ભવ | ૨ જો દેવલોક | લોકાંતિક દેવ | લોકાંતિક દેવ --- | વેગવતી | (પહેલો દેવલોક | (પહેલો દેવલોક હંસ અને વ્યંતર | ૫ મો દેવલોક | અને અનેક ભવ) |અને અનેક ભવ) પિંગલ ઋષિ કંડલમંડિત પિંગલદેવ ભામંડલ (ભાઈ)| સીતા (બહેન) | ચંદ્રગતિ પુષ્પવતી In Eા Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ 114 પરિશિષ્ટ – ૩ દશરથ, સત્યભૂતિ મુનિ અને જનકરાજાનો પૂર્વભવ પૂર્વભવ સાંભળીને દશરથને વૈરાગ્ય કેમ થયો ? પૂર્વભવમાં જનકરાજા અને સત્યભૂતિ મુનિની સાથે તેમનો શું સંબંધ હતો ? સેનાપુર નગરમાં ભાવન નામના વિણની પત્ની દીપિકાથી ઉત્પન્ન થયેલી ઉપાસ્તિ નામની પુત્રી હતી. તે સાધુઓની નિંદા કરતી હતી. આવા ભયંકર અનેક પાપો કરીને તિર્યંચ આદિભવોમાં પરિભ્રમણ કરીને તેનો જીવ ચન્દ્રપુર નગરમાં ધનની પત્ની સુંદરીની કુક્ષિથી વરૂણ નામનો પુત્ર થયો. તે ભવમાં વરૂણે ઉદારવૃત્તિથી ભક્તિભાવપૂર્વક સાધુઓને દાન દીધું. એક દિવસ સાધુનો દ્વેષી જીવ આજે તે સાધુનો જ ભક્ત બની ગયો. દાન દેવાવાળો જીવ મનુષ્ય બને છે. તેથી વરૂણ મરીને ધાતકીખંડના ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયો. યુગલિક અલ્પકષાયવાળા હોવાથી વરૂણનો જીવ ત્યાંથી મરીને દેવ બન્યો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પુષ્કલાવતી વિજયના પુષ્કલા નગરમાં નંદિઘોષ રાજાની પત્ની પૃથ્વીદેવીની કુક્ષિથી નંદિવર્ધન નામનો પુત્ર થયો. નંદિવર્ધનને રાજ્ય સોંપીને નંદિઘોષ રાજાએ યશોધર મુનિની પાસે દીક્ષા લીધી. તે મરીને ગ્રેવેયક દેવલોકમાં ગયા. નંદિવર્ધન શ્રાવકધર્મનું પાલન કરીને પાંચમા દેવલોકમાં દેવ બન્યો. આયુષ્ય પૂર્ણ થવાથી ત્યાંથી પશ્ચિમ મહાવિદેહમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણિમાં શશીપુર નગરમાં રત્નમાલી વિદ્યાધર રાજાની પત્ની વિદ્યુત્ત્તતાની કુક્ષિથી સૂર્યંજય નામે પુત્ર થયો. એક વખત અહંકારી સિંહપુરના રાજાને જીતવા માટે રત્નમાલી વિદ્યાધરે સિંહપુર તરફ પ્રયાણ કર્યું. ત્યાં સિંહપુરને આગ્નેય દશરથ ઉપાસ્તિ તિર્યંચાદિ ભવ ભ્રમણ વરુણ યુગલિક દેવ સત્યભૂતિ નંદિવર્ધન (પુત્ર) નંદિઘોષ (પિતા) પાંચમો દેવલોક ગ્રેવેયક સૂર્યંજય (પુત્ર) ૭ મો દેવલોક દશરથ વિદ્યાથી બાળવા માટે રત્નમાલીએ પ્રારંભ કર્યો. એટલામાં તો આઠમા દેવલોકનો દેવ કે જે પૂર્વભવમાં ઉપમન્યુ નામે તેમનો પુરોહિત હતો. તેણે કહ્યું- “હે રાજન્ ! આવું ભયંકર કૃત્ય નહિ કરો. તમે પૂર્વભવમાં ભૂરિનંદન નામના રાજા હતા. હું આપનો ઉપમન્યુ નામનો પુરોહિત હતો. એક વખત તમે માંસત્યાગનો નિયમ લીધો હતો. પરંતુ મેં તમને પ્રેરણા કરીને તે નિયમ ભંગાવ્યો હતો. તે હું પાપી પુરોહિત સ્કન્દ નામના પુરુષથી મરાયો. મરીને હું હાથી તરીકે ઉત્પન્ન થયો. એક વખત યુદ્ધમાં હાથી મરાયો. તેની પછી હાથીનો જીવ હું ભૂરિનંદનરાજાની પત્ની ગંધારીની કુક્ષિથી અરિસૂદન નામનો પુત્ર થયો. જાતિસ્મરણ થવાથી મેં દીક્ષા લીધી. મરીને આઠમા દેવલોકનો દેવ બન્યો છું. ભૂરિનંદન નામના રાજા તમે મરીને જંગલમાં અજગર બન્યા. ત્યાંથી મરીને બીજી નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મરીને તમે રત્નમાલી રાજા બન્યા છો. હું સહસ્ત્રારદેવ પૂર્વભવના સ્નેહથી તમને પ્રતિબોધ કરવા આવ્યો છું. માંસત્યાગ નિયમના ભંગથી ભૂરિનંદન રાજાના ભવમાં ભયંકર પાપના શિકાર બન્યા હતા. હવે નગર બાળીને અનંત ભવોને વધારનાર નવા પાપકર્મ ન બાંધો.’’ દેવ પાસેથી પૂર્વભવ સાંભળીને રત્નમાલી તથા તેમનો પુત્ર સૂર્યંજય વૈરાગી બન્યા. સૂર્યંજયના પુત્ર કુલનંદનને રાજગાદી પર બેસાડીને બંનેએ આચાર્યશ્રી તિલકસુન્દર સૂરીશ્વરજી મહારાજની પાસે દીક્ષા લીધી. બન્ને આયુષ્ય પૂર્ણ કરીને સાતમા દેવલોકના દેવ બન્યા. ત્યાંથી સૂર્યંજયનો જીવ દશરથ બન્યો, અને રત્નમાલી જનકરાજા બન્યા. આઠમા દેવલોકમાંથી ઉપમન્યુદેવ ચ્યવીને જનકરાજાના નાનાભાઈ કનકરાજા બન્યા. પિતા મુનિ નંદિઘોષ ગ્રેવેયકથી ચ્યવીને સત્યભૂતિ મુનિ બન્યા. આ રીતે પોતાનો પૂર્વભવ સાંભળીને દશરથને વૈરાગ્ય આવ્યો. સંસારમાં કર્મની કેવી વિચિત્રતા છે કે એક વખત રત્નમાલી પિતા અને સૂર્યંજય પુત્ર હતા અને આ ભવમાં દશરથ અને જનક વેવાઈ બન્યા. તાલિકા જનક રાજા ભૂરિનંદન (રાજા) અજગર બીજી નરક રત્નમાલી (પિતા) ૭ મો દેવલોક સત્યભૂતિ મુનિ જનક રાજા (ભાઈ) For Personal & Private Use Only કનક રાજા ઉપમન્યુ (પુરોહિત) હાથી અરિસૂદન (પુત્ર) ૮મો દેવલોક કનક રાજા (ભાઈ) www.jainellbrary.org Page #128 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૪ જટાયુનો પૂર્વભવ આ ભરતક્ષેત્રમાં કુંભકારકટ નામના નગરમાં દંડક રાજા રાજ્ય કરતો હતો. તેનો વિવાહ શ્રાવસ્તી નગરીના રાજા જિતશત્રુની પુત્રી પ્રદરયાની સાથે થયો હતો. પુરંદરયશાના ભાઈનું નામ સ્કંદકકુમાર હતું. એકવાર દંડક રાજાનો મંત્રી પાલક શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાના દરબારમાં આવ્યો. તે વખતે તાત્વિક ચર્ચા ચાલી રહી હતી. તેમાં અંદકકુમારે પાલકને પરાસ્ત કરી દીધો. તેને શરમાનું પડ્યું. તેથી તેણે પોતાના હૃદયમાં બદલો લેવાની એક ગાંઠ બાંધી લીધી. નિર્ધામણા કરાવતા રહ્યા. સમાધિ રાખવા માટે બધાને સમજાવતા કે પાલક આપણો દુશ્મન નથી. આ તો ભાઈ કરતાં પણ ઉપકારી છે, કારણ કે આ કર્મોને તોડવા માટે નિમિત્ત બન્યો છે.” આ પ્રમાણે ગરદેવશ્રીની વાણીને સ્વીકારી ૪૯૯ આત્માઓ પીલાતાં પીલાતાં કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. તે પછી વૈરાગ્યભાવ જાગૃત થવાથી રાજકુમારસ્તંદકે મુનિસુવ્રત ભગવાનની પાસે પ૦૦ રાજપુત્રોની સાથે દીક્ષા ગ્રહણ કરી. વિશિષ્ટ અભ્યાસ કર્યા બાદ એમને આચાર્યપદવીથી વિભૂષિત કરાયા. ત્યારથી આ. ખંધકસૂરીશ્વરજી મ. સા. તરીકે પ્રસિદ્ધ થયા. એકવાર ભગવાન મુનિસુવ્રતસ્વામીને પૂછીને ૫. ૫. આ. ખંધકસૂરીશ્વરજી મ. સા.એ પોતાની સાંસારિક બહેન પરન્દરયશાને પ્રતિબોધ આપવા માટે કુંભકારકટ નગર તરફ પ૦૦ શિષ્યોની સાથે વિહાર કર્યો. કેટલાંય વર્ષોથી મનમાં રહેલી વૈરાનુબંધની ગાંઠની સ્મૃતિ થવાથી પાલકે સાધુઓને રહેવા યોગ્ય ઉદ્યાનની જમીનમાં ગુપ્તરીતે શસ્ત્રો ડટાવ્યાં. અનુક્રમે વિહાર કરતાં કરતાં પ. પૂ. આચાર્યશ્રી કુંભકારકટ નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દંડકરાજા (સાંસારિક બનેવી) આદિ તેમજ પ્રજાજનો ધર્મદશના સાંભળવા માટે આવ્યા. બધા અત્યંત પ્રભાવિત અને હર્ષવિભોર થયા. ત્યારબાદ જ્યારે તે એક નાનકડા બાલમુનિને યંત્રમાં પીલવા લઈ ગયો. તે જોઈ આચાર્યદેવશ્રીએ કરુણાપૂર્વક તેને કહ્યું- “હું આ બાલમુનિને પીલાતા જોઈ શકતો નથી. માટે પહેલાં મને પીલી લે. પછી તને જે ઉચિત લાગે, તે કરજે.” પાલકે કહ્યું- “તમારા હૃદયમાં વધુ પીડા અને દુ:ખ થાય, તે માટે તમારી સામે જ પીલીશ.” આ પ્રમાણે કહી તેણે બાલમુનિને યંત્રમાં નાંખ્યા. તે પણ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. પરંતુ આચાર્ય મ. સા. અંધકસૂરીશ્વરજીએ નિયાણું કર્યું મારા તપનું ફળ હો, તો દંડક, પાલક તથા તેના કુળ અને રાષ્ટ્રનો નાશ કરનારો થાઉં.” પાલકે તેઓને પણ પીલ્યા. પણ તેઓ મરીને અગ્નિકુમાર દેવ થયા. દંડક રાજા મહેલમાં આવ્યા, ત્યારે રાજાને એકાંતમાં પાલક મંત્રીએ કહ્યું- “મુખમાં રામ બગલમાં છૂરી” આ બધો બહારનો દેખાવ (ઢોંગ) છે. ખરેખર તો આ આચાર્ય સંયમની કઠોર સાધનાથી ઉદ્વિગ્ન બની ગયા છે. તેથી તે આપનું રાજ્ય હડપ કરવા માટે આવ્યા છે. એમની સાથે જે ૫૦૦ મુનિઓ છે, તે મુનિઓ નહિ, પણ એક-એક સહસ્રયોદ્ધા જેવા છે. તેઓએ ઉદ્યાનભૂમિમાં શસ્ત્રો છુપાવ્યાં છે.” ત્યારબાદ દંડક રાજાએ જમીન ખોદાવી. ત્યારે તેમાંથી શસ્ત્રો નીકળ્યાં. તે જોઈ રાજા ક્રોધથી રાતોચોળ થઈ ગયો. તેણે મંત્રીને કહ્યું- “હે મંત્રી ! આપ અતિશય બુદ્ધિશાળી છો, માટે આપે પહેલેથી જ બધું કારસ્થાન જાણી લીધું. હવે તેઓને જે સજા કરવી હોય, તે આપ કરી શકો છો. મને આ માટે ફરી પુછવાની જરૂર નથી. તેઓનો ઓઘો મુહપત્તિ લોહીથી લથપથ થઈ ગયો હતો. પક્ષી ઓઘાને માંસ-પિંડ સમજી પોતાની પક્કડમાં લઈને ઉડ્યું. પણ ઉડતાંઉડતાં પક્કડ ઢીલી થવાથી ઓઘો તે પુરંદરયશાના આંગણામાં જ પડી ગયો. તેણે જેવો ઉપાડીને જોયો, તો તેને યાદ આવ્યું કે આ તો મારા દ્વારા અપાયેલ મારા ભાઈનો જ ઓઘો છે. તેને મહાન ઋષિની હત્યાનું ભયંકર દુઃખ થયું. શાસનદેવીએ તેને ઊંચકીને ભગવાન મુનિસુવ્રત સ્વામિની પાસે મૂકી દીધી. ભાઈના મૃત્યુથી વૈરાગ્યવાસિત બનીને તેણીએ દીક્ષા લીધી. અગ્નિકુમારદેવે (ખંધકનો જીવ) અવધિજ્ઞાનથી નિર્દોષ ૫૦૦ મુનિઓની હત્યા જાણી દંડક, પાલક અને પૂરા નગરને સળગાવી નાંખ્યું. કોઈનેય બાકાત ન રાખ્યા. તે દિવસથી તે ક્ષેત્ર દંડકરાજાના નામથી દંડકારણ્ય કહેવાયું. પાલક સાતમી નરકમાં ગયો. દંડક રાજા પાપકર્મના કારણે અનેક દુઃખથી ભરેલી યોનિઓમાં ભટકીને પોતાના જ પાપકર્મના ઉદયે ગંધ નામક મહારોગી ગીધ પક્ષી થયો. સુગુપ્ત મુનિના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેની પાંખો સુવર્ણમય બની ગઈ. વિશ્ર્વમરત્ન જેવી ચાંચ, પદ્મરાગ-રત્ન જેવા પગ, નાના પ્રકારના રત્ન જેવું શરીર અને મસ્તક ઉપર રત્નાકર જેવી જટા થઈ ગઈ. તેથી તે પક્ષી જટાયુ કહેવાયું. આ સાંભળી દ્વેષી પાલક હર્ષવિભોર થઈ ગયો. તેણે માનવપીલણનું વિશાળ યંત્ર બનાવ્યું. આચાર્યશ્રીની સામે જ એક પછી એક શિષ્યને યંત્રમાં નાંખવા લાગ્યો. આચાર્ય મ. સા. એક-એક સાધુને For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ 116 પરિશિષ્ટ- ૫ વાનરવંશની સ્થાપના વાલી, સુગ્રીવ વગેરે વાનર કહેવાતા હતા. તેઓ કાળા મોઢા કે લાંબી પૂંછડીવાળા વાંદરા નહોતા. પરંતુ વિદ્યાધર મનુષ્યો હતા. છતાં પણ વાનરવંશના હોવાથી વાનર કહેવાયા. વાનરવંશની સ્થાપના આ પ્રમાણે થઈ. આ ભરતક્ષેત્રમાં જ્યારે શ્રેયાંસનાથ ભગવાનનું શાસન ચાલતું હતું. ત્યારે રાક્ષસદ્વીપમાં કીર્તિધવલ રાજા રાજ્ય કરતો હતો. તે સમયે વૈતાદ્યપર્વતના દક્ષિણ ભાગમાં મેઘપુર નામના નગરમાં અતીન્દ્રનામે રાજા હતો. તેની પત્ની શ્રીમતીએ એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. પુત્રનું નામ શ્રીકંઠ અને પુત્રીનું નામ દેવી રાખ્યું. દેવીકુમારી ખરેખર સ્વર્ગની દેવી સમાન રૂપવતી હતી. યૌવન અવસ્થા પ્રાપ્ત થયે છતે રત્નપુર નગરના રાજા પુષ્પોત્તરે પોતાના પુત્ર પૌોત્તર રાજકુમાર માટે રાજકુમારી દેવીની માંગણી કરી. પુષ્પોત્તર રાજાને પદ્મા નામે એક પુત્રી હતી. અતીન્દ્રરાજાએ પુષ્પોત્તર રાજાની માંગણીને ઠુકરાવી દીધી અને ભાગ્યયોગે દેવીની વિવાહવિધિ લંકાધિપતિ કીર્તિધવલની સાથે કરી દીધી. આથી અતીન્દ્રરાજા અને પુષ્પોત્તરરાજા વચ્ચે વેરભાવ શરૂ થયો. દુનિયામાં આ ચાલ્યા જ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિકોઈની વાત માનતો નથી, ત્યારે ભૌતિક વસ્તુનો વિવેકહીન પ્રેમી તેને પોતાનો શત્રુ માની બેસે છે. વિવેકી માણસ તો આમ વિચારે છે કે, મારી દૃષ્ટિએ મને એ યોગ્ય લાગતું હતું. તેની દૃષ્ટિએ તેને બીજું યોગ્ય લાગ્યું. તેથી તેણે તે કર્યું હશે. તેની ઉપર પોતાની દૃષ્ટિ ઠોકી બેસાડવાનો મારો કોઈ અધિકાર નથી. આ પ્રમાણે વિવેકદ્વારા મનનું સમાધાન ન કરવાથી મેઘપુર અને રત્નપુરના રાજાઓ વચ્ચે વૈરની ગાંઠ બંધાઈ ગઈ. એકવાર શ્રીકંઠ રાજકુમાર યાત્રા માટે ગયો હતો. ત્યાંથી પાછા ફરતાં તેણે રત્નપુરમાં પદ્મા નામની રાજકુમારીને જોઈ. જોતાં જ તેની ઉપર પ્રેમ ઉભરાયો. પહ્માની પણ દૃષ્ટિ રાજકુમાર શ્રીકંઠ પર પડી. આંખોથી આંખો મળી ગઈ. હૃદયથી હૃદયનું મિલન થયું. પ્રેમથી પ્રેમ જોડાયો. પદ્મા વિચારવા લાગી કે આ રાજકુમાર મને અહીંથી અપહરણ કરીને લઈ જાય, તો કેટલું સારૂં... વિચક્ષણ રાજકુમાર શ્રીકંઠ, પદ્માના મનની પરિસ્થિતિને તુરંત સમજી ગયો અને સાહસ કરીને પદ્માને પોતાના વિમાનમાં બેસાડી આકાશમાર્ગે રવાના થયો. પદ્માની દાસીઓએ હાહાકાર મચાવ્યો. તેઓ જોરથી રાડો પાડવા લાગી ‘અપહરણ.... પહ્માનું અપહરણ....' આ હૃદયદ્રાવક સમાચાર સાંભળતાં જ પુષ્પોત્તરરાજા ક્રોધથી લાલચોળ થઈ ગયો. પોતાના શત્રુનો પુત્ર પોતાની પુત્રીનું અપહરણ કરીને ભાગી ગયો. આ જાણી તેનો ક્રોધાગ્નિ ભડકી ઉઠ્યો. જાણે બળતી આગમાં ઘી નંખાયું. તેણે સેના સજ્જ કરીને સેનાસહિત શ્રીકંઠનો પીછો કરવા ગગનમાર્ગે વિમાન દ્વારા પ્રયાણ કર્યું. ભાગતો ભાગતો શ્રીકંઠ રાજકુમાર લંકા નગરીમાં પહોંચી પોતાના બનેવી રાક્ષસવંશના રાજા કીર્તિધવલના શરણે ગયો. તેણે રાજકુમારી પદ્માની પ્રેમકથા સંભળાવી. એટલામાં પુષ્પોત્તર રાજા આવી પહોંચ્યો. તેણે લંકાનગરીને ઘેરી લીધી. કીર્તિધવલ રાજાએ પુષ્પોત્તર રાજાની પાસે સંદેશવાહક દૂત મોકલ્યો. દૂતે પુષ્પોત્તર રાજાની પાસે આવીને કહ્યું- “આપનો પ્રયત્ન નિષ્ફળ છે. આપની કન્યાના વિવાહ બીજાની સાથે કરવાના જ હતા. તેણે પોતાની મેળે જ પોતાનો જીવન-સાથી શોધી લીધો છે. એમાં શ્રીકંઠને દોષી શી રીતે મનાય ? આપે યુદ્ધ ન કરવું જોઈએ. યુદ્ધથી આપની પુત્રીને પણ દુઃખ થશે. હવે તો સુઅવસર એ આવ્યો છે કે આપ આ બન્નેની વિવાહવિધિ સાનંદ કરી યુગલને પોતાના શુભાશીર્વાદ પ્રદાન કરો. મારી દૃષ્ટિએ આ જ સમયોચિત છે.” એટલામાં રાજકુમારી પમાની એક દાસીએ પુષ્પોત્તર રાજાની પાસે આવીને કહ્યું,- “રાજકુમારી પદ્માએ કહેવડાવ્યું છે કે વાસ્તવમાં રાજકુમાર શ્રીકંઠે મારું અપહરણ નથી કર્યું, પરંતુ મેં પોતે જ તેને મારા જીવનસાથી રૂપે પસંદ કર્યો છે.” આ સાંભળી પુષ્પોત્તર રાજાનો ક્રોધ શાંત થઈ ગયો. વિચારશીલ પુરુષોનો ક્રોધ અતિતીવ્ર ન હોવાથી યોગ્ય સમાધાન થતાંજ શાંત થઈ જાય છે. પુષ્પોત્તર રાજાએ શ્રીકંઠ અને પદ્માનો વિવાહ ધામધૂમથી કર્યો અને પોતે રત્નપુર નગર તરફ પ્રયાણ કર્યું. કીર્તિધવલ રાજાએ શ્રીકંઠને કહ્યું, “હવે આપ વૈતાઢ્ય પર્વત પર ન જાઓ, કારણ કે ત્યાં આપના ઘણા શત્રુઓ છે. હું એ કહેવા નથી માંગતો કે આપ ડરપોક છો, પણ જીવનને યુદ્ધના ભયંકર વિચારોમાં જ સમાપ્ત કરવું ઉચિત નથી. હકીકતમાં આપના હૃદયના સ્નેહના તાર અમારા સ્નેહના તાર સાથે જોડાયેલો છે. તે તૂટવાથી ભવિષ્યમાં થવાવાળા વિયોગને હું સહન નહિ કરી શકું. માટે રાક્ષસદ્વીપની પાસે વાનર, સિંહલ, બર્બરકુલ વગેરે અનેક દ્વીપો મારે આધીન છે. તેમાંથી કોઈપણ એક દ્વીપમાં આપ આપની રાજધાની બનાવી નિશ્ચિંત રાજ્ય કરો.” આ સાંભળી શ્રીકંઠ રાજાએ ત્યાં વાનર દ્વીપના કિષ્ક્રિધનગરમાં રાજ્ય કરવાનું શરૂ કર્યું. ત્યાં મનુષ્યો For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ 11 ઉપરાંત વાનરો પર શ્રીકંઠ રાજા વધુ સ્નેહ રાખતો હતો. તેથી તેણે નાના-મોટા વાંદરાઓની કોઈએ હિંસા ન કરવી તેવો પડહ વગડાવ્યો. રાજાના આદેશથી રાજ્ય તરફથી વાનરોને ભોજનાદિ અપાતું. ‘અથા રાના તથા પ્રજ્ઞા'' એ ઉક્તિ અનુસાર પ્રજા પણ વાંદરાઓને ભોજન આપતી અને તેમના ઉપર પ્રેમ રાખતી. રાજાએ ધ્વજ, છત્ર વગેરે ઉપર વાંદરાઓના ચિન્હ બનાવ્યા. આ પ્રમાણે વાનરદ્વીપમાં રહેવાથી અને ધ્વજ વગેરે પર વાંદરાઓના ચિન્હ બનાવવાથી વિદ્યાધર મનુષ્ય પણ વાનર કહેવાયા. તેઓનો વંશ વાનરવંશ કહેવાયો. આ પ્રમાણે વાનરવંશની સ્થાપના થઈ. વાનરવંશનો પ્રારંભ શ્રીકંઠ રાજાથી થયો. શ્રીકંઠનો મહાપરાક્રમી પુત્ર વજ કંઠ હતો. એકવાર ઇન્દ્રદેવોની સાથે નંદીશ્વરદ્વીપની તીર્થયાત્રા માટે જઈ રહ્યા હતા. તેઓને જોતાં જ શ્રીકંઠ રાજાને પણ યાત્રાના મનોરથો થયા. તે પણ વિમાનમાં બેસીને ઇન્દ્રના વિમાનને અનુસરવા લાગ્યો પરંતુ માનુષોત્તર પર્વતની આગળ વિમાન ચાલતું અટકી ગયું. તેથી શ્રીકંઠને ઘણું દુઃખ થયું અને યાત્રા કરવાના મનોરથો પૂર્ણ ન થયા. તેણે ચિંતનસાગરમાં મંથન કરતાં વિચાર્યું કે મેં પૂર્વભવે તપની સાધના ન કરી, તેથી યાત્રાના મનોરથો અધૂરા રહ્યા. જો મારો યાત્રાનો મનોરથ સફળ ન થયો, તો રાજ્ય પણ શા કામનું? પુત્ર આદિ પરિવાર પણ શા કામનો ? પત્ની પણ શા કામની? રાજદરબાર પણ શા કામનો ? આ પ્રમાણે નિદ પામીને તેણે વિચાર્યું. “હવેહંતપની સાધના કરી લઉં. પરંતુ શુદ્ધ તપ તે જ છે કે જ્યાં કષાયોનું શમન, ભગવાનનું ભજન, બ્રહ્મચર્યનું પાલન અને ભગવાનની આજ્ઞાનું પાલન થાય. આ બધુ દીક્ષા લીધા સિવાય સંભવ નથી.” તેથી પોતાના પુત્ર વજકંઠને રાજ્ય સોંપી શ્રીકંઠે ચારિત્ર અંગીકાર કર્યું. કઠોર તપ કરી સર્વકર્મોનો ક્ષય કરી તેઓ મોક્ષે ગયા. ત્યારબાદ વાનરવંશમાં ઘનોદધિરથ, કિષ્કિન્ધ, આદિત્યરજ, વાલી, સુગ્રીવ વગેરે રાજાઓ થયા. જો કે વાલી, સુગ્રીવ વાનરવંશના હતા. પણ પવનંજય, હનુમાનજી વગેરે વાનરવંશના નહોતા. તે તો વિદ્યાધરવંશના હતા, તો પણ ઉત્તરપુરાણ, ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર આદિ રામાયણના ગ્રંથોના અનુસાર સુગ્રીવે પોતાની પુત્રી પદ્મરાગાનો વિવાહ હનુમાનજી સાથે કર્યો હતો, માટે તેઓનું સાસરું વાનરવંશમાં હોવાથી તેઓ વાનરવંશના કહેવાયા. એવુ રામાયણ ગ્રંથોના ચિંતનથી લાગે છે. વાલ્મિકી આદિ રામાયણ ગ્રંથોના અનુસાર હનુમાનજી બાલબ્રહ્મચારી હતા. તેઓએ વિવાહ નહોતો કર્યો. તત્વ તો કેવળજ્ઞાની જાણે... પરિશિષ્ટ - ૬ ઇન્દ્રજિત, મેઘવાહન અને મંદોદરીનો પૂર્વભવ કૌશાંબી નગરીમાં પ્રથમ અને પશ્ચિમ નામના બે ગરીબ ભાઈ ' કરીને તેને પ્રતિબોધ કરવા આવ્યો. ભાઈના સ્નેહના કારણે તેણે રહેતા હતા. એક વખત ભવદત્ત મુનિની પાસે ધર્મ સાંભળીને બન્ને પૂર્વભવનો સંપૂર્ણ વૃત્તાંત કહ્યો. ત્યારે તેને જાતિસ્મરણ થવાથી ભાઈઓએ દીક્ષા લીધી. એક વાર વિહાર કરતાં-કરતાં તેઓ કોશામ્બી નિયાણાનો પશ્ચાતાપ કરવાપૂર્વક વૈરાગ્યવાસિત થઈને દીક્ષા ગ્રહણ નગરીમાં આવ્યા. ત્યાં વસંતઋતુના ઉત્સવની ખુશીમાં નંદીઘોષ રાજા કરી. કાળધર્મ પામીને રતિવર્ધન મુનિ પાંચમા દેવલોકના દેવ બન્યા. પોતાની પત્ની સાથે ક્રીડા કરતો હતો. તેને જોઈને પશ્ચિમ મુનિએ જો કે નિયાણું કરવાવાળા પ્રાણીઓ પાપાનુબંધી પુણ્યથી વસ્તુ પ્રાપ્ત 'નિયાણું કર્યું કે મારા તપના પ્રભાવથી ભવિષ્યમાં હું આવી ક્રીડા થયા પછી નરકાદિ દુર્ગતિમાં જાય છે. પરંતુ પશ્ચાતાપથી પાપનો કરવાવાળા રાજાનો પુત્ર બનું. જો કે બીજા સાધુઓ દ્વારા સમજાવવા અનું બધ તોડીને પુણ્યાનુબંધી પુણ્યથી દેવ બન્યા. ત્યાર પછી છતાં તે મુનિ નિયાણાથી નિવૃત્ત ન થયા. કાળધર્મ પામીને પશ્ચિમ મહાવિદેહમાં વિબુદ્ધનગરમાં બન્ને ભાઈ, રાજા બન્યા. પછી દીક્ષા લઈને મુનિનો જીવ ઇન્દુમુખી રાણીની કુક્ષિથી રતિવર્ધન નામનો પુત્ર થયો. ૧૨ મા દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને રાવણના પુત્રો ઇન્દ્રજિત્ અનુક્રમે યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં પિતાની જેમ પત્નીઓ સાથે ક્રીડા અને મેઘવાહન બન્યા. રતિવર્ધનની માતા ઇન્દુમુખી અનેક ભવભ્રમણ કરવા લાગ્યો. મોટાભાઈ પ્રથમ મુનિ નિયાણા રહિત તપ કરવાથી કરીને મંદોદરી બની. આ પ્રમાણે પૂર્વભવ સાંભળીને કુંભકર્ણ, ઇન્દ્રજિતુ, પાંચમા દેવલોકમાં ઘણી ઋદ્ધિવાળા દેવ બન્યા. પોતાના ભૂતપૂર્વભાઈ મેઘવાહન અને મંદોદરી વગેરેએ દીક્ષા ગ્રહણ કરી. રાજપુત્ર બન્યા છે, એવું અવધિજ્ઞાનથી જાણીને તે દેવ મુનિનું રૂપ ધારણ તાલિકા ઇન્દ્રજિતું મેઘવહન | મન્દોદરી પ્રથમ (ભાઈ) પશ્ચિમ (ભાઈ) રતિવર્ધન (પુત્ર) | ઇન્દુમુખી (માતા) ૫ મો દેવલોક ૫ મો દેવલોક | અનેક ભવ રાજા રાજા, ૧૨ મો દેવલોક ૧૨ મો દેવલોક ઇન્દ્રજિત્ (પુત્ર) મેઘવાહન (પુત્ર) | મન્દોદરી (માતા) For Personal & Private Use Only www.ainelibrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ 118 પરિશિષ્ટ – ૭ – ભરત અને ભુવનાલંકાર હાથીનો પૂર્વભવ ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી, ત્યારે તેમની સાથે ૪૦૦૦ રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ભગવાન મૌન અને ઉપવાસ કરીને વિહાર કરી રહ્યા હતા. કચ્છ-મહાકચ્છે અગ્રણી મુનિઓને આહાર ગ્રહણની વિધિ પૂછી. પરંતુ તેઓએ કહ્યું- “અમે જાણતા નથી. દીક્ષા પહેલાં અમે ભગવાનને પૂછ્યું નહી, અને હમણાં ભગવાન મૌન છે. હવે શું કરવું ? ઘરે જવું પણ ઉચિત નથી. આહાર વિના અહીં રહી શકાય તેમ નથી.’’ આવું વિચારીને બધા તાપસ બની ગયા. એમાંથી બેતાપસ પ્રહ્લાદ રાજાના પુત્ર ચન્દ્રોદય અને સુપ્રભરાજાના પુત્ર સુરોદય હતા. ભવભ્રમણ કરતાં ગજપુર નગરમાં ચંદ્રોદયનો જીવ હરિમતિ રાજાની ચંદ્રલેખા રાણીની કુક્ષિથી કુલંકર નામે પુત્ર થયો. અને સુરોદય તે જ નગરમાં વિશ્વભૂતિ બ્રાહ્મણની અગ્નિકુંડા પત્નીથી શ્રુતિરતિ નામે પુત્ર થયો. અનુક્રમે કુલંકર રાજા થયો. એક દિવસ તે તાપસના આશ્રમમાં જતો હતો. વચમાં અવધિજ્ઞાની મુનિ મળ્યા. તેમણે આ પ્રમાણે કહ્યું કે,- “હે રાજન્ ! તું જેની પાસે જાય છે. તે તાપસ પંચાગ્નિ તપ કરે છે. ત્યાં દહન માટે લાવેલા લાકડામાં એક સર્પ રહેલો છે. તે સર્પ પૂર્વભવે ક્ષેમકંર નામે તારા દાદાજીનો જીવ હતો, માટે તે લાકડાને ચીરાવીને તેને બહાર કઢાવી તેની રક્ષા કર.’’ આ સાંભળીને તે આકુળવ્યાકુળ થયો. લાકડુ ચીરાવી તેમાંથી નીકળેલા સર્પને જોઈ તે આશ્ચર્ય ચકિત થઈ ગયો. મારા દાદાજીની આ હાલત થઈ. જો હું સાવધાન નહિ બનું, તો મારી હાલત કેવી થશે ? વગેરે વિચાર કરીને વૈરાગ્યભાવમાં આવ્યા પછી તેને દીક્ષા લેવાની ઇચ્છા થઈ. એટલીવારમાં તો પુરોહિત શ્રુતિરતિ ત્યાં આવીને આ પ્રમાણે કહેવા લાગ્યો‘‘જૈનધર્મ તમારા કુળની પરંપરામાં આવેલો ધર્મ નથી, છતાં પણ દીક્ષા લેવાની ઇચ્છા હોય, તો છેલ્લી ઉંમરમાં લેજો. અત્યારે રાજ્ય-વ્યવસ્થામાં શા માટે ઉદ્વિગ્ન બની ગયા છો.’’ બ્રાહ્મણની વાણી સાંભળીને રાજાને દીક્ષા લેવાનો ઉત્સાહ ભાંગી ગયો. હવે મારે શું કરવું જોઇએ, એમ તે વિચારવા લાગ્યો. એટલામાં તો તેની શ્રીદામા નામની પત્ની કે જે શ્રુતિરતિ પુરોહિતની સાથે દુરાચાર કરતી હતી, તે શંકિત બની કે જરૂર રાજાએ અમારો સંબંધ જાણ્યો લાગે છે. તેથી તે કદાચ દીક્ષા લેવા તૈયાર થયો હશે. આ ભયથી તે અમને મારે તેની પહેલાં હું તેને મારી નાંખું.’’ એમ વિચારી પુરોહિતની સંમતિથી શ્રીદામાએ વિષ આપીને પોતાના પતિ કુલંકર રાજાને મારી નાંખ્યો. ધિક્કાર છે કામવાસનાને....! કે જેનાથી એક સુસંપન્ન શ્રીદામા નારીએ પોતાના પતિની હત્યા કરી. ત્યાર પછી અનેક ભવભ્રમણ કરીને કુલંકર રાજા અને શ્રુતિરતિ રાજગૃહીમાં કપિલ બ્રાહ્મણની પત્ની સાવિત્રીની કુક્ષિથી વિનોદ અને રમણ નામના બે ભાઈ યુગલ તરીકે ઉત્પન્ન થયા. રમણ વેદ ભણવા માટે દેશાંતર ગયો. વિનોદના લગ્ન શાખા નામની કન્યા સાથે થયા. કાળ પસાર થતાં રમણ ભણીને રાત્રિના સમયમાં રાજગૃહીમાં આવ્યો. આ અકાળે આવ્યો છે, એવું જાણી દરવાને તેમને નગરમાં પ્રવેશ કરવા દીધો નહિ. તે ગામની બહાર સર્વ સાધારણ યક્ષના મંદિરમાં સૂઈ ગયો. તે સમયે વિનોદની શાખા નામની સ્ત્રી દત્ત નામના એક બ્રાહ્મણને સંકેત કરીને ત્યાં આવી. તેની પાછળ વિનોદ પણ ત્યાં આવ્યો. તેણીએ . સૂતેલો દત્ત છે – એમ જાણીને રમણને ઉઠાડી તેની સાથે રતિક્રીડા કરી. આ જોઈને વિનોદે રમણ ઉપર તલવારથી આક્રમણ કર્યું. રમણે પણ છરીથી તેનો સામનો કર્યો. તેમાં રમણ મરી ગયો. શાખાએ રમણની છરીથી વિનોદને મારી નાંખ્યો. કેટલો વિચિત્ર સંસાર છે કે વ્યભિચારિણી શાખાએ પોતાના પતિની હત્યા કરી. વિનોદ મરીને અનેક ભવભ્રમણ કરીને ધન નામનો એક શ્રેષ્ઠીપુત્ર થયો. રમણ પણ અનેક ભવોમાં ફરીને ધનની પત્ની લક્ષ્મીની કુક્ષિથી ભૂષણ નામનો પુત્ર થયો. પિતાના કહેવાથી ભૂષણ ૩૨ કન્યાની સાથે પરણ્યો. એક રાત્રિમાં પોતાના ઘરની અગાશીમાં પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતો હતો. તે રાત્રિના ચોથા પ્રહરમાં શ્રીધરમુનિને કેવલજ્ઞાન થવાથી દેવતા દ્વારા આરંભેલો ઉત્સવ તેણે જોયો. સારા પરિણામ થવાથી તે અગાશીમાંથી ઉતરીને વંદન કરવા જઈ રહ્યો હતો. રસ્તામાં સર્પે ડંખ દીધો. શુભધ્યાનમાં મરીને અનેક સારી ગતિમાં ભ્રમણ કરીને જંબૂદ્વીપના મહાવિદેહમાં અચલ ચક્રવર્તીની હરિણી નામની પત્નીથી પ્રિયદર્શન નામે પુત્ર થયો. તે ઘણો ધર્માત્મા હતો. અને બાલ્યવયથી જ દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કરી રહ્યો હતો. પરંતુ યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં પિતાના આગ્રહથી ત્રણ હજાર કન્યાઓની સાથે તેણે લગ્ન કર્યા. પ્રિયદર્શનને ગૃહસ્થવાસમાં પણ ચોસઠ હજાર વર્ષ સુધી For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટતપ કર્યો. પછી મૃત્યુ પામીને તે બ્રહ્મદેવલોકમાં દેવ બન્યો. ધનશ્રેષ્ઠીનો જીવ સંસારમાં પરિભ્રમણ કરીને પોતનપુરમાં અગ્નિમુખ બ્રાહ્મણની પત્ની શકુનાથી મૃદુમતિ નામે પુત્ર થયો. અવિનીત હોવાથી પિતાએ તેને ઘર બહાર કાઢી મૂક્યો. તે સ્વચ્છંદી થઈને ભટકવા લાગ્યો. જુગાર આદિ દરેક કળામાં ચતુર તથા ઠગારો બની ગયો. જુગાર રમવામાં ચતુર હોવાથી તે કોઈનાથી પરાજિત થતો નહિ. એટલે તે ઘણો ધનાઢય થયો. વસંતસેના નામની વેશ્યાની સાથે કામવાસનામાં ધનનો ખર્ચ કરતાં-કરતાં તે જુગારી વેશ્યાગામી પણ બની ગયો. જીવનની અંતિમ અવસ્થામાં ખરાબ વ્યસનો છોડીને તેણે દીક્ષા લીધી. મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવ બન્યો. ત્યાંથી ચ્યવીને પૂર્વભવના કપટના કારણે વૈતાઢયગિરિ પર ભુવનાલંકાર નામનો હાથી થયો. પ્રિયદર્શનનો જીવ બ્રહ્મદેવલોકથી ચ્યવીને ભરત બન્યો. ભરતને જોઈને હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વિવેક પ્રાપ્ત થવાના કારણે રૌદ્રધ્યાનને છોડીને તે મદરહિત બન્યો. તાલિકા ભુવનાલંકાર હાથી ભરત ચન્દ્રોદય રાજા સુરોદય રાજા અનેક ભવ પછી અનેક ભવ પછી કુલંકર રાજા શ્રુતિરતિ બ્રાહ્મણ અનેક ભવ અનેક ભવ વિનોદ (ભાઈ) રમણ (ભાઈ) અનેક ભવ અનેક ભવ શ્રેષ્ઠીપુત્ર ધન (પિતા) ભૂષણ (પુત્ર) ભવ ભ્રમણ ઉચ્ચગતિ ભ્રમણ મૃદુમતિ પ્રિયદર્શન બ્રહ્મ દેવલોક બ્રહ્મ દેવલોક ભુવનાલંકાર હાથી ભરત International For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ 20 પરિશિષ્ટ – ૮ રામ-લક્ષ્મણ, વિશલ્યા, બિભીષણ, રાવણ, સુગ્રીવ અને સીતાના પૂર્વભવો દક્ષિણ ભરતમાં ક્ષેમપુર નગરમાં નયદત્ત નામનો વિણક હતો. તેની પત્ની સુનંદાની કુક્ષિથી ધનદત્ત અને વસુદત્તનો જન્મ થયો. તે બંનેનો મિત્ર યાજ્ઞવલ્ક્ય હતો. તે જ નગરમાં સાગરદત્તની પત્ની રત્નપ્રભાની કુક્ષિથી પુત્ર ગુણધર અને પુત્રી ગુણવતીનો જન્મ થયો. યુવાવસ્થા પ્રાપ્ત થવાથી સાગરદત્તે પોતાની પુત્રીની સગાઈ ધનદત્ત સાથે કરી. પરંતુ તેણીની માતા રત્નપ્રભાએ ધનના લોભથી ગુપ્ત રીતે ધનપતિ શ્રીકાન્તની સાથે સગાઈ કરી દીધી. આ વૃતાન્ત યાજ્ઞવલ્ક્ય પોતાના મિત્ર બન્ને ભાઈઓને કહ્યો. આ સાંભળીને નાનાભાઈ વસુદત્તે રાત્રિના સમયે શ્રીકાન્ત શેઠની સાથે લડાઈ કરી. પરસ્પર લડતાં-લડતાં બન્ને મરી ગયા. મરીને બન્ને વિંધ્યાચલ પર્વતના જંગલમાં હરણ બન્યા. ગુણવતી લગ્ન કર્યા વિના મરીને હરણી બની. ત્યાં પણ પૂર્વભવનો વેરાનુબંધ હોવાથી તે બન્ને, હરણી માટે મરીને પરસ્પર વેરભાવથી ઘણા ભવોમાં ભમ્યા. ગુણધરનો જીવ ઘણા ૬ ભવો કરી અંતે ભામંડલ થયો. ધનદત્ત નાનાભાઈની હત્યાથી દુઃખી થઈને ધર્મરહિત બની જંગલમાં ભૂખ્યો-તરસ્યો ભટકવા લાગ્યો. એક રાત્રે તેણે સાધુને જોયા અને ભોજન માંગ્યું. ત્યારે મુનિએ કહ્યું- ‘“મુનિ તો દિવસે પણ ભોજનનો સંગ્રહ કરતા નથી, તો રાત્રિના સમયે ક્યાંથી હોય ? તારે પણ રાત્રિમાં ખાવું-પીવું ઉચિત નથી. રાત્રે તેમાં ઉત્પન્ન થયેલી જીવોત્પત્તિ વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતા નથી. એટલે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. રાત્રિભોજન નરકનું દ્વાર છે.’’ આ સાંભળીને તે રાત્રિભોજન ત્યાગ કરીને શ્રાવક બન્યો. મરીને પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મહાપુર નગરમાં ધારિણી અને મેરુનો પુત્ર પદ્મરુચિ નામે શ્રેષ્ઠ શ્રાવક બન્યો. એક વખત તે ઘોડાપર બેસીને ગોકુળમાં જઈ રહ્યો હતો. વચમાં તેણે મરવાની તૈયારીવાળા વૃદ્ધ બળદને જોઈ ઘોડાપરથી ઉતરી તેના કાનમાં નવકારમંત્ર સંભળાવ્યો. નવકારમંત્રના પ્રભાવથી બળદ મરીને છન્નછાય રાજાની પત્ની શ્રીદત્તાની કુક્ષિથી વૃષભધ્વજ નામનો પુત્ર થયો. એક દિવસ ફરતાં-ફરતાં તે પોતાની પૂર્વભવની ભૂમિમાં ગયો. ત્યાં પૂર્વભવનું જન્મસ્થાન જોઈને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. ત્યાં રાજપુત્ર વૃષભધ્વજે જિનમંદિર બનાવ્યું. દિવાલ પર ચિત્રમાં મરવાની તૈયારીવાળા બળદને નમસ્કાર મહામંત્ર સંભળાવતો પુરુષ અને તેની પાસે ઘોડો આલેખ્યો. જિનમંદિરની રક્ષા કરવાવાળા ચોકીદારોને આદેશ આપ્યો કે આ ચિત્રનો પરમાર્થ જે કોઈ જાણે તે વ્યક્તિ મને બતાવજો. આ પ્રમાણે કહીને વૃષભધ્વજ પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્યાર પછી એક વખત પદ્મરુચિ ફરતો-ફરતો તે જિનમંદિરમાં આવ્યો. ભગવાનને વંદન કરીને દિવાલ પર ચિત્ર જોઈ આશ્ચર્ય ચકિત થઈને બોલ્યો,- “આ બધી મારી ઘટના છે.’’ ચોકીદારોએ તરત જ વૃષભધ્વજને બોલાવ્યો. તેણે આવીને પદ્મરુચિને પૂછ્યું- “તમે ચિત્રનો વૃત્તાન્ત કેવી રીતે જાણ્યો ?’’ ત્યારે તેમણે કહ્યું- ‘‘મરવાની તૈયારીમાં રહેલા બળદને મેં નવકારમંત્ર સંભળાવ્યો હતો. આ કોઈ જાણકાર વ્યક્તિએ ચિત્ર બનાવ્યું છે.’’ આ સાંભળીને વૃષભધ્વજ બોલ્યો‘‘તે વૃદ્ધબળદ હું જ હતો. નમસ્કાર મહામંત્ર સાંભળીને આજે હું રાજપુત્ર વૃષભધ્વજ થયો છું. જો કૃપાકરીને તમે મને નમસ્કાર મહામંત્ર ન સંભળાવ્યો હોત, તો મરીને હું કોઈ જાનવરના ભવમાં ઉત્પન્ન થાત. આપ જ મારા ગુરુ છો, સ્વામી છો, દેવ છો. મારા અધિકારનું રાજ્ય આપ ગ્રહણ કરો.’' ત્યાર પછી પદ્મરુચિની સાથે વૃષભધ્વજ શ્રાવક વ્રતનું પાલન કરવા લાગ્યો. મરીને બન્ને ઈશાન દેવલોકમાં મહાન ઋદ્ધિવાળા દેવ બન્યા. ત્યાંથી ચ્યવીને પદ્મરુચિદેવ વૈતાઢ્ય પર્વતના નંદાવર્ત નગરમાં નંદીશ્વર રાજાની પત્ની કનકાભાની કુક્ષિથી નયનાનંદ થયો. તે મરીને ચોથા માહેન્દ્ર નામના દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને પૂર્વવિદેહમાં ક્ષેમપુરીના રાજા વિપુલવાહનની પત્ની પદ્માવતી રાણીથી શ્રીચંદ્ર નામનો પુત્ર થયો. તેણે સમાધિગુપ્ત મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. આયુષ્ય પૂર્ણ થતાં તે પાંચમા દેવલોકમાં ઇંદ્ર થયો. ત્યાંથી ચ્યવીને મહાબલવાન રામ થયા. વૃષભધ્વજનો જીવ સુગ્રીવ થયો. નામે પુત્ર શ્રીકાન્તનો જીવ ભવભ્રમણ કરીને મૃણાલકંદ નગરમાં પઉમ ગુણધર ના અન્ય ભવો માટે જુઓ પરિશિષ્ટ - ૨. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ચરિયં ના મતે * શંભુ નામનો રાજા થયો. વસુદત્ત પણ અનેક ભવોમાં ફરીને શંભુ રાજાના પુરોહિત વિજય અને તેની પત્ની રત્નચૂડાનો શ્રીભૂતિ નામે પુત્ર થયો. ગુણવતી પણ હરણી, સરસા આદિ અનેક ભવભ્રમણ કરીને શ્રીભૂતિની પુત્રી વેગવતી બની. આ વેગવતી અહીંથી ત્રીજા ભવમાં સીતા બની. સીતા ઉપર આરોપ શા માટે ? એક વખત ત્યાં સુદર્શન મુનિ કાઉસ્સગ્ગમાં ઉભા હતા. ઘણા લોકો તેમને વંદના કરવા આવેલ. તે જોઈ વેગવતીએ હાસ્યથી કહ્યું‘હે લોકો ! આ સાધુને મેં પૂર્વે સ્ત્રીની સાથે ક્રીડા કરતા જોયા છે. તે સ્ત્રીને તેઓએ હમણાં બીજે ઠેકાણે મોકલી દીધી છે. તમે એમને વંદન શા માટે કરો છો ? આ તો ફક્ત વેશધારી સાધુ છે.’’ તે સાંભળીને તરત જ સર્વ લોકો કલંકની ઉદ્ઘોષણા કરવાપૂર્વક મુનિની નિંદા કરવા લાગ્યા. મુનિએ ન તો વેગવતી ઉપર કે ન લોકો ઉપર ક્રોધ કર્યો. તેમણે સમતાભાવમાં આવીને અભિગ્રહ કર્યો, કે જ્યાં સુધી મારા પરથી કલંક ઉતરે નહિ, ત્યાં સુધી કાઉસ્સગ્ગ પારીશ નહિ. મહાન આરાધક સુદર્શન મુનિના ભક્તદેવે વેગવતીનું મોઢું શ્યામ બનાવી દીધું. સાધુ ઉપર મૂકેલા કલંકનો વૃત્તાન્ત સાંભળી તેના પિતા શ્રીભૂતિએ વેગવતીનો ઘણો તિરસ્કાર કર્યો. પિતાના રોષથી ભયભીત બનેલી વેગવતીએ સર્વ લોકોને એકઠા કરીને કહ્યું- ‘મુનિ બિલકુલ નિર્દોષ છે. મેં મજાકથી ખોટું દોષારોપણ કર્યું છે. હે મુનિ ! મને ક્ષમા આપો, મને માફ કરો.’’ તે વચન સાંભળી લોકો ફરીથી તે મુનિને વંદન કરવા લાગ્યા. ત્યાર પછી તે વેગવતી પરમ શ્રાવિકા થઈ. પરંતુ પ્રાયશ્ચિત ન લેવાથી દેવલોકમાંથી ચ્યવીને જ્યારે સીતા બની, ત્યારે તેના ઉપર આરોપ આવ્યો. કારણ કે તેણે મુનિ ઉપર દુરાચારનું કલંક ચઢાવ્યું હતું. સીતા રાવણના મૃત્યુમાં નિમિત્ત શા માટે બની ? અત્યંત રૂપવતી કન્યા વેગવતીને જોઈને શ્રીભૂતિ પાસે શંભુરાજાએ તેની માંગણી કરી. ત્યારે શ્રીભૂતિએ કહ્યું કે મારી કન્યા હું કોઈ મિથ્યાદષ્ટિને આપીશ નહિ. તે સાંભળી શંભુરાજાએ શ્રીભૂતિને મારીને વેગવતીની સાથે બળાત્કાર કર્યો. તે સમયે વેગવતીએ શાપ આપ્યો કે ભવિષ્યમાં હું તારા વધનું કારણ થઈશ. શંભુરાજાનો જીવ રાવણ બન્યો. વેગવતીનો જીવ સીતા તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવમાં આપેલ શાપના કારણથી સીતા રાવણના મૃત્યુનું કારણ બની. વેગવતીએ શંભુના બલાત્કારનું પ્રાયશ્ચિત લઈને હરિકાંતા * ફક્ત ત્યાં નામાંતર સ્વયંભૂ લખેલ છે. મતાન્તરે ત્રિશષિશલાકા પુરુષ ચરિત્રના અનુસારે શ્રીકાન્તનો જીવ શંભુનો પુત્ર વજ્રકંઠ થયો. ગુણવતી ના અન્ય ભવો માટે જુઓ પરિશિષ્ટ – ૨. આર્યાની પાસે દીક્ષા લીધી. ઉત્તમ કન્યાઓ એકવાર પણ બળાત્કારથી શિકાર બની જાય, તો તે પછી બીજાની સાથે લગ્ન કરતી નથી, પરંતુ સંયમનો માર્ગ સ્વીકારી લે છે. આયુષ્ય પૂર્ણ કરીને તે પાંચમા બ્રહ્મદેવલોકમાં ગઈ. શંભુરાજાનો જીવ ભવભ્રમણ કરીને કુશધ્વજ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની પત્નીથી પ્રભાસ નામે પુત્રપણે ઉત્પન્ન થયો.તે વિજયસેન મુનિની પાસે દીક્ષા લઈ કઠોર તપ કરવા લાગ્યો. એક વખત વિદ્યાધર રાજા કનકપ્રભ ઇંદ્ર જેવી શ્રેષ્ઠ ઋદ્ધિ સહિત સમેતશિખરજી તીર્થની યાત્રા કરવા જતા હતા. તપસ્વી પ્રભાસ મુનિએ તે જોઈને નિયાણું કર્યું ‘“મારા તપના પ્રભાવથી હું આ વિદ્યાધર રાજા જેવી સમૃદ્ધિવાળો થાઉં.'' ત્યાંથી મૃત્યુ પામીને તે ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને ત્રણખંડનો રાજા પ્રતિવાસુદેવ રાવણ તરીકે થયો. પાપાનુબંધી પુણ્યથી તે મરીને ચોથી નરકમાં ગયો. ધનદત્ત અને વસુદત્તનો મિત્ર યાજ્ઞવલ્ક્ય બ્રાહ્મણ હતો. તે કેટલાય ભવોમાં ભમીને બિભીષણ થયો. લક્ષ્મણ કેવી રીતે બન્યો ? શંભુરાજા દ્વારા મરાયેલો શ્રીભૂતિ દેવલોકમાં ગયો. ત્યાંથી મૃત્યુ પામીને તે સુપ્રતિપુરમાં પુનર્વસુ નામે વિદ્યાધર થયો. એક વખત કામાતુર થયેલા તેણે પુંડરીક વિજયમાંથી ત્રિભુવનાનંદ નામના ચક્રવર્તીની અનંગસુંદરી નામની કન્યાનું અપહરણ કર્યું. ચક્રવર્તીએ તેની પાછળ વિદ્યાધરો મોકલ્યા. તેમની સાથે યુદ્ધ કરવામાં તે આકુળવ્યાકુળ હતો. તેટલામાં અનંગસુંદરી પુનર્વસુના વિમાનમાંથી એક લતાગૃહ ઉપર પડી. પુનર્વસુની ઇચ્છા, તે સુંદરીને પ્રાપ્ત કરવાની હતી. પરંતુ તે નિષ્ફળ ગઈ. તેને મેળવવા માટે નિયાણું કરી પુનર્વસુએ દીક્ષા લીધી. આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને લક્ષ્મણ તરીકે ઉત્પન્ન થયો. પેલી અનંગસુંદરી વનમાં રહીને ઉગ્ર તપ કરવા લાગી. અંતમાં તેણે અણસણ કર્યું. તે સ્થિતિમાં અજગર તેને ગળી ગયો. તે મરીને ઈશાન દેવલોકમાં દેવી બની. ત્યાંથી ચ્યવીને લક્ષ્મણની વિશલ્યા નામની પત્ની થઈ. પૂર્વભવના તપના કારણે વિશલ્યાના સ્પર્શથી રાવણે Page #135 -------------------------------------------------------------------------- ________________ 122 લક્ષ્મણ ઉપર ફેંકેલી અમોઘવિજયાનો પ્રહાર નષ્ટ બિભીષણ રામનો મિત્ર બન્યો. થયો. ઉપસંહાર :- ધનદત્ત, પદ્મચિ, શ્રીચન્દ્ર આદિ ભવ કરીને રામ બન્યા, પદ્મરુચિએ સુગ્રીવના જીવ વૃદ્ધ બળદને નવકાર મહામંત્ર સંભળાવ્યો. તેથી સુગ્રીવરામના પક્ષમાં ગયો. ધનદત્તના ભવમાં યાજ્ઞવક્યતેનો મિત્ર હતો. તેથી યાજ્ઞવક્યનો જીવ વસુદાનો જીવ શ્રીભૂતિ બ્રાહ્મણ બન્યો. ગુણવતીનો જીવ તેની પુત્રી વેગવતી બની. કર્મની કેટલી વિચિત્રતા છે કે શ્રીભૂતિના ભવમાં પિતા-પુત્રીનો સંબંધ લક્ષ્મણના ભવમાં દિયર-ભોજાઈ તરીકે પરિવર્તન પામ્યો. શંભુરાજાએ શ્રીભૂતિને માર્યો હતો. એ વેરાનુબંધથી ભવિષ્યમાં શ્રીભૂતિનો જીવ લક્ષ્મણ શંભુના જીવ રાવણને મારવાવાળો બન્યો. તાલિકા સુગ્રીવ | રામ | લક્ષ્મણ | રાવણ | બિભીષણ | વિશલ્યા ધનદત્ત (ભાઈ) | વસુદત્ત (ભાઈ) ૧ લો દેવલોક હરિણ પદ્મરુચિ અનેક ભવ શ્રીકાન્ત હરિણ | અનેક ભવ યાજ્ઞવક્ય (મિત્ર) અનેક ભવ બળદ વૃષભધ્વજ ઈશાન અનેક ભવ ઈશાન નયનાનન્દ ૪ થો દેવલોક શ્રીચન્દ્ર ૫ મો દેવલોક શ્રીભૂતિ (પુરોહિત)| શંભુ (રાજા) દેવલોક અનેક ભવ પુનર્વસુ પ્રભાસ દેવલોક ૩ જો દેવલોક લક્ષ્મણ | રાવણ અનંગસુંદરી ઈશાન દેવી વિશલ્યા સુગ્રીવ | રામ રામ | બિભીષણ પરિશિષ્ટ - ૯ લવ કુશનો પૂર્વભવ કાકંદી નામની નગરીમાં વામદેવ બ્રાહ્મણની શ્યામલા નામની પત્નીથી વસુનંદ અને સુનંદ એમ બે પુત્ર થયા. એક વખત માસક્ષમણના તપસ્વી મુનિને ભક્તિથી પ્રતિલાવ્યા. દાનધર્મના પ્રભાવથી બન્ને મરીને ઉત્તરકુરમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી મરીને સૌધર્મ નામના પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને પાછા કાકંદીપુરીમાં જ રતિવર્ધન રાજાની સુદર્શના નામની રાણીથી પ્રિયંક્ર અને શુભંકર નામે બે પુત્રો થયા. ચિરકાળ સુધી રાજ્ય પાળી દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરીને ગ્રેવેયકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને સીતાના પુત્ર લવ અને કુશ તરીકે ઉત્પન્ન થયા. તેઓના પૂર્વભવની માતા સુદર્શનાનો જીવ લાંબો સમય ભવભ્રમણ કરીને સિદ્ધાર્થ થયો. તે સિદ્ધપુત્ર સિદ્ધાર્થ લવ-કુશના અધ્યાપક બન્યા. તાલિકા લવ કુશ સિદ્ધપુત્ર વસુનંદ (ભાઈ) સુનંદ (ભાઈ) યુગલિક યુગલિક પ્રથમ દેવલોક પ્રથમ દેવલોક પ્રિયંકર (ભાઈ) શુભંકર (ભાઈ) | માતા સુદર્શના રૈવેયક રૈવેયક અનેક ભવ લવ સિદ્ધાર્થ અધ્યાપક કુશ lain Education intamational For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાવાપુરી જૈન તીર્થધામ કૃષ્ણગંજ-પાવાપુરી-સિરોહી (રાજ.) કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત-મુંબઈ સ્વ. શ્રાદ્ધવર્ય શ્રેષ્ઠી શ્રી મહેતા ભીખાલાલ વેણીચંદ, * સિધપુર (ઉ.ગુ.) / સ્વ. શ્રાદ્ધવર્ય શ્રેષ્ઠી શ્રી મહેતા દોલતરામ વેણીચંદ, સિધપુર (ઉ.ગુ.) મુખ્ય શ્રીમતી સૌજન્ય કમલાબેન રમણભાઈ જૈન, નિબજ (રાજ.) (મોરેક્સ ગ્રુપ, મુંબઈ). શ્રીમતી ધાપૂબાઈ રઘુનાથમલજી, ર્નિબજ (રાજ.). (મોન્ટેક્સ ગ્રુપ, મુંબઈ) દીવા શ્રીમતિ પુષ્પાબેન સરેમલજી, બેલગામ શ્રી સરેમલજી પ્રતાપજી હરજીવાલે, બેલગામ બાબુલાલજી જોધાજી અને તેમની ધર્મપત્ની વિમળાબેન પૂરણ, જિ. જાલોર For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય સૌજન્ય ૧) કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ – પાવાપુરી - સુરત - માલગાંવ ૨) દોલતરામ વેણીચંદ (સિદ્ધપૂર) ૩) રમણભાઈ રઘુનાથજી (નિમ્બજવાળા) મોન્ટેક્ષ ગ્રુપ ૪) સમલજી પ્રતાપજી (હરજીવાળા) બેલગાંવ ૫) બાબુલાલજી જામાજી (પૂરણવાળા) ૬) શ્રી સુરત ૨૮ સામૂહિક દીક્ષા મહોત્સવ સમિતિ જૈન રામાયણ ના સહયોગીઓને ધન્યવાદ ઉપસૌજન્ય ૧) શ્રી સુરેન્દ્રનગર-પાલીતાણા છ'રી પાલક સંઘના સંઘપતિઓ ૨) શ્રી ગિરધરનગર-તારંગા છ'રીપાલક સંઘનાસંઘપતિઓ ૩) શ્રી ભટારરોડ – ભરૂચછ'રી પાલક સંઘના સંઘપતિઓ ૪) સૂરજમલજી જીવરાજજી ની સુપુત્રી વિક્કી કુમારી (વર્તમાનમાં વિરાંગરેખાશ્રીજી) ની દીક્ષા નિમિત્તે ૫) શ્રી ગિરધરનગરજૈનસંઘ સંરક્ષક ૧) શાવસરાજજી સાંકળચંદજી શિવગંજ- તખતગઢ સંઘવાળા ૨) શ્રીનારલાઈ છ'રી પાલક સંઘના યાત્રિક ૩) શા જાલમચંદજી સાગરમલજી - નારલાઈ ૪) શાતારાચંદજી રતનચંદજી – નારલાઈ ૫) શાઉમેદમલજી રતનચંદજી - નારલાઈ ૬) શામહીપાલચંદજી ગુલાબચંદજી - નારલાઈ ૭) સંઘવી ઉત્તમચંદજી ધરમચંદજી - સુરત ૮) સંઘવી પ્રવીણભાઈ કચરાભાઈ- ભાવનગર ૯) સંઘવી સાંકળચંદજીદાનાજી - તખતગઢ ૧૦) મિશ્રીમલજી રૂપાજી - માલવાડા ૧૧) સંઘવી દિલીપભાઈ માણેકચંદજી -ચામુડેરી ૧૨) એસ. એમ. ક્વેલર્સહસ્તે – પ્રકાશભાઈ ૧૩) ઓરોગોલ્ડ વેલર્સહસ્તે - અમૃતભાઈ ૧૪) દેવીચંદજી સાગરમલજી - શિવગંજ ૧૫) શારતનચંદજી ચિમનાજી - તખતગઢ ૧૬) સંઘવી ભેરમલજી હકમાજી – માલગાંવ ૧૭) સુંદરબેન ભેરમલજી સંઘવી – માલગાંવ ૧૮) મુનિનંદિરત્નવિજયજી ના સદુપદેશથી વિજયરાજજી કુંદનમલજી – સાયલા ૧૯) જયંતિલાલજી હસ્તીમલજી જવાનમલજી – સાયલા ૨૦) અંબિકાઇન્ડસ્ટ્રીજ તિલોકચંદજી સાકરિયા ૨૧) મોહનલાલજી સરદારમલજી - સેવાડી ૨૨) શામેનમલજી ચિમનલાલજી - સાબરમતી ૨૩) શાદાનમલજી કિસનાજી - સાબરમતી ૨૪) શાધરમચંદકપૂરચંદજી – બીજાપૂર ૨૫) શાકેવલચંદજી નરસાજી – સિરોડી ૨૬) શાબાબૂલાલજી અમીચંદજી - નાદિયા ૨૭) શાસોમચંદજી ધુડાજી - શિવગંજ ૨૮) શાભૂરમલજી ભીખમચંદજી – શિવગંજ ૨૯) શેઠવીરચંદભાઈ ભૂધરભાઈ - વાવ ૩૦) મહેતા નાથુબેન હરીલાલદેવચંદજી ઝવેરી – ભોરોલ ૩૧) દોશી રિખબચંદ ત્રિભોવનદાસજી - વાવ ૩૨) શાહ અમૃતલાલ નરપતલાલજી - વાવ ૩૩) વોરા ધુડાલાલ ખેમચંદજી - વાવ ૩૪) કંચનલાલ ગભરુચંદજી - ચાણસ્મા ૩૫) કકલદાસ રિખબચંદજી પરિખ- વાવ ૩૬) દોશીરસિકલાલ લક્ષ્મીચંદ - પાલનપુર ૩૭) શ્રી ભીલડી જૈન પેઢી ૩૮) શાવેનમલજી છોગાજી – હરજી ૩૯) શાચુનીલાલજી ખુમાજી – તખતગઢ ૪૦) શામગનલાલજી કસ્તુરચંદજી – માલવાડા ૪૧) શાથાનમલજી કસ્તુરચંદજી - માલવાડા ૪૨) શાપુખરાજજી હંજારીમલજી – પૂરણ ૪ ૩) શાચુનીલાલજી હંજારીમલજી – પૂરણ ૪૪) શામૂલચંદજી કેસાજી – પૂરણ ૪૫) શા ભભૂતમલજી ભાણાજી – પૂરણ ૪૬) શાલહેરચંદજી ભૂરાજી – પૂરણ ૪૭) શાવાલચંદજી ટોકરાજી - પૂરણ ૪૮) શારાજમલજી પુનમાજી – પૂરણ ૪૯) શા આર. જે. માઘાણી – પૂરણ ૫૦) શાવાલચંદજી ખેમાજી - પૂરણ ૫૧) શાનવીનચંદજી તારાજી – પૂરણ ૫૨) શાલીલચંદજી હરનાથજી – પૂરણ ૫૩) શાસોમચંદજી સોમાજી – પૂરણ ૫૪) શાચોથમલજી ટોકરાજી – પૂરણ ૫૫) શાકપૂરચંદજી નાજી – પૂરણ ૫૬) શાગોદમલજી વનાજી – પૂરણ ૫૭) શાચોથમલજી રૂપાજી – માલવાડા ૫૮) શા જસવંતરાજ અમૃતલાલજી – ભાવનગર ૫૯) શા ભૂરમલજી હંજારીમલજી - પિંડવાડા ૬૦) શાકુંદનમલજી હંજારીમલજી – પિંડવાડા ૬૧) સંઘવી કાંતિલાલજી ભીખમચંદજી ખોડા Jal Education anal For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ (હાલ. મુનિ પરમરત્નવિજય) ૧૧) શાહ હિતેન્દ્રભાઈ ઈશ્વરલાલઝવેરી - સુરત ૬૨) શ્રી રાનીવાડા જૈન સંઘ ૧૨) શાહચંપાલાલજી બાબુલાલજી – આમલારી ૬ ૩) શાભલરાજજી લવજી - ટીનાકુમારી ની દીક્ષા નિમિત્તે ૧૩) શાહ ચંપાલાલજી રાયચંદજી – અમદાવાદ ૬૪) શા. સોહનલાલજી તલકાજી બોકડીયા ૧૪) શ્રી ભીલડીયાજી જૈનતીર્થ પેઢી ૬૫) નવદીપ કંસ્ટ્રક્શન. શાંતિલાલજી ૧૫) સંઘવીલીલચંદજી હકમાજી – માંલગાંવ ૬૬) શા ઉકાજી ડોમરાજજી - રાનીવાડા હ. પ્રકાશભાઈ ૬૭) શા બલરાજ કેવલચંદ – રાનીવાડા ૧૬) દીપકભાઈપ્રવીણચંદભાઈ શાહ- સુરત (પાટણ) ૬૮) દોશી રસિકલાલ લક્ષ્મીચંદ - પાલનપુર ૧૭) વીરવાડિયા ઈશ્વરલાલ ભોગીલાલ- વાવ ૬૯) શારઘુનાથમલજી સમરથમલજી દોસી - મંડાર ૧૮) શેઠ ઈશ્વરલાલ પોપટલાલ - વાવ ૭૦) માતુશ્રી સશીબેન પ્રતાપચંદજી મકાજી – મંડાર (ધુલીયા) ૧૯) શેઠ વાઘજીભાઈ ભૂધરભાઈ - વાવ ૭૧) રજનીભાઈ – રાંદેર રોડ ૨૦) શેઠ નેમજીભાઈ હુકમચંદ - વાવ ૭૨) જીવરાજજી નરસિંગજી - તખતગઢ ૨૧) શેઠવાડીલાલસરુપચંદભાઈ - વાવ ૭૩) ચામુંડરી - રાણકપુર છરી પાલક સંઘ ૨૨) શાપ્રેમરાજજી ભંવરલાલજી શ્રીશ્રીમાલ-ખિવાડા ૭૪) શાબાબુલાલજી કિસનાજી, ચૉદરાઈ ૨૩) શાચંપાલાલજી પ્રકાશજી રુપચંદજી – ચેલાવાસ ૭૫) પંકુબાઈ મગનલાલજી હંસાજી – પિંડવાડા ૨૪) પોપટલાલજી સરેમલજી ૭૬) સાધ્વીજી પરાગરેખાશ્રીજીની પ્રેરણાથી ૨૫) શા. ભભૂતમલજી અનાજી શાબાબુલાલ રિખબચંદજી – તખતગઢ ૨૬) શા. ઉકાજી ગેમાજી બોકડીયા ૭૭) સાધ્વીજી મોક્ષેશરેખાશ્રીજીની પ્રેરણાથી ૨૭) શા. સમરથમલવગતાજી શારતનચંદજી પ્રતાપજી – તખતગઢ ૨૮) શા. છોગમલજી ગેનાજી પોરવાલ-વડગામ ૭૮) એક સગૃહસ્થ - પાલી ૨૯) શા. હંજારીમલજી અદાજી - વડગામ ૭૯) સા. મહાવીરરેખાશ્રીજીની પ્રેરણાથી હસ્તે ૩૦) શા. જયંતિલાલજી હરખાજી – રાનીવાડા શા મોહનલાલજી સાંકળચંદજી – પાદરલી ૩૧) શા. સરેમલજી ધરમાજી – રાનીવાડા ૮૦) શામાંગીલાલજી તારાચંદજી બંબોલી - સાદડી ૩૨) શા. મંગલચંદ ખેતાજી - વડગામ ૩૩) શા. દેવાજી ટોકરજી - પાંચેરી ઉપસંરક્ષક ૩૪) શા. હિંમતમલજી કેસાજી - રાનીવાડા ૧) શામાણેકચંદજી બેતાલા - મદ્રાસ ૩૫) શા. મિશ્રીમલજી છોગાજી - રાનીવાડા ૨) શગુલાબચંદજી છગનલાલ કોઠારી – આહોરવાળા ૩૬) શા. જયંતિલાલબાબુલાલજી - સીલાસન ૩) શાજીવાજી ધૂપાજી – પિંડવાડા ૩૭) શા. હંજારીમલજી ચોપડા- ભીનમાલ ૪) શારણજીતમલજી છોટામલજી – પિંડવાડા ૩૮) શા. હેમરાજજી કપૂરચંદજી - બેંગલોર ૫) શાશંકરલાલજી જવેરચંદજી – કાલંદ્રી ૩૯) શા. હીરાભાઈ મંગલચંદજી ચૌધરી - મંડાર ૬) શ્રી જૈન યુવક મંડલ- નારલાઈ ૪૦) શા. સાગરમલજી વીરભાણજી એવું ૭) એક સદ્ગહસ્થમુંબઈ પુખરાજજી કપુરચંદજી કારસીયા- બેડા ૮) મુથા મેઘરાજજી સુગાલચંદજી લુંકડ- આહીર ૪૧) સંઘવીરુપાજી મોતીજી -વેલાંગરી ૯) શાહગિરીશભાઈ વિનયચંદ શાહ- ભાવનગર ૪૨) લાપોદવાળાનવ્વાણું યાત્રાના યાત્રિકો તરફથી ૧૦) શાહચુનીલાલજી ભલાજી – બીજાપૂર ૪૩) બાપૂનગર જૈનસંઘ – અમદાવાદ For Personal & Private Use Only www.lainelibrary.org Page #139 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી દ્વારા લિખિત વિવાદી (કah* રન Eવ માવાયામ સીધર] ખવગણેટી (પ્રાકૃત, સંસ્કૃત) માત્ર ૬ વર્ષના પર્યાયમાં પૂજ્યશ્રીના કર કમલોવડે ૨૦,૦૦૦ શ્લોક પ્રમાણ, પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં ક્ષપક શ્રેણીના વિષય ઉપર લખાયેલો અલૌકિક મહાગ્રંથ છે. જેની મુક્ત કંઠે પ્રશંસા, બર્લીન યુનીવર્સિટીના પ્રોફેસર ક્લાઉઝ બ્રૂને કરી હતી. अनशन को રવિ દુર કામ टेन्सन टु पीस ध्यान से परमशांती ન ક ક કા જ लीरालय की संक्षिप्त आयामा के साथ જ કાકકક કે કાકા ને જ નક ટેન્શન ટુ પીસ (ગુજ., હિન્દી) = ૧૦/દુનિયા ભરના ટેન્શનોથી ભરેલાં માનવના ચિત્તને શાંતિના વિવિધ પ્રયોગો બતાવતું આ પુસ્તક છે. અનશન કો સિદ્ધવટ છે (હિન્દી, ગુજ, અંગ્રેજી) = ૩૦/પ્રાસંગિક ચિત્રો સાથે ૬ ગાઉની ભાવયાત્રા અને શાંબ-પ્રદ્યુમ્ન ના ચરિત્રનું વિસ્તારથી વર્ણન કરતુ આ પુસ્તક છે. જ...મગજનારીવાલા "I WIS SPE બંધનકરણ (સંસ્કૃત) = ૧૦૦/આ ગ્રંથ ઉપર પૂજ્યશ્રીએ સંસ્કૃત ભાષામાં ૧૫૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા લખી છે. જ. જે કટશ્રાવ્યું, ના જો જે કરમાય ના (ગુજ., હિન્દી) = ૨૦/આ ભવમાં થયેલા ભયંકરમાં ભયંકર પાપોને ધોઈ નાખવા સમર્થ એવી આલોચના લઈને આત્મશુદ્ધિ કરી જો મોક્ષમાં જવું હોય, તો સરસ મજાનું આ પુસ્તક છે, જેમા ઉદાહરણો આપીને સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. એક હતી રાજકુમારી (ગુજ, અંગ્રેજી) = ૧૦૦/ફોર કલર રંગીન પ્રાસંગિક ચિત્રોથી યુક્ત આ પુસ્તકમાં હનુમાનજીના માતુશ્રી અંજનાસુંદરીના ચરિત્રનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. એક હતો પામ વેરાના th 11 + o r સૌ ચાલો સિદ્ધગિરિ જઈયે (ગુજ, હિન્દી, અંગ્રેજી) = ૨૦૭|શત્રુંજય મહાતીર્થના દરેક સ્થળોની સંપૂર્ણ માહિતી તથા ત્યાંના ઈતિહાસનુ વર્ણન પૂર્વક સંપૂર્ણ ભાવયાત્રાનું આબેહુબ વર્ણન જાણવા આ પુસ્તક અવશ્ય વાંચવુ. ફોર કલર રંગીન ચિત્રો સાથે છપાયેલું આ આકર્ષક પુસ્તક દરેકને શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવામાં ખાસ ઉપયોગી બનશે. ભક્તામર સ્તોત્ર સચિત્ર (હિન્દી, ગુજ.) = ૩૦/૪૪ મૂલનાયક આદિનાથ ભગવાનવાના તીર્થોના દર્શન એકી સાથે કરાવતું આ પુસ્તક ભાવોની ભરતી લાવે છે. सिद्धगिरि UGU OOO a ૬ કલાકાર ક્ષમા વીરસ ચૂકરમ ના, Jain Eucation Intematonal For Personal a P ale Use Only www.jainelticary.or! Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્પાદિત ઉત્તમ સાહિત્ય પૂવરાયા કી frખfમૂળવા જfશન holk1ણુu, છku®વિ. Placno બાકી છે ઉપશમના કરણ (પ્રાકૃત / સંસ્કૃત) = ૧૦૦/૧૫,૦૦૦ શ્લોક પ્રમાણ પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં ઉપશમ શ્રેણીના વિષય ઉપર રચાયેલો આ અદ્ભુત ગ્રંથ છે. ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ, અનંતાનુબંધીની ઉપશમના, અપણા, ઉપશમ ચારિત્ર આદિનું સુંદર વર્ણન કર્યું છે. વોટરપાર તો in it. एचौपड़े. •. આગામી પ્રકાશન .. જૈન મહાભારત જૈન મહાભારત ના ભિન્ન ભિન્ન ૯૦મલ્ટી ચિત્રો ઇમ્પોર્ટેડ આર્ટ પેપર પર છપાશે. હિન્દી, ગુજરાતી જૈન મહાભારત ચિત્ર સહિત પ્રથમ જ છપાઈ રહ્યું છે. ચાલો અનાનુપૂર્વી ગણીયે (હિન્દી, ગુજ.) = ૪૦/આ રંગીન ચિત્રો સહિત અનાનુપૂર્વીનુ આકર્ષક પુસ્તક છે. श्री जितेन्ट्रदर्शन चौबीसी રા:ઇ. પૂગ્રાસાફિરા શ્રી ગુજરાન રસૂરીશ્વરજી મ. રા. ની જેમ જાનો સાવારિક ક્ષમાપના રે કર્મ તારી ગતિ | ન્યારી (ગુજ., હિન્દી) = ૨૦/ આત્મા દર સમયે સમયે કેવી રીતે, કયાકયા કર્મો બાંધે છે? તથા તેનું ફળ શું શું આવે છે ? આવું સુંદર મજાનું તત્વજ્ઞાન પીરસતું આ પુસ્તક છે. પર્યુષણ મહાપર્વના પ્રવચનો અને સાંવત્સરીક ક્ષમાપના (ગુજ., હિન્દી) = ૧૦/પર્યુષણ મહાપર્વના ૮ વ્યાખ્યાનોનું - સંક્ષેપમાં વર્ણન તથા સંવત્સરી ક્ષમાપના નિમિત્તે મોકલવા ખૂબ જ ઉપયોગી પુસ્તક છે. Miaza latar તde Reme યિકમાં સવાર ચિત્રમય તત્વજ્ઞાન આલબમ (હિન્દી, ગુજ.) = ૫૦/૧૪ રાજલોક, અઢી દ્વીપ, નવતત્વ, આદિ ૧૭ વિષયો ઉપર ચિત્રો સહિત સંક્ષેપમાં તત્વજ્ઞાનનું જ્ઞાન આપતુ આ પુસ્તક દરેકે વાંચવા જેવું છે. Thતો . श्रीशबंजयादि चार महातीर्थ ચાલો આપણે સાચા જૈન બનીએ (ગુજરાતી) શ્રાવકના દૈનિક ૬ કર્તવ્ય આદિ વિષયો ઉપર વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. चालोआपणे साचा जैन बनीये શ્રી શત્રુંજય આદિ ૪ મહાતીર્થ દિશા દર્શક ચન્ન (ગુજ, હિન્દી, અંગ્રેજી) = ૭૦/આ દુનિયાના કોઈ પણ ખુણામાં હેલા આપને શત્રુંજય, શંખેશ્વર, સમેતશિખર અથવા નાકોડા તીર્થના ભાવથી વંદન કરવા હોય, તો તે-તે તીર્થની દિશા બતાવતું આ યગ્ન આજે જ વસાવી લો. Jain Education Infomational For Personal Private Use Only www.janelty.org Page #141 -------------------------------------------------------------------------- ________________ અન્ય ઉપસંરક્ષક ૪૪) શારતનચંદજી પ્રતાપજી – તખતગઢ ૪૫) શામેઘરાજજી મિશ્રીમલજી - મદ્રાસ ૪૬) ખીમચંદવરધીચંદજી - બેડા ૪૭) ભંવરલાલજી ચુનીલાલજી ૪૮) હીરાચંદવનેચંદજી ૪૯) ગિરીશભાઈ વિનયચંદ શાહ - ભાવનગર હસ્તે નિકિતા, નિધી. ૫૦) વસુબેન રમેશચંદ્ર શાહ- ભાવનગર હસ્તે દર્શક, રીના, વિશ્વા. ૫૧) એક સદ્ગુહસ્થ - પાલી માનનીય સદસ્ય ૧) હીરાચંદ મિશ્રીમલહુંડિયા- ભીનમાલ ૨) કાંતિલાલતારાચંદજી ગિરધરનગર- નાનાવાળા ૩) ભીમરાજજી તારાચંદજી ગિરધરનગર-નાનાવાળા ૪) ડૉ. બાબુલાલ ઓટમલજી - બેડા ૫) પેપીબેનશેષમલજી – તખતગઢ ૬) શા. ચિમનલાલ વરદીચંદજી ચૌધરી – ભંડાર ૭) શા. ઉત્તમચંદજી નાથાજી ચોવટીયા - ભંડાર ૮) મધુબેન સુભાષચંદજી સોલંકી- મંડાર ૯) શા. પ્રકાશચંદ્ર મંછાલાલજી – કાલંદ્રી ૧૦) શ્રી જૈન શ્વે. મૂ. સંઘ - કાછોલી ૧૧) હરીશભાઈ જે.ભાયાણી - બાપૂનગર, અમદાવાદ ૧૨) મહેન્દ્રભાઈ મફતલાલ શાહ- બાપૂનગર, અમદાવાદ ૧૩) કલાજી ભુવાજી – બાપૂનગર, અમદાવાદ ૧૪) ડૉ. અચલચંદજી રતનચંદજી સંઘવી - નારલાઈ ૧૫) મૂલચંદજી રતનચંદજી સંઘવી - નારલાઈ ૧૬) એક સગ્રુહસ્થ ૧૭) સોહનરાજજીવાલચંદજી ચંદાલિયા ૧૮) શાકાંતિલાલ ચુનીલાલજી - લુણાવા ૧૯) શ્રીમતી હંજાબાઈ ઓટરમલજી ચોપડા-ઘાણેરાવવાળા ૨૦) પારસમલજી ગોમાજી રાઠોડ ૨૧) ચંદનમલજી ઘાસીરામજી - નારલાઈ ૨૨) દીપચંદજી હંસરાજજી નવલખા - દેસૂરી ૨૩) ઋષભલાલ ફતેહલાલપવનકુમાર ઉદાવત - ઉદયપુર ૨૪) રોશનલાલજી ગુન્ના ભીમવાળા ૨૫) વક્તાવરમલજી નિહાલચંદજી – નારલાઈ ૨૬) મૂલચંદજી બાફના ૨૭) નેનમલજી ભબુતમલજી – પિંડવાડા ૨૮) સેસમલજીદેવીચંદજી – પિંડવાડા ૨૯) મગનલાલ ચીમનલાલ કોઠારી – રોહિડા ૩૦) ચંદનમલજી ભાઈચંદજી – પિંડવાડા ૩૧) સેવંતિલાલ ભાઈચંદજી – પિંડવાડા ૩૨) પ્રતાપમલજી જોરાવરમલજી - મદ્રાસ ૩૩) અમરચંદજી સોભાગચંદજી – મદ્રાસ ૩૪) જવાનમલજી સુજાજી ૩૫) દેવીચંદજી મિશ્રીમલજી ૩૬) ચુનીલાલવીસાજી ૩૭) હજારીમલજી રૂપાજી ૩૮) મૂલચંદજી દેવીચંદજી - શિવગંજ ૩૯) ઓટરમલજી પુખરાજજી ૪૦) બંસીલાલજી ઇંદાજી ૪૧) બાબુલાલજી કંવરલાલ ૪૨) ઉગરમલજી નેમીચંદજી ૪૩) ઇદામલજી પ્રતાપમલજી ૪૪) દીપિકાબેન ગિરીશ ભાઈ શાહ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Tulty Graphics (022) 3873222 / 3884222 Fer Personal Private Use De www.ainen, og