________________
પૂજ્યશ્રી દ્વારા લિખિત
વિવાદી
(કah* રન
Eવ માવાયામ સીધર]
ખવગણેટી (પ્રાકૃત, સંસ્કૃત) માત્ર ૬ વર્ષના પર્યાયમાં પૂજ્યશ્રીના કર કમલોવડે ૨૦,૦૦૦ શ્લોક પ્રમાણ, પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં ક્ષપક શ્રેણીના વિષય ઉપર લખાયેલો અલૌકિક મહાગ્રંથ છે. જેની મુક્ત કંઠે પ્રશંસા, બર્લીન યુનીવર્સિટીના પ્રોફેસર ક્લાઉઝ બ્રૂને કરી હતી.
अनशन को રવિ દુર
કામ
टेन्सन टु पीस ध्यान से परमशांती
ન
ક
ક કા જ
लीरालय की संक्षिप्त आयामा के साथ
જ કાકકક કે કાકા ને જ નક
ટેન્શન ટુ પીસ (ગુજ., હિન્દી) = ૧૦/દુનિયા ભરના ટેન્શનોથી ભરેલાં માનવના ચિત્તને શાંતિના વિવિધ પ્રયોગો બતાવતું આ પુસ્તક છે.
અનશન કો સિદ્ધવટ છે (હિન્દી, ગુજ, અંગ્રેજી) = ૩૦/પ્રાસંગિક ચિત્રો સાથે ૬ ગાઉની ભાવયાત્રા અને શાંબ-પ્રદ્યુમ્ન ના ચરિત્રનું વિસ્તારથી
વર્ણન કરતુ આ પુસ્તક છે.
જ...મગજનારીવાલા
"I WIS SPE
બંધનકરણ (સંસ્કૃત) = ૧૦૦/આ ગ્રંથ ઉપર પૂજ્યશ્રીએ સંસ્કૃત ભાષામાં ૧૫૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા લખી છે.
જ. જે કટશ્રાવ્યું, ના
જો જે કરમાય ના (ગુજ., હિન્દી) = ૨૦/આ ભવમાં થયેલા ભયંકરમાં ભયંકર પાપોને ધોઈ નાખવા સમર્થ એવી આલોચના લઈને આત્મશુદ્ધિ કરી જો મોક્ષમાં જવું હોય, તો સરસ મજાનું આ પુસ્તક છે, જેમા ઉદાહરણો આપીને સ્પષ્ટ રીતે સમજાવ્યું છે.
એક હતી રાજકુમારી (ગુજ, અંગ્રેજી) = ૧૦૦/ફોર કલર રંગીન પ્રાસંગિક ચિત્રોથી યુક્ત આ પુસ્તકમાં
હનુમાનજીના માતુશ્રી અંજનાસુંદરીના ચરિત્રનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે.
એક હતો
પામ વેરાના
th 11
+ o
r
સૌ ચાલો સિદ્ધગિરિ જઈયે (ગુજ, હિન્દી, અંગ્રેજી) = ૨૦૭|શત્રુંજય મહાતીર્થના દરેક સ્થળોની સંપૂર્ણ માહિતી તથા ત્યાંના ઈતિહાસનુ વર્ણન પૂર્વક સંપૂર્ણ ભાવયાત્રાનું આબેહુબ વર્ણન જાણવા આ પુસ્તક અવશ્ય વાંચવુ. ફોર કલર રંગીન ચિત્રો સાથે છપાયેલું આ આકર્ષક પુસ્તક દરેકને શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવામાં ખાસ ઉપયોગી બનશે.
ભક્તામર સ્તોત્ર સચિત્ર (હિન્દી, ગુજ.) = ૩૦/૪૪ મૂલનાયક આદિનાથ ભગવાનવાના તીર્થોના દર્શન એકી સાથે કરાવતું આ પુસ્તક ભાવોની ભરતી લાવે છે.
सिद्धगिरि
UGU OOO
a ૬ કલાકાર ક્ષમા
વીરસ ચૂકરમ ના,
Jain Eucation Intematonal
For Personal a P
ale Use Only
www.jainelticary.or!