________________
40
દશરથની દીક્ષા
આ બાજ રાજા દશરથ તથા બોતેર સુભટો મુનિશ્રી સત્યભૂતિ પાસે સંયમ અંગીકાર કરી વિશિષ્ટ સાધનામાં લયલીન થઈ ગયા. પોતાના પૂજ્ય ભ્રાતાના વિરહમાં દુઃખી થયેલા ભરત અરિહંત પરમાત્માની આરાધનામાં ઉદ્યમી બન્યા. તેમણે અભિગ્રહ કર્યો કે- ‘જ્યારે રામચંદ્રજી પુનઃ અયોધ્યા પધારશે, ત્યારે હું દીક્ષા ગ્રહણ કરીશ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org