________________
રામ લક્ષ્મણનું લવ અને કુશ સાથે યુદ્ધ યુદ્ધની શરૂઆત ઘણી ભીષણ રીતે થઈ, પણ જ્યારે રામ તેઓ તેમના બાણ નિશાન ઉપર મારી શક્તા નહોતા અને બાણ લક્ષ્મણ પોતાનું બાણ લવ અને કુશ પર નાંખતા હતા, ત્યારે તેમના નીચે તથા આડા અવળા જતાં રહેતાં હતાં. પણ લક્ષ્યવેધી વિદ્યાના હૃદયમાં બંને પ્રત્યે દ્વેષ ને બદલે પ્રેમ ઉભરાઈ આવતો હતો. તેથી પારંગત એવા કુમારોના બાણ ધારેલા નિશાને સૈનિકોનો કચ્ચરઘાણ
GLIP SONI
viewકહી
બોલાવી રહ્યાં હતાં. છેવટે રામ અને લક્ષ્મણે પોતાના વજાવર્ત અને અર્ણવાવર્ત ધનુષ્યોની પણછ ખેચી ટંકાર કર્યો. પણ તેનું પરિણામ ઉછું આવ્યું. જેવો ટંકાર થયો કે શત્રુ સૈનિકોમાં ભય ફેલાવાને બદલે પોતાના સૈનિકોનાસ ભાગ કરતાં દેખાયા. આથી ક્રોધે ભરાયેલા વાસુદેવ લક્ષ્મણે પોતાનું સુદર્શન ચક્ર હાથમાં લીધું અને બંને કુમારો તરફ ફેંક્યું. પરંતુ મહાન આશ્ચર્ય જેવી ઘટના
બની કે તે સુદર્શન ચક્ર બંને ભાઈઓને પ્રદક્ષિણા દઈને પાછું લક્ષ્મણ પાસે આવ્યું. આથી રામ અને લક્ષ્મણ બંને ઘણા વ્યથિત થઈ વિચારવા લાગ્યા કે આ તે કેવો ચમત્કાર ! શું અમે બંને બલદેવ - વાસુદેવ નથી ? શું આ કુમારો નવા બલદેવ અને વાસુદેવ હશે ? શું અમારા સૂર્યવંશનો હવે નાશ થશે ? એવું તેઓ વિચારવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org