SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિથી ઘાયલ થયેલા લક્ષ્મણને વિશલ્યાએ સ્વસ્થ કર્યા. | વિશલ્યાએ લક્ષ્મણને પોતાના હાથથી સ્પર્શ કરતાં જ અદૃશ્ય થઈ ગઈ. વિશલ્યાએ લક્ષ્મણનો બીજી વાર સ્પર્શ કર્યો. ત્યાર અમોઘવિજયા શક્તિએ લક્ષ્મણનું શરીર છોડી દીધું. એટલામાં પછી ગોશીર્ષ ચંદન આદિથી વિલેપન કર્યું. લક્ષ્મણજીના શરીર પર હનુમાનજીએ તેને પકડી. ત્યારે તેણે કહ્યું- “હું પ્રજ્ઞપ્તિ મહાવિદ્યાની જેટલા ઘા પડ્યા હતા, તે બધા રુઝાઈ ગયા, લક્ષ્મણ એવી રીતે ઉઠ્યા ભગિની છું. ધરણેન્દ્ર મને રાવણને સોંપી હતી. મારે રામ-લક્ષ્મણ માનો હમણાં જ નિદ્રામાંથી જાગૃત થયા હોય! રામચંદ્રજીએ તેમને ગળે સાથે કોઈ વેર નથી, પણ મારું કામ છે- જે વ્યક્તિ પર મને છોડવામાં લગાવ્યા. વિશલ્યાની સંપૂર્ણ હકીકત લક્ષ્મણને કહી. વિશલ્યાનું હોય, તેને શીધ્ર મૃત્યુની નગરીમાં પહોંચાડવાનું, હું મારું કામ સ્નાન-જળ લક્ષ્મણ તથા સર્વ ઘાયલ સૈનિકો પર છાંટવામાં આવ્યું. યથાયોગ્ય કરી રહી હતી, પરંતુ વિશલ્યાની તપ-શક્તિના સામર્થ્યને બધા સ્વસ્થ થઈ ગયા. રામચંદ્રજીની આજ્ઞાનુસાર એક સહસ્ત્ર કન્યાઓ સહન કરવાની શક્તિ મારામાં નથી. તેથી હું લક્ષ્મણના શરીરનો ત્યાગ સાથે વિશલ્યાના લગ્ન લક્ષ્મણજીની સાથે સંપન્ન થયા. કરીને જઈ રહી છું. મને જવા દો.” હનુમાનજીએ તેને છોડતાં જ તે બહુરૂપી રાવણનું લક્ષ્મણ દ્વારા મૃત્યુ બીજા દિવસે મહાયોદ્ધા લક્ષ્મણને યુદ્ધભૂમિમાં જોઈને ચિંતિત કરશો અને સીતાને મારી પાસે રહેવાની અનુજ્ઞા આપશો, તો તમને રાવણ બોલ્યો- “હવે હું કુંભકર્ણાદિ વીરોને કેવી રીતે મુક્ત કરાવી મારું અડધું સામ્રાજ્ય તથા ત્રણસો કન્યાઓ આપીશ.” શકીશ ?” રાવણના મંત્રીઓએ કહ્યું- “સ્વામિન્ ! હવે સીતાજીની રામચંદ્રજીએ કહ્યું- “અરે દુષ્ટ દૂત !ન મને રાવણના અડધા મુક્તિ સિવાયના અન્ય કોઈ વિકલ્પ અમારી પાસે નથી. અન્યથા સામ્રાજ્યમાં રસ છે અને ન એની ત્રણસો કન્યાઓમાં, જો તારા સ્વામી આપના સહોદર કુંભકર્ણ તથા આપના અતિપ્રિય યુવરાજ ઇન્દ્રજિત્ની મારી પત્ની સીતાને મુક્ત કરી છે, તો હું તેના કુળના લોકોને મુક્ત મુક્તિ અસંભવિત છે. જો તમે રામનું અનુસરણ નહિ કરો, તો કુળનો કરીશ.” દૂતે કહ્યું- “એક સ્ત્રીને માટે આપ આટલું મોટું સાહસ કેમ વિનાશ નિશ્ચિત છે.” રાવણે તેમની અવગણના કરીને સામંત નામના કરી રહ્યા છો ? અમોધવિજયા શક્તિથી લક્ષ્મણ પોતાના સૌભાગ્યના એક દૂતને રામચંદ્રજીની પાસે મોકલ્યો. દૂતને સામ, દામ, દંડ, ભેદની કારણે જ બચ્યા છે. મારા સ્વામી પાસે એવી તો અનેક શક્તિઓ છે. નીતિઓને અનુસરવાનો આદેશ આપવામાં આવ્યો. દૂતે રામને પ્રણામ શું આપ આપના અનુજ લક્ષ્મણની બલિ ફરીથી મૃત્યુદેવને ચડાવવા કરીને મધુરવાણીમાં કહ્યું- “હું સામંત, લંકાધિપતિ રાવણનો દૂત છું. માટે ઉત્સુક છો ?” લક્ષ્મણે ક્રોધપૂવર્ક કહ્યું- “શું આપના સ્વામી મારી સાથે રાવણે કહેવરાવ્યું છે કે જો તમે મારા કુટુમ્બીજનોને મુક્ત રાવણને સ્વશક્તિ અને પરશક્તિનું જ્ઞાન નથી ? તે આટલી દુષ્ટતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy