SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દશરથ દ્વારા કૈકેયીને વરદાન | 23 : 2 GSS * * * DILIP 96 ભરતની દીક્ષા લેવા માટેની વિનંતિઃ અસાર એવા આ સંસારનો ત્યાગ કરીને મોક્ષમાર્ગ તરફ જવા માટે ઉત્કંઠિત એવા દશરથ રાજાએ પોતાના આખા કુટુંબને અને રાજ્યના મંત્રીગણને પોતાની પાસે બોલાવીનમ્રવચનોથી દીક્ષા લેવા અનુમતિ માંગી. પિતાના મનના ઉચ્ચ ભાવો જાણીને ભરતે સવિનય પ્રણામ કરી કહ્યું, - ‘પિતાશ્રી ! જો આપ રજા આપો, તો હું પણ આપની સાથે જ દીક્ષા ગ્રહણ કરીશ, નહિતર મારે અતિ દુ:ખકારી એવો આપનો વિયોગ અને સંસારનો સંતાપ એમ બે જાતની પીડાઓ ભોગવવી પડશે. તેથી હું આપશ્રીની સાથે જ દીક્ષા ગ્રહણ કરવા માટે ઉત્સુક છું.” Jain Education International For Personal & Pelvate Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy