________________
દશરથ દ્વારા કૈકેયીને વરદાન
| 23
:
2
GSS
*
*
*
DILIP 96
ભરતની દીક્ષા લેવા માટેની વિનંતિઃ અસાર એવા આ સંસારનો ત્યાગ કરીને મોક્ષમાર્ગ તરફ જવા માટે ઉત્કંઠિત એવા દશરથ રાજાએ પોતાના આખા કુટુંબને અને રાજ્યના મંત્રીગણને પોતાની પાસે બોલાવીનમ્રવચનોથી દીક્ષા લેવા અનુમતિ માંગી. પિતાના મનના ઉચ્ચ ભાવો જાણીને ભરતે સવિનય પ્રણામ કરી કહ્યું, - ‘પિતાશ્રી ! જો આપ રજા આપો, તો હું પણ આપની સાથે જ દીક્ષા ગ્રહણ કરીશ, નહિતર મારે અતિ દુ:ખકારી
એવો આપનો વિયોગ અને સંસારનો સંતાપ એમ બે જાતની પીડાઓ ભોગવવી પડશે. તેથી હું આપશ્રીની સાથે જ દીક્ષા ગ્રહણ કરવા માટે ઉત્સુક છું.” Jain Education International For Personal & Pelvate Use Only
www.jainelibrary.org