________________
સીતાને સમજાવતી મંદોદરી પોતાનો પતિ બીજી સ્ત્રીને ભોગવે, એમ કોઈ પણ સ્ત્રી ઇચ્છતી નથી. અહીં મંદોદરી તો સતી તેમજ પતિવ્રતા નારી હોવા છતાં પણ પતિના સુખ ખાતર કોઈ પૂર્વના મોહનીય કર્મના ઉદયથી સીતા પાસે જઈને કહેવા લાગી- “હે સન્નારી ! હું રાવણની રાજરાણી મંદોદરી છું. આપ ધન્યવાદને પાત્ર છો ! કારણ કે સંપૂર્ણ જગતના પ્રાણીમાત્ર જેના નામથી જ ગભરાઈ જાય છે, એવા ઉગ્ર પરાક્રમવાળા મારા પતિ રાવણ, આપના કારણે બેબાકળા બની ગયા છે. જો તમે મારા પતિના પ્રેમનો સ્વીકાર કરશો, તો હું કાયમ માટે તમારી દાસી બનીશ.”
ગુસ્સાથી લાલપીળી થયેલી સીતાએ જવાબમાં કહ્યું- “ક્યાં આદરપૂર્વક, તો ક્યારેક ધમકી આપીને પણ પોતાના પ્રેમની લાગણી મૃગેન્દ્ર જેવો વનનો રાજા અને ક્યાં લાલચું એવું શિયાળ ! ક્યાં મારા સીતાને બતાવવા લાગ્યો. પણ પતિવ્રતા સ્ત્રી રજમાત્ર ડગ્યા નહિ. હવે આદર્શધારી પતિ આર્યપુત્રશ્રી દશરથનંદન અને ક્યાં તારો સ્ત્રીલંપટ બીજા ઉપાય તરીકે સીતાજીના મનમાં ભય પમાડવા ઘૂવડ, બિલાડા, પતિ રાવણ ! તું પણ તારા પતિ જેવી જ પાપિની છે. તારો પતિ પારકી ભૂત, ડાકણ વેતાલ વગેરેનાં બિહામણા રૂપો રાવણે કર્યા. પણ ક્ષત્રિય સ્ત્રીમાં લંપટ છે અને તું તેની દલાલ બની મારી પાસે દલાલી કરવા કુળની નારી સીતાજી પહાડની જેમ અડગ રહ્યાં. કારણ કે તેમણે હૃદય આવી છે. તારું મોઢું જોવું પણ મહાપાપ છે. અત્યારે ને અત્યારે તું કમળમાં પંચ પરમેષ્ઠિને બિરાજમાન કર્યા હતા. પંચ પરમેષ્ઠી, પતિદેવ અહીંથી ચાલી જા.''
અને ધર્મ સિવાય સીતાજીના હૃદયમાં બીજી કોઈ વસ્તુ માટે જગ્યા ન ત્યાર પછી વારંવાર રાવણ ક્યારેક રાંક જેવા બનીને, તો ક્યારેક હતો. Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org