________________
થયો.
સતી સીતામાટેતોપપુરૂષનો સ્પર્શ પણઝેરસરખો હતો. તેથી પોતાના રામે ઘાયલ થયેલા જટાયુને નવકાર મંત્ર પગ પાછળ ખેંચી લઈ ક્રોધે ભરાઈને તેઓ બોલ્યા- “હે નીચ ! તું
સંભળાવ્યો. પરસ્ત્રીને મેળવવા મથે છે. તેથી તારા જેવા લંપટનો અંતકાળદૂરનથી.''
દુઃખના આવેગથી રામ બેભાન થઈ ભૂમિ ઉપર ઢળી લંકાના રાજ્યની સરહદ ઉપર અનેક સામંત મંત્રીઓ તેમજ
પડ્યા. થોડી વારમાં ભાન આવતાં તેમણે ચારે બાજુ નજર ફેરવી, કેટલાક ખંડિયા રાક્ષસ રાજાઓ રાવણનું સ્વાગત કરવા આવી પહોંચ્યા. તો તેમને મરણતોલ થયેલું જટાયુ નજરે પડ્યું. પરોપકારી રામે રાવણના લંકા પ્રવેશના પ્રસંગે એક ઉત્સવનું આયોજન કરાયું હતું.
તેના કાનમાં નવકાર મહામંત્ર સંભળાવ્યો. સમાધિપૂર્વક મહામંત્ર સાહસિક રાવણે દબદબાપૂર્વક લંકામાં પ્રવેશ કર્યો. તે જ વખતે સીતાએ
શ્રવણ કરતાં કરતાં જટાયુએ છેલ્લો શ્વાસ લીધો. નવકાર અભિગ્રહ લીધો કે જ્યાં સુધી રામ અને લક્ષ્મણના ક્ષેમકુશળના સમાચાર
મહામંત્રના શ્રવણના પ્રભાવથી મૃત્યુ પામીને જટાયુનો જીવ દેવ ન મળે, ત્યાં સુધી મારે ખાવા પીવાનો ત્યાગ છે. લંકાની પૂર્વ દિશામાં દેવરમણ નામનું એક ઉદ્યાન હતું,
ત્યાં રાતા અશોક વૃક્ષની નીચે ત્રિજટા અને બીજા ચોકીયાતોને સીતાની ચોકી કરવાનું કામ સોંપીને રાવણ પોતાના મહેલે
નવAJ૨ મહામંત્ર ગયો.
णमो अरिहता આ તરફ જ્યારે રામ લક્ષ્મણની મદદ કરવા પહોંચ્યા,
णमो सिद्धाण ત્યારે આશ્ચર્ય પામતાં લક્ષ્મણે
પણો હોિપો પૂછયું- “ત્યાં મારા ભાભીશ્રીને એકલા મૂકીને આપ અહીં શા
णमो उवज्झायाणी માટે આવ્યા છો ?'' ત્યારે રામે
પોલાણguો કહ્યું - ‘‘પ્રિય બંધુ ! તારો
Dણોપરા પદોષો સિંહનાદ સાંભળીને મને લાગ્યું કે તું કોઈક આપત્તિમાં આવી
હલ્લો કોપોણોપ ગયો હોઈશ, તેથી તારી મદદ
मंगलाणच सव्वेसि માટે હું અહીં આવ્યો છું.’ ત્યારે
पदमी हवइमंगल । લક્ષ્મણે કહ્યું - ‘‘ભ્રાતાશ્રી ! મેં તો સિંહનાદ કર્યો જ નથી. પણ
જ્યારે આપ કહો છો કે આપે સિંહનાદ સાંભળ્યો છે, એનો અર્થ એ છે કે આપણી સાથે કોઈએ બનાવટ કરી છે. તેથી હવે જલ્દી મારા ભાભી પાસે જવા પાછા ફરો, હું હમણાં જ શત્રુઓને હરાવીને પાછો આવું છું.” રામ જલ્દીથી પોતાના સ્થાને પહોંચ્યા, પણ ત્યાં તો જાનકી હતાં જ નહિ !
Lain Education International
of
For Personal & Prato Use Only
www.ainelibrary.org