SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 90. પોતાના બન્ને પુત્રોને ધર્મશાસ્ત્રો ભણાવવા માટે સીતાજીએ તેમને પોતાના યુદ્ધ કૌશલ્યથી પૃથુરાજાની સેના ઉપર કાળની જેમ પંડરીકપ્રીમાં જ થોડો સમય રોકાઈ જવા વિનંતિ કરી. તેઓ પણ આગ્રહવશ તેઓતૂટી પડ્યા. થોડીજ પળોમાં આખુંચિત્રબદલાઈગયું. પૃથુરાજાને થઈ ત્યાં જ રોકાઈ ગયા. થોડા જ સમયમાં બન્ને પુત્રો બધી વિદ્યા અને કળાઓ રણભૂમિ ઉપરથી ભાગવા સિવાય કોઈ ઉપાય ન મળ્યો. લવ અને શીખી ગયા. કુમારો યુવાન થયા તે જાણી રાજા વજજંઘે પોતાની રાણી કુશળંગમાં કહ્યું- “અમારા જેવા અજાણ્યાકુળ અને ખાનદાનવાળા લક્ષ્મીવતીની અનુમતિ લઈ પોતાની પુત્રી શશીલા અને બીજી બત્રીસ પુષથી ડરીને તમારા જેવા ખ્યાતનામ કુળવાળા યોદ્ધા આમ કેમ કન્યાઓના લગ્ન લવ સાથે કરાવ્યા. રણભૂમિ છોડી નાસવા માંડ્યા છો ?'' પૃથુરાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને વિનમ્ર ભાવે શરણે આવી કહેવા લાગ્યા- “આપ | લવ-કુશનું પૃથુ રાજા સાથે યુદ્ધ. મહાપરાક્રમી કુળવાન છો અને જે વજજંઘની માંગણી હતી તે યોગ્ય જ હતી. તમારા જેવો પતિ કોઈ ભાગ્યવાન કન્યાને જ મળે. હું મારા આવાગેરવ્યવહાર અને અણછાજતું બોલવા માટે આપની ક્ષમા માંગુ છું.” તેણે પોતાની રાજકુમારી કનકમાલિકાની સગાઈ કુશની સાથે કરી અને વજજંઘ સાથે સુલેહ કરી. નારદજીનું આગમન કુશનો વિવાહ સંબંધ નક્કી થયા પછી વજજંઘ રાજા, પૃથુરાજા અને બીજા રાજાઓ વગેરે છાવણીમાં બેઠા હતા. ત્યાં અચાનક નારદજીનું આગમન થયું, ત્યારે વજજંઘ રાજાએ તેમને આદરપૂર્વક આસન આપી ખબર-અંતર પૂછીને જિજ્ઞાસા જણાવી- ‘જો આપ લવકુશના વંશ-કુળ વિશે કાંઈક જાણતા હો, તો કૃપા કરી જણાવો જેથી પૃથુરાજાને તેમના જમાઈ અંગે સંતોષ થાય.” નારદજીએ પહેલાં સંપૂર્ણ સૂર્યવંશનો ઈતિહાસ કહી સંભળાવ્યો. પછી રામનાબાલ્યકાળથીલઈને રામે કરેલ નિર્દોષ સીતાજીનો ત્યાગ આદિ ઘટનાઓ વિસ્તારપૂર્વક જણાવી. DILIP વજજંઘ રાજાએ કુશ માટે પૃથિવીપુરનરેશ પૃથુ રાજાની રાણી અમૃતવતીની કૂખે જન્મેલ પુત્રી કનકમાલિકાના લગ્નનું માંગુ કર્યું. પણ પૃથુ રાજાએ કહેવડાવ્યું કે- ‘જેના વંશ કુળ-ખાનદાન વિષે કોઈ જાણતું ન હોય, એવા પુરુષ સાથે પોતાની લાડકી પુત્રીના લગ્ન કરવા કોણ તૈયાર થાય ?'' આવો જવાબ મળવાથી વજજંઘ રાજા ઘણો કોપાયમાન થયો. તેણે પૃથુરાજા સાથે લડી લેવાનો નિર્ધાર કર્યો. બન્નેના સૈન્ય વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. પણ પૃથુરાજાનું સૈન્ય વધારે બળવાન હોવાથી તેમની સામે ટકવું વજજંઘ માટે એક વિકટ આપત્તિ બની ગઈ. તેમનું સૈન્ય હારવાની અણી ઉપર હતું અને પીછેહઠ કરી રહ્યું હતું. ત્યાંજ એકાએક લવ અને કુશ તેમની મદદે આવી પહોચ્યા. Jain Education International For Personal & Private Use Only www.ebay.com
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy