Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005063/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદ્યવાદ. આ આગમદીપ-સંપુટના મુખ્યદ્રવ્ય સહાયક - (શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા * જપ આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1. અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, ર૧, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે કામ વીપ પ્રાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ - - હાણ - ત્રીજું અંગસણ - ગુર્જરછાયા સ્થાન. અનુકમ | પૃષ્ઠક સ્થાન છે અનકમ | પૃષ્ઠક | 1-56 228-229 6 ! પ૨૮-૫૯૧ ૩૩૩-૩૪ર | 2 | પ૭-૧૨૬ T229-248 7 | પ૯૨-૬૯૮ [૩૪૨-૩પ૨ | 123-248 248-270 8 ! 99-799 ૩પર-૩૬૧ 4i , 249-422 270-317 9 | 800-887 31-369 પ | 423-457 317-333 10 | 888-1010 |369-384] Page #5 -------------------------------------------------------------------------- ________________ આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો છે. ભાગ-૧ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ- પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકા સાથ્વીથી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ, ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંધ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર જે. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ મૂર્તિ સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ | ભાગ- 3 તથા } ભાગ- 7 ) સમ્યમ્ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, પરિવાર, વડોદરા Page #6 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક itlififffffilli flfillllllllllisit (1) આવારો (ર) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીઅરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈને છે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) કાવ્યું (2) સમવાઓ ક્રિયાનુરાગી સા. એ રત્નત્રયીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જબુદ્ધીવપત્નત્તિ (2) સન્નિત્તિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઇ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસવારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા (1) નાયાધમકહા:- મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ આગમોતારક આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા. શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલી વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રજ્ઞાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [8] 9i [10] [13] الالالالالالال [15] [1] [7] - આ-મારા - પ્ર-હા-છો - अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् . अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो પિનવ ન પચા - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂ૫). સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના * મરણભેદ સંગ્રહ ચૈત્યવંદન માળા [379 ચૈત્યવંદનોનો સંગ્રહ] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - આવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [20] 1 11 [24]. રિપો 1 [2] [28] [9] [33] [34) Page #8 -------------------------------------------------------------------------- ________________ [उ५] [3] [3] [3] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાથીગમ સૂત્ર અભિનવ વૈકા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા * અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ उ आयारो सूयगडो ठाणं 52 [54] [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ [आगमसुत्ताणि-३ / [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुताणि-६ [आगमसुत्ताणि-७ [आगमसुताणि-८ [आगमसुत्ताणि-९ ] [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ [आगमसुत्ताणि-१२ ] [आगमसुत्ताणि-१३ / [आगमसुत्ताणि-१४ ] [आगमसुत्ताणि-१५ ] [आगमसुत्ताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ आगमसुताणि-१९ ] [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ ] [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ / आगमसुत्ताणि-२४ ] [आगमसुत्ताणि-२५ [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ / समवाओ विवाहपन्नति / नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुतं सूरपत्रति. चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुष्फचूलियाणं वहिदसाणं चउसरणं आउरपछक्खाणं महापछक्खाणं भत्तपरिण्णा तंदुलवेयालियं पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचम अंगसुत्तं छठं अंगसुतं सत्तमं अंगसुतं अमं अंगसुतं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एकारसमं अंगसुतं पढम उवंगसुत्तं बीअं उवंगसुतं तइयं उवंगसुत्तं चउत्यं उवंगसुतं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठ्ठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसम उवंगसुतं एकारसम उवंगसुत्तं बारसमं उवंगसुतं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं 67) [58 [681 Page #9 -------------------------------------------------------------------------- ________________ 1 لالالالالالالالالالالالالالالا - - -LJL-I- JSJJL [80 [82 [70] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविना आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्यओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-१ वीरत्यव आगमसुत्ताणि-३३ दसमं पईण्णग-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहकप्पो [आगमसुत्ताणि-३५ बीअं छेयसुत्तं 7i9] ववहार [आगमसुत्ताणि-३६ तइयं छेयसुत्तं दसासुयक्खधं [आगमसुत्ताणि-३७ चउत्थं छेयसुत्तं [81] जीयकप्पो आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-२ महानिसीहं आगमसुत्ताणि-३९ छठं छेयसुतं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिक्षुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिनुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं उतरज्झयणं आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुतं [89] नंदीसूर्य आगमसुत्ताणि-४४ 1 पढमा चूलिया [20] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया --x--0--x- -0 [1] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडओ - ગુર્જર છાયા આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર [8] 6ti ગુર્જર છાયા આગમદીપ-૩ ત્રીજું અંગસૂત્ર [4] समवामी - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विवाsपन्नति . ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [૯નાયાધમ્મકહાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૬ 1 मंगसूत्र [87] 6वास सामो. - गुरछाय.. [भागमही५-७ સાતમું અંગસૂત્ર [e8] ALEसामो - ગુર્જરછાયા [ આગમદીપ-૮ ] આઠમું અંગસૂત્ર [9] અનુત્તરોપપાતિકદમાઓ - ગુર્જરછાયા [ આગાદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] पावागरा - ગુર્જરછાયા [આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ | પહેલું ઉપાંગસૂત્ર [103} सयपशियं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર JIJLIL [87 [88] Page #10 -------------------------------------------------------------------------- ________________ [10] પન્નવણા સુત્ત- [10] સૂરપનત્તિ - [17] ચંદનતિ - [108] જંબુદ્િવપનતિ- [10] નિરયાવલિયાણું - [10] કMવડિસિયાણ - [111] પુફિયાણ - 112] પુફચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણું - [11] મહાપચ્ચસ્મર્ણ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાયાર - [121 ચંદાવેઝયે - [122 ગણિવિજા - [૧ર૩ દેવિંદFઓ - [124 વીરત્થવ - [125 નિસીહં[૧૨] બુહતકપ્પો - [127 વવહાર - [128] દસાસુયાબંધ - 129] જીયકપ્પો - [13 મહાનિસીહ - [131 આવસ્મય - [13] ઓહનિષુત્તિ[૧૩૩] પિંડનિતિ - 134] દસયાલિય - [135 ઉત્તરજુમ્યણું - [13] નંદીસુત્ત - [137 અનુયોગઘરાઈ - [10] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર | ગુજરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાર્ગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરાયા [ આગમદીપ-૨૫ ] બીજો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-ર૬ ] ત્રીજો પયનો ગુર્જરાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરભ્રયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પવનો ગુર્જરાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પવનો. ગુર્જરછાયા [ આગમદીપ-૩૨. ] નવમો પયનો. ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પયત્નો ગુર્જરાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૩૯ ] છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા આગમદીપ-૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૫ ] બીજી ચૂલિક નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રી પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગામદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ [225] नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ :/17/7222222222 zzzzzzzzzzzz 3 | ઠાણ (અંગસૂત્ર-૩-ગુર્જરછાયા - આ (સ્થાન) [1] આયુષ્યમાનું શિષ્ય! મેં સાંભળ્યું છે ભગવાને આ પ્રમાણે કહ્યું છે. [2] આત્મા એક છે. [3] દડ એક છે (આત્મા જે ક્રિયાથી દંડિત થાય તે દંડ છે.) તિક્રિયા એક છે. [પ-૬] લોક છે આ લોક ધમસ્તિકાય અધમસ્તિકાય આદિ સકળ દ્રવ્યોના. આધારભૂત આકાશ વિશેષ છે. લોકથી વિપરીત અલોક છે. તે અલોક એક છે. 7i-8] પ્રદેશ અપેક્ષાએ, અસંખ્યાત પ્રદેશાત્મક હોવા છતાં પણ દ્રવ્યરૂપે એકત્વ હોવાથી ધમસ્તિકાય એક છે. ધર્મથી વિપરીત અધર્મદ્રવ્ય તે અધર્મસ્તિકાય એક છે. [9-10] કષાયપૂર્વક કર્મપુદ્ગલનો ગ્રહણ કરવા રૂપ બંધ એક છે. આત્માનું કર્મ પુદ્ગલોથી સર્વથા મુક્ત થવું તે મોક્ષ એક છે. [11-12] શુભ કર્મ રૂપ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે, તે પુણ્ય એક છે. અશુભ કર્મપ્રકતિઓ પાપરૂપ છે, તે પાપ એક છે. [13-14] કર્મબંધના હેતુઓ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ એક છે. આશ્રવનો નિરોધ સંવર, તે સંવર એક છે. [15-16] વેદન (અનુભવ) કરવું તેનું નામ વેદના તે એક છે. આત્માથી કમપુદ્ગલો દૂર થાય તે નિર્જરા, તે એક છે. [17] પ્રત્યેક નામકર્મના ઉદયથી પ્રાપ્ત પ્રત્યેક શરીરની અપેક્ષાએ જીવ એક છે. [18] જીવોને બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના થતી વિમુર્વણા એક છે. [19-21] મનન કરવું તેનું નામ મન. તે મનનો વ્યાપાર એક છે. બોલવામાં આવે તે વચન. તેનો વ્યાપાર એક છે. વૃદ્ધિ પામે તે કાય, તેનો વ્યાપાર એક છે. [22-23] એક સમયમાં એક પયયની અપેક્ષાએ એકત્વ છે. તેથી ઉત્પાત એક છે. ઉત્પાતની જેમ ઉત્પન્ન થયેલ પર્યાયનો વિનાશ થવોને વિનાશ તે એક છે. [24] વિગતાચ એટલે મૃત જીવનું શરીર સામાન્યની અપેક્ષાએ એક છે. [૨પ-૨૬] મનુષ્યભવમાંથી નીકળી નરકાદિમાં જીવનું જે ગમન તેનું નામ ગતિ, Ja 5ducation International Page #12 -------------------------------------------------------------------------- ________________ 226 કાણે-૧૨૬ તે ગતિ એક છે. નરક આદિ ગતિઓમાંથી આવવું. આગતિ આગરિ એક છે. [27-28] વૈમાનિક અને જ્યોતિષ દેવતાઓનું મરણ તે ચ્યવન. તે અવન એક છે. દેવ અને નરક ગતિમાં જીવન્ત જે ઉત્પત્તિ તેનું નામ ઉપપાત તે ઉપપાત એક છે. [29-32] વિમર્શને તર્ક કહે છે. તે તર્ક એક છે. વ્યંજનાવગ્રહના ઉત્તર કાલમાં થનાર મતિવિશેષ તે સંજ્ઞા, તે સંજ્ઞા એક છે. અર્થના નિર્ણય પછી સૂક્ષ્મ ધર્મના પલિોચનરૂપ બુદ્ધિ તે મતિ, તે મતિ એક છે. વિશેષ જ્ઞાનસંપન્ન વ્યક્તિને વિજ્ઞ કહે છે સામાન્યની અપેક્ષાએ વિજ્ઞ એક છે. 33-35] પીડા રૂપ પરિણતિને વેદના કહેવાય છે તે સામાન્યની અપેક્ષાએ વેદના એક છે. શરીરનું અથવા બીજાનું કુહાડા વગેરેથી છેદન કરવા રૂપ, તે છેદન એક છે. ભાલાદિ વડે શરીરને ભેદવું વિદારવું-વીંધવું તેનું નામ ભેદન. તે ભેદન એક છે. [36] અન્તિમ શરીરધારી જીવતે ચરમ શરીરી. તેનું મરણ એક જ હોય છે. [37] પૂર્ણ શુદ્ધ તત્ત્વજ્ઞ પાત્ર-કેવલી અથવા તીર્થકર એક છે. [૩૮]સ્વકૃત કર્મનો ભોગી હોવાથી જીવોનું દુઃખ એક જ છે. [39-40] જેના સેવનથી આત્માને કલેશ પ્રાપ્ત થાય છે, તે અધર્મ એક છે. જેના આચરણથી આત્મા વિશિષ્ટ જ્ઞાનાદિ પર્યાયથી યુક્ત થાય છે. તે ધર્મ એક છે. 4i1-42 દેવ, અસુર અને મનુષ્યોનો એક સમયમાં મનોયોગ એક જ હોય છે. વચનયોગ અને કાયયોગ પણ એક જ હોય છે. દેવ, અસુર અને મનુષ્યોને એક સમયમાં એક જ ઉત્થાન, કર્મ બળ, વીર્ય અને પરાક્રમ હોય છે. 4i3-44] જ્ઞાન એક છે, દર્શન એક છે. ચારિત્ર એક છે. જેનો વિભાગ ન થઈ શકે એવા કાળના સૌથી સૂક્ષ્મ અંશને સમય કહે છે. તે સમયે એક છે. 5] પ્રકૃષ્ટ (નાનામાં નાના) દેશનું નામ પ્રદેશ છે, તે પ્રદેશ એક છે. પરમ જે અણુ, તે પરમાણું તે પરમાણું એક છે. [46] લોકાગ્રનું નામ સિદ્ધિ તે સિદ્ધિ એક છે. જે જીવ કૃત કૃત્ય થઈ ગયા સિદ્ધ એક છે, કર્મનિત સંતાપનો અભાવ તેનું નામ પરિનિવણિ છે. તે એક છે. અને શારીરિક માનસિક દુઃખોથી સર્વથારહિત જીવતે પરિનિવૃત્તિ. તે પરિનિવૃત્તિ એક છે. 47] શબ્દ એક છે, રૂપ એક છે, ગંધ એક છે, રસ એક છે, સ્પર્શ એક છે. શુભ શબ્દ એક છે, અશુભ શબ્દ એક છે. સુરૂપ એક છે, કુરૂપ એક છે, દીર્ઘ એક છે. હૃસ્વ એક છે વર્તુલાકાર એકછે, ત્રિકોણ એકછે, ચતુષ્કોણ એક છે. પૃથલ-એક છે, ગોળ એક છે, કણ વર્ણ એક છે, નીલવર્ણ એક છે, લાલ વર્ણ એક છે, પીળોવર્ણ એક છે, સફેદવર્ણ એક છે, સુગન્ધ એક છે. દુર્ગન્ધ એકછે, તિક્તરસ એકછે, કટક રસ એક છે, કષાય રસ એક છે, ખાટો રસ એક છે, મધુર રસ એક છે. કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શ, આ બધા સામાન્ય અપેક્ષાએ એક છે. 4i8] પ્રાણાતિપાત યાવતુ પરિગ્રહ એક છે. ક્રોધ યાવતુ લોભ એક છે. પરપરિવાદનિન્દા એક છે, રતિ-અરતિ એક છે, માયામૃષા-કપટયુક્ત જૂઠું કરવું તે એક છે. મિથ્યાદર્શન શલ્ય એક છે. [49] પ્રાણાતિપાતવિરમણ એકછે, યાવતું, પરિગ્રહવિરમણ એકછે, ક્રોધત્યાગ એક છે. યાવતુ મિથ્યાદર્શનશલ્ય-ત્યાગ એક છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ 227 [50] અવસર્પિણી એક છે, સુષમસુષમાં એક છે. યાવતું દુષમદુષમા એક છે. ઉત્સર્પિણી એક છે. દુષમદુષમા એક છે, યાવતુ સુષમસુષમા એક છે. પ૧] નારકી જીવોની વર્ગણા-સમૂહ એક છે. અસુર કુમારોની વર્ગણા એક છે. થાવતુ વૈમાનિક દેવોની વગણા એક છે. ભવ્ય એટલે જે જીવમોક્ષ જવા યોગ્ય છે. તે ભવ્ય જીવોની વર્ગણા એક છે. અભવ્ય' એટલે જે જીવમોક્ષ જવા યોગ્ય નથી તે અભવ્ય જીવોની વર્ગણા એક છે. ભવ્ય નારકજીવોની વર્ગણા એક છે. અભવ્ય નારક જીવોની વર્ગણા એક છે. એ પ્રમાણે-ચાવતુ ભવ્ય વૈમાનિક દેવોની વર્ગણા એક છે. અભવ્ય વૈમાનિક દેવોની વર્ગણા એક છે. સમ્યગદષ્ટિઓની વગણા એકછે મિથ્યાદ્રષ્ટિઓની વગણા એકછે. મિશ્ર દ્રષ્ટિ વાળાઓની વર્ગણા એક છે. સમ્યગદ્રષ્ટિ નારક જીવોની વર્મા એક છે. મિથ્યાવૃષ્ટિ નારક જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે યાવત્ સ્વનિત કુમારોની વર્ગણા એક છે. મિથ્યાદ્રષ્ટિ પૃથ્વીકાયના જીવોની વર્ગણા એક છે. ધાવતુ-વનસ્પતિકાયના જીવની વણા એક છે. સમ્યગદ્રષ્ટિ બેઈન્દ્રિય જીવોની વણા એક છે. મિથ્યાદ્રષ્ટિ બેઇન્દ્રિય જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવોની વર્ગણા એક છે. શેષ નારક જીવની સમાનચાવતુ-મિશ્રવૃષ્ટિવાળા. વૈમાનિકોની વર્ગણા એક છે. કૃષ્ણપાક્ષિક જીવોની વર્ગા એક છે. શુકલ પાક્ષિક જીવોની વર્ગણા એક છે. કૃષ્ણપાક્ષિક નારક જીવોની વર્ગણા એક છે. શુકલપાક્ષિક નારક જીવની વર્ગણા એક છે. કણ લેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. નીલ લેયાવાળા જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે યાવતું શુકલતેશ્યાવાળા જીવોની વર્ગણા એક છે. કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોની વણા યાવતુ કાપોતુ લેશ્યાવાળા નૈરયિકોની વર્ગણા એક છે. આ પ્રમાણે જેની જેટલી વેશ્યાઓ છે તેની તેટલી વર્ગણા સમજી લેવી જોઈએ. ભવનપતિ વાણવ્યંતર પૃથ્વીકાય અપ્લાય અને વનસ્પતિકાયમાં ચાર વેશ્યાઓ છે. તેજસ્કાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં ત્રણ લેગ્યાઓ છે, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં છ લેશ્યાઓ છે. જ્યોતિષુદેવોમાં એક તેજલેશ્યાછે. વૈમાનિક દેવોમાં અન્તની ત્રણ લેશ્યાઓ છે. તેની તેટલીજ વર્ગણાઓ જાણવી જોઇએ. કૃષ્ણ લેશ્યાવાળા ભવ્ય જીવોની વર્ગણા એક છે. કૃષ્ણા લેશ્યાવાળા અભવ્ય જીવોની વર્ગણા એક છે. એ પ્રમાણે છે એ લેશ્યાઓમાં બે બે પદ કહેવા જોઈએ. કૃષ્ણ વેશ્યાવાળા ભવ્ય નૈરયિકોની વર્ગણા એક છે. કૃષ્ણ લેશ્યાવાળા અભવ્ય નૈરયિકોની વર્ગણા એક છે. એ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી જેની જેટલી વેશ્યાઓ છે તેના તેટલા જ પદ સમજી લેવા જોઈએ. કૃષ્ણલેયાવાળા સમ્યગ્દષ્ટિ જીવોની વર્ગણા એકછે. કૃષ્ણલેશ્યાવાળા મિથ્યાદ્રષ્ટિ જીવોની વર્ગણા એક છે. કૃષ્ણ શ્યાવાળા મિશ્રષ્ટિ જીવોની વર્ગા એક છે. એ પ્રમાણે છએ વેશ્યાઓમાં જેની જેટલી દ્રષ્ટિઓ છે તેના કેટલા પદ જાણવા જોઈએ. કષણ લેશ્યાવાળા કૃષ્ણપાક્ષિક જીવોની વર્ગણા એકછે. કૃષ્ણ લેશ્યાવાળા શુકલપાક્ષિક જીવોની વર્ગણા એક છે. આ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી જેની જેટલી લેયાઓ તેના તેટલા પદ સમજી લેવા જોઈએ. એ આઠ પદવડે ચોવીસ દંડકમાં એક એક વર્ગણા જાણવી જોઈએ. તીર્થસિદ્ધ જીવોની વર્ગણા એક છે. અતીર્થસિદ્ધ જીવોની વર્ગણા એક છે. એક સિદ્ધ જીવોની Page #14 -------------------------------------------------------------------------- ________________ 228 ઠા -1-5 વર્ગણા એક છે. અનેક સિદ્ધ જીવોની વર્ગણા એક છે. પ્રથમસમયસિદ્ધ જીવોની વર્ગણા. એક છે. યાવતું અનન્તસમયસિદ્ધ જીવોની વણા એક છે. પ્રમાણુ પુદ્ગલોની વણા એક છે. એ પ્રમાણે અનન્તપ્રદેશી ઢંધોની વર્ગણાવાવત એક છે. એક પ્રદેશાવગાઢ પુગલોની વર્ગણા એક છે. એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વગણા એક છે. - થાવત્ - અસંખ્ય સમયની સ્થિતિવાળા પુદ્ગલોની વગણા એક છે. એક સમયની સ્થિતિવાળા પુગલોની વર્ગણા એક છે. - યાવતુ - અસંખ્ય ગુણ કાળા પુદ્ગલોની વગણા એક છે અનંત ગુણ કાળા પુદ્ગલોની વર્ગણા એક છે. એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનું કથન કરવું જોઈએ. યાવતુ - અનન્ત ગુણ રૂક્ષ પુદ્ગલોની વર્ગ એક છે. જઘન્ય પ્રદેશ સ્કંધોની વર્ગણા એક છે ઉત્કૃષ્ટ પ્રદેશી ઢંધોની વર્ગણા એકછે. અજઘન્ય અનુત્કૃષ્ટ પ્રદેશી ઢંધોની વણા એક છે. એ પ્રમાણે જઘન્યાવગાઢ ઉત્કૃષ્ટવગાઢ. અજધન્યોન્ફશવગાઢ જઘન્યસ્થિતિવાળા ઉત્કૃતિવાળા અજઘન્યોત્કૃષ્ટ- સ્થિતિવાળા જઘન્યગુણ કાળા ઉત્કૃષ્ટગુણ કાળા અજઘન્યોસ્કૃષ્ટ ગુણ કાળા જાણવા. એ પ્રકારે વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળા પુદ્ગલોની વર્ગણા એક છે. યાવતું અજધન્ય ઉત્કૃષ્ટ ગુણરુક્ષ પુદ્ગલોની વર્ગણા એક છે. પિ૨] બધા દ્વીપ સમુદ્રોની મધ્યમાં રહેલોચાવતુ જંબુદ્વિપ એક છે. fપ આ અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરોમાંથી અંતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર એકલા સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, નિવણને પ્રાપ્ત થયા અને બધા દુખોથી રહિત થયા. [54] અનુત્તરોપપાતિક દેવોની ઉંચાઈ એક હાથની છે. [પપ આદ્રા નક્ષત્રનો એક તારો કહેલો છે, ચિત્રા નક્ષત્રનો એક તારો કહેલો છે. સ્વાતિ નક્ષત્રનો એક તારો કહેલો છે. પિs] એક પ્રદેશમાં રહેલાં પગલો અનન્ત કહેલા છે. એ પ્રમાણે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનન્ત છે. એક ગુણ કાળા પુદ્ગલો અનન્ત કહેલા છે - યાવતું - એક ગુણ રૂક્ષ પુદ્ગલો અનન્ત છે. સ્થાન-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( શુનઃ૨) - ઉદેસો 1 - પ૭ લોકમાં જે જીવાદિ વસ્તુઓ છે તે બધી દ્વિપદાવતાર છે. અથતુ બે ભાગમાં વહેંચાયેલ છે. જેમ કે જીવ અને અજીવ, ત્રસ અને સ્થાવર. જે જીવો હલનચલન કરી શકે તે ત્રસ જીવો. જે જીવો હલનચલન ન કરી શકે તે સ્થાવર, સયોનિક અને અયોનિક. ઉત્પત્તિસ્થાનરૂપ યોનિથી યુક્ત સયોનિક તે સંસારીજીવો. ઉત્પત્તિસ્થાનરૂપ યોનિથી રહિત અયોનિક તે સિદ્ધ જીવો, સેન્દ્રિય અને અનિયિ. સંસારી જીવો ઈન્દ્રિયોથી યુક્ત હોય છે અને સિદ્ધો અનિક્રિય હોય છે, સવેદક અને અવેદક. જેમાં વેદનો ઉદય હોય તે સવેદક અને તેનાથી વિપરીત અવેદક, રૂપી અને અરૂપી. રૂપ એટલે આકાર, શરીયુક્ત જીવો બધાં રૂપી છે. શરીર રહિત જીવો અરૂપી છે. સંસારસમાપન્ક અને અસંસારસમાપનક. ભવ રૂપ સંસારને જે જીવો પ્રાપ્ત કરતાં રહે છે તે Page #15 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-ર, ઉદેસો-૧ 229 સંસારસમાપનક. ભવગ્રહણથી રહિત થઈ ગયા છે તે અસંસારસમાપનક કહેવાય છે. શાશ્વત અને અશાશ્વત. સિદ્ધ જીવો શાશ્વત છે. સંસારી જીવ અશાશ્વત છે. પ૮૧ અજીવ બે પ્રકારે કહેલા છે તે આ પ્રમાણે આકાશાસ્તિકાય અને નો-આકાશાસ્તિકાય. ધમસ્તિકાય અને અધમસ્તિકાય. [59] બંધ અને મોક્ષ. પુણ્ય અને પાપ. આશ્રવ અને સંવર. વેદના અને નિર્જરા. [ક ક્રિયા બે પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે - જીવક્રિયા અને અજીવક્રિયા. જીવક્રિયા બે પ્રકારે કહેલી છે. જેમકે-સમ્યક્તક્રિયા અને મિથ્યાત્વક્રિયા. અજીવકિયા બે પ્રકારે કહેલી છે. જેમકે-ઈયપિથિકી ક્રિયા અને સાંપરાયિકી ક્રિયા. ઈય એટલે ગમન. આગમનનો જે પથ હોય તેને ઈપિથ કહે છે. તે ઈયપથમાં જે ક્રિયા થાય તે ઈયપિથિકી ક્રિયા કહેવાય છે. સાંપરાય એટલે કષાય. કષાયથી જે ક્રિયા થાય છે તેને સાંપરાયિકી. ક્રિયા કહે છે. બીજી રીતે ક્રિયા બે પ્રકારની કહેલી છે, - કાયિકી અને આધિકરણિકી ક્રિયા. કાયિકી ક્રિયા બે પ્રકારની કહેલી છે - અનુપરત - કાયક્રિયા અને દુષ્પયુક્ત કાયક્રિયા, આધિકરણિકીક્રિયા બે પ્રકારની છે. - સંયોજનાધિકરણિકી અને નિર્વતનાધિકરણિકી. પ્રાપ્લેષિકી અને પારિતાપનિકીના ભેદથી ક્રિયા બે પ્રકારે છે. પ્રાપ્લેષિકી ક્રિયા બે પ્રકારની કહેલી છે. જેમકે - સ્વહસ્ત - પ્રાણાતિપાત ક્રિયા. અને પરહસ્ત - પ્રાણાતિપાત ક્રિયા. અપ્રત્યાખ્યાન ક્રિયા બે પ્રકારની છે. જેમકે - જીવઅપ્રત્યાખ્યાન ક્રિયા. અજીવે અપ્રત્યાખ્યાન ક્રિયા. આરંભિકી અને પરિગ્રહિતીના ભેદથી ક્રિયા બે પ્રકારની છે. આરંભિકી ક્રિયા બે પ્રકારની છે. જેમકે જીવઆરંભિકી અને અજીવ આરભિકી, એ પ્રમાણે પરિગ્રહિક ક્રિયા બે પ્રકારની છે. જેમકે જીવપરિગ્રહિતી અને અજીવપરિગ્રિહિતી. ક્રિયા બે પ્રકારની કહેલી છે. જેમકે-માયાપ્રત્યયિકી અને મિથ્યાદર્શનપ્રત્યયિકી. માયાપ્રત્યાયિકી ક્રિયા બે પ્રકારની છે. - આત્મભાવવંકનતા અને પરભાવવંકનતા. મિથ્યાદર્શન - પ્રત્યયિકી ક્રિયા બે પ્રકારની છે. - ઉણાઈરિત મિથ્યાદર્શન પ્રત્યયિકી અને તદવ્યતિરિક્ત મિથ્યાદર્શન પ્રત્યયિકી. ક્રિયા બે પ્રકારની કહેલી છે. દ્રષ્ટિજા અને પૃષ્ટિજા. દ્રષ્ટિક્રિયા બે પ્રકારની છે. જેમકે-જીવદ્રષ્ટિજા અને અજીવષ્ટિા . એ પ્રમાણે પૃષ્ટિજા પણ જાણવી. બે ક્રિયા કહેલી છે. જેમકે સ્વસ્તિકી અને નૈષ્ટિકી. સ્વસ્તિકી ક્રિયા બે પ્રકારની છે. - જીવ સ્વસ્તિકી અને અજીવ સ્વસ્તિકી. નૈષ્ટિકી ક્રિયા પણ આ પ્રકારે સમજવી. ક્રિયા બે પ્રકારની કહેલી છે. જેમકે - આજ્ઞાપનિકા અને વૈદારણિકા. નૈસૃષ્ટિકી ક્રિયાની જેમ તેમાં પણ બે ભેદ જાણવા. બે ક્રિયાઓ કહેલી છે જેમકે - અનાભોગપ્રત્યયા અને અનવકાંક્ષાપત્યયા. અનાભોગપ્રત્યયા ક્રિયા બે પ્રકારે છે. -અનાયુક્ત આદાનતા અને અનાયુક્ત પ્રમાર્જનતા. અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા બે પ્રકારની છે. જેમકે-આત્મ શરીર અનવકાંક્ષાપ્રત્યયા. અને પરશરીરકાંક્ષા પ્રત્યયા. બે ક્રિયાઓ છે. -રોગપ્રત્યયા અને દ્વેષપ્રત્યયા. રાગપ્રત્યયા ક્રિયા બે પ્રકારની છે. જેમકેમાયાપ્રત્યયા અને લોભપ્રત્યયા, દ્વેષપ્રત્યયા ક્રિયા બે પ્રકારની છે. જેમકે ક્રોધપ્રત્યયા અને માનપ્રત્યયા. 61 ગહ-પાપનું પ્રકાશન બે પ્રકારે કહેલું છે. જેમકે- કોઈ જીવ કેવળ મનથી જ પાપની નિન્દા કરે છે. કોઈ કેવળ વચનથી જ પાપની નિન્દા કરે છે. અથવા - ગહના બે ભેદ કહેલા છે, જેમકે-કોઈ પ્રાણી દીર્ઘકાલ પર્યત “આજન્મ ગહ કરે છે કોઈ પ્રાણી થોડા Page #16 -------------------------------------------------------------------------- ________________ 230 ઠાણ- 211 કાલ પર્યન્ત ગહ કરે છે. _દિરપ્રત્યાખ્યાન બે પ્રકારના છે. કોઈ પ્રાણી કેવળ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ કેવળ વચનથી જ પ્રત્યાખ્યાન કરે છે. અથવા પ્રત્યાખ્યાનના બે ભેદ છે. - કોઈ દઈ કાલ પર્યન્ત પ્રત્યાખ્યાન કરે છે, કોઈ અલ્પકાલીન પ્રત્યાખ્યાન કરે છે. [3] બે ગુણોથી યુક્ત અણગાર અનાદિ અનન્ત દીર્ઘકાલીન ચાર ગતિવાળા સંસાર કાંતારને તરી શકે છે. વિદ્યા (જ્ઞાન) વડે અને ચરણ (ચારિત્રો વડે. કિ૪] બે સ્થાનોને આત્મા જ્યાં સુધી પરિણાથી જાણી લેતો નથી અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પરિત્યાગ કરતો નથી ત્યાં સુધી તેને કેવલી પ્રરૂપત ધર્મ સાંભળવા મળતો નથી. તે બે સ્થાનો આ પ્રમાણે છે. આરંભ અને પરિગ્રહ બે સ્થાનોને જાણ્યા વિના અને ત્યાગ કર્યા વિના આત્મા શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકતો નથી. જેમકેઆરંભ અને પરિગ્રહ એવી જ રીતે-શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરી શકતો નથી. શુદ્ધ સંયમથી પોતે પોતાને સંયત કરી શકતો નથી. શુદ્ધ સંવરથી સંવૃત થઈ શકતો નથી. સંપૂર્ણ આભિનિબોધિક (મતિ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ શ્રતજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. સંપૂર્ણ મન ૫ર્યવજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ, સંપૂર્ણ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શકે નહિ. [65] બે સ્થાનોને જાણીને અને ત્યાગીને આત્મા કેવળી પ્રજ્ઞપ્ત ધર્મને શ્રવણાદિ રૂપે પ્રાપ્ત કરી શકે છે-ચાવતુ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે છે આરંભ અને પરિગ્રહ, [66] આત્મા બે સ્થાનોથી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળી શકે છે. યાવતુ- કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જેમકે-શ્રદ્ધાપૂર્વક ધર્મની ઉપાદેયતા સાંભળીને અને તેને હૃદયમાં ધારણ કરીને. [9] બે પ્રકારનો સમય કહેલો છે. અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણી કાળ. js8 બે પ્રકારે ઉન્માદ કહેલો છે. જેમકે પક્ષના પ્રવેશથી થયેલો ઉન્માદ અને દર્શન મોહનીય કર્મના ઉદયથી થયેલો ઉન્માદ તેમાં યક્ષાવેશ ઉન્માદ છે તેનું સરળતાથી વેદન થઈ શકે છે. અને તે સરલતાથી દૂર કરી શકાય છે. મોહનીય કર્મના ઉદયથી જે ઉન્માદ ઉત્પન્ન થાય છે તેનું વેદન કઠિન હોય છે અને તે મુશ્કેલીથી દૂર કરાય છે. [૬૯દંડ બે પ્રકારના કહેલા છે. જેમકે-અર્થદડ (પ્રયોજન માટે હિંસાદિ કરવી) અને અનર્થદંડ, નૈરયિકજીવોને બેડ કહેલા છે. જેમકે અર્થદંડ અને અનર્થ દંડ. એ પ્રમાણે વિમાનવાસી દેવ સુધી ચોવીશ દંડકમાં સમજી લેવા. 7i0 દર્શન બે પ્રકારે છે, સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન. સમ્યગ્દર્શનના બે ભેદ, કહેલ છે, નિસર્ગ સમ્યગ્દર્શન અને અભિગમ સમ્યગ્દર્શન. નિસર્ગસમ્યગ્દર્શનના બે ભેદ છે, -પ્રતિપાતિ નષ્ટ થઈ જનાર) અને અપ્રતિપાતિ. અભિગમ સમ્યગ્દર્શનના બે ભેદ છે, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. મિથ્યાદર્શન બે પ્રકારે છે આભિગ્રહિક મિથ્યાદર્શન અને અનાભિગ્રહિકમિટ્યાદર્શન. આભિગ્રહિક મિથ્યાદર્શન બે પ્રકારે છેસપર્યવસિત (સાન્ત) અને અપયવસિત (અનન્ત) એ પ્રકારે અનભિગ્રહિક મિથ્યાદર્શનના પણ બે ભેદ જાણવા. [71] જ્ઞાન બે પ્રકારના કહેલ છે. જેમકે-પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારે કહેલ છે. જેમકે- કેવલજ્ઞાન અને નોકેવલજ્ઞાન. કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસો-૧ 235 જેમકે-ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધકેવલજ્ઞાન. ભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે. જેમકે- સયોગીભવસ્થ કેવલજ્ઞાન અને અયોગીભવસ્થ કેવલજ્ઞાન. સયોગી ભવસ્થા કેવલજ્ઞાન બે પ્રકારે છે. પ્રથમ સમય સયોગી-ભવસ્થ-કેવલજ્ઞાન અને અપ્રથમ-સમયસયોગી ભવસ્થ-કેવલજ્ઞાન. અથવા ચરમ-સયોગી-ભવસ્થ-કેવલજ્ઞાન અને અચરમ સમય સયોગી ભવસ્થ કેવલજ્ઞાન-એ પ્રકારે અયોગી-ભવસ્થ-કેવલજ્ઞાનના પણ ભેદો જાણવા. સિદ્ધ-કેવલજ્ઞાનના બે ભેદો કહેલ છે. જેમકે-અનન્તરસિદ્ધ કેવલજ્ઞાન, પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન. પરંપર સિદ્ધ કેવળજ્ઞાન બે પ્રકારે છે જેમકે-એકાન્તર સિદ્ધ કેવલજ્ઞાન અનેકાન્તર સિદ્ધ કેવલજ્ઞાન-પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન બે પ્રકારે કહેલ છે જેમકે એક પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન અને અનેક પરમ્પર સિદ્ધ કેવલજ્ઞાન. નોકેવલજ્ઞાન બે પ્રકારે છે, જેમકે અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન. મનઃ પર્યવજ્ઞાન બે પ્રકારનું છે. જેમકેઋજુમતિ અને વિપુલમતિ. પરોક્ષ જ્ઞાન બે પ્રકારે છે. આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન. આભિનિબોધિક જ્ઞાન બે પ્રકારે છે. શ્રુતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત. શ્રુતનિશ્ચિત બે પ્રકારે છે. જેમકે અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અશ્રુતાનિશ્રિતના પણ પૂર્વોક્ત બે ભેદ સમજવા. શ્રુતજ્ઞાન બે પ્રકારે છે. જેમકે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. અંગબાહ્ય- ના બે ભેદ છે આવશ્યક અને આવશ્ય કલ્યતિરિક્ત. આવશ્યક વ્યતિરિક્ત બે પ્રકારે છે કાલિક અને ઉત્કાલિક. ધર્મ બે પ્રકારે કહેલ છે જેમકે-મૃતધર્મ અને ચારિત્રધર્મ. શ્રતધર્મ બે પ્રકારે છે. જેમકે-સૂત્ર શ્રતધર્મ અને અર્થશ્રતધર્મ. ચારિત્ર ઘર્મ બે પ્રકારે કહેલ છે. જેમકેઆગારચારિત્રધર્મ અને અનગારચારિત્રધર્મ. [72] સંયમ બે પ્રકારે કહેલા છે જેમકે-સરાગસંયમ અને વીતરાગસંયમ. સરાગસંયમ બે પ્રકારે છે. -સૂક્ષ્મ સંપરાય રાગસંયમ (દશમા ગુણસ્થાન વત્તમુનિનો) બાદર સમ્પરાય રાગસંયમ. (છઠ્ઠા આદિ ગુણસ્થાનવર્સીમુનિઓનો સૂક્ષ્મસમ્પરાય-સરાગ-સંયમ બે પ્રકારે કહેલ છે. પ્રથમ-સમય-સૂક્ષ્મ સમ્પરાય રાગસંયમ. અપ્રથમ-સમય સૂક્ષ્મ સમ્પરાય રાગ-સંયમ. અથવા ચરમ- સમય- સૂક્ષ્મ સમ્પરાવસરાગ સંયમ. અચરમ સમયસુક્ષ્મ-સમ્પરાયસરાગ સંયમ. અથવા સૂક્ષ્મસમ્પરાય-સરાગ સંયમ બે પ્રકારે કહેલ છે. જેમકે- “સંખિલશ્યમાન” (ઉપશમ- શ્રેણીથી પડતા જીવને હોય.) “વિશુધ્ધમાન’ (ઉપશમ-શ્રેણી પર ચઢતા જીવનો.) બાદર-સમ્પરાય-સરાગ સંયમ બે પ્રકારે છે. પ્રથમ સમય-બાદર-સમ્પરાય-સરાગ-સંયમ. અપ્રથમસમય-બાદર-સમ્પરાય રાગસંયમ. અથવા ચરમ-સમય-બાદર-સમ્પરાય- સરાગસંયમ, અચરમ-સમય-બાદર સમ્પરાય-સરાગ સંયમ અથવા બાદસમ્પરાય-સરાગસંયમ બે પ્રકારે પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. વીતરાગ-સંયમ બે પ્રકારનો કહેલો છે. ઉપશાન્તકષાય વિતરાગ સંયમ (11 માં ગુણસ્થાનમાં) ક્ષીણ- કષાય- વીતરાગ-સંયમ બારમા આદિ ગુણસ્થાનોમાં) ઉપશાન્તકષાય વીતરાગ સંયમ બે પ્રકારે કહેલ છે. જેમકે-પ્રથમસમયઉપશાન્ત-કષાય-વીતરાગ-સંયમઅપ્રથમ-સમય-ઉપશાન્ત-કષાય વીતરાગ-સંયમ. અથવા ચરમ - સમય-ઉપશાન્ત-કષાય-વીતરાગ-સંયમ. અચરમસમય-ઉપશાન્ત-કષાય વીતરાગ સંયમ. ક્ષીણ-કષાય-વીતરાગ- સંયમ બે પ્રકારનો -છવાસ્થ-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ, કેવલી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. છાસ્થ ક્ષીણ કષાય વીતરાગ સંયમ બે પ્રકારે કહેલો છે. જેમકે- સ્વયં-બુદ્ધ-છદ્મસ્થ- ક્ષણ Page #18 -------------------------------------------------------------------------- ________________ 232 ઠા- 24172 કષાય-વીતરાગસંયમ બુદ્ધબોધિત-છદ્મસ્થ- ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ સ્વયંબુદ્ધ -છબસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ બે પ્રકારનો છે. પ્રથમ-સમય-સ્વયંબુદ્ધ, છદ્મસ્થ ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. અપ્રથમ-સમય-સ્વયં બુદ્ધચ્છવાસ્થ-ક્ષીણ-કષાય- વીતરાગ-સંયમ અથવા ચરમ-સમય-સ્વયંબુદ્ધ-છદ્મસ્થ- ક્ષીણ કષાય વીતરાગ-સંયમ અચરમ-સમય-સ્વયંબબુદ્ધ-છદ્મસ્થ ક્ષીણકષાય વિત- રાગ સંયમ. બુદ્ધ-બોધિત-છસ્વસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ બે પ્રકારે છે. જેમકે પ્રથમ - સમય-બુદ્ધ-બધિત-છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ-સંયમ, પ્રથમ-સમય-બુદ્ધ- બોધિત છદ્મસ્થ-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ. અથવા ચરમ-સમય અને અચરમ સમયબુદ્ધ બોધિત-છદ્મસ્થ ક્ષીણ-કષાય વીતરાગ સંયમ. કેવલી ક્ષીણ કષાય વીતરાગ સંયમ બે પ્રકારનો છે, * સયોગી- કેવળી-ક્ષીણકષાય-વીતરાગ-સંયમ.અયોગી- કેવળીક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. સયોગી-કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ બે પ્રકારે છેપ્રથમ-સમયસયોગી-કેવલી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ અપ્રથમ-સમય સયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ.અથવાચરમ-સમયસયોગીકેવળી-ક્ષીણ- કષાય વીતરાગસંયમ.અચરમ સમયસયોગી કેવળક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ. અયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ બે પ્રકારે છે. પ્રથમ સમય સયોગી-કેવલી- ક્ષીણકષાય-વીતરાગસંયમ.અપ્રથમ-સમય-અયોગી-કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગસંયમ. અથવા ચરમ- સમય-અયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. અચરમ-સમય અયોગી કેવળક્ષીણ-કષાય-વીતરાગ-સંયમ અયોગી-કેવળી-ક્ષીણ-કપાય- વીતરાગસંયમ બે પ્રકારે છે. પ્રથમ સમય અયોગી - કેવળી - ક્ષીણ - કષાય - વીતરાગ-સંયમ. અપ્રથમ-સમય અયોગી-કેવળી-ક્ષીણ-કષાય વીતરાગ સંયમ અથવા ચરમ- સમયઅયોગી કેવળી-ક્ષીણ-કષાય-વીતરાગ સંયમ. અચરમ-સમયઅયોગી કવળી ક્ષીણકષાય-વીતરાગ-સંયમ [73] પૃથ્વીકાયિક જીવો બે પ્રકારના છે, જેમકે સૂક્ષ્મ અને બાદર. આ પ્રકારેવાવતુ-બે પ્રકારના વનસ્પતિકાયિક જીવ કહેલા છે, જેમકે- સૂક્ષ્મ અને બાદર. પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે. - પર્યાપ્ત અને અપયપ્તિ. આ પ્રકારે- યાવતુ-વનસ્પતિ કાયિક જીવ સુધી કહેવું. આ બધાના બે બે ભેદો છે. છ કાયિક જીવો બે પરિણત અને અપરિણત. યાવતુ વનસ્પતિ કાય સુધી બધાના બે બે ભેદ કહેવા. દ્રવ્ય બે પ્રકારના કહેલા છે. જેમકે- પરિણત અને અપરિણત. પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે. - ગતિ સમાપન્ક અને અગતિસમાપનક આ પ્રકારે-વાવ- વનસ્પતિકાયિક સુધીના જીવોના બે-બે ભેદો કહેવા. દ્રવ્ય બે પ્રકારના કહેલાં છે. જેમકે ગતિ-સમાપન્ક અને અગતિ-સમાપનક પૃથ્વી કાયિક જીવ બે પ્રકારના કહેલ છે, જેમકે- અનન્તરાવ- ગાઢ પરમ્પરાવગાઢ. આ પ્રકારે-ચાવતુ દ્રવ્ય બે પ્રકારના કહેલ છે. જેમકે અનન્ત રાવગાઢ અને પરમ્પરાવગાઢ. [74] કાલ બે પ્રકારનો કહેલ છે. જેમકે અવસર્પિણી અને ઉત્સર્પિણી. આકાશ બે પ્રકારનું કહેલ છે. જેમકે-લોકાકાશ અને અલોકાકાશ. ૭િ૫નૈરયિક જીવોને બે શરીરો કહેલા છે. જેમકે- આધ્યેતર અને બાહ્ય, કામણ આત્યંતર છે અને વૈક્રિય બાહ્ય શરીર છે. દેવતાઓના શરીર પણ આ જ પ્રમાણે કહેવા Page #19 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસી-૧ 239 જોઇએ. પૃથ્વીકાયિક જીવોના બે શરીરો હોય છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આત્યંતર છે અને ઔદારિક બાહ્ય છે. વનસ્પતિકાયિક જીવો સુધી એમ જ સમજવું જોઈએ. બેઈન્દ્રિય જીવોના બે શરીરો છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આવ્યંતર છે અને હાડ-માંસ, રક્તથી બનેલ દારિક શરીર બાહ્ય છે. ચઉરિન્દ્રિય જીવ સુધી એમ જાણવું. પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવોને બે શરીર છે. જેમકે-આત્યંતર અને બાહ્ય. કાર્પણ આત્યંતર છે અને હાડ માંસ રક્ત સ્નાયુ અને શિરાઓથી બનેલ દારિક શરીર બાહ્ય છે. એ જ પ્રમાણે મનુષ્યોના પણ બે શરીરો સમજવાં જોઈએ. વિગ્રહ ગતિ-પ્રાપ્ત નૈરયિકોના બે શરીર હોય છે, જેમકે-તૈજસ અને કાર્મણ. આ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું જોઇએ. નૈરયિક જીવોના શરીરની ઉત્પત્તિ બે સ્થાનો (કારણો) થી થાય છે, જેમકે રાગથી એટલે “રાગજન્ય કર્મથી અને દ્વેષથી એટલે ‘હૈષજન્ય કર્મથી વૈમાનિકો સુધી બધા જીવોના શરીરના ઉત્પત્તિ આ જ બે કારણોથી જાણવી. નૈરયિક જીવોના શરીર બે કારણોથી પૂર્ણ અવયવવાળા હોય છે જેમકે-રાગથી અથતું રાગજન્ય કર્મથી શરીર પૂર્ણ બને છે. દ્વેષ અથતુિ દ્વેષજન્ય કર્મથી શરીર પૂર્ણ બને છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઇએ. બે કાય-જીવસમુદાય કહેલ છે. જેમકે ત્રસકાય અને સ્થાવરકાય. ત્રસકાય બે પ્રકારના કહેલ છે. જેમકે ભવસિદ્ધિક અભવસિદ્ધિક. એ પ્રમાણે સ્થાવરકાયના જીવો પણ સમજવા. [36] બે દિશાઓની અભિમુખ થઈને નિન્ય અને નિગ્રંબ્ધિઓની દીક્ષા દેવી કહ્યું છે. જેમ કે પૂર્વમાં અને ઉત્તરમાં. એ પ્રમાણે પ્રવ્રજિત કરવું, સૂત્રાર્થ શિખવું, મહાવ્રતોનું આરોપણ કરવું. સહભોજન કરવું, સહનિવાસ કરવો, સ્વાધ્યાય કરવા માટે કહેવું, અભ્યસ્ત શાસ્ત્રને સ્થિર કરવાને માટે કહેવું, અભ્યસ્ત શાસ્ત્ર અન્યને ભણાવવાને માટે કહેવું. આલોચના કરવી, પ્રતિક્રમણ કરવું, ગુરુ સમક્ષ અતિચારોની ગહ કરવી, લાગેલા દોષનું છેદન કરવું, દોષની શુદ્ધિ કરવી, પુનઃ દોષ ન કરવાને માટે તત્પર થવું. યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપગ્રહણ કરવું કહ્યું છે. બે દિશાઓની સન્મુખ થઈને નિગ્રંથ અને નિર્ઝન્થીઓને મારણાન્તિક-સંલેખના તપ વિશેષથી કર્મ-શરીરને ક્ષીણ કરવું. ભોજન પાણીનો ત્યાગ કરી પાદોપગમન સંથારો સ્વીકારી મૃત્યુની કામના નહીં કરતા. થકા સ્થિત રહેવું કહ્યું છે. જેમકે પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં. સ્થાનઃ ૨-ઉદેસોઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( સ્થાનઃ ૨-ઉદેસોઃ 2 [77] જે દેવ ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલ છે. તે કલ્યોપપન (બાર દેવલોકમાં ઉત્પન) હોય, અથવા વિમાનોપપન (રૈવેયક અને અનુત્તર ઉત્પન્ન થયા) હોય, અને જે જ્યોતિષક દેવો ચારોપપનક અથવા ચાર સ્થિતિક હોય એટલે અઢી દ્વિપથી બહાર ગતિ રહિત હોય અથવા અઢી દ્વિપમાં સતત ગમનશીલ હોય તે સદા પાપ કર્મ- નો બંધ કરે છે. તેનું ફલ કેટલાક દેવ તો તે ભવમાંજ અનુભવ કરે છે. અને કેટલાક દેવ અન્ય ભવમાં અનુભવ કરે છે. નૈરયિક જીવ જે સદા સતત પાપકર્મનો બંધ કરે છે. તેનું ફલ. કેટલાક નારકી તો તે ભવમાં અનુભવ કરે છે. અને કેટલાક અન્ય ભવમાં પણ અનુભવ કરે છે. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિકજીવ પર્યન્ત જાણવું જોઈએ. મનુષ્યો વડે જે Page #20 -------------------------------------------------------------------------- ________________ 234 ઠાસં- 2277 સદા સતત પાપકર્મોનો બંધ કરાય છે તેનું ફલ કેટલાક મનુષ્ય તો આ મનુષ્ય ભવમાં અનુભવ કરે છે. અને કેટલાક અન્ય ભવમાં અનુભવ કરે છે, મનુષ્યને છોડીને શેષ બધા જીવો માટે તે ભવમાં’ એવો અભિશાપ સમાન સમજવો જોઈએ. 38] નરયિક જીવોની બે ગતિ અને બે આગતિ કહેલી છે. જેમકે નારક જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. તો મનુષ્યગતિમાંથી અથવા તિર્યંચ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે. અને જાય છે તે પણ બે જ ગતિમાં તિર્યંચ-પંચેન્દ્રિય અને મનુષ્યમાં. એ પ્રમાણે અસુરકુમાર અસુરકુમારને છોડતો થકો મનુષ્ય અથવા તિર્યંચના રૂપમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે બધા દેવોને માટે સમજવું જોઈએ. પૃથ્વીકાયના જીવ બે ગતિ અને બે આગતિવાળા કહેલ છે. જેમકે-પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે.તો પૃથ્વીકાયમાંથી અથવા નો-પૃથ્વીકાયમાંથી (પૃથ્વીકાય સિવાય બીજા કાયોમાંથી ઉત્પન્ન થાય છે. તે પૃથ્વીકાયિકજીવ તે પૃથ્વીકાયિકપર્યાય ને છોડતો થકો પૃથ્વીકાયમાં અથવા નો-પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે મનુષ્ય સુધી સમજવું. 7i9] નૈરયિક જીવો બે પ્રકારના છે, ભવસિદ્ધિક (ભવ્ય)અને અભવસિદ્ધિક (અભવ્ય) આ પ્રકારે વૈમાનિક પર્યન્ત સમજવું. નૈરયિક જીવ બે પ્રકારે છે, - અનન્તરોપપન્નક અને પરમ્પરોપપનક એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. નૈરયિક જીવ બે પ્રકારે છે. જેમકે-ગતિ સમાપન્ક (નરકગતિમાં જતાં અગતિ સમાપન્નક (નરકમાં ગયેલા નરયિક જીવ બે પ્રકારના છે. જેમકે-પ્રથમ સમયોન અને અપ્રથમસમયોત્વનું, એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. નૈરયિક બે પ્રકારના છે. -આહારક (આહારપતિ પૂર્ણ કરનાર) અને અનાહારક વિગ્રહ ગતિમાં વર્તમાન) એ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. નૈયિક બે પ્રકારે કહેલ છે. જેમકે-ઉચ્છવાસક (ઉચ્છવાસકપતિ પૂર્ણ કરનાર અને નોઉચ્છવાસક (ઉચ્છવા- સરયતિથી અપર્યાપ્ત) એ પ્રમાણે વૈમાનમિક સુધી જાણવું. નરયિક બે પ્રકારે છે. જેમકે- સેન્દ્રિય અને અનિદ્રિય. એમ વૈમાનિક સુધી જાણવું. નૈરયિક બે પ્રકારે છે. - પર્યાપ્ત અને અપર્યાપ્ત વૈમાનિક સુધી એમ જાણવું. નૈરયિક બે પ્રકારે કહેલા છે જેમકે સંજ્ઞી અને અસંગી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેક્રિય છોડી પંચેન્દ્રિય યાવતુ વ્યંતર સુધી એમજ જાણવું જોઈએ. નરયિક બે પ્રકારે કહેલા છે. જેમકેભાષક (ભાષાપતિની પૂર્ણતાવાળા) અભાષક (જેમની ભાષા પતિ પૂર્ણ થઈ હોય) એ પ્રમાણે એકેન્દ્રિયને છોડી બધા દેડકોમાં સમજવું. નૈરયિક બે પ્રકારે છે. સમ્યદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ એ પ્રમાણે એકેન્દ્રિયને છોડી બાકી બધા દંડકોમાં સમજવું. - નરયિક બે પ્રકારે કહેલ છે. પરિત્ત સંસારિક અને અનન્તસંસારિક, આ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું. નૈરયિક બે પ્રકારના છે -સંખેયકાલની સ્થિતિવાળા અને અસંખ્યયકાલની સ્થિતિવાળા. આ પ્રમાણે એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિયને છોડીને વાણવ્યંતર સુધી પંચેન્દ્રિય સમજવા. નરયિક બે પ્રકારે છે. સુલભબોધિક અને દુર્લભબૌધિક, એ પ્રમાણે વૈમાનિક દેવ સુધી જાણવું. નરયિક બે પ્રકારે છે. જેમકે-કુષ્ણક્ષિક (જેમનો સંસારભ્રમણ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે હોય) અને શુકલ પાક્ષિક (જેમનો સંસાર અધપુદ્ગલ પરાવર્તનથી ઓછો હોય) વિમાનિક દેવ સુધી એમ જ જાણવું. નૈરયિક બે પ્રકારે છે. જેમકે ચરમ (તે યોનિમાં અન્તિમ જન્મવાળા) અચરમ (તે યોનિમાં પુનઃ જન્મ લેનાર) એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસો-ર 235 [) બે સ્થાનોથી આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે. જેમકે- સમુદ્યાતરૂપ આત્મ સ્વભાવથી અવધી જ્ઞાની આત્મા અધોલોકને જાણે અને દેખે છે અને વૈક્રિય સમુદ્રઘાત કર્યા વિના આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે તાત્પર્ય એ છે કે અવધિજ્ઞાની સમુદ્ધાત કરીને અથવા સમુદ્ધાત કર્યા વિના જ અધોલોકને જાણે છે અને દેખે છે. એ પ્રમાણે તિર્યલોકને જાણે છે અને દેખે છે, એ પ્રમાણે ઉદ્ગલોકને જાણે છે અને દેખે છે, એ પ્રમાણે પરિપૂર્ણલોકને જાણે છે અને દેખે છે. એ પ્રકારથી આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે. જેમકે વૈક્રિય શરીર બનાવીને આત્મા અધોલોકને જાણે છે, દેખે છે વૈક્રિય શરીર બનાવ્યા વિના આત્મા અધોલોકને જાણે છે અને દેખે છે. તાત્પર્ય એ છે કે) અવધિજ્ઞાની વૈક્રિય શરીર બનાવીને અથવા વૈક્રિય શરીર બનાવ્યા વિના પણ અધોલોકને જાણે છે અને દેખે છે. એ પ્રમાણે તિર્યંક લોક આદિ આલાપક સમજવા જોઈએ. બે પ્રકારે આત્મા શબ્દ સાંભળે છે જેમકે- દેશ રૂપથી આત્મા શબ્દ સાંભળે છે અને સર્વ રૂપથી પણ, આત્મા શબ્દ સાંભળે છે. એ પ્રમાણે રૂપ દેખે છે, ગંધ સુંઘે છે, રસનું આસ્વાદન કરે છે. સ્પર્શનો અનુભવ કરે છે. બે પ્રકારે આત્મા પ્રકાશ કરે છે - (અવધિ આદિજ્ઞાનો વડે) દેશ રૂપથી આત્મા પ્રકાશ કરે છે. કેવલજ્ઞાન વડે સર્વ રૂપથી પણ આત્મા પ્રકાશ કરે છે. એ પ્રમાણે વિશેષ રૂપથી પ્રકાશ કરે છે એ પ્રમાણે દેશથી અને સર્વથી વૈક્રિય કરે છે. એ પ્રમાણે દેશથી એક યોગથી અને સર્વથી એટલે ત્રણેય યોગથી પરિચાર-મૈથુન કરે છે. એ પ્રમાણે ભાષા બોલે છે, આહાર કરે છે. પરિણમન કરે છે. વેદન કરે છે. નિરા કરે છે તે નવ સૂત્ર દેશ અને સર્વ બે પ્રકારથી જાણવા. બે પ્રકારે દેવ શબ્દ સાંભળે છે. જેમકે- દેવ દેશથી પણ શબ્દ સાંભળે છે. અને સર્વથી પણ શબ્દ સાંભળે છે ાવત્ નિર્જરા કરે છે. બે પ્રકારે મરુત. દેવ કહેલ છે જેમકે- એક શરીરવાળાં અને બે શરીરવાળા, વિગ્રહગતિની અપેક્ષાએ. એક કામણ શરીરવાળા અને ઉપપાત પછી બે શરીરવાળા. અથવા ભવધારણીય શરીરની અપેક્ષા એ એક શરીરવાળા અને ઉત્તર વૈક્રિયની અપેક્ષા એ બે શરીરવાળા છે. અહીં તૈજસશરીર કામણમાં અન્તર્ગત સમજવું. એ પ્રમાણે કિન્નર, કિં૫રૂષ, ગંધર્વ, નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર તે પણ એક શરીર અને બે શરીરવાળા સમજવા. બે પ્રકારે દેવ છે- એક શરીરવાળા અને બે શરીરવાળા. સ્થાનઃ ૨-ઉદેસો ૨-નીમુનિદીપરત્નાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (સ્થાનઃ ૨-ઉદેસોઃ૩) '[81] શબ્દ બે પ્રકારના કહેલ છે. જેમકે-ભાષાશબ્દ નો-ભાષાશબ્દ. ભાષાશબ્દ બે પ્રકારના છે. જેમકે અક્ષર સંબંધ અને નો-અક્ષર સંબંધ. નો-ભાષા શબ્દ બે પ્રકારનાં છે. જેમકે-આતોદ્ય (ઢોલ આદિનાં શબ્દો નો આતીદ્ય (વાંસ આદિના ફાટવાથી થવાવાળા શબ્દો આતોદ્યશબ્દ બે પ્રકારના છે. જેમકે-તત (તારબંધ વીણા. આદિથી થવાવાળા શબ્દો વિતત-નગારા આદિના શબ્દ, તતશબ્દ બે પ્રકારનાં છે. જેમકે-ઘન તાલ આદિ વાદ્યોના શબ્દ. શુષિર-બંસરી, શંખ આદિ મોંઢાથી વગાડવાવિાળ વાધનો શબ્દ, આ પ્રમાણે વિતત શબ્દ પણ બે પ્રકારના જાણવા. નો-આતોદ્ય શબ્દ બે પ્રકારનાં છે. જેમકે ભૂષણ શબ્દ અને નો-ભૂષણ શબ્દ, નો-ભૂષણ શબ્દ બે Page #22 -------------------------------------------------------------------------- ________________ 236 ઠા- 2381 પ્રકારના છે. -તાલ શબ્દ અને લાત-પ્રહારનો શબ્દ. શબ્દની ઉત્પત્તિ બે પ્રકારથી હોય છે. જેમકે-મુગલોના પરસ્પર મિલનથી. અને યુગલોનાં ભેદથી. [42] બે પ્રકારના પુદ્ગલ પરસ્પર સંબંધ હોય છે. જેમકે સ્વયં (સ્વભાવથી) જ પુદ્ગલ એકઠા થઈ જાય છે. અથવા અન્ય દ્વારા પુદ્ગલ એકઠાં કરાય છે બે પ્રકારથી પુદ્ગલ અલગ અલગ હોય છે. જેમકે-સ્વયં જ પુદ્ગલ અલગ હોય છે. અથવા અન્ય દ્વારા પુદ્ગલ ભિન્ન કરાય છે. બે પ્રકારથી પુદ્ગલમાં પરિશાટન થાય છે. જેમકે સ્વયં જ પુદ્ગલ સડે છે. અથવા અન્ય દ્વારા સડાવાય છે. આ જ પ્રમાણે બે પ્રકારથી પુગલ પડે છે અને આ પ્રમાણે પુદ્ગલ નષ્ટ થાય છે. પૂગલ બે પ્રકારના કહેલ છે. જેમકેભિન્ન અભિન્ન પુદ્ગલ બે પ્રકારના કહેલ છે. જેમકે-ભેદુરધમ (સ્વભાવથી ક્ષણે ક્ષણે નષ્ટ થવાવાળા) અને અભેદુરધમ (નહીં નષ્ટ થવાવાળા). પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકેપરમાણું પુદ્ગલ અને પરમાણુંથી ભિન્ન સ્કંધ પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકે સૂક્ષ્મ અને બાદર. પુદ્ગલ બે પ્રકારનાં છે. જેમકે-બદ્ધપ્રાર્શ્વ પૃષ્ટ અને સંબદ્ધ. જેમ ધ્રાણેન્દ્રિય આદી સાથે ગંધ રસ અને સ્પર્શના પુદ્ગલો અને નો-બદ્ધપ્રાર્જ સૃષ્ટ-જે ત્વચાચામડીથી મૃા જ હોય પરંતુ બદ્ધ ન હોય, જેમ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય શબ્દ પુદ્ગલ. [3] શબ્દ બે પ્રકારનાં છે. જેમકે-પર્યાપ્ત (કર્મયુગલોની જેમ પૂર્ણ રૂપેણ ગૃહીત) અને અપર્યાપ્ત એવી જ રીતે આત્ત (શરીરાદિ રૂપે ગૃહીત) અને અનાર (અગૃહીત)ના ભેદથી પણ પુદ્ગલ બે પ્રકારના છે. શબ્દ બે પ્રકારના છે. ગૃહીત અને અગૃહીત. એવી જ રીતે ઈષ્ટ અનિષ્ટ, કાન્ત-અકાન્ત, પ્રિય-અપ્રિય મનોજ્ઞ અમનોજ્ઞ, મણામ-અમણામના ભેદથી પણ બે-બે ભેદો જાણવા જોઇએ. આ પ્રમાણે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ પ્રત્યેકમાં પૂર્વોક્ત છ-છ આલાપક જાણવા જોઈએ. [84] આચાર બે પ્રકારનો છે. જેમ કે-જ્ઞાનાચાર અને નોજ્ઞાનાચાર. નોજ્ઞાનાચાર બે પ્રકારનો કહેલ છે. જેમ કે-દર્શનાચાર અને નોદશનાચાર. નોદર્શનાચાર બે પ્રકારનો કહેલ છે. જેમ કે ચારિત્રાચાર અને નોચારિત્રાચાર. નીચારિત્રાચાર બે પ્રકારનો કહેલ છે. જેમકે-તપાચાર અને વિચાર. પ્રતિમાઓ બે કહેલ છેઃ -સમાધિપ્રતિમા અને ઉપધાનપ્રતિમાં પ્રતિમા બે પ્રકારની છેઃ વિવેક પ્રતિમા અને વ્યુત્સર્ગપ્રતિમા. પ્રતિમાઓ બે પ્રકારની છેઃ જેમ કે-ભદ્રા અને સુભદ્રા પ્રતિમાઓ બે પ્રકારની છે. જેમ કે-મહાભદ્રપ્રતિમા અને સર્વતોભદ્રપ્રતિમા. પ્રતિમાઓ બે છે. જેમ કે લઘુમોક પ્રતિમા અને મહતી મોક પ્રતિમા, પ્રતિમાઓ બે છેઃ જેમ કે યવમધ્યચંદ્ર પ્રતિમા અને વજમધ્યચન્દ્ર પ્રતિમા, સામાયિક બે પ્રકારની છે. જેમ કે-અગાર દિશવિરતિ) સામાયિક અને અનગાર (સર્વ વિરતિ) સામાયિક. [85 બે પ્રકારનો જીવોના જન્મને ઉપપાત કહેલ છે. જેમ કે-દેવોના અને નૈરયિકના. બે પ્રકારનાં જીવોનું મરવું ઉપવર્તના કહેવાય છે. જેમકે-નૈરયિકોનું અને ભવનવાસીદેવોનું. બે પ્રકારનાં જીવોનું મરવું ચ્યવન કહેવાય છે જેમ કે જ્યોતિષ્કોનું અને વૈમાનિકોનું. બે પ્રકારનાં જીવોની ગર્ભથી ઉત્પત્તિ હોય છે. જેમકે મનુષ્યોની અને તિય પંચેન્દ્રિયની. પ્રકારના જીવ ગર્ભમાં રહેતા આહાર કરે છે. જેમ કે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. બે પ્રકારના જીવ ગર્ભમાં બુદ્ધિ પ્રાપ્ત કરે છે. જેમ કે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. એ જ પ્રમાણે બે પ્રકારના જીવો ગર્ભમાં અપચય પામે છે. બે પ્રકારના જીવો Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસો-૩ 237 ગર્ભમાં વિકુવણ કરે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં ગતિ-પર્યાય પામે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં સમુદ્ધાત કરે છે. બે પ્રકારના જીવો ગર્ભમાં કાળસંયોગ (કાળજનિત અવસ્થાઓનો અનુભવ) કરે છે. બે પ્રકારનાં જીવો આયાતિ (ગર્ભથી બહાર આવવું) પામે છે. બે પ્રકારનાં જીવો ગર્ભમાં મરણ પામે છે. બે પ્રકારના જીવોનાં શરીર ચામડી અને સંધિબંધનવાળા કહેલ છે, જેમ કે- મનુષ્યોના અને તિર્યંચ પંચેન્દ્રિયના બે પ્રકારના જીવો શુક્ર અને શોણિત થી ઉત્પન્ન થાય. જેમ કે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય સ્થિતિ બે પ્રકારની છે.-કાયસ્થિતિ અને ભવસ્થિતિ.બે પ્રકારના જીવોની કાયસ્થિતિ છે.- મનુષ્યોની અને તિર્યંચ પંચેન્દ્રિયની બે પ્રકારના જીવોની ભવસ્થિતિ છે. જેમ કે-દેવોની અને નરયિકોની (કેમકે દેવ મરીને દેવ અને નારક મરીને નારક હોતા નથી. માટે એમની કાયસ્થિતિ હોતી નથી.) આયુ બે પ્રકારના કહેલ છે. જેમ કે-અલ્પાયું અને ભવાયું બે પ્રકારનાં જીવોનું ભવાયું કહેલ છે. જેમકે-દેવોનું અને નૈરયિકોનું. કર્મ બે પ્રકારના છે, જેમ કે પ્રદેશ કર્મ અને અનુભાવ કર્મ. બે પ્રકારનાં જીવ યથાબદ્ધ આયુષ્ય પૂર્ણ કરે છે. જેમ કે દેવ અને નૈરયિક. બે પ્રકારનાં જીવોનું આયુષ્ય વિષશસ્ત્રાદિ ઉપક્રમવાળું કહેલ. છે. જેમ કે-મનુષ્યોનું અને પંચેન્દ્રિય તિર્યંચયોનિઓનું. [8] જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં અત્યન્ત તુલ્ય, વિશેષતા રહિત. વિવિધતા રહિત લંબાઈ, ચૌડાઈ, આકાર અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નહીં કરવાવાળા બે વર્ષ (ક્ષેત્રો કહેલ છેઃ જેમ કે- ભરત અને ઐરાવત, એ પ્રમાણે હેમવત અને હિરણ્યવત, હરિવર્ષ અને રમ્યકવર્ષ, જાણવા, આ જમ્બુદ્વીપમાં મેરુ પર્વતથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં બે ક્ષેત્રો કહેલ છે જે અત્યન્ત સમાન વિશેષતા રહિત છે. તે છે પૂર્વ વિદેહ અને અપરવિદેહ, જેબૂદ્વીપવર્તી મેરુ પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં બે કુરુ (ક્ષેત્ર) કહેલ છે. જે પરસ્પર અત્યન્ત સમાન છે, તે દેવકર અને ઉત્તરકુર. ત્યાં બે વિશાલ મહાવૃક્ષો છે, જે પરસ્પર સર્વથા તુલ્ય, વિશેષતા રહિત વિવિધતા રહિત લંબાઈ, ચૌડાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઉંડાઈ, આકૃતિ અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નથી કરતા. તે છે કૂટશાલ્મલી અને બૂસુદર્શના ત્યાં મહાદ્ધિવાળા યાવત મહાનું સુખવાળા અને પલ્યોપમન સ્થિતિવાળા બે દેવ રહે છે. જેમ કે-વેણુદેવ, ગુરૂડ અને અનાઢિયદેવ બંને જમ્બુદ્વીપના અધિપતિ છે. 1 [8] જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે વર્ષઘર પર્વત છે. તે પરસ્પર સર્વથા સમાન, વિશેષતા રહિત, વિવિધતા રહિત, લંબાઈ પહોળાઈ, ઉંચાઇ, ઊંડાઈ સંસ્થાન અને પરિધિમાં એક બીજાનો અતિક્રમ નથી કરતા. જેમ કે લઘુ હિમવાન પર્વત અને શિખરી પર્વત આ પ્રમાણે મહાહિમાવાન અને રૂકિમ, નિષધ અને નીલવાન પર્વતોના સંબંધમાં પણ જાણવું જોઈએ. જમ્બુદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં હૈમવત અને એરણ્યવત ક્ષેત્રમાં બે ગોળ વૈતાઢય પર્વત છે, જે અતિસમાન વિશેષતા અને વિવિધતા રહિતચાવતુ-સર્વથા સમાન છે. તે છે- શબ્દાપાતી અને વિકટાપાતી. ત્યાં મહાદ્ધિવાળાયાવતુપલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેમના નામ છેસ્વાતિ અને પ્રભાસ. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તર અને દક્ષિણમાં હરિવર્ષ અને રમ્પકવર્ષમાં બે ગોળ વૈતાઢય પર્વતો છે જે સર્વથા સમાન છે. યાવતુ- તેમના નામ છે ગન્ધાપાતી અને માલ્યવંતપર્યાયિ. ત્યાં મહાદ્ધિવાળા યાવતું પલ્યોપમની સ્થિતિ Page #24 -------------------------------------------------------------------------- ________________ 238 ટાણે-૨૩૮૭ વાળા બે દેવો રહે છે જેમકે - અરૂણ અને પદ્મ, જમ્બુદ્વીપવત મેરુ પર્વતના દક્ષિણમાં અને દેવકરની પૂર્વ અને પશ્ચિમમાં અશ્વસ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વૃક્ષાકાર પર્વતો છે. જે પરસ્પર અતિસમાન છે. - યાવતું - તેના નામ છે. સૌમનસ અને વિદ્યુતપ્રભ જબ્યુટ્રિપની મેરુ પર્વતના ઉત્તરમાં તથા ઉત્તરકુરની પૂર્વ અને પશ્ચિમમાં અશ્વસ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વક્ષસ્કાર પર્વતો છે, જે પરસ્પર અતિસમાન છે- વાવતુ તેના નામ છે. સૌમનસ અને વિદ્યુમ્રભ જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં તથા ઉત્તરકુરુની પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અશ્વ સ્કન્ધની સમાન અર્ધચંદ્રની આકૃતિવાળા બે વક્ષસ્કાર પર્વતો છે. જે પરસ્પર અતિસમાન છે- યાવતું - એક બીજાથી જરાય વિસર્દશ નથી તે છે- ગંધમાદન અને માલ્યવાન. જમ્બુદ્વીપવર્તી મેર પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે બે દીર્ઘ (લાંબા) વૈતાઢય પર્વત કહેલ છે જે સર્વ પ્રકારે સમાન છે. ભરત દીર્ઘદ્વૈતાદ્ય અને ઐરાવત દીઘવૈતાઢય આ ભરત દીર્ઘવિતાઢય પર્વતમાં બે ગુફાઓ છે, જે અતિતુલ્ય, અવિશેષ વિવિધતારહિત અને એક બીજાની લંબાઈ પહોળાઇ ઉંચાઇ સંસ્થાન અને પરિઘમાં અતિક્રમ ન કરવાવાળી છે. તમિસ્ત્રા ગુફ અને ખંડપ્રપાત ગુફા. તે ગુફાઓમાં મહર્ધિક - યાવતું- પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો રહે છે. તેના નામ કૃતમાલક અને નૃત્યમાલક, ઐરવત-દીર્ઘ વૈતાઢય પર્વતમાં પણ બે ગુફાઓ છે. જે અતિ સમાન છે. યાવતુ ત્યાં પણ કૃતમાલક અને નૃત્યમાલક દેવ રહે છે. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતથી દક્ષિણમાં લઘુહિમાવાન વર્ષઘર પર્વત ઉપર બે ફૂટ છે, જે પરસ્પર અતિ સમાન યાવતુ - લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સંસ્થાન અને પરિધિમાં એક બીજાને અતિક્રમણ નથી કરતા. તેના નામ છે લઘુ હિમવાનકૂટ અને વૈશ્રમણફૂટ, જમ્બુદ્વીપવત મેરૂ પર્વતથી દક્ષિણમાં મહા- હિમાવાન વર્ષઘર પર્વત પર બે ફૂટ છે. જે પરસ્પર અતિ સમાન છે. મહાહિમવતંકૂડ અને વૈડૂર્યકૂટ. આ પ્રમાણે નિષધ વર્ષઘર પર્વત પર બે કૂટ કહેલ છે. જે અતિ સમાન છે-યાવતુ- તેના નામ છે. - નિષઘકૂટ અને રચકwભકૂટ, જમ્બુદ્વીપવત મેરૂ પર્વતથી ઉત્તરમાં નીલવાન પર્વત પર બે ફૂટ છે, જે અતિ સમાન છે-યાવતુ તેના નામ છે - નીલવંત કૂટ અને અને ઉપદર્શન કૂટ આ પ્રમાણે રુકિમ વર્ષઘર વર્ષઘર પર્વત પર બે ફૂટ છે. જે અતિ સમાન છે. વાવતુ- તેના નામ છે - રુકિમકૂટ અને મહિકાંચનકૂટ. આ પ્રમાણે શિખરી વર્ષઘર પર બે ફૂટ છે, જે અતિ સમાન છે યાવતતેના નામ શિખરીફૂટ અને તિમિચ્છકૂટ. [88 જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તર અને દક્ષિણમાં લઘહિમાવાન અને શીખરી વર્ષઘર પર્વતોમાં બે મહાન કહ' (જલાશય) છે. જે અતિ સમતુલ્ય અવિશેષ વિચિત્રતારહિત અને લંબાઈ-પહોળાઈ ઉંડાઇ-સંસ્થાન અને પરિધિમાં એક બીજાને ઓળંગતા નથી, પદ્મદ્રહ અને પુન્ડરી કદ્રહ ત્યાં મહાદ્ધિવાળી વાવતુ- પલ્યોપમની સ્થિતિવાળી બે દેવિઓ રહે છે, તેના નામ-શ્રીદેવી અને લક્ષ્મીદેવી. આ પ્રમાણે મહાહિમાવાન અને કિમ વર્ષઘર પર્વતો પર બે મહાદ્રહ છે. જે અતિ સમાન છે. - યાવતુ - તેનાં નામ મહાપાત અને મહાપુન્ડીરકદ્રહ દેવીઓનાં નામ હીરીદેવી અને બુદ્ધિદેવી. આ પ્રમાણે નિષધ - નીલવાન પર્વતોમાં તિગિચ્છદ્રહ અને કેસરીદ્રહ છે. ત્યાંની દેવીઓના નામ વૃતિ અને કીતિ જંબૂઢીપવત મેરૂ પર્વતથી દક્ષિણમાં મહાહિમાવાન વર્ષઘર પર્વતના મહાપા દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે, તેનાં નામ રોહિત અને Page #25 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસી-૩ 239 હરિકાન્તા. એ પ્રમાણે નિષધ વર્ષઘર પર્વતનાં તિગિચ્છદ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે, તેનાં નામ-હરિતા અને શીતોદા. જમ્બુદ્વીપવતી મેરૂ પર્વતથી ઉત્તરમાં નીલવાન વર્ષઘર પર્વતના કેસરીદ્રહમાંથી બે મહાનદિઓ પ્રવાહિત થાય છે. તેના નામ શીતા અને નારીકાંતા. એ પ્રમાણે રુકિમ વર્ષઘર પર્વતનાં મહાપુન્ડરીક દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે. તેના નામ-નરકાન્તા અને રુ...કુલા જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણ ભરતક્ષેત્રમાં બે પ્રપાદ્રહ છે. જે અતિ સમાન છે યાવતું તેના નામ ગંગાપ્રપાતદ્ધહ અને સિક્યુપ્રપાતદ્રહ એ પ્રમાણે હૈમવત વર્ષમાં બે પ્રપાતદ્રહ છે જે બહુ સમાન છે યાવતુ તેના નામ રોહિતપ્રપાત દ્રહ અને સિક્યુપ્રપાત કહ. એ પ્રમાણે હૈમવત વર્ષમાં બે પ્રપાતદ્રહ છે. જે બહુમાન છે યાવત તેનાં નામ રોહિતપ્રપાતદ્રહ અને રોહિમાંશપ્રપાદ્રહ જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં મહાવિદેહ વર્ષમાં બે પ્રપાતદ્રહ છે જે અતિસમાન છે- યાવતુ તેનાં નામ શીતપ્રપાત દ્રહ અને શીતોપદાપ્રપાત, દ્રહ. જમ્બુદ્વીપવત મેરૂ પર્વતથી ઉત્તરમાં રમ્યફ વર્ષમાં બે પ્રપાતદ્રહ છે તે અતિ સમાન છે. યાવતું તેનાં નામ નરકાંતપ્રપાત અને નારીકાત્તાપ્રપાતદ્રહ. આ પ્રમાણે હેરવતમાં બે પ્રપાત દ્રહ છે. તેના નામ- સુવર્ણજ્ય પ્રપાત દ્રહ અને રૂ...કુલ પ્રપાત દ્રહ. જબૂદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં ઐરાવત ક્ષેત્રમાં બે પ્રપાત કહે છે. તે અતિસમાન છે યાવતુ તેના નામ-રક્તપ્રપાત કહ અને રક્તાવતી પ્રપાત દ્રહ. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં ભરત વર્ષમાં બે મહાનદીઓ છે, જે અતિસમાન છે. યાવતુ તેના નામ-ગંગા અને સિધુ. આ પ્રમાણે જેના પ્રપાત કહ કહેલ તેની નદીઓ પણ સમજી લેવી જોઈએ ઐરાવત વર્ષમાં બે મહાનદીઓ છે જે અતિસમાન તુલ્ય છે. રક્તા અને રક્તવતી. [] જમ્બુદ્વીપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાળમાં દુષમ નામક આરાનો કાળ બે ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ હતો. આ પ્રમાણે આ અવસર્પિણીના માટે પણ સમજવું જોઈએ. એ પ્રમાણે આગામી ઉત્સર્પિણીના યાવતુ સુષમદુષમ આરાનો કાળ બે ક્રોડાકોડી સાગરોપમનો હશે. જમ્બુદ્વીપવતી ભરત ઐરાવત ક્ષેત્રમાં ગત ઉત્સર્પિણીના સુષમ નામક આરામાં મનુષ્ય બે કોસ ઊંચાઈવાળા. હતા તથા બે પલ્યોપમની આયુષ્યવાળા હતા. આ પ્રમાણે આ અવસર્પિણીમાં - યાવતુ - બે પલ્યોપમનું આયુષ્ય હશે. જમ્બુદ્ધિપવર્તી ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક યુગમાં બે અહંત વંશ ઉત્પન્ન થયા. ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થશે. એ પ્રમાણે ચક્રવર્તી વંશ અને બે દશાહવંશ પણ ઉત્પન્ન થયા થાય છે અને થશે. જબૂદીપવર્તી ભરત ઐરાવત ક્ષેત્રમાં એક સમયમાં બેઅહંન્ત ઉત્પન્ન થયા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. આ જ પ્રમાણે ચક્રવર્તી પણ સમજવા. એ જ પ્રમાણે બલદેવ અને વાસુદેવ પણ ઉત્પન્ન થયા, ઉત્પન થાય છે અને ઉત્પન્ન થશે. જમ્બુદ્ધીવતી કરક્ષેત્રમાં મનુષ્ય સદા સુષમ સુષમ કાળની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેના અનુભવ કરતા રહે છે. તે છે દેવકુર અને ઉત્તરકુરૂ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમ સુષમકાળની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનાં અનુભવ કરતાં રહે છે તે છે. દેવમુરૂ અને ઉત્તરકુરૂ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમકાળની ઉત્તમ દ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભ કરતા થકા રહે છે જેમ કે હરિવર્ષ અને રમ્યફ વર્ષ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમ દુષમની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભવ કરતા વિચારે છે જેમ કે-હેમવત અને હિરણ્યવત Page #26 -------------------------------------------------------------------------- ________________ 240 ઠાણ- 2389 જબૂદીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમની ઉત્તમ દ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભવ કરતા રહે છે જેમકે પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહ. બૂઢીપવતી બે ક્ષેત્રોમાં મનુષ્ય છે પ્રકારનાં કાળના અનુભવ કરતાં રહે છે. 9i0-93] જમ્બુદ્વીપમાં બે ચંદ્રમાં અતીતકાળમાં પ્રકાશિત થતા હતા. વર્તમાનમાં થાય છે. અને ભવિષ્યમાં પ્રકાશિત થશે. એવી જ રીતે બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. જમ્બુદ્વીપમાં બે કૃતિકા નક્ષત્ર છે. એ જ પ્રમાણે બે રોહિણી, બે મૃગશિર બે આદ્ર છે. આ પ્રમાણે નિમ્ન લિખિત અનુસાર બધા બે. બે જાણવા જોઇએ. બે કૃતિકા, બે રોહિણી, બે મૃગશિર બે આદ્ર, બે પુનર્વસુ, બે પુષ્ય, બે આશ્લેષા, બે મઘા, બે પૂર્વફાલ્ગની બે ઉત્તરાફાલ્ગની. બે હસ્ત, બે ચિત્રા, બે સ્વાતિ, બે વિશાખા, બે અનુરાધા, બે જયેષ્ઠા બે મૂલ, બે પૂર્વાષાઢા, બે ઉતરાષાઢા, બે અભિજિત, બે શ્રવણ, બે ઘનિષ્ઠા, બે શતભિષા, બે પૂર્યાબાદ્રપદ, બે ઉત્તરાભાદ્રપદા, બે રેવતી, બે અશ્વિની, બે ભરણી. [94] અઠ્ઠાવીસ નક્ષત્રોમાં દેવતા બે અગ્નિ, બે પ્રજાપતિ, બે સોમ, બે , બે દિતિ. બે બૃહસ્પતિ. બે સર્પ, બે પિ, બે ભગ, બે અર્યમન, બે સવિતા, બે ત્વ, બે વાયુ, બે ઈન્દાગ્નિ, બે મિત્ર, બે ઇન્દ્ર, બેનિત્તકૃતિ, બે આપ, બે વિશ્વ, બે બ્રહ્મા, બે વિષ્ણુ, બે વસુ, બે વરૂણ, બે અજ, બે વિવૃદ્ધિ, બે પૂષન, બે અશ્વિન, બે વમ. અઠ્ઠાવીસ ગ્રહ બે અંગારક, બે વિકાલક, બે લોહિતાક્ષ, બે શનૈશ્ચર, બે આધુનિક, બે પ્રાધુનિક બે કણ. બે કનક, બે કનકનક, બે કનક વિતાનક, બે કનકસંતાનક, બે સોમ, બે સહિત. બે આશ્વાસન, બે કાયપણ, બે કર્યટક, બે અજકરક, બે દુદુભક, બે શંખ બે શંખવર્ણ, બે સંખવભ, બે કાંસ્ય, બે કાંસ્યવર્ણ, બે કાંસ્યવણભ, બે રુકમી, બે રકમાભાસ, બે નીલ, બે નીલાભાસ, બે ભસ્મન, બે ભસ્મરાશિ, બે તિલ, બે તિલપુષ્પવર્ણ, બે ઉદક, બે ઉદક પંચવર્ણ, બે કાક, બે કર્કન્ધ, બે ઈન્દ્રગીવ બે ધૂમકેતુ, બે હરિત. બે પિંગલ, બે બુધ, બે શુક્ર, બે બૃહસ્પતી. બે રાહુ બે અગસ્તિ, બે માણવક, બે કાસ, બે સ્પર્શ, બે ઘુરા, બે પ્રમુખ, બે વિકટ, બે વિસંધિ, બે નિયલ્સ, બે પાદિકા, બે ટિકાદિલ, બે અરૂણ, બે અગ્નિક, બે કાળક, બે મહાકાળ, બે સ્વસ્તિક બે સૌવસ્તિક, બે વર્ધમાનક, બે પૂષમાનક, બે અંકુશ, બે પ્રલંબ, બે નિત્યાલક, બે નિત્યોદ્યોત, બે સ્વયંપ્રભ બે અવભાષ, બે શ્રેયંકર, બે ક્ષેમકર, બે આભંકર, બે પ્રભંકર, બે અપરાજિત, બે અરજરત, બે અશોક, બે વિગત શોક, બે વિમલબે નિતલ, બે વિત્ય, બે વિશાલ, બે શાલ, બે વ્રત, બે અનિવર્તાિ બે એકટી, બે દ્વીજટી, બે કરકરિક, બે રામર્શલ, બે પુષ્પકેતુ અને બે ભાવકેતુ. 9i5] જબૂદીપની વેદિકા બે કોસ-ચાર માઈલ ઊંચી કહેલ છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિધ્વંભથી બે લાખ યોજનની કહેલ છે. લવણ સમુદ્રની વેદિકા બે કોસ-ચાર માઇલની ઊંચી કહેલ છે. [9] પૂર્વાધ ઘાતકીખંડવર્તી મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્ર કહેલ છે. જે સર્વપ્રકારે સમાન છે- યાવતું તેના નામ ભારત અને ઐરાવત પહેલાં જમ્બુદ્વીપનાં પ્રકરણમાં કહ્યું છે તેવું અહીંપણ કહેવું જોઇએ. યાવતુ બે ક્ષેત્રમાં મનુષ્ય છ પ્રકારનાં કાળનો અનુભવ કરતાં રહે છે. તેનાં નામ ભારત અને એરવત. વિશેષતા એ છે. ઘાતકી ખંડમાં કૂટ શાલ્મલી અને ઘાતકી નામક વૃક્ષ છે. દેવતા ગરૂડ અને સુદર્શન છે. ઘાતકી Page #27 -------------------------------------------------------------------------- ________________ 241 સ્થાન-૨, ઉસો-૩ ખંડનાં પશ્ચિમાઈમાં અને મેરૂ પર્વતનાં ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્ર કહેલ છે. જે પરસ્પર અતિ સમાન છે. થાવ, તેનાં નામ છે. ભારત અને ઐરવત. યાવતુ- આ બે બે ક્ષેત્રોમાં મનુષ્ય છ પ્રકારનાં કાળનો અનુભવ કરતા રહે છે તે છે. ભારત ઐરાવત વિશેષતા એ છે કે અહીં કૂટશાલ્મલી અને મહાઘાતકી વૃક્ષ છે અને દેવ ગરૂડ વેણુદેવ તથા પ્રિયદર્શન છે. ઘાતકી ખેડ દ્વીપની વેદિકા બે કોસ-ચાર માઇલની ઊંચાઈવાળી છે. ઘાતકીખંડ દ્વીપમાં ક્ષેત્રાદિ બે ભરત, બે ઐરાવત, બે હિમવંત, બે હિરણ્યવંત, બે હરિવર્ષ, બે રમ્યક વર્ષ, બે પૂર્વ વિદેહ, બે અપર વિદેહ, બે દેવકુરુ, બે દેવકુરુમહાવૃક્ષ બે દેવકુરુ મહાવૃક્ષવાસી દેવ, બે ઉત્તરકુર બે ઉત્તરકુર મહાવૃક્ષ, બે ઉત્તરકુર મહાવૃક્ષવાસી દેવ, બે લઘુ હિમવંત, બે મહા હિમવંત, બે નિષધ, બે નીલવંત, બે રૂકિમ. બે શિખરી. બે શબ્દાપાતી બે શબ્દાપાતી વાસી “સ્વાતિ દેવ” બે વિકટાપાતી, બે વિકટાપાતીવાસી પ્રભાસદેવ’ બે ગંધાપાતી, બે ગંધાપાતીવાસી “અરૂણ દેવ’ બે માલ્યવાન પર્વત બે માલ્યવાન વાસી “પાદેવ” - બે માલ્યવાન, બે ચિત્રકૂટ, બે પદ્મકૂટ, બે નલિનીકૂટ, બે એકશૈલ, બે ત્રિકૂટ, બે વૈશ્રમણ કૂટ, બે અંજન કૂટ, બે માતંજન કૂટ, બે સૌમનસ, બે વિદ્યુપ્રભ, બે અંકાપાતી કૂટ, બે પદ્માપાતી કૂટ, બે આશીવિષ કૂટ, બે સુખાવહ કૂટ, બે ચંદ્ર પર્વત, બે સૂર્ય પર્વત, બે નાગ પર્વત, બે દેવ પર્વત, બે ગંધમાદન, બે ઈષકાર પર્વત. વર્ષધર પર્વત કૂટમ્બે લઘુ હિમવાન કૂટ, બે વૈશ્રમણ કૂટ, બે મહાહિમાવાન, બે વૈડૂર્ય કૂટ, બે નિષધ કૂટ, બે રુચક કૂટ, બે નીલવંત કૂટ, બે ઉપદર્શન કૂટ, બે રુકમી કૂટ, બે મણિકંચન કૂટ, બે શિખરી કૂટ, બે તિગિચ્છ કૂટ, બે પદ્મદ્રહ, બે પા દ્રહવાસી “શ્રી દેવીઓ", બે મહાપદ્મ દ્રહ, બે મહાપા દ્રહવાસી ‘હી દેવીઓ', બે પુંડરીક દ્રહ, બે પુંડરીક પ્રહવાસી લક્ષ્મી દેવી', બે મહાપુંડરીક દ્રહ, બે મહાપુંડરીક દ્રહવાસી “બુદ્ધિ દેવી”, બે તિગિચ્છ કહ, બે તિગિચ્છ દ્રહવાસી “વૃતિદેવી”, બે કેસરી દ્રહ, બે કેસરી દ્રહવાસી “કીતિ દેવી” બે ગંગા પ્રપાત કહ, બે સિંધુ પ્રપાત દ્રહ, બે રોહિતા પ્રપાત કહ, બે રોહિતાંશ પ્રપાત દ્રહ, બે રોહિતાંશ પ્રપાત દ્રહ, બે હરિ પ્રપાત દ્રહ, બે હરિકાંતા પ્રપાત દ્રહબે શીતા પ્રપાત કહ, બે શીતોદા પ્રપાત દ્રહ, બે નરકાંતા પ્રપાત કહ, બે નારીકાંતા પ્રપાત દ્રહ, બે સુવર્ણ કૂલા પ્રપાત, બે રૂપકલા પ્રપાત કહ, બે રકતા પ્રપાત દ્રહ, બે રક્તાવતી પ્રપાત દ્રહ, નદીઓ-ગંગા, સિંધુ, સેહિતાસા, સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી આ મહાનદીઓ પણ ધાતકી ખંડમાં બે બે છે. બે રોહિતા મહાનદી, બે હરિકાંત મહાનદી, બે હરિ સલિલા મહાનદી, બે શીતાદા મહાનદી, બે શીતા મહાનદી, બે નારીકાંતા મહાનદી, બે નરકાંતા મહાનદી, બે રૂકુલા મહાનદી, બે ગાથાવતી, બે દ્રહવતી, બે પકવતી. બે તપ્તકલા, બે મરજલા, બે ઉન્મત્તજલા, બે ક્ષારોદા, બે સિંહ સ્રોત. બે અન્લોવાહિની, બે ઉર્મિમાલિની, બે ફેનમાલિની, બે ગંભીર માલિની. ચક્રવર્તી - વિજય બે કચ્છ, બે સુકચ્છ, બે મહાકચ્છ, બે કચ્છકાવતી, બે આવી, બે મંગલાવર્ત, બે પુષ્કલાવત, બે પુષ્કલાવતી, બે વત્સ, બે સુવત્સ, બે મહાવત્સ, બે વસાવતી. બે રમ્ય બે રમ્યક, બે રમણિક, બે મંગલાવતી, બે પધ, બે સુપા, બે મહાપદ્મ, બે પદ્માવતી, બે શંખ, બે કુમુદ, બે નલિન, બે નલિનાવતી, બે વપ્ર, બે સુવપ્ર, બે Jabadcation International Page #28 -------------------------------------------------------------------------- ________________ 242 ઠાણું- 2/396 મહાવપ્ર, બે વટાવતી, બે વલ્ગ, બે સુવલ્થ, બે ગંધિલ, બે ગંધિલાવતી, ચક્રવર્તી વિજય-રાજધાનીઓ બે ક્ષમા. બે ક્ષેમપુરી, બે રિષ્ટ, બે રિઝાપુરી, બે નહી, બે મંજુષા, બે ઔષધિ, બે પીંજરિકિણી, બે સુસીમા, બે કંડલા, બે અપરાજિતા, બે પ્રભંકરા, બે અંકાવતી, બે પદ્માવતી, બે શુભા, બે રત્ન. સંચયા, બે અશ્વપુરા, બે સિંહપુરા, બે મહાપુરા, બે વિજયપુરા, બે અપરાજિતા, બે અપરા, બે અશોકા, બે વીત શોકા, બે વિજ્યા, બે વૈજયંતી, બે જયંતી, બે અપરાજિતા, બે ચક્રપુરા, બે ખડુગપુરા, બે અવધ્યા, બે અયોધ્યા, મેરૂ પર્વત પર વન ખંડ બે ભદ્રશાલ વન, બે નંદનવન, બે સૌમનસ વન, બે પડકવન, મેરૂ પર્વત પર શિલા, બે પાંડુ કંબલ શિલા, બે અતિશિલા બે રક્તકંબલ શિલા, બે અતિરક્તકંબલ શિલા. બે મેરૂપવત, બે મેરૂપર્વતની ગુલિકા. [9] કાલોદધિ સમુદ્રની વેદિકા બે કોસ ઉંચાઇવાળી છે. પુષ્કરવારીપાઈની. પૂર્વાધમાં મેરૂ પર્વતની ઉત્તર અને દક્ષિણમાં બે ક્ષેત્રો કહેલ છે, જે અતિતુલ્ય છે. તેના નામ ભરત અને ઐરવત. એ પ્રમાણે બે કુર સુધી બધુ પૂવોક્ત કહેવું. યાવતુ-દવકુર અને ઉત્તરકુરૂ. ત્યાં અતિ વિશાલ બે મહાકુમ કહેલ છે તેનાં નામ કૂટશાલ્મલી અને પદ્મ વૃક્ષ. ત્યાં બે દેવો છે. ગરૂડ વેણુદેવ અને પદ્ય-યાવતું- ત્યાં મનુષ્ય છ પ્રકારના કાળનો અનુભવ કરતા રહે છે. અહીંયા સુધી પૂર્વવત્ કહેવું. પુષ્કરવર દ્વીપાધના પશ્ચિમાર્યમાં અને મેરુ પર્વતની ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્રો છે. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. વિશેષતા એ છે કે ત્યાં કૂટશાલ્મલી અને મહાપા વૃક્ષ છે અને દેવ ગરૂડ (વેણુદેવ) અને પુંડરિક છે. પુષ્કરવરદ્વીપાર્ધમાં બે ભરત અને બે ઐરાવત ઈત્યાદિ, યાવત-બે મેર અને બે મેચૂલિકાઓ છે. પુષ્કરવરદ્વીપની વેદિકા બે કોસની-ઊંચી છે. બધા દ્વીપ સમુદ્રોની વેદિકાઓ બે કોસઉંચાઈવાળી કહેલ છે. [98] દશ ભવનપતિનાં વીસ ઇન્દ્ર - અસુરકુમાર જાતિમાં બે છે-ચમર અને બલી. નાગકુમારોમાં બે છે-ધરણેન્દ્ર અને ભૂતાનન્દ. સુવર્ણકુમારેદ્ર બે છે- વેણુદેવ અને વેણદાલી. વિદ્યુતકુમારોમાં બે ઇન્દ્ર છે- હરિ અને હરિસહ. અગ્નિકુમારોમાં બે છે- અગ્નિશિખ અને અગ્નિમાણવ. દ્વીપકુમારેદ્ર બે છે- પુર્ણ અને વિશિષ્ટ. ઉદધીકુમારોમાં બે ઈન્દ્ર છે-જલ કાન્ત અને જલપ્રભ. દિકકુમારેદ્ર બે છે- અમિતગતિ અને અમિતવાહન. વાયુકુમારેન્દ્ર બે છે- વેલમ્બ અને પ્રભંજન. સ્વનિતકુમારેદ્ર બે છે- ઘોષ અને મહાઘોષ. સોળ વ્યારોના બત્રીસ ઈન્દ્ર. પિશાચેન્દ્ર બે છે- કાલ અને મહાકાલ. ભૂતોમાં બે ઇન્દ્ર છેસુરૂપ અને પ્રતિરૂપ, યક્ષેન્દ્ર બે છે- પૂર્ણભદ્ર અને મણિભદ્ર. રાક્ષસોમાં બે ઇન્દ્ર છે- ભીમ અને મહાભીમ, કિન્નરેન્દ્ર બે છે- કિન્નર અને ઝિંપુરષ. ઝિંપુરૂષોમાં બે ઇન્દ્ર છે- સત્પરુષ અને મહાપુરુષ. મહોરગેન્દ્ર બે છે- અતિકાય અને મહાકાય. ગંધવોંમાં બે ઇન્દ્ર છે- ગીતરતિ અને ગીતયશ. અણપનિકેન્દ્ર બે છે- સન્નિહિત અને સામાન્ય. પણપનિકેન્દ્ર બે છે. - ઘાત અને વિહાત. ઋષિવાદિ% બે છે.- ઋષિ અને ઋષિપાલક, ભૂતાવાદિન્દ્ર બે છે.- ઈશ્વર અને મહેશ્વર. કન્દ્રિતેન્દ્ર બે છે. -સુવત્સ અને વિશાલ. મહાક્રાંન્દ્રિતેન્દ્ર બે છેશ્વેત અને મહાશ્વેત પતંગેન્દ્ર બે છે- પતંગ અને પતંગપતિ. જ્યોતિષ્ક દેવોનાં ઈદ્ર છેચંદ્ર અને સૂર્ય. બાર દેવલોકના દશ ઈન્દ્ર-સૌધર્મ અને ઇશાન કલ્પમાં બે ઇન્દ્ર કહેલ છે-શુક્ર અને ઇશાન. સનસ્કુમાર અને મહેન્દ્રમાં બે ઈન્દ્ર કહેલ છે - સાનકુમાર અને મહેન્દ્ર. બ્રહ્મલોક અને લાન્તક કલ્પમાં બે ઇન્દ્ર છે-બ્રહ્મ અને લાન્તક, મહાશુક્ર અને સહસ્ત્રાર Page #29 -------------------------------------------------------------------------- ________________ - - - સાબ, ઉસો-૩. 243 કલ્પમાં બે ઇન્દ્ર છે. - મહાશુકેન્દ્ર અને સહસ્રારે આનત પ્રાણત આરણ અને અશ્રુત કલ્પોમાં બે ઈન્દ્ર છેાણત અને અશ્રુત. આ પ્રકારે બધા મળી ચૌસઠ ઇન્દ્ર હોય છેમહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પમાં વિમાન બે વર્ષના હોય છે. પીતવર્ણના અને શ્વેતવર્ણના રૈવેયક દેવોની ઉંચાઈ બે હાથની હોય છે. સ્થાનઃ૨-ઉદેસોઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાણપૂર્ણ (સ્થાનઃ ૨-ઉદેસો 4) [9] સમય (કાળનો સૌથી સૂક્ષ્મ ભાગ) અને આવલિકા (અસંખ્યાત સમયોનો સમૂહ) જીવનો પર્યાય હોવાથી જીવ પણ કહેવાય છે અને અજીવનો પર્યાય હોવાથી અજીવ પણ કહેવાય છે. જીવ અને અજીવની સ્થિતિ સમયાદિરૂપ હોવાથી તે સમયાદિ જીવ અને અજીવના જ ધર્મ છે. ધર્મ અને ધર્મમાં અત્યંત ભેદ નથી. તેથી ધર્મ અને ધમના અભેદને લક્ષ્યમાં રાખી સમયાદિને જીવ અને અજીવ રૂપ કહેલ છે. શ્વાસોચ્છવાસ અને સ્ટોક પણ પૂર્વોક્ત વિવક્ષાથી જીવ અને અજીવ કહેલ છે. એ પ્રમાણે ક્ષણ અને લવ પણ જીવ અને અજીવરૂપ છે એ જ રીતે મુહૂર્ત અને અહોરાત્ર, પક્ષ અને માસ, ઋતુ અને અયન, સંવત્સર અને યુગ, સોવર્ષ અને હજાર વર્ષ લાખ વર્ષ અને ક્રોડવર્ષ ત્રુટિતાંગ અને ત્રુટિત, પૂવગ-અને પૂર્વ, અડડાંગ અને અડડ, અવવાંગ અને અવવ, હૂહૂતાંગ અને હૂહૂત, ઉત્પલાંગ અને ઉત્પલ, પઢાંગ અને પવ, નલિનાંગ અને નલિન, અક્ષનિકુરાંગ અક્ષનિકુર, અયુતાંગ અને અયુત, નિયુતાંગ અને નિયુત, અપૂતાંગ અને પ્રપુત, ચુલિકાંગઅને યુલિકા,શીર્ષપહેલિકોઅને શીર્ષપહેલિકા પલ્યોપમ અને સાગરોપમ,ઉત્સપિણી અને અવસર્પિણી. આ બધા કાળ વિભાગો પણ જીવ અને અજીવરૂપ કહેલ છે. ગ્રામ, નગર, નિગમ રાજધાની ખેડા (ગ્રામથી મોટું. અને નગરથી નાનું ધૂળનાં કોટ યુક્ત) કબૂટ (કુત્સિત નગર) મડમ્બ (જેની ચારે બાજુ એક યોજન સુધી કોઈ ગામ ન હોય તેવી વસ્તી) દ્રોણમુખ (જ્યાં જળ અને સ્થળ બન્ને માર્ગોથી જઈ શકાય) પટ્ટન (શ્રેષ્ઠ નગર) આકર (ખાણ) આશ્રમ (તાપસોનું નિવાસસ્થાન) સંવાહ (જ્યાં બેડૂત લોકો રક્ષા માટે ધાન્યને લઈ જઈને રાખે છે એવો દુર્ગ પ્રદેશ) ઘોષ (ગોપાલોનું નિવાસ) આરામ (એક જાતીય વૃક્ષ યુક્ત વન) વનખંડ (અનેક જાતીય વૃક્ષોથી યુક્ત વન) વાવડી (ચતુષ્કોણ જલાશય) પુષ્કારિણી (ગોળવાવડી) સરોવર, સરોવરની પંક્તિ, કૂવા, તળાવ દ્રહ, નદી, રત્નપ્રભાદિક પૃથ્વી, ઘનોદધિ, વાત સ્કન્ધ, અવકાશાન્તર, એટલે વાતસ્કન્ધની નીચેનો આકાશ જ્યાં સૂક્ષ્મ પૃથ્વીના જીવો ભરેલા છે, વલય (વૈષ્ટનરૂપ ધનોદધિ, ઘનવાત તનુવાતરૂપ) વિગ્રહ (લોકનાડી) દ્વીપ, સમુદ્ર, વેળા, વેદિકા, દ્વાર, તોરણ નૈરયિક (કર્મ પુદ્ગલની અપેક્ષાથી અજીવતત્ત્વ સમજવું જોઈએ) નરકવાસ પૃથ્વીકાયિકરૂપ હોવાથી જીવત્ત્વ સમજવું. વૈમાનિક વૈમાનિકોના આવાસ દેવલોક(કલ્પવિમાનવાસ) વર્ષ - (ભરત આદિ ક્ષેત્ર) વર્ષધર પર્વત, કૂટ, કૂટાગાર, વિજય અને વિજયોની રાજધાની આ બધા જીવ અને અજીવ કહેવાય છે. છાયા, આતપ, જ્યોત્સના અંધકાર, અવમાન, ઉન્માન અતિયાન ગૃહ (નગરમાં ધૂમ-ધામથી પ્રવેશ કરવાનું ઘર) ઉદ્યાનગૃહ, અવિલમ્બ (સ્થાન વિશેષ) શનૈઃ પ્રપાત(વસ્તુ વિશેષ) એ બધા જીવ અને અજીવ રૂપ કહેવાય છે. (જીવ અને અજીવથી વ્યાપ્ત Page #30 -------------------------------------------------------------------------- ________________ 244 હાં- 29 હોવાના કારણે અભેદ નયની અપેક્ષાથી જીવ યા અજીવ કહેલા છે. 10] બે રાશિઓ કહેલ છે- જીવ રાશિ અને અજીવ રાશિ. બંધ બે પ્રકારનાં કહેલ છે. - રાગ અને દ્વેષ. જીવ બે પ્રકારથી પાપ કર્મ બાંધે છે. રાગથી અને દ્વેષથી. જીવ બે પ્રકારથી પાપ કમોની ઉધરણા કરે છે. ભુપગમિક વેદનાથી (સ્વેચ્છાથી સ્વીકૃત વેદનાથી) અને ઔપક્રમિકી વેદનાથી (કમદયના કારણ થી હોવાવાળી વેદનાથી) એ જ પ્રમાણે બે પ્રકારોથી જીવ કમનું દાન કરે છે અને બે પ્રકારથી નિર્જરા પણ કરે છે એટલે આભુપગમિક વેદનાથી અને ઔપક્રમિક વેદનાથી. 101 બે પ્રકારથી આત્મા શરીરનો સ્પર્શ કરી બહાર નીકળે છે. જ્યારે ઇલિકા ગતિથી આત્મા બહાર નીકળે છે, ત્યારે એક દેશથી શરીરનો સ્પર્શ કરીને નીકળે છે અને જ્યારે કકગતિથી નીકળે છે, ત્યારે સર્વદિશથી સ્પર્શ કરીને નીકળે છે. એપ્રમાણે બે પ્રકારથી રણ કરી સ્ફોટન કરી અને સંકોચન કરીને, આત્મા શરીરથી બહાર નીકળે છે. [102] બે પ્રકારથી આત્માને કેવલી પ્રરૂપ્ત ધર્મ સાંભળવા મળે છે. કર્મોના ક્ષયથી અને ઉપશમથી. આ પ્રમાણે યાવતુ- બે કારણોથી જીવને મનઃ પયયજ્ઞાન ઉત્પન્ન થાય છે (ઉદય પ્રાપ્ત કર્મોનો ક્ષય અને અનુદિત કર્મનો ઉપશમ.). [13-106 ઓપમિક કાળ બે પ્રકારનો કહેલ છે- પલ્યોપમ અને સાગરોપમ. પલ્યોપમનું સ્વરૂપ શું છે? એક યોજન વિસ્તારવાળા પલ્ય એક દિવસના અથવા ઉત્કૃષ્ટ સાત દિવસના ઉગેલાવાળોના અગ્રભાગ નિરંતર અને નિવિડ રૂપથી ઠસોઠસ ભરવામાં આવે અને સો-સો વર્ષમાં એક એક વાળ કાઢવાથી જેટલા વર્ષમાં તે પલ્ય ખાલી થઈ જાય તેટલા કાળને એક પલ્યોપમ સમજવું જોઈએ. એવા 10 ક્રોડાકોડી પલ્યોપમનું એક સાગરોપમ કાળ હોય છે. [10] ક્રોધ બે પ્રકારનો કહેલ છે. આત્મપ્રતિષ્ઠિત અને પ્રતિષ્ઠિત. પોતે પોતાની ઉપર હોવાવાળો અથવા પોતાના વડે ઉત્પન્ન કરેલ ક્રોધ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. બીજાપર થવાવાળો યા બીજાવડે ઉત્પન્ન કરેલ ક્રોધ પ્રતિષ્ઠિત કહેવાય છે. એ પ્રમાણે નારકથાવતુ વૈમાનિકો સંબંધી ઉક્ત માન, માયા, યાવત મિથ્યાદર્શન શલ્ય સુધીના બધા પાપસ્થાનકોના બે-બે ભેદો જાણવા તથા નારકોથી લઈ વૈમાનિક દેવો સુધીના ચોવીસ દેડકોના જીવોના ક્રોધાદિ પણ સમજવા જોઈએ. 108-109 સંસારસમાપન્નક (સંસારી) જીવ બે પ્રકારના કહેલ છે- ત્રસ અને સ્થાવર, સર્વ જીવ બે પ્રકારનાં કહેલ છે- સેન્દ્રિય અને અનિદ્રિય. આ પ્રમાણે સારીરી અશરીરી પર્યન્ત નિમ્ન ગાથાથી સમજવું જોઈએ. જેમ કે-જીવ બે પ્રકારના છે - સિદ્ધ અસિદ્ધ, સેન્દ્રિય અનિદ્રિય, સકાય અકાય, સયોગી અયોગી, સવેદી અવેદી, સકષાય અકષાય, સલેશ્ય અલેશ્ય, જ્ઞાની અજ્ઞાની, સાકારોપયુક્ત અનાકારોપયુક્ત, આહારક અનાહારક, ભાષક અભાષક, ચરમ અચરમ અને સશરીરી અશરીરી. [11] શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિગ્રંથો માટે બે પ્રકારના મરણોને ઉપાદેય કહ્યા નથી તે મરણોને નિરૂપિત કર્યો નથી. વ્યક્તિ વચનો. દ્વારા પ્રરૂપિત કર્યા નથી, તેમની પ્રશંસા કરી નથી, તેમની અનુમોદના પણ કરી નથી. તે બે મરણો નીચે પ્રમાણે સમજવાઃ વલનમરણ (સંયમમાં ખેદ પામતા મરવું તે) અને વશાત મરણ (ઇન્દ્રિય વિષયોને વશ થઈ પતંગની જેમ મરવું તે) તથા એ પ્રમાણે નિદાન મરણ (ઋદ્ધિ ભોગ આદિની Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૨, ઉદેસી-૪ 245 કામના કરી મરવું) અને તદ્દભવ મરણ (જે ગતિમાં છે તે જ ગતિનું આયુષ્ય બાંધી મરવું) તથા પર્વતથી પડીને મરવું અને વૃક્ષથી પડીને મરવું તથા પાણીમાં ડૂબીને મરવું અને અગ્નિમાં બળીને મરવું તથા વિષનું ભક્ષણ કરીને કરવું અને શસ્ત્રનો પ્રહાર કરી મરવું. બે પ્રકારનાં મરણ-ચાવતું નિત્ય અનુજ્ઞાન ન હોય પરંતુ કારણ વિશેષથી નિષિદ્ધ પણ નથી, તે આ પ્રમાણે- વૈહા સમરણ (વૃક્ષની શાખા વગેરે પર લટકી ગળામાં ફાંસો લગાડીને મરવું અને ગૃધ્રપૃષ્ઠમરણ (કોઈ ર્મોટા પ્રાણીના મૃત ફ્લેવરમાં પ્રવેશ કરી ગીધ આદિ પક્ષીઓથી શરીર ચૂસાવીને મરવું.) શ્રમણ ભગવાન મહાવીરે બે મરણ નિર્ગથોને માટે સદા ઉપાદેય રૂપે વર્ણિત કરેલ છે યાવતું તેને માટે અનુમતિ દીધેલ છે તે આ છે પાદપોપગમન અને ભક્તપ્રત્યાખ્યાન. પાદપોપગમન બે પ્રકારનું કહેલ છે - નિહારિક અને અનિહારિમ (ગિરિ કન્દરાદિમાં મરવું ક્યાં અગ્નિ સંસ્કાર ન થાય.) ભક્ત પ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું કહેલ છે-નિહારિમઅનિહાંરિમએમની વ્યાખ્યાપૂર્વવતુ સમજવી. 111] આ લોક શું છે ? જીવ અને અજીવ જ લોક છે અર્થાતુ લોક જીવાજીવાત્મક છે. લોકમાં અનન્ત શું છે ? લોકમાં જીવ અનન્ત છે અને અજીવ પણ અના છે. લોકમાં શાશ્વત શું છે? જીવ અને અજીવ. [112] બોધિ બે પ્રકારની છે. જ્ઞાનબોધિ અને દર્શનબોધિ. બદ્ધ બે પ્રકારના છેજ્ઞાનબુદ્ધ અને દર્શનબુદ્ધ, મોહ બે પ્રકારનો છે- જ્ઞાનમોહ અને દર્શનમોહ તથા મૂઢ પણ જ્ઞાનમૂઢ અને દર્શનમૂઢના ભેદથી બે પ્રકારના છે. [113 જ્ઞાનાવરણીય કર્મ બે પ્રકારનાં છે. દેશજ્ઞાનાવરણીય (મતિજ્ઞાનાદિને આંશિકરૂપે આચ્છાદિત કરનાર) અને સર્વજ્ઞાનાવરણીય (કેવળજ્ઞાનને રોકનાર.) દર્શનાવરણીય કર્મપણ આ પ્રમાણે બે પ્રકારનો છે. વેદનીય કર્મ બે પ્રકારનું છેસાતાવેદનીય અને અસતાવેદનીય. મોહનીય કર્મ બે પ્રકારનું છે, -દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. આયુષ્ય કર્મ બે પ્રકારનું છે, બદ્ધાયુ (કાય સ્થિતિ) અને ભવાયુ (ભવસ્થિતિ). નામ કર્મ બે પ્રકારનું છે, -શુભાનામકર્મ અને અશુભનામકર્મ. ગોત્ર કમ બે પ્રકારનું છે, ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. અંતરાય કમ બે પ્રકારનું છે, પ્રત્યુત્પનર્વિનાશી. (વર્તમાનમાં હોવાવાળા લાભને નષ્ટ કરનાર) અને વિહિત-આગામીપથ (ભવિષ્યમાં થનાર લાભના માર્ગને રોકનાર.). [114 મૂચ્છ બે પ્રકારની છે. પ્રેમપ્રત્યયા-રાગથી થનાર ઠેષ પ્રત્યયા-દ્વેષથી થનાર. પ્રેમ પ્રત્યયા મૂચ્છ બે પ્રકારની કહેલ છે- માયા અને લોભ. ઢેષ પ્રત્યયા મૂચ્છ બે પ્રકારની કહેલ છે-ક્રોધ અને માન. [115] આરાધના બે પ્રકારની કહેલ છે. ધાર્મિક આરાધના ધાર્મિકો એટલે સાધુઓની આરાધના અને કેવલી-આરાધના એટલે વિશિષ્ટ કૃત, અવધિ મન:પર્યવ અને કેવલજ્ઞાનીઓની આરાધના. ધાર્મિક આરાધના બે પ્રકારની કહેલ છે. શ્રતધર્મ આરાધના અને ચારિત્રધમરાધના. કેવલિ આરાધના બે પ્રકારની કહેલ છે. અન્તકિયા (મોક્ષગમન) અને કલ્પવિમાનોપપત્તિ. [11] બે તીર્થકર પ્રિયંગુ (વૃક્ષ-વિશેષ)ની સમાન વર્ણવાળા હતા-મલ્લિનાથ અને પાર્શ્વનાથ. બે તીર્થંકર પાની સમાન પદ્મગૌર (લાલ) વર્ણવાળા હતા- પદ્મપ્રભ અને વાસુપૂજ્ય. બે તીર્થંકર ચંદ્ર સમાન વર્ણવાળા (શુક્લ) હતા-ચંદ્રપ્રભ અને પુષ્પદન્ત. Page #32 -------------------------------------------------------------------------- ________________ 246 -રાજ૧૧૭ [117] સત્યપ્રવાદ પૂર્વ (છઠ્ઠા પૂવીની બે વસ્તુઓ વિભાગ) કહેલ છે. [118] પૂર્વભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. ઉત્તરાભાદ્રપદના બે તારા છે એ - પ્રમાણે પૂર્વાલ્વની અને ઉત્તરફાલ્યુનીના પણ બે બે તારા કહેલ છે. [119 મનુષ્ય ક્ષેત્રની અંદર બે સમુદ્ર છે લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર. 120 કામભોગોનો ત્યાગ નહિ કરવાવાળા બે ચક્રવર્તી મૃત્યુકાળમાં મૃત્યુ પામી નીચે સાતમી નરકપૃથ્વીના અપ્રતિષ્ઠાન નામક નરકવાસમાં નારકરૂપથી ઉત્પન્ન થયા. તેના નામ છેઝુબૂમચક્રવર્તી અને બદાચકવર્તી. [121] અસુરેન્દ્રોને છોડી ભવનવાસી દેવોની કિંચિત્ જૂન બે પલ્યોપમની સ્થિતિ કહેલ છે. સૌધર્મ કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિંચિત્ અધિક બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. ઇશાન કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિંચિત અધિક બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. સનકુમાર કલ્પમાં દેવોની જઘન્ય બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. માહેન્દ્રકલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ કિંચિત્ અધિક બે સાગરોપમની કહેલ છે. [12] બે દેવલોકમાં દેવીઓ કહેલ છે. સૌધર્મમાં અને ઇશાનમાં. [123] બે દેવલોકોમાં તેજલેશ્યાવાળા દેવ કહેલ છે. સૌધર્મમાં અને ઈશાનમાં. 124] બે દેવલોકોમાં દેવ કાયપરિચારક (મનુષ્યની જેમ કાયાથી વિષય સેવન કરવાવાળા) કહેલ છે, સૌધર્મમાં અને ઈશાનમાં બે દેવલોકના દેવો સ્પર્શ પરિચારક દવીઓના સ્પર્શમાત્રથી કામ સેવનાર કહેલ છે.- સનકુમાર કલ્પના અને મહેન્દ્ર કલ્પના. બે કલ્પમાં દેવ રૂપપરિચારક દવાઓનું રૂપ જોઈને તૃપ્તિ પામનાર) કહેલ બ્રહ્મલોક અને લાન્તકમાં. બે કલ્પમાં દેવ શબ્દ પરિચારક (દવીઓના ગાન આદિના શબ્દો સાંભળી તૃપ્તિ પામનાર કહેલ છે. - મહાશુકમાં અને સહસ્ત્રામાં. બે ઈન્દ્રો મારિચારક કહેલ છે. એટલે આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પનાદેવો દેવીઓના ચિન્તન માત્રથી વેદની તૃપ્તિ પામે છે. પરંતુ અહીં ક્રિસ્થાનનો અધિકાર હોવાથી બે ઈન્દ્રો એવું છે. ૧૨પી ત્રસકાય અને સ્થાવરકાય રૂ૫ બે સ્થાનોમાં ઉપાર્જિત કરેલ પુદ્ગલોકાર્પણ વગણના દુલિકો) જીવોએ પાપકર્મ રૂપે સંચિત કરેલ છે, વર્તમાનમાં સંચિત કરે છે અને ભવિષ્યમાં સંચિત કરશે. એવી જ રીતે ઉપસ્થિત કર્યા છે, ઉપચિત કરે છે, અને ઉપચિત કરશે. બાંધ્યા છે. બાંધે છે, બાંધશે. પૂર્વોક્ત બે સ્થાનોમાં ઉદીરણા કરી છે, ઉદીરણા કરે છે, ઉદીરણા કરશે, એવી જ રીતે વેદન કર્યા છે, વેદન કરે છે, વેદન કરશે. નિર્જરા કરી છે, નિર્જરા કરે છે, નિર્જરા કરશે. - [12] બે પ્રદેશવાળા સ્કંધો અનંત કહેલ છે. આકાશના બે પ્રદેશોમાં અવગાઢ (રહેવાવાળા) પુદ્ગલો અનંત છે. આ પ્રમાણે યાવતુ-દ્વિગુણ રુક્ષ પગલો અનંત છે. સ્થાનઃ૨-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાણપૂર્ણ]. સ્થાનઃ ૨-ગુર્જરછાયા પૂર્ણ | ( સ્થાન-૩) ઉસો-૧ - [127] ઇન્દ્ર ત્રણ પ્રકારના છે, જેમકે નામ ઈન્દ્ર, સ્થાપના ઈન્દ્ર અને દ્રવ્ય ઈન્દ્ર, ઈન્દ્ર Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસો-૧ 247 ત્રણ પ્રકારના છે, જેમ કે- જ્ઞાનેન્દ્ર(કેવલજ્ઞાની અથવા સંપૂર્ણશ્રુત, અવધિ અને મન-પર્યવજ્ઞાનનાધારક), દર્શનેન્દ્ર (ક્ષાયિક સમ્યવૃષ્ટિ) અને ચારિત્રેદ્ર (યથાખ્યાત ચારિત્રી). ઇન્દ્ર ત્રણ પ્રકારના છે, જેમકે-દેવેન્દ્ર વૈમાનિકો અને જ્યોતિષ્કોના ઈન્દ્ર) અસુરેન્દ્રભવનપતિ-વ્યન્તરનિકાયનાન્દ્ર અને મનુષ્યદ્ર (ચક્રી). 128] વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલ છે, જેમકે- એકબાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવણા, એક બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિકુવણા, એક બાહ્ય પુગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના પણ કરાતી વિકુવણા, વિકુવણા ત્રણ પ્રકારની કહેલ છે. જેમકે-એક આભ્યતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિમુર્વણા, એક આધ્યેતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિમુર્વણા અને ગ્રહણ કરીને તથા ગ્રહણ કર્યા વિના પણ કરાતી વિમુર્વણા, વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે - એક બાહ્ય આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવા, એક બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી. વિકુવણા, એક બાહ્ય અને આત્યંતર પુગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના કરાતી વિમુર્વણા. 129] નારક ત્રણ પ્રકારનાં છે. -કતિસંચિત એક સમયમાં બેથી લઈને સંખ્યાત સુધી ઉત્પન થવાવાળા, અકચિતસંચિત-એક સમયમાં અસંખ્યાત ઉત્પન્ન થવાવાળા, અવ્યકતવ્યસંચિત- એક સમયમાં એક જ ઉત્પન્ન થવાવાળા. એ પ્રકારે એકેન્દ્રિયને છોડીને શેષ વૈમાનિકદંડક સુધીના જીવો અકતિસંચિત જ છે. એકેન્દ્રિય તો એક સમયમાં અસંખ્યાત અથવા અનન્તઉત્પન થવાને લીધેઅકતિસંચિત જ છે.કતિસંચિત કે અવ્યકત સંચિત નથી એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી ત્રણ ભેદ જાણવા જોઇએ. [13] પરિચારણા દિવોને વિષય-સેવન) ત્રણ પ્રકારની કહેલ છે જેમ કે કોઈ દેવ અન્ય દેવોને અથવા અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને અથવા આલિંગનાદિ કરીને વિષય સેવન કરે છે. પોતાની દેવીઓને આલિંગન કરી વિષયસેવન કરે છે અને પોતાના શરીરની વિફર્વણા કરી પોતે પોતાનાથી જ વિષયસેવન કરે છે. કોઈ દેવ અન્ય દેવો અને અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને વિષય સેવન નથી કરતા પરતુ પોતાની દેવીઓને આલિંગન કરી વિષયસેવન કરે છે. અથવા પોતે પોતાને દેવ યા દેવીરૂપે વિકર્ષિત કરી તેની સાથે પરિચાર કરે છે. કોઈ દેવ અન્ય દેવો અથવા અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને વિષયસેવન નથી કરતો અને પોતાની દેવીઓને પણ આલિંગનાદિ કરીને પણ વિષયસેવન નથી કરતો, પણ પોતે પોતાની જ દેવરૂપે વિક્રિયા કરી પરિચારણા કરે છે. [131] મૈથુન ત્રણ પ્રકારના છે. દેવતાસંબંધી, મનુષ્યસંબંધી, તિર્યંચયોનિક સંબંધી. ત્રણ પ્રકારના જીવો મૈથુન કરે છે. જેમ કે- દેવો, મનુષ્યો અને તિર્યંચયોનિકજીવો. ત્રણ વેદવાળા જીવ મૈથુન સેવન કરે છે. જેમ કે સ્ત્રી, પુરુષ અને નપુંસક. 132] યોગ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- મનોયોગ વચનયોગ અને કાયયોગ. નારક જીવોને આ ત્રણ યોગ હોય છે. આ પ્રમાણે વિકલેન્દ્રિયોને છોડી વૈમાનિક સુધી બધા દેડકોમાં ત્રણ યોગ સમજવા જોઇએ. ત્રણ પ્રકારના પ્રયોગ છે. જેમ કેમનઃપ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રયોગ વિકલેન્દ્રિયોને છોડી યોગનું કથન કર્યું છે તે પ્રમાણે પ્રયોગના વિષયમાં પણ બધા દંડકો જાણવા જોઇએ. કરણ ત્રણ પ્રકારના છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ 248 ઠા - 3/1/132 -મનઃકરણ વચનકરણ અને કાયકરણ. એ પ્રમાણે વિકલેન્દ્રિઓને છોડી વૈમાનિક સુધી ત્રણ કરણ જાણવા. ત્રણ પ્રકારના કરણ છે. આરંભકરણ, પૃથ્વી આદિનું ઉપમઈનાં સંર—કરણ (મનથી સંકલેશ કરવું અને સમારમ્ભકરણ પૃથ્વી આદિને સંતાપ પમાડવો), તે વૈમાનિક સુધી બધા દેડકોમાં ત્રણેય કરણો જાણવા. [133 ત્રણ કારણોથી જીવ અલ્પાયુરૂપ કર્મનો બંધ કરે છે. જેમ કે- પ્રાણનો. વિનાશ કરવાથી, અસત્ય બોલવાથી અને તથારૂપ શ્રમણ માહણને નિગ્રંથમુનિને અપ્રાસક અને અષણીય અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ વહોરવાથી, ત્રણ કારણોથી જીવ દીઘાયુરૂપ કર્મનો બંધ કરે છે. જેમકે- પ્રાણનો વિનાશ નહીં કરવાથી, મૃષાવાદ-અસત્ય નહીં બોલવાથી અને તથારૂપ શ્રમણ માહણને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આહાર વહોરાવવાથી. ત્રણ કારણોથી જીવ અશુભ દીઘાયુ રૂપ કર્મનો બંધ કરે છે, જેમકે- પ્રાણોનો વિનાશ કરવાથી મૃષાવાદી થવાથી અને તથારૂપ શ્રમણ માહણની ભર્લ્સના કરવાથી, નિન્દા કરવાથી, અપમાન કરવાથી, ગહ કરવાથી અને તેમને અમનોજ્ઞ અપ્રીતિકારક અશન, પાન, ખાદ્ય અને સ્વાધરૂપ આહાર વહોરાવવાથી. આ ત્રણ કારણોથી જીવ અશુભ દીઘાયુ રૂપ કર્મનો બંધ કરે છે. ત્રણ કારણોથી જીવ શુભ દીઘાયુરૂપ કર્મનો બંધ કરે છે, જેમકેપ્રાણનો વિનાશ નહિ કરવાથી, મૃષાવાદી નહીં હોવાથી અને તથા રૂપ શ્રમણ માહણને વંદન નમસ્કાર કરવાથી, સત્કારસન્માન કરવાથી, કલ્યાણરૂપ, મંગલરૂપ દેવરૂપ અને જ્ઞાનરૂપ માનીને તથા સેવા શુશ્રષા કરીને મનોજ્ઞ પ્રીતિકારી અશન, પાન, ખાદિમ સ્વાદિમનું દાન કરવાથી. આ ત્રણ કારણોથી જીવ શુભ દીઘાયુરૂપ કર્મને બાંધે છે. [134] ત્રણ પ્રકારની ગુતિઓ કહી છે-મનોગુપ્તિ, વચનગુતિ, અને કાયગુતિ. સંયત મનુષ્યોમાં આ ત્રણે ગુપ્તિઓનો સદૂભાવ હોય છે, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. ત્રણ પ્રકારની અગુપ્તિઓ કહી છે- મન અગુપ્તિ, વચન અગુપ્તિ અને કાય-અગતિ. એ પ્રમાણે નારકથી લઈ નિતકુમારોના જીવોમાં, પંચેન્દ્રિય તિર્ય. ચોમાં અસંવત મનુષ્યોમાં અને વાણવ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક દેવોમાં ત્રણ અગુપ્તિઓ કહી છે. ત્રણ પ્રકારે દંડ કહેલ છે. મનોદંડ વચનદંડ, કાયદંડ. નારકોમાં ત્રણ દંડ કહેલ છે. મનોદડ, વચનદંડ અને કાયદંડ. વિકલેન્દ્રિયો સિવાયના વૈમાનિક સુધી સમસ્ત જીવોમાં ત્રણેય દેડ જાણવા જોઈએ. [13] ત્રણ પ્રકારની ગહ કહેલી છે. કોઈક જીવ મનથી ગહીં કરે છે, કોઈ જીવ વચનથી નહીં કરે છે, કોઈ જીવ પાપ કર્મ નહીં કરતો કાયા વડે ગહ કરે છે. અથવા નહીં ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- કોઈ જીવ દીર્ઘકાળ સુધી ગહ કરે છે, કોઈ જીવ થોડા કાળ સુધી ગહ કરે છે, કોઈ જીવ પાપકર્મથી પોતાની જાતને દૂર રાખવા માટે શરીરથી પાપ પ્રવૃત્તિ કરતાં નથી. પ્રત્યાખ્યાનના ત્રણ પ્રકાર કહેલ છે- કોઈ જીવ મનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઇ જીવ વચનથી પ્રત્યાખ્યાન કરે છે, કોઈ જીવ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. ગહના વિષયમાં જે પ્રકારે કથન કર્યું તે પ્રકારે પ્રત્યાખ્યાનના વિષયમાં પણ બે આલાપક સમજવા જોઈએ. [13] વૃક્ષો ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે- પત્રયુક્ત, કલયુક્ત, પુષ્પયુક્ત. એવી જ રીતે ત્રણ પ્રકારના પુરૂષો કહેલ છે, જેમ કે (1) પત્રવાળા વૃક્ષની સમાન Page #35 -------------------------------------------------------------------------- ________________ 249 સ્થાન-૩, ઉસો-૧ (પોતાના શિષ્યને સૂત્ર આપનાર), (2) ફૂલવાલા વૃક્ષની સમાન (ફલ સ્થાનીય સૂત્રનો અર્થ આપનાર) (3) ફલવાળા વૃક્ષની સમાન (સૂત્રાર્થ બને આપનાર) ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- નામપુરૂષ, સ્થાપના પુરૂષ અને દ્રવ્યપુરૂષ. ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે. જેમ કે- જ્ઞાનપુરૂષ, દર્શનપુરૂષ અને ચરિત્રપુરૂષ. ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે. જેમકે- વેદપુરૂષ, ચિહ્ન પુરૂષ શક્યમાત્રથી પુરૂષ, ત્રણ પ્રકારના પુરૂષ કહેલ છે, જેમ કે- ઉત્તમ પુરૂષ મધ્યમપુરૂષ અને જઘન્યપુરૂષ. ઉત્તમ પુરૂષ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે-ધર્મપુરૂષ, ભોગપુરૂષ અને કર્મપુરૂષ. ધર્મપુરૂષ અહંન્ત દેવ છે. ભોગપુરૂષ ચક્રવર્તી છે અને કર્મપુરૂષ વાસુદેવ છે. મધ્યમ પુરૂષ ત્રણ પ્રકારના છે, - ઉગ્રવંશી, ભોગવંશી અને રાજન્યવંશી. જઘન્ય પુરૂષ ત્રણ પ્રકારે છે. - દાસ, નૃત્ય અને કૃષિઆદિમાં ભાગ લઈને કામનાર. [137] મત્સ્ય ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- અંડજ, પોતજ અને સમુર્ણિમ. અંડજ મત્સ્ય ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે- સ્ત્રીમસ્ય, પુરૂષ મત્સ્ય અને નપુંસકમસ્ય. પોતજ મત્સ્ય ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે સ્ત્રી, પુરૂષ અને નપુંસક, પક્ષી ત્રણ પ્રકારના છે, અંડજ, પોતજ અને સમુશ્કેિમ. અંડજ પક્ષી ત્રણ પ્રકારના છે, જેમ કે સ્ત્રી, પુરુષ અને નપુસંક. પોતજ પક્ષી ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે- સ્ત્રી, પુરુષ, નપુંસક. એવાજ શબ્દોમાં ઉરપરિસપ અને ભુજપરિસર્પનું પણ કથન સમજવું. [138] ત્રણ પ્રકારની સ્ત્રીઓ કહેલ છે. જેમ કે તિર્યંચયોનિકસ્ત્રીઓ મનુષ્યોનિકસ્ત્રીઓ, દેવસ્ત્રીઓ. તિયચસ્ત્રીઓ ત્રણ પ્રકારે છે. - જલચર સ્ત્રીઓ, સ્થલચરસ્ત્રીઓ, ખેચરસ્ત્રીઓ. મનુષ્ય સ્ત્રીઓ ત્રણ પ્રકારે છે, કર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળી, અકર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળી, અને અન્તર્કંપોમાં ઉત્પન્ન થવાવાળી. પુરૂષ ત્રણ પ્રકારે છે. તિર્યંચયોનિકપુરષો, મનુષ્યયોનિકપુરુષો, દેવપુરૂષો. તિર્યંચયોનિક પુરુષો ત્રણ પ્રકારના છે. જેમ કે જલચર, સ્થલચર અને ખેચર. મનુષ્યયોનિક પુરુષ ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- કર્મભૂમિમાં ઉત્પન થવાવાળા, અકર્મભૂમિમાં ઉત્પન્ન થવાવાળા અને અન્તર્લીપોમાં ઉત્પન્ન થવાવાળા. નપુંસક ત્રણ પ્રકારે છેઃ નૈરયિકનપુંસક, તિર્યંચયોનિકનપુંસક અને મનુષ્યનપુંસક. તિર્યંચથોનિક નપુંસક ત્રણ પ્રકારે છે. જેમ કે જલચર, સ્થલચર અને ખેચર. મનુષ્ય નપુંસક ત્રણ પ્રકારે છે, જેમ કે કર્મભૂમિજ, અકર્મભૂમિ, અને અન્તદ્વપજ. [139] તિર્યંચયોનિક ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે સ્ત્રી, પુરુષ અને નપુંસક [14] નારકજીવોને ત્રણ વેશ્યાઓ હોય છે, જેમ કે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા. અસુકુમારોને ત્રણ અશુભલેશ્યાઓ છે. - કૃષ્ણ લેગ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી સમજવું. પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિક જીવોમાં પણ એ જ વેશ્યાઓ સમજવી. તેજસ્કાય અને વાયુકાયની લેશ્યા પણ એમ જ જાણવી જોઇએ. બેઈન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિજિઓને પણ વેશ્યા ઓ નારક જીવોની સમાન જ છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને ત્રણ અશુભ લેશ્યાઓ છે, -કૃષ્ણ લેશ્યા, નીલ લેડ્યા અને કાપોત લેશ્યા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને ત્રણ શુભ લેશ્યાઓ છે, " તેજલેશ્યા, પાલેશ્યા, શુકલ લેગ્યા. એટલે છ લેયાઓ હોય છે. એ પ્રમાણે મનુષ્યોને પણ શુભ અને અશુભબધી લેશ્યાઓ સમજવી જોઇએ. વાણવ્યંત Page #36 -------------------------------------------------------------------------- ________________ 250 ઠા - 31/140 રોને અસુર કુમાર સમાન ત્રણ અશુભ લેયાઓ સમજવી. વૈમાનિક દેવોને ત્રણ વેશ્યા છે, તેજલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. [141 ત્રણ કારણોથી તારા પોતાનાં સ્થાનથી ચલિત થાય છે, જેમ કે- વિક્રિય કરતા, વિષયસેવન કરતા, એક સ્થાનથી બીજા સ્થાન પર સંક્રમણ કરતા ત્રણ કારણોથી દેવ વિધુત્કાર કરે છે. જેમ કે-વૈક્રિય કરતા, વિષય-સેવન કરતા, તથારૂપ શ્રમણ માહણને પોતાની દ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય અથવા પુરષકાર પરાક્રમ બતાવતા. ત્રણ કારણોથી મેઘ-ગર્જના કરે છે. જેમ કે- વૈક્રિય કરતો થકો ઈત્યાદિ જે કારણો વિદ્યુત્કાર માટે કહ્યાં તે અહીં સમજવા. [12] ત્રણ કારણોથી લોકમાં અંધકાર થાય છે. અહંત ભગવાનને નિવણ પ્રાપ્ત થવા પર. અહતપ્રરૂપિત ધર્મ નો વિચ્છેદ થવા પર. પૂર્વગતશ્રત (ચૌદ પૂર્વી વિનષ્ટ થવા પર. ત્રણ કારણો એ લોકમાં ઉધોત થાય છે, જેમ કે- જ્યારે તીર્થકર ભગવાન જન્મ ધારણ કરે છે ત્યારે. તીર્થકર ભગવાન જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે. તીર્થકર ભગવાનનો જ્યારે કેવલ જ્ઞાન મહોત્સવ થાય છે ત્યારે. ત્રણ કારણોથી દેવભવનોમાં અંધકાર થઈ જાય છે-અહત ભગવાન નિર્વાણ પામે છે ત્યારે, જ્યારે અહંત પ્રરૂપિત અમી વિચ્છેદ પામે ત્યારે, જ્યારે પૂર્વગત મૃત વ્યચ્છિન્ન થાય છે ત્યારે, ત્રણ કારણોને લીધે દેવભવનોમાં ઉદ્યોત વ્યાપી જાય છે. જ્યારે અહંત ભગવંતનો જન્મ મહોત્સવ થવા પર. “અહિત” ભગવંતનો દીક્ષા મહોત્સવ થવા પર, અહંત ભગવાનનો કેવળજ્ઞાન- મહોસવ થવા પર. ત્રણ પ્રસંગ પર દેવ આ પૃથ્વી પર આવે છે, જેમકે-અહંતના જન્મમહોત્સવ થવા પર, અહિતના દીક્ષા મહોત્સવ પર, અહિતના કેવલ- જ્ઞાન-મહોત્સવ પર, આ ત્રણ કારણોને લીધે દેવોનું એક જગ્યાએ એકત્ર થવાનું થાય છે, એ જ ત્રણ કારણોને લીધે દેવતાઓમાં હર્ષનાદ થાય છે. ત્રણ પ્રસંગ પર દેવ મનુષ્યલોકમાં શીઘ આવે છે, જેમકે અહત પ્રભુના જન્મ-મહોત્સવ પર, અહંતપ્રભુના દીક્ષા મહોત્સવ પર, અતિ પ્રભુના કેવલજ્ઞાન-મહોત્સવ પર, એ પ્રમાણે સામાનિક દેવો, ત્રાયશિક દેવો, લોકપાલ દેવો. અગ્રમહિષી દેવીઓ પારિષધ દેવો, સેનાધિપતિ દેવો. આત્મરક્ષક દેવો પણ મનુષ્ય લોકમાં શીઘ આવે છે. ત્રણ પ્રસંગે ઉપસ્થિત થવા પર દેવો પોતાના સિંહાસનથી ઊઠે છે, જેમ કે અહંન્તોના જન્મ - મહોત્સવ પર, અહંન્તોના દક્ષામહોત્સવ પર, અહંન્તોના કેવલજ્ઞાન-મહોત્સવ પર. એ પ્રમાણે પૂર્વોક્ત ત્રણ પ્રસંગો ઉપરદેવોનું આસન ચલાયમાન થાય છે. દેવો સિંહનાદ કરે છે અને વસ્ત્ર-વૃષ્ટિ કરે છે ત્રણ પ્રસંગો પર દેવતાઓના ચિત્ય વૃક્ષ ચલાયમાન થાય છે, જેમ કે-અહંન્તોના જન્મ-મહોત્સવ પર ઇત્યાદિ પૂર્વત કહેવું. ત્રણ પ્રસંગો પર લોકાંતિક દેવ મનુષ્યલોકમાં શીધ્ર આવે છે, જેમ કે-અહંન્તોના જન્મ-મહોત્સવ પર, તેના દિક્ષા-મહોત્સવ પર, તેના કેવલજ્ઞાન-મહોત્સવ પર. [143 હે આયખાનશ્રમણો ? ત્રણનો પ્રત્યુપકાર એટલે ત્રણના ઉપકારનો બદલો વાળવો કઠિન છે, જેમ કે માતાપિતાનો, ભતનો અને ધર્માચાર્યનો કોઈ પુરુષ (પ્રતિદિન) પ્રાતઃકાલ માતા-પિતાને શતપાક સહસ્ત્રપાક તેલથી મર્દન કરીને સુગન્ધિત ગંધચૂર્ણ વડે તેમના શરીરનું ઉબટન કરે. ત્રણ પ્રકારના પાણી (ગન્ધોદક, ઉષ્ણોદક, શિતોદક)થી સ્નાન કરાવે. સર્વ અલંકારોથી વિભૂષિત કરીને મનોજ્ઞ હંડીમાં પકાવેલ Page #37 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસો-૧ 255 શુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનો થી યુક્ત ભોજન જમાડી લાવત્ જીવન કાવડમાં બેસાડી કાંધ પર લઈ ફરતો રહે તો પણ માતા પિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. પરંતુ તે માતાપિતાને કેવલિપ્રરૂપિત ધર્મ બતાવીને, સમજાવીને અને પ્રરૂપણા કરીને તે ધર્મની પ્રાપ્તિ કરાવે તો તે માતા-પિતાના ઉપકારનો બદલો વાળી શકે છે. કોઈ મહાદ્ધિવાળો પુરષશેઠ કોઇ દરિદ્રને ધન આદિ આપી ઉન્નત વૈભવશાળી બનાવે. તે દરિદ્ર ધનાદિથી સમૃદ્ધ બની જાય અને તે શેઠની સામે અથવા પરોક્ષમાં વિપુલ ભોગસામગ્રી ભોગવતો વિચરતો હોય ત્યાર પછી પેલો દ્ધિમાન શેઠ કદાચિત દૈવયોગથી) દરિદ્ર બની જાય અને શ્રીમંત બનેલા પેલા દરિદ્રની પાસે આવે તે સમયે તે દરિદ્ર (વર્તમાનનો શ્રીમન્ત) પોતાના સ્વામીના ચરણોમાં સર્વ બિછાવી દે અને સેવા શુશ્રુષા કરતો રહે તો પણ તે, તે ઉપકારનો બદલો વાળી શકતો નથી. પરંતુ તે પોતાના સ્વામીનો કેવલિબરૂપિત ધર્મ બતાવીને, સમજાવીને અને પ્રરૂપણા કરીને તેમાં સ્થાપિત કરે તો ઉપકારનો બદલો વાળી શકે છે. કોઈ વ્યક્તિ તથારૂપ શ્રમણ-માહણની પાસેથી એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળી અને સમજીને મૃત્યુના સમયે મારી કોઈ દેવલોકમાં દેવરૂપે થાય ત્યારે પછી તે દેવ ને ધર્માચાર્યને દુર્મિક્ષવાળા દેશથી સુભિક્ષવાળા દેશમાં લઈ જાય. જંગલમાં ભટકતા હોય તો જંગલ બહાર લઈ જઈ મૂકે, લાંબા કાળથી વ્યાધિ-ગ્રસ્તને રોગમુક્ત કરી દે તો પણ તે ધર્મોપદેશકના ઉપકારનો બદલોવાળી શકતો નથી પરંતુ તે ધર્મોપદેશક કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા હોય તો તેને પુનઃ કેવલિ પ્રરૂપિત ધર્મ બતાવીને યાવતું તેમાં સ્થાપિત કરી દે તો તે ધર્મોપદેશકના ઉપકારનો બદલો વાળી શકે છે. [14] ત્રણ સ્થાનો થી યુક્ત અણગાર અનાદિ ચાર ગતિરૂપ દીર્ધ માર્ગવાળા સંસાર-કાન્તારને પાર કરે છે. નિદાન નહિ કરવાથી, સમ્યગ્દર્શન યુક્ત હોવાથી. સમાધિમાં રહેવાથી, ઉપધાન- પૂર્વક કૃતનો અભ્યાસ કરવાથી. [૧૪ત્રણ પ્રકારની અવસર્પિણી કહેલ છે. જેમ કે- ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય, એ જ પ્રકારે સુષમા-સુષમાથી લઈ દુષમાદુષમા સુધીના છ આરાઓના પણ ત્રણ પ્રકારો કહેવા જોઇએ. ત્રણ પ્રકારની ઉત્સર્પિણી કહેલ છે. જેમ કે- ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એ પ્રકારે સુષમાસુષમ સુધીના છએ આરાનું કથન કરવું જોઈએ. [14] ત્રણ કારણોથી ખગ આદિથી છિન્ન ન થયેલું પુદ્ગલ ચલાયમાન થાય છે, યથાઆહારના રૂપમાં જીવવડે ગ્રાહ્યમાણ થવા પર પુદ્ગલ પોતાના સ્થાનથી ચલિત થાય છે. વિક્રિયાને આધીન થઈને પુદ્ગલ પોતાના સ્થાનથી ચલિત થાય છે. એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવામાં આવે છે ત્યારે પણ તે ચલાયમાન થાય છે. ઉપધિ ત્રણ પ્રકારની કહેલી છે જેમકે-કમોપધિ, શરીરોપદ્ધિ ને બાહ્ય ભાંડોપકરણોપધિ. અસુરકુમારોને ત્રણેય પ્રકારની ઉપધિ કહેવી જોઈએ. એકેન્દ્રિય અને નારકને છોડીને વૈમાનિક સુધી ત્રણેય પ્રકારની ઉપાધિ હોય છે, એમ સમજવું. બીજી રીતે પણ ઉપધિ ત્રણ પ્રકારની હોય છે. જેમ કે- અચિત, સચિત અને મિશ્ર. નિરન્તર નૈરયિક જીવોને યાવતુ વૈમાનિકોને આ ત્રણે પ્રકારની ઉપાધિ હોય છે. [147 ત્રણ પ્રકારના પ્રણિધાન (એકાગ્રતા) કહેલ છે જેમકે-મનપ્રાણિધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. આ ત્રણ પ્રકારના પ્રણિધાન પંચેન્દ્રિયોથી લઈ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ઠાકું- 3/1/147 વૈમાનિક સુધી બધા દડકોમાં કહેવા જોઈએ. ત્રણ પ્રકારના સુપ્રણિધાન કહેલ છે, જેમકે મનનું સુપ્રણિધાન, વચનનું સુપ્રણિધાન, અને કાયાનું સુપ્રણિધાન. સંયમી મનુષ્યોના ત્રણ પ્રકારના સુપ્રણિધાન કહેલ છે. જેમકે-મનનું સુપ્રણિધાન, વચનનું સુપ્રણિધાન, કાયાનું સુપ્રણિધાન. ત્રણ પ્રકારનું અશુભ પ્રણિધાન કહેલ છે- મનનું અશુભપ્રણિધાન, વચનનું અશુભ પ્રણિધાન, કાયાનું અશુભપ્રણિધાન તે પંચેન્દ્રિથી લઈ વૈમાનિક સુધી બધા દેડકોમાં કહેવું જોઈએ. 148) યોનિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે શીત, ઉષ્ણ અને શીતોષ્ણ તે તેજસ્કાયને છોડીને શેષ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય સમુર્ણિમ તિર્યંચયોનિક પંચેન્દ્રિય અને સમુદ્ઘિમ મનુષ્યોને હોય છે. યોનિ ત્રણ પ્રકારની કહેલી છે. જેમકે-સચિત્ત. અચિત્ત અને મિશ્ર. તે એકેન્દ્રિયો, વિગલેન્દ્રિયો, સમુદ્ઘિમ, તિર્યંચયોનિક, પંચેન્દ્રિયો અને સમુદ્ઘિમ, મનુષ્યોને હોય છે. યોનિ ત્રણ પ્રકારની છે સંવૃતા, વિવૃતા, સંવૃત્ત વિવૃતા યોની ત્રણ પ્રકારે છે. કૂર્મોન્નતા, શંખાવત, વંશપત્રિકા ઉત્તમપુરુષોની માતાઓની યોનિ કુમોંન્નતા હોય છે. કૂર્મોન્નતા યોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષ ઉત્પન્ન થાય છે.અહંન્ત, ચક્રવર્તી અને બલદેવ- વાસુદેવ, ચક્રવર્તીના સ્ત્રીરત્નની યોનિ શંખાવર્ત હોય છે. શંખાવ યોનિમાં ઘણા જીવો અને પુદ્ગલો આવે છે, થાય છે. અને નષ્ટ થાય છે. તે યોનિથી બીજી યોનિમાં જાય છે. બીજી યોનિમાં ઉત્પન્ન થાય છે, પરંતુ ત્યાં નિષ્પન્ન થતા નથી. પૂર્ણતા પામતા નથી. વંશી પત્રિકાયોનિ સામાન્ય મનુષ્યોની યોનિ છે. વંશીકાપત્રિકા યોનિમાં ઘણા સામાન્ય મનુષ્યો ગર્ભરૂપમાં ઉત્પન્ન થાય છે. [149] તૃણ (બાદર) વનસ્પતિકાય ત્રણ પ્રકારની કહેલ છે. જેમ કે-સંખ્યાત જીવવાળી, અસંખ્યાત જીવવાળી, અનના જીવવાળી. [15] જમ્બુદ્વીપવર્તી ભરતક્ષેત્રમાં નદીઓના અવતરણ રૂપ ત્રણ તીર્થ કહેલ છે, જેમ કે-માગધ, વરદામ, અને પ્રભાસ. એ પ્રમાણે ઐરાવત ક્ષેત્રમાં પણ સમજવું. જબૂદીપવર્તી મહાવિદેહ ક્ષેત્રમાં એક એક ચક્રવતવિજયમાં ત્રણ ત્રણ તીર્થ કહેલ છે. જેમ કે-માગધ, વરદામ, પ્રભાસ. એ પ્રમાણે ઘાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાઈમાં તથા અધપુષ્કરવારદ્વીપના પૂવર્ધમાં અને પશ્ચિમાર્યમાં પણ આ પ્રમાણે સમજવું. ત્રણ-ત્રણ તીથ કહેવા. [15] જમ્બુદ્વીપવતી ભરત અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાલના સુષમનામના આરાનો કાલ ત્રણ ક્રોડાકોડી સાગરોપમ હતો. એ પ્રમાણે આ અવસર્પિણી કાલના સુષમઆરાનો કાલ પણ એટલો કહેલ છે. આગામી ઉત્સર્પિણીના સુષમ આરાનો કાલ એટલો જ હશે. એ પ્રમાણે ઘાતકીખંડના પૂર્વાધમાં અને પશ્ચિમાર્ધમાં પણ એ પ્રમાણે અર્ધ પુષ્કરવરદ્વીપના પૂર્વ અને પશ્ચિમાર્ધમાં પણ કાલનું કથન કરવું જોઈએ. જમ્બુદ્વીપવર્તી ભરત ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાલના સુષમસુષમા આરામાં મનુષ્ય ત્રણ કોષની ઊંચાઈવાળા અને ત્રણ પલ્યોપમના પરમાયુષ્યવાળા હતા. એ પ્રમાણે તે અવસર્પિણી કાલ અને આગામી ઉત્સર્પિણી કાલમાં પણ જાણવું. જમ્બુદ્વીપવતી દેવકુરુ અને ઉત્તરકુરમાં મનુષ્ય ત્રણ કોસની ઉંચાઈવાળા કહેલ છે તથા તે ત્રણ પલ્યોપમના પરમાયુવાળા છે. એ પ્રમાણે અધપુષ્કરવદ્વીપના પશ્ચિમાર્ધ સુધીનું કથન સમજવું. જમ્બુદ્વીપવર્તી ભરત- ઐરાવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસ Page #39 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસો-૧ ર૫૩ પિણી કાળમાં ત્રણ વંશ (ઉત્તમપુરુષોની પરમ્પરા) ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જેમ કે અહંન્તવંશ, ચક્રવત-વંશ અને દશાર્વવંશ. એ પ્રમાણે અર્ધ પુષ્કરવર દ્વીપના. પશ્ચિમાર્ધ સુધી કથન સમજવું. જમ્મુ- દ્વીપના ભરત, ઐરવત ક્ષેત્રમાં પ્રત્યેક ઉત્સર્પિણી. અને અસર્પિણી કાળમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરયો ઉત્પન્ન થયા, ઉત્પન્ન થાય છે, અને ઉત્પન થશે. જેમ કે અહંન્ત, ચક્રવર્તી, અને બલદેવ-વાસુદેવ. એ પ્રકારે અર્ધપુષ્કરદ્વીપના પશ્ચિમાર્ધ સુધી જાણવું, ત્રણ પ્રકારના પુરુષો યથાયુષનું પાલન કરે છે. અહંન્ત, ચક્રવર્તી અને વાસુદેવ. ત્રણ પ્રકારના મહાપુરુષો મધ્યમાયુનું પાલન કરે છે. જેમ કેઅહા, ચક્રવર્તી અને બલદેવ-વાસુદેવ. [152] બાદર તેસ્કાયના જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ અહોરાત્રની કહેલી છે. બાદર વાયુકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ હજાર વર્ષની કહેલી છે. 153 ભદન્ત ? શાલિ. (ઉત્તમ ચાવલ) વ્રીહિ (સામાન્ય ચાવલ) ઘઉં, જવ યવયવ, વિશેષ પ્રકારના જવ) આ ધાન્યોના કોઠામાં સુરક્ષિત રાખવા પર, પલ્ય માં સુરક્ષિત રાખવા પર, મંચ પર સુરક્ષિત રાખવા પર ઢાંકણું લગાવીને લીપીને દરેક તરફ લીંપીને રેખાદિવડે લાંછિત કરવા પર, માટીની મુદા લગાડીને રાખવા પર, સારી રીતે બન્ધ રાખવા પર કેટલા કાલ સુધી યોનિ રહે છે. એટલે સંભાળીને રાખવા પર કેટલા કાલ સુધી આ ધાન્યો યોનિભૂત રહી શકે છે. જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સુધી યોનિભૂત રહે છે. ત્યાર પછી યોનિ પ્લાન થઈ જાય છે, પછી ધ્વાભિમુખ થઈ જાય છે. નષ્ટ થઈ જાય છે અને યોનિ વિચ્છેદ થઇ જાય છે. [154] બીજા શર્કરપ્રભા નરક-પૃથ્વીના નારકોની ત્રણ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ત્રીજી વાલકપ્રભા પૃથ્વીમાં નારકોની ત્રણ સાગરોપમ જઘન્ય સ્થિતિ છે. [૧પપ પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ કહેલ છે. ત્રણ નરક-પૃથ્વીઓમાં નારકોને ઉsણવેદના કહેલ છે. જેમ કે-પહેલા, બીજા અને ત્રીજા નરકમાં. ત્રણ પૃથ્વીઓમાં નારકજીવો ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે. જેમ કે પ્રથમ, બીજી અને ત્રીજી નરકમાં. [૧૫]લોકમાં ત્રણમાં સમાન પ્રમાણ વાળા સમાન પાર્શ્વવાળા અને બધી વિદિશાઓમાં પણ સમાન કહેલ છે. જેમકે- અપ્રતિષ્ઠાન નરક, જંબુદ્વીપ અને સર્વાર્થસિદ્ધ મહાવિમાન. લોકમાં ત્રણ સમાન પ્રમાણવાળા સમાનપાર્થવાળા અને દરેક વિદિશાઓમાં સમાન કહેલ છે. જેમ કે-સીમાન્તક નરક, સમયક્ષેત્ર અને ઈષતુ પ્રાભાર પૃથ્વી. 157 ત્રણ સમુદ્ર પ્રકૃતિથી ઉદફરસવાળા કહેલ છે. જેમ કે-કાલોદધિ, પુષ્કરોદધિ અને સ્વયંભૂરમણ. ત્રણ સમુદ્ર ઘણા મત્સાદિવાળા કહ્યા છે. તે આ પ્રમાણે - લવણ - કાલોદધિ અને સ્વયંભૂરમણ. 158] શીલરહિત, વતરહિત, ગુણરહિત મયદિારહિત પ્રત્યાખ્યાન પૌષધઉપવાસ આદિ નહિ કરવાવાળા ત્રણ પ્રકારની વ્યક્તિ મૃત્યુને સમયે મરી નીચે સપ્તમી નરકના અપ્રતિષ્ઠાન નામના નારકવાસમાં નારક રૂપથી ઉત્પન્ન થાય છે. રાજાચક્રવર્તી, વાસુદેવ આદિ, માન્ડલિક રાજ (સામાન્ય રાજા) તથા મહારંભ કરવાવાળા કુટુમ્બી સુશીલ, સુવતી, સદગુણી મર્યાદાશીલ, પ્રત્યાખ્યાન પૌષધ ઉપવાસ કરવાવાળી ત્રણ પ્રકારની વ્યક્તિ મૃત્યુના સમયે મરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવ રૂપે Page #40 -------------------------------------------------------------------------- ________________ 254 ઠા-૩૧/૧૫૮ ઉત્પન્ન થાય છે. જેમ કે કામભોગોનો ત્યાગ કરવાવાળા, કામભોગોના ત્યાગી, સેનાપતિ પ્રશસ્તાર એટલે શિક્ષાદાતા ધર્મશાસ્ત્રપાઠક, 159] બ્રહ્મલોક અને લાંતક દેવલોકમાં વિમાન ત્રણ વર્ણવાળા કહેલ છે. જેમ કે-કાળા, લીલા અને લાલ. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોમાં દેવોનાં ભવધારણીય શરીરોની ઊંચાઈ ત્રણ હાથની કહેલ છે. [10] ત્રણ પ્રજ્ઞપ્તિઓ નિયત સમય પર પ્રથમ અને પશ્ચિમ પીરસીમાં) ભણાય છે. જેમ કે ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. | સ્થાન ૩-ઉદેસો ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] ( સ્થાનઃ૩- ઉદેસોઃ 2 ) [161] લોક ત્રણ પ્રકારના કહેલ છે જેમ કે-નામલોક, સ્થાપનાલોક અને દ્રવ્યલોક ભાવ લોક ત્રણ પ્રકારનો છે જેમ કે- જ્ઞાનલોક, દર્શનલોક ને ચારિત્રલોક, ક્ષેત્રલોક ત્રણ પ્રકારનો છે. જેમ કે- ઉર્ધ્વલોક, અધોલોક, અને તિક્લીક. [12] અસુરકુમારોના રાજા અસુરેન્દ્ર ચમરની ત્રણ પ્રકારની પરિષદ્ કહેલ છે. જેમ કે-સમિતા ચંડા અને જાયાસમિતા આવ્યંતર પરિષદ્ છે. ચંડા મધ્યમ પરિષદુ છે, જાયા બાહ્ય પરિષદુ છે. અસુરકુમારરાજ અસરેન્દ્ર ચમરના સામાનિક દેવોની ત્રણ પરિષદ છે. સમિતા, ચંડા અને જયા. એ પ્રમાણે ત્રાયત્રિશકોની પણ ત્રણ પરિયો જાણવી લોકપાલોની તુંબા, ત્રુટિતા, અને પવાં નામની ત્રણ પરિષદો છે. એ પ્રમાણે અમહિષિઓની પણ પરિષદ્ સમજવી. અગ્નમહિષીઓ સુધીની પૂવક્ત પ્રમાણે ત્રણ ત્રણ પરિષદૂ સમજવી. ઘરણેન્દ્રની તેના સામાનિક દેવોની અને બાયત્રિશક દેવોની ત્રણ પ્રકારની પરિષદ છે જેમકે-સમિતા, ચંડા અને જાયા. તેના લોકપાલથી લઈ અગ્રમહિષિઓ સુધીની ત્રણ પરિષદ કહેલી છે જેમ કે ઇષા ટિતા અને દ્રઢરથા. એ પ્રમાણે સામાનિક દેવો અને અગ્નમહિષીઓ સુધીની પણ પરિષદ સમજવી. પિશાચોના રાજ પિશાચોના ઇન્દ્ર કાલની ત્રણ પરિષદ્ છે જેમકે ઈષા ત્રુટિતા અને દ્રઢસ્થા. એ પ્રમાણે સામાનિક દેવ અગ્રમહિષિઓ સુધીની પણ પરિષદ્ સમજવી. એ પ્રમાણે-ચાવતું ગીતરતિ અને ગીતયશની પણ પરિષદૂ જાણવી. જ્યોતિષ્કરાજ જ્યોતિપેન્દ્ર ચન્દ્રની ત્રણ પરિષદ કહેલી છે. જેમ કે- તુંબા, ત્રુટિતા અને પર્યા. એ પ્રમાણે સામાનિક દેવો અને અગ્નમહિષિઓ સુધીની પણ પરિષદુ સમજવી. સૂર્ય ઈન્દ્રની પણ એ જ પ્રમાણે ત્રણ પરિષદુ જાણવી. દેવરાજ દેવેન્દ્ર શુક્રની ત્રણ પરિષદ્ કહેલી છે. જેમ કે- સમિતા, ચંડા અને જાયા. એ પ્રમાણે સૂર્યની અગ્રમાહિષિ સુધી ચમરેન્દ્રની જેમ જ બધાની ત્રણ ત્રણ પરિષદ્ સમજવી. એ પ્રમાણે અચ્યતેન્દ્રની તથા તેના લોકપાલો આદિની ત્રણ ત્રણ પરિષદુ સમજવી. [13] ત્રણ યામ કહેલ છે. જેમ કે પ્રથમ યામ, મધ્યમ કામ અને અન્તિમ યામ. ત્રણ યામોમાં આત્મા કેવલીપ્રરૂપીત ધર્મ સાંભળી શકે છે. જેમ કે પ્રથમ યામમાં, મધ્યમ કામમાં અને અતિમ યામમાં. એ પ્રમાણે-ચાવતુ-આત્મા ત્રણ યામોમાં કેવલ જ્ઞાન પામે છે. જેમ કે- પ્રથમયામમાં, મધ્યમયામમાં અને અન્તિમયામમાં. ત્રણ વય કહેલ છે. જેમ કે-પ્રથમવય, મધ્યમ વય અને અન્તિમવય. આ ત્રણેય વયમાં આત્મા કેવલી Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસો-૨ 255 પ્રરૂપીત ધર્મ સાંભળી શકે છે. જેમ કે- પ્રથમવય, મધ્યમવય અને અન્તિમ વયમાં. કેવલ જ્ઞાન ઉત્પન્ન થઇ શકે છે ત્યાં સુધીનું કથન પહેલાનીસમાન સમજવું. [164] બોધિ ત્રણ પ્રકારના છે. જ્ઞાનબોધિ, દર્શનબૌધિ અને ચારિત્રબોધિ, ત્રણ પ્રકારના બુદ્ધ કહેલ છે. જેમ કે- જ્ઞાનબુદ્ધ, દર્શનબુદ્ધ અને ચારિત્રબુદ્ધ. એ પ્રમાણે ત્રણ પ્રકારના મોહ (અજ્ઞાન) અને ત્રણ પ્રકારના મુઢ સમજવા. [15] પ્રવ્રજ્યા ત્રણ પ્રકારની છે. ઈહલોકપ્રતિબદ્ધા, પરલોકપ્રતિબદ્ધા અને ઉભયલોકપ્રતિબદ્ધા. ત્રણ પ્રકારની પ્રવજ્યા કહેલ છે. જેમ કે- પુરતઃ પ્રતિબદ્ધા, માર્ગતઃ પ્રતિબદ્ધા, ઉભયતઃ પ્રતિબદ્ધ. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા છે. મોહયિત્વા, પ્લાવયિત્વા, ઉકત્વા. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા કહેલ છે. જેમ કે- અવપાત, આખ્યાત, સંગાર. [16] ત્રણ નિગ્રંથોનો સંજ્ઞોપયુક્ત કહેલ છે. તે પુલાક, નિર્ગથ અને સ્નાતક. ત્રણ નિગ્રંથો સંજ્ઞા-નોસંજ્ઞાપયુક્ત છે. બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ. [17] ત્રણ પ્રકારની શૈક્ષ-ભૂમિ કહેલ છે. જેમ કે- ઉત્કૃષ્ટ છ માસની, મધ્યમ ચાર માસની. જઘન્ય સાત રાત્રિ દિવસની. ત્રણ વિરભૂમિઓ કહેલ છે. જેમ કેજાતિસ્થવિર, સૂત્રસ્થવિર અને પર્યાયસ્થવિર. સાઠ વર્ષની ઉંમરવાળા શ્રમણ-નિર્ઝન્ય જાતિ સ્થવિર, સ્થાનાંગ-સમવાયાંગને જાણનાર શ્રમણ નિગ્રંથ સૂત્રસ્થવિર અને વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણનિગ્રંથ પર્યાયિસ્થવિર કહેવાય છે. [168-173 ત્રણ પ્રકારના પરષ કહેલ છે. - સમના દુર્મના નો સુમના-નો દુમના ત્રણ પ્રકારના પુરુષ કેટલાક કોઈ સ્થાન પર જઈને સુમના હોય છે, કેટલાક કોઇ સ્થાન પર જઈને દુર્મના હોય છે, કેટલાક કોઈ સ્થાન પર જઈને નોસુમના નાદુર્મના હોય છે-સમભાવમાં રહે છે. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. કેટલાક કોઈ સ્થાન પર જાઉં છું એમ માનીને સુમના હોય છે. કેટલાક કોઈ સ્થાન પર “જાઉં છું એમ માનીને દુર્મના થાય છે, કેટલાક કોઈ સ્થાન પર જાઉં છું એમ માનીને નોસુમના નાદુર્મના થાય છે. એ પ્રમાણે કેટલાક “જઈશ” એમ માનીને સુમન થાય છે, ઈત્યાદિ પૂર્વવત સમજવું. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. કેટલાક “નહી જઈને સુમના થાય છે, ઈત્યાદિ ત્રણ વિકલ્પો પૂર્વવતુ સમજવા. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે.. નહીં જાઉં એમ માનીને થાય છે આદિ. ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. “જઈશ નહીં એમ માનીને સુમના થાય છે, ઈત્યાદિ. એ પ્રમાણે કેટલાક આવીને સુમના થાય છે, ઇત્યાદિ. “આવું છું.” એમ માનીને કેટલાક સુમના થાય છે ઈત્યાદિ. એ પ્રમાણે અભિલાપકથી જઈને નહીં જઈને ઊભારહીને, નહીં ઊભારહીને, બેસીને નહીં બેસીને, મારીને, નહીં મારીને છેદન કરીને, નહીં છેદન કરીને. આવીને, નહીં આવીને. ખાઈને, નહીં ખાઇને. પ્રાપ્ત કરીને, નહીં પ્રાપ્ત કરીને, પીને, નહીં પીને, શયન કરીને નહીં શયન કરીને, લડીને, નહીં લડીને જીતીને, નહીં જીતીને. પરાજીત કરીને, નહીં પરાજીત કરીને. તથા શબ્દ રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એક એકના-ત્રણ આલાપક સમજવા જેમ કે- કેટલાક શબ્દ સાંભળીને સુમના થાય છે. કેટલાક સાંભળું છું એમ માનીને સુમના થાય છે. કેટલાક સાંભળીશ” એમ માનીને સુમના થાય છે. આ પ્રમાણે રૂપ, ગંધ, રસ અને સ્પર્શ દરેકમાં છ છ આલાપક સમજવા. [174 શીલરહિત, વ્રતરહિત, ગુણરહિત, મર્યાદારહિત અને પ્રત્યાખ્યાન Page #42 -------------------------------------------------------------------------- ________________ 25s ઠા-૩/૨/૧૭૪ પૌષધોપવાસથી રહિતના ત્રણ સ્થાન ગહિત થાય છે. જેમ કે તેનો ઈહલોક જન્મ ગહિંત થાય છે. તેનો ઉપપાત નિશ્વિત થાય છે. ત્યાર પછીનો જન્મ નિદિત થાય છે. સુશીલ, સુવતી, સદગુણી, મયદાવાન અને પૌષધોપવાસ-પ્રત્યાખ્યાન આદિ કરવાવાળાઓના ત્રણ સ્થાન પ્રશંસનીય થાય છે. આ લોકમાં પણ પ્રશંસા થાય છે. તેનો ઉપપાત પણ પ્રશંસનીય થાય છે. પછીના જનામાં પણ પ્રશંસા થાય છે.. [17] સંસારી જીવ ત્રણ પ્રકારના કહેલ છે. સ્ત્રી, પુરુષ અને નપુંસક. સર્વ જીવ ત્રણ પ્રકારના છે. સમ્યવૃષ્ટિ મિથ્યાદ્રષ્ટિ અને સમ્યમ્મિગ્લાદ્રષ્ટિ અથવા સર્વ જીવ ત્રણ પ્રકારના છે. પર્યાપ્ત, અપતિ, અને નોપયપ્તિનોઅપતિ. એ પ્રમાણે સમ્યગ્રુષ્ટિ, પરિણ, પર્યાપ્ત. સુક્ષ્મ, સંસી અને ભવ્ય, તેમાંથી પણ જે ઉપર નથી તેના પણ ત્રણ ત્રણ પ્રકાર સમજવા, જેમ પરિત્ત, અપરિત્ત, નો પરિત્ત નોઅપરિત્ત, [17] લોક-સ્થિતિ ત્રણ પ્રકારની કહેલી છે. જેમ કે- આકાશના આધારે વાયુ રહેલો છે, વાયુના આધારે ઉદધિ રહેલ છે. ઉદધિના આધારે પૃથ્વી રહેલ છે. દિશાઓ ત્રણ છે. જેમ કે-ઉર્ધ્વદિશા, અધોદિશા. અને તિછિદિશા. ત્રણ દિશાઓમાં જીવોની ગતિ થાય છે. ઉર્ધ્વદિશામાં, અઘોદિશામાં અને તિછદિશામાં એ પ્રમાણે આગતિ, ઉત્પત્તિ, આહાર, વૃદ્ધિ, હાનિ, ગતિ, પર્યાય-હલનચલન, સમુદ્ધાત કાલ સંયોગ, અવધિદર્શનથી જોવું ત્રણ દિશામાં જાણવું અને જીવનું જાણવું ત્રણ દિશામાં થાય છે. ત્રણ દિશાઓમાં જીવોને અજીવોનું જ્ઞાન થાય છે. જેમ કે- ઉર્ધ્વ દિશામાં, અઘોદિશામાં અને તિર્યગદિશામાં [17] ત્રસ જીવ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- તેજરકાયિક, વાયુકાયિક અને ઉદાર ત્રસ પ્રાણી. સ્થાવર જીવ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક. [178] ત્રણ પદાર્થો અછેદ્ય છે સમય, પ્રદેશ અને પરમાણું. એ પ્રમાણે આ ત્રણનું ભેદન થઈ શકતું નથી. દહન થઈ શકતું નથી, ગ્રહણ થઈ શકતું નથી, મધ્ય ભાગ નથી, પ્રદેશો નથી ત્રણ પદાર્થો અવિભાજ્ય છે. જેમ કે- સમય, પ્રદેશ અને પરમાણું. [17] હે આર્યો ?" એ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યનું શ્રમણો ! પ્રાણીઓને કોનાથી ભય હોય છે ? ત્યારે ગૌતમાદિક શ્રમણ નિગ્રંથ મહાવીર પ્રભુની સમીપ આવે છે અને નમસ્કાર કરે છે, વંદના નમસ્કાર કરીને આ પ્રમાણે કહે છે. દેવાનુપ્રિય? આ અર્થને અમે જાણતા નથી અને જોતા નથી. માટે આપને કષ્ટ ન થાય તો આપ કહો, અમે આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ. - આય ? એવું સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમાદિ શ્રમણ નિર્ચન્થોને આ પ્રમાણે કહ્યું- હે આયુષ્યન્ત શ્રમણો! સમસ્ત પ્રાણીઓ દુઃખથી ભય પામે છે. હે પ્રભો ! તે દુઃખ કોણ ઉત્પન્ન કરે છે? પ્રમાદથી યુક્ત થયેલા જીવ તે દુઃખને ઉત્પન્ન કરે છે. હે ભગવન્! તે દુઃખનો નાશ કયા ઉપયોગથી કરી. શકાય છે? અપ્રમાદથી દુઃખનો નાશ થાય છે. [180 હે ભગવાન! અન્ય મતવાદીઓ એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે અને એવી પ્રરૂપણા કરે છે કે શ્રમણ નિગ્રંથોના મતમાં કર્મ જીવને દુઃખ કેવી રીતે દે છે? આ ચાર ભાંગા છે. આ ચારમાંથી જે પૂર્વકૃત કર્મ દુઃખરૂપ હોય છે તે Page #43 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસી-૩ રપ૭. તેઓ નથી પૂછતા, જે પૂર્વકૃત કર્મ દુખરૂપ નથી હોતા, તે પણ તે નથી પૂછતા, પણ જે પૂર્વકર્મ નથી પરંતુ દુઃખરૂપ છે તેના માટે તે પૂછે છે. આશય એ છે કે જેમ અન્ય તીર્થિકો અકતકર્મ પ્રાણીઓને દુઃખ આવે છે, એ પ્રમાણે માને છે. તેમ શું નિગ્રંથો પણ એ પ્રમાણે માને છે? અકતકર્મને દુઃખના કારણભૂત માનવાવાળા વાદીઓનું આ કથન છે કે- કર્મ કર્યા વિના દુઃખરૂપ થાય છે. કર્મનો સ્પર્શ કર્યા વિના દુઃખ થાય છે, કરેલા અને કરાતા કમાં વિના દુખ થાય છે. પ્રાણી, ભૂત, જીવ અને સત્વ કર્મ કર્યા વિના વેદનાનો અનુભવ કરે છે એમ સમજવું. જે લોકો એમ કહે છે તે મિથ્યા કહે છે. હું એમ કહું છું, બોલું છું અને પ્રરૂપણા કરું છું, કે કર્મ કરવાથી દુઃખ થાય છે, કમનો સ્પર્શ કરવાથી દુઃખ થાય છે. કરાતા અને કરેલા કમથી દુઃખી થાય છે, પ્રાણી, ભૂત, જીવ અને સત્વ કર્મ કરીને વેદનાનો અનુભવ કરે છે. (કર્યા વિના નહિ) એમ સમજવું. સ્થાનઃ૩-ઉદેસોરની મુરિદીપરત્નસાગરે કરેલગુજરછાયા પૂર્ણ | (ાનઃ૩-ઉસોઃ૩) [11] માયાવી માયાનું સેવન કરીને તેની ત્રણ કારણોથી આલોચના કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી. આત્મ સાક્ષી એ નિન્દા કરતો નથી. ગુરુની સમક્ષ ગહ કરતો નથી, તે વિચારને દૂર કરતો નથી, તેની શુદ્ધિ કરતી નથી. તેને ફરી નહીં કરવાને માટે તત્પર થતો નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપશ્ચય અંગીકાર કરતો નથી. તે ત્રણ કારણો આ છે- તે એવો વિચાર કરે છે કે ભૂતકાળમાં મેં અમુક કાર્ય કર્યું છે, વર્તમાનમાં પણ હું આ કાર્ય કરું છું અને ભવિષ્ય કાળમાં પણ હું આ કાર્ય કરવાનો છું તો શા માટે તેની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, મહી કરવી જોઈએ. ત્રણ કારણોને લીધે માયાવી જીવ માયા કરીને તેની આલોચના, પ્રતિક્રમણ કરતો નથી-ચાવતુ તપશ્ચર્યા અંગીકાર કરતા નથી. જેમ કે- મારી અપકીતિ થશે, મારો અવર્ણવા થશે.મારો તિરસ્કાર થશે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને પણ આલોચના કરતા નથી-યાવતુ તપ અંગીકાર કરતા નથી. જેમ કે મારી કીર્તિ ક્ષીણ થશે, મારો યશ હીન થશે. મારી પૂજા ઓછી થઈ જશે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને તેની આલોચના કરે છે, પ્રતિક્રમણ કરે છે. થાવતુ તપ અંગીકાર કરે છે, કારણ કે (એ સમજે છે કે) માયાવીની આ લોકમાં નિન્દ થાય છે. પરલોક પણ માયાવી નિન્દનીય થાય છે અને અન્ય આગામી જન્મ પણ ગહિત થાય છે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે. - યાવતુ તપઅંગીકાર કરે છે. જેમ કે અમાયાવીનો આ લોક પ્રશસ્ત હોય છે, પરલોકમાં જન્મ પ્રશસ્ત થાય છે. અન્ય જન્મ પણ પ્રશંસનીય થાય છે. ત્રણ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે યાવતુ તપ અંગીકાર કરે છે. જેમ કે- જ્ઞાનને માટે, દર્શનને માટે ચારિત્રને માટે [182] ત્રણ પ્રકારના પુરુષ કહેલ છે. જેમ કે- સૂત્રના ધારક, અર્થના ધારક અને સૂત્રાર્થ-ઉભયના ઘારક. [183 સાધુ અને સાધ્વીઓને ત્રણ પ્રકારના વસ્ત્ર ધારણ કરવા અને પહેરવા કહ્યું છે. જેમકે- ઉનનું શણનું, અને સૂતરનું-બનેલું. સાધુ અને સાધ્વીઓને ત્રણ પ્રકારના પાત્રો ધારણ કરવા અને ઉપયોગમાં લેવા કહ્યું છે. જેમ કેતુમ્બીનું પાત્ર, લાકડાનું પાત્ર, અને માટીનું પાત્ર. 17 Jalsdlcation International Page #44 -------------------------------------------------------------------------- ________________ 258 ઠા-૩૩/૧૮૪ [184] ત્રણ કારણોથી વસ્ત્ર ધારણ કરવા જોઈએ જેમ કે- લજ્જાના કારણે, પ્રવચનની નિંદા ન થાય તે માટે, શીતાદિ પરીષહના નિવારણ માટે. 185 આત્માને રાગદ્વેષથી બચાવવાને ત્રણ ઉપાય કહેલ છે. જેમ કે- ધાર્મિક ઉપદેશનું પાલન કરે, ઉપેક્ષા કરે અથવા મૌન રહે. તે સ્થાનથી ઊઠીને સ્વયં એકાન્ત સ્થાનમાં ચાલ્યા જાય. તૃષાદિથી ગ્લાન નિગ્રંથને પ્રાસુક જલની ત્રણ દક્તિ ગ્રહણ કરવી કહ્યું છે. જેમ કે- ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય. [18] ત્રણ કારણોથી શ્રમણ નિર્મથ સ્વધર્મી સાંભોગિકની સાથે ભોજનાદિ વ્યવહારને તોડે તો વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. જેમ કે- વ્રતોમાં બરતર' દોષ લગાડતા હોય અને જાતે જ જોઈ લીધો હોય તો તેની સાથે અથવા કોઇ મુનિ પાસેથી દોષો સાંભળ્યા હોય તેની સાથે. અથવા તો મૃષાવાદ આદિની ત્રણ વાર આલોચના. કરાવ્યા બાદ ચોથી વાર દોષ સેવન કર્યો હોય તેની સાથે. f187 ત્રણ પ્રકારની અનુજ્ઞા (શાસ્ત્રપઠનની આજ્ઞા) કહેલી છે. જેમ કેઆચાર્યની, ઉપાધ્યાયની, અને ગણનાયકની આજ્ઞા. ત્રણ પ્રકારની સમનુજ્ઞા કહેલી છે. જેમ કે- આચાર્ય ની ઉપાધ્યાય ની અને ગણનાયક ની એ પ્રમાણે ઉપસમ્પદાઅને આચાયાદિ પદવીનો ત્યાગ પણ સમજવો. [188] ત્રણ પ્રકારના વચન કહેલ છે. જેમ કે તદવચન, તદન્યવચન અને નોવચન. ત્રણ પ્રકારના અવચન કહેલ છે. જેમ કે નોતરાન, નોતદન્યવચન અને અવચન. ત્રણ પ્રકારના મન કહેલ છે. જેમ કે, તઘન, તદન્યમન અને અમન. f189] ત્રણ કારણોથી અલ્પવૃષ્ટિ થાય છે. જેમ કે- તે દેશમાં અથવા પ્રદેશમાં ઘણા દિકયોનિના જીવો અથવા પુદ્ગલો ઉદક રૂપથી ઉત્પન્ન ન થયા હોય, નષ્ટ થતા ન હોય, સમાપ્ત થયા ન હોય અથવા ક્ષેત્ર સ્વભાવથી ત્યાં ઉત્પન્ન ન થાય. નાગદેવ, યક્ષ અને ભૂતોની સારી રીતે આરાધના નહીં કરવાથી ત્યાં વરસવા પ્રવૃત્ત થયેલ ઉદકપ્રધાન પુદગલ જે વરસવાવાળા છે તેને તે દેવ આદિ અન્ય દેશમાં લઈને ચાલ્યા જાય છે. ઉત્પન્ન થયેલ પરિપક્વ અને વરસવાવાળા મેઘને પવન વિખેરી નાખે છે. આ ત્રણ કારણોથી અલ્પવૃષ્ટિ થાય છે. ત્રણ કારણોથી મહાવૃષ્ટિ થાય છે, જેમ કે તે દેશ અથવા પ્રદેશમાં ઘણા ઉદક યોનિના જીવો અને પુદગલો ઉર્દૂક રૂપથી ઉત્પન્ન થયા છે. સમાપ્ત થાય છે. નષ્ટ થાય છે દેવ, યક્ષ, નાગ અને ભૂતોની સારી રીતે આરાધના કરવાથી ત્યાં ઉત્પન્ન વરસવા પ્રવૃત્ત થયેલ ઉદકપ્રધાન પુદગલ જે વરસવાવાળા છે તેને પ્રદેશમાં લઈ આવે છે. ઉત્પન્ન થયેલ, પરિપક્વ બનેલ અને વરસવાવાળા મેઘને વાયુ નષ્ટ ન કરે. આ ત્રણ કારણોથી મહાવૃષ્ટિ થાય છે. [19] ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન દેવ મનુષ્ય-લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા છતાં પણ શીધ્ર આવવા સમર્થ થતા નથી. જેમ કે દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ણિત હોવાથી, ગૃદ્ધ હોવાથી, સ્નેહપાશમાં બંધાયેલ હોવાથી, તેમાં તન્મય હોવાથી તે મનુષ્ય-સંબંધી કામભોગોનો આદર દેતો નથી, સારો સમજતો નથી, “તેનાથી કઈ પ્રયોજન છે” એવો નિશ્ચય કરતો નથી, તેની ઈચ્છા કરતો નથી, તે મને મળે એવી ભાવના કરતો નથી. દેવલોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ કામભોગોમાં મૂછિત, વૃદ્ધ, આસકત અને તન્મય હોવાથી તેનો મનુષ્ય Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસી-૩ 259 સંબંધી પ્રેમભાવ નષ્ટ થઈ જાય છે. અને દિવ્ય કામભોગો પ્રત્યે આકર્ષણ થાય છે. દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ દિવ્ય કામ ભોગોમાં મૂર્શિતચાવતુ-તન્મય બનેલો એવું વિચારે છે કે “હમણાં ન જાઉં, એક મુહૂર્ત પછી જ્યારે નાટકાદિ પૂરા થઈ જશે ત્યારે જઈશ” એટલા કાલમાં તો અલ્પ આયુષ્યવાળા મનુષ્યો મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે. આ ત્રણ કારણોથી નવીન ઉત્પન્ન થયેલ દેવ મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા છતાં પણ શીધ્ર આવી શકતો નથી. ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન દેવ મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા છતાં પણ શીધ્ર આવવામાં સમર્થ થાય છે જેમ કે દેવ લોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામ ભોગોમાં મૂર્શિત નહિ હોવાથી વૃદ્ધ ન હોવાથી, આસક્ત નહિ હોવાથી તેને વિચાર થાય છે કે મનુષ્ય-ભવમાં મારા આચાર્ય, ઉપાધ્યાય પ્રવર્તક, સ્વવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક છે જેના પ્રભાવથી મને આ પ્રકારની દેવતાની દિવ્યદ્ધિ, દિવ્યવૃતિ, દિવ્યદેવશક્તિ વૈકિયાદિની શક્તિ મળી, પ્રાપ્ત થઇ, તેથી જાઉં અને તે ભગવાનને વંદન કરે, નમસ્કાર કરું તેમનો સત્કાર કરે, કલ્યાણકારી મંગલકારી દેવ સ્વરૂપ માનીને તેમની સેવા કરૂં. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્શિત નહીં હોવાથી - યાવતું - તન્મય નહીં હોવાથી એવો વિચાર કરે છે કે “આ મનુષ્યભવમાં જ્ઞાની છે, તપસ્વી છે અને અતિદુષ્કર ક્રિયા કરનાર છે. તેથી જાઉં અને તે ભગવંતોને વંદન કરું, નમસ્કાર કરુંચાવતું તેની સેવા કરું. દેવલોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્શિતચાવતું-તન્મય નહીં થતા એવો વિચાર કરે છે કે મનુષ્યભવમાં મારી માતા-યાવતું મારી પુત્રવધુ છે, તેથી જાઉં અને તેની સમીપ પ્રગટ થાઉં જેથી તે મારી આ પ્રકારની મળેલી, પ્રાપ્ત થયેલી દિવ્ય દેવદ્ધિ દિવ્યધુતિ અને દિવ્યશક્તિને જુવે. આ ત્રણ કારણોથી દેવલોકમાં નવીન ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યલોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરે તો શીઘ આવી શકે છે. 191 ત્રણ સ્થાનો એવા છે જેઓની દેવતા પણ અભિલાષા કરે છે, જેમકેમનુષ્યભવ, આય ક્ષેત્રમાં જન્મ, ઉત્તમ કુલમાં ઉત્પત્તિ. ત્રણ કારણોથી દેવ પશ્ચાતાપ કરે છે, જેમ કે- અહો ! શારીરિક બળ, આત્મોલ્લાસ રૂપ વીર્ય પુરૂષકાર પરાક્રમ, ઉપદ્રવના અભાવરૂપાક્ષેમ અને સુકાલ હોવા છતાં પણ અને આચાર્ય તથા ઉપાધ્યાયની વિદ્યમાનતા, નીરોગ શરીર આટલી સામગ્રી મળવા છતાં પણ મેં શાસ્ત્રોનું અધ્યયન કર્યું નહીં. અહો ! હું વિષયોનો લોલુપ બની આ લોકમાં ફસાઈ રહ્યો, પરલોકથી વિમુખ બન્યો, તે કારણે દીર્ઘ સમય સુધી શ્રમય પયયનું પાલન કરી શક્યો નહીં. અહો ! દ્ધિ રસ અને રૂપના ગર્વમાં ફસાઈ અનો ભોગોમાં આસક્ત થઈને મેં વિશુદ્ધ ચારિત્રનો સ્પર્શ પણ કર્યો નહીં. આ ત્રણ કારણોથી દેવો પશ્ચાત્તાપ કરે છે. [192 ત્રણ કારણોથી દેવ “હું અહીંથી ત થઇશ” એમ જાણી લે છે. જેમ કેવિમાન અને આભરણોની કાન્તિહીન જોઈને, કલ્પવૃક્ષને પ્લાન થતા જોઈને અને પોતાની તેજલેશ્યા ક્ષીણ થતી જોઈને. આ ત્રણ પ્રકારના ચિહ્નોથી દેવ પોતાનું ચ્યવન જાણે છે. ત્રણ કારણોથી દેવ ઉદ્વિગ્ન થાય છે. જેમ કે- અરે! મને આ પ્રકારની મળેલી પ્રાપ્ત થયેલી અને સન્મુખ આવેલી દિવ્યદેવદ્ધિ, દિવ્યદેવતિ અને દિવ્યશક્તિ છોડવી પડશે. અરે ! અને માતાના આર્તવ (રજ) અને પિતાના વીર્યના સંમિશ્રણનો સર્વ પ્રથમ આહાર કરવો Page #46 -------------------------------------------------------------------------- ________________ 26o પ્રાં-૩૩/૧૯૨ પડશે. અરે ! મારે માતાના જઠરના મળમય, અશુચિમય, ઉગમય અને ભયંકર એવા ગર્ભવાસમાં રહેવું પડશે. આ ત્રણ કારણોથી દેવ ઉદ્વેગને પ્રાપ્ત થાય છે. [193] વિમાન ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે-ગોળ, ત્રિકોણ અને ચતુષ્કોણ. તેમાંથી જે ગોળ વિમાન છે તે પુષ્કરકર્ણિકાના આકારે હોય છે. તેની ચારે તરફ પ્રકાર હોય છે અને તેમાં પ્રવેશ માટે એક તાર હોય છે. જે ત્રિકોણ વિમાન છે તે સિંઘોડાના આકારે હોય છે. બન્ને તરફ કિલ્લાવાળા એક તરફ વેદિકાવાળા અને ત્રણ દ્વારવાળા કહેલ છે. જે ચતુષ્કોણ વિમાન છે તે અખાડાના આકારના છે. અને દરેક બાજુ વેદિકાથી ઘેરાયેલ છે તથા ચાર દ્વારાવાળા કહેલ છે. દેવ વિમાન ત્રણના આધાર પર સ્થિત છે. ધનોદધિપ્રતિષ્ઠિત, ધનવાતપ્રતિષ્ઠિત, આકાશપ્રતિષ્ઠિત. વિમાન ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે-અવસ્થિત (શાશ્વત) વૈક્રિયવડે નિષ્પાદિત અને પરિયામિક. [194] નારકો ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને મિશ્રદ્રષ્ટિ. એ પ્રકારે વિકલેન્દ્રિયને છોડી વૈમાનિક સુધી બધા દંડકોમાં ત્રણ ત્રણ પ્રકાર સમજી લેવા જોઈએ. ત્રણ દુર્ગતિઓ કહેલી છે. જેમ કે- નરકદુર્ગતિ, તિર્યંચયોનિક દુગતિ અને મનુષ્યદુર્ગતિ. ત્રણ સંગતિઓ કહેલ છે. જેમ કે- સિદ્ધ સદ્દગતિ, દેવ સદ્ગતિ અને મનુષ્ય સદ્ગતિ. ત્રણ દુર્ગત-દુર્ગતિ પ્રાપ્ત જીવો છે, -નરયિકદુર્ગતિ પ્રાપ્ત, તિર્યંચયોનિક દુર્ગતિ પ્રાપ્ત મનુષ્યદુર્ગતિ પ્રાપ્ત. ત્રણ સુગત-સદ્ગતિ પ્રાપ્ત છે, સિદ્ધસદ્ગતિ પ્રાપ્ત, દેવસદ્ગતિપ્રાપ્ત મનુષ્યસદ્રતિપ્રાપ્ત. [195] ચતુર્થ ભક્ત કરેલા ભિક્ષુને ત્રણ પાનક નો સ્વીકાર કરવાનું કહ્યું છે. ઉત્સદિમ (લોટનું ઘોવણ) સંસેકિમ (અરૂણી વગેરે પત્રનું શાક ઉકાળીને જે શીતલ જલ વડે સીંચાય છે તે) તંદુલ ધોવન (ચોખાનું ધોવણ) છઠ્ઠ ભક્ત કરવાવાળા મુનિને ત્રણ પ્રકારના પાણી લેવા કહ્યું છે, જેમ કે તિલોદક, તુષોદક, યવોદક,અષ્ટભક્ત ત્રણ ઉપવાસ કરવાવાળા મુનિને ત્રણ પ્રકારનું જળ લેવું કહ્યું છે, જેમ કે આયામક, (મગનું ઓસામણ) સૌવીરક, (કાંજીનું પાણી, શુદ્ધ વિકટ, (શુદ્ધ ગરમ પાણી.) જમવાને સ્થાને લાવેલું ભોજન ઉપત કહેવાય તે ત્રણ પ્રકારે કહેલું છે, જેમકે- ફલિકોપત, શુદ્ધોપા, સુપત. ત્રણ પ્રકારના આહાર દાતા વડે પ્રદત્ત કહેવાય છે. દેનાર હાથ વડે આપે તે આહાર જે રસોઈના ભોજનમાંથી ખાવાના ભોજનમાં નાખી પછી આપે તે આહાર અને બચેલા આહારને પુનઃ ભાજનમાં નાખતા આપે તે આહાર, ત્રણ પ્રકારની ઉણોદરી કહેલ છે. જેમ કે- ઉપકરણ ઓછા કરવા, આહારપાણી ઓછા કરવા અને કષાય ત્યાગ રૂપ ભાવ ઉણોદરી. ઉપકરણ ઉણોદરી ત્રણ પ્રકારે કહેલી છે. જેમ કે- એક વસ્ત્ર રાખવું એક પાત્ર રાખવું અને સંયમી યોગ્ય ઉપાધી એટલે રજોહરણ મુહપત્તિ રાખવી. ત્રણ સ્થાન નિગ્રંથોને અને નિગ્રંથીને અહિતને માટે, અસુખને માટે અયુક્તપણાને, અનિશ્રેયસને માટે અને અશુભાનુબંધી હોય છે દીનતાપૂર્વક આક્રન્દન કરવું, શવ્યાદિનો દોષ બતાવીને કકળાટ કરવો અને આર્ત તથા રૌદ્રધ્યાન ધરવું. ત્રણ સ્થાનકો સાધુ અને સાધ્વીઓને હિતને માટે, સુખને માટે, યુક્તપણાને માટે, મોક્ષને માટે, શુભના અનુબંધ માટે થાય છે. જેમ કે- દુઃખમાં અદીનતા-આક્રન્દન ન કરવુંદોષવાળી ઉપધિમાં અક્કળાટ ન કરવી અને અશુભ ધ્યાન ન ધરવું. ત્રણ પ્રકારના શલ્ય કહેલ છે. જેમ Page #47 -------------------------------------------------------------------------- ________________ સ્થાનન્ય, ઉદ-a 261 કે-માયાશલ્ય નિદાનશલ્ય, અને મિથ્યાદર્શનશલ્ય. ત્રણ કારણોથી શ્રમણ-નિગ્રન્થ સંક્ષિપ્ત વિપુલ તેજલેશ્યાવાળો થાય છે. આતાપના લેવાથી, ક્ષમા રાખવાથી, નિર્જલ તપશ્ચર્યા કરવાથી, વૈમાસિક ભિલુપ્રતિમા અંગિકાર કરનાર અણગારને ત્રણ દત્તિ ભોજનની અને ત્રણ દક્તિ પાણીની લેવી કલ્પે છે. એક રાત્રિની ભિક્ષપ્રતિમાનું સારી રીતે પાલન નહિ કરનાર સાધુને ત્રણ સ્થાનક અહિતને માટે અસુખને માટે, અક્ષમાને માટે, અનિશ્રેયસને માટે અશુભાનુબંધને માટે થાય છે. જેમ કે- તે ઉન્માદને પામે છે. તેને દિર્ઘકાલિક રોગ ઉત્પન્ન થઈ જાય છે અથવા તે કેવલી પ્રરૂપીત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. એક રાત્રિની ભિક્ષુ પ્રતિમાની સમ્યકરૂપે આરાધના કરનાર અણગારને ત્રણ સ્થાનો, હિતકર, શુભકારી, યુક્ત, કલ્યાણકારી અને શુભાનુબન્ધ કરનાર થાય છે. જેમ કે- તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, મન:પર્યાયિજ્ઞાન ઉત્પન્ન થાય, અથવા કેવળજ્ઞાન ઉત્પન થાય. [196] જમ્બુદ્વીપમાં ત્રણ કર્મભૂમિ કહેલ છે. જેમ કે- ભરત, ઐરાવત અને મહાવિદેહ. એ પ્રકારે ઘાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં યાવતુ-અધ પુષ્કરવરદ્વીપના પશ્ચિમાર્ધમાં ત્રણ ત્રણ કર્મભૂમિઓ કહેલી છે. [197ii દર્શન ત્રણ પ્રકારના છે. જેમ કે-સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન અને મિશ્રદર્શન. રુચિ ત્રણ પ્રકારની છે. જેમ કે- સમ્યગુરૂચિ, મિથ્યારૂચિ અને મિશ્રરૂચિ. પ્રયોગ ત્રણ પ્રકારનો છે. જેમકે સમ્મદ્મયોગ, મિથ્યા પ્રયોગ, અને મિશ્રપ્રયોગ. 198] વ્યવસાય ત્રણ પ્રકારનો છે. જેમ કે-ધાર્મિક વ્યવસાય, અધાર્મિક વ્યવસાય અને મિશ્ર વ્યવસાય. અથવા ત્રણ પ્રકારના વ્યવસાય કહેલ છે. જેમ કે પ્રત્યક્ષ (અવધિ આદિ) પ્રત્યયિક (ઇન્દ્રિય અને મનના નિમિત્તે થનાર) અનુગામિક-અનુમાન, અથવા ત્રણ પ્રકારનો વ્યવસાય (નિશ્ચય અથવા અનુષ્ઠાન કહેલ છે. જેમ કે-ઈહલોક સંબંધી, પરક સંબંધી, ઈહલોક ઉભયલોક સંબંધી વ્યવસાય ત્રણ પ્રકારના કહેલ છે. જેમકે-લૌકિક વ્યવસાય ત્રણ પ્રકારના કહેલ છે. જેમકે-લૌકિક વૈદિક અને સામયિક સંખ્યાદિ શાસ્ત્રોક્ત લૌકિક વ્યવસાય ત્રણ પ્રકારનો કહેલ છે. જેમકે-અર્થ, ધર્મ અને કામ. વૈદિક વ્યવસાય ત્રણ પ્રકારનો કહેલ છે. જેમકે-ટ્વેદમાં પ્રરૂપિત, યજુર્વેદમાં પ્રરૂપિત અને સામવેદમાં પ્રરૂપિત, સામાયિક વ્યવસાય ત્રણ પ્રકારનો કહેલ છે. જેમકે-જ્ઞાન, દર્શન, અને ચારિત્ર ત્રણ પ્રકારની અર્થયોનિ (રાજ્યાદિ અર્થની પ્રાપ્તિનો ઉપાય) કહેલ છે જેમકે-સામ, દંડ, અને ભેદ. [19] ત્રણ પ્રકારના પુદ્ગલ કહેલ છે. જેમકે સ્પ્રયોગ પરિણત, મિશ્રપરિણત અને રવત પરિણત. નારકાવાસ ત્રણના આધારે રહેલ છે. જેમકે- પૃથ્વીના આધારે, આકાશના આધારે અને પોતાના આધારે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નથી તે પૃથ્વીના આધારે છે. ઋજુસૂત્ર નય અનુ- સાર આકાશના આધારે, અને ત્રણ શબ્દ આદિ નયોની અપેક્ષાએ આત્મપ્રતિષ્ઠિત છે. [20] મિથ્યાત્વ ત્રણ પ્રકારનું કહેલ છે. જેમ કે-અક્રિયા મિથ્યાત્વ, અવિનય મિથ્યાત્વ, અજ્ઞાનમિથ્યાત્વ. અક્રિયા ત્રણ પ્રકારની કહેલી છે. જેમકે- પ્રયોગક્રિયા, સામુદાનિક ક્રિયા અજ્ઞાનક્રિયા પ્રયોગક્રિયા ત્રણ પ્રકારની છે. જેમકે- મનઃ પ્રયોગ ક્રિયા, વચન પ્રયોગ ક્રિયા, કાય Page #48 -------------------------------------------------------------------------- ________________ 262 ઠા-૩૩/૨૦૦ પ્રયોગ ક્રિયા. સમુદાન ક્રિયા ત્રણ પ્રકારની કહેલ છે જેમકે- અનન્નર સમુદાન ક્રિયા પરમ્પર સમુધન ક્રિયા અને તદુભય સમુદાન ક્રિયા. અજ્ઞાન ક્રિયા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે મતિ-અજ્ઞાન ક્રિયા, શ્રુત અજ્ઞાન ક્રિયા, વિભંગ અજ્ઞાન ક્રિયા. અવિનય ત્રણ પ્રકારનો કહેલ છે જેમકે-દેશ-ત્યાગી, નિરાલમ્બનતા, વિવિધ પ્રેમ-દ્વેષ અવિનય. અજ્ઞાન ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે- પ્રદેશઅજ્ઞાન, સર્વ અજ્ઞાન, ભાવ અજ્ઞાન. 201] ધર્મ ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે-મૃતધર્મ, ચારિત્રધર્મ અને અસ્તિકાયધર્મ. ઉપક્રમ ત્રણ પ્રકારનો કહેલ છે જેમકે ધાર્મિક ઉપક્રમ, અધાર્મિક ઉપક્રમ અને મિશ્ર ઉપક્રમ. અથવા ત્રણ પ્રકારનો ઉપક્રમ કહેલ છે જેમકે આત્માપક્રમ, પરોપક્રમ અને તદુભયોપક્રમ. એ પ્રમાણે વૈયાવૃત્ય, અનુગ્રહ, અનુશાસન અને ઉપાલક્ષ્મના ત્રણ ત્રણ આલાપક ઉપક્રમની સમાન જ સમજવા. [202] કથા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે-અર્થકથા ધર્મકથા અને કામકથા વિનિશ્ચયે ત્રણ પ્રકારનો છે. -અર્થવિનિશ્ચય, ધર્મવિનિશ્ચય અને કામ વિનિશ્ચય. [203-204 ભગવન્! તથારૂપ શ્રમણ માહણની સેવા કરવાવાળાને સેવાનું શું ફળ મળે છે? ગૌતમ તેને ધર્મશ્રવણ કરવાનું ફળ મળે છે. ભગવન્! ધર્મશ્રવણનું શું ફલ થાય છે? ગૌતમ ધર્મ શ્રવણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવનું જ્ઞાનનું ફલ શું છે ? ગૌતમ ! જ્ઞાનનું ફલ વિજ્ઞાન હેય ઉપાદેયનો વિવેક) છે. આ પ્રકારે આ અભિલાપકથી તે ગાથા જાણી લેવી જોઈએ. શ્રવણનું ફલ જ્ઞાન, જ્ઞાનનું ફલ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફલ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનું ફલ સંયમ, સંયમનું ફલ અનાશ્રવ, અનાશ્રવનું ફલ તપ, તપનું ફલ વ્યવદાન (પૂર્વકત કર્મનો વિનાશ વ્યવદાનનું ફલ અક્રિયા, અક્રિયાનું ફલ નિવણ. ભગવન્! અક્રિયાનું શું ફલ છે?નિર્વાણ ફલ છે. ભગવન્! નિવણનું શું ફલ છે? સિદ્ધ ગતિમાં જવું તે નિર્વાણ સવન્તિમ પ્રયોજન છે. સ્થાન 3- ઉદેસોઃ૩ની યુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( ઉદેસોઃ 4 ) [205] પ્રતિમાપારી અણગારને ત્રણ ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું કલ્પે છે. જેમકે અતિથિગૃહમાં, ખુલ્લામકાનમાં, વૃક્ષની નીચે. એ પ્રમાણે ત્રણ ઉપાશ્રયોની આજ્ઞા લેવી અને તેને ગ્રહણ કરવું કલ્યું છે. પ્રતિમાધારી અણગારને ત્રણ સંસ્તાતરકોની પ્રતિલેખન કરવી કલો છે. પૃથ્વીશિલા કાષ્ઠ શિલા- તૃણાદિના સંસ્મારકની. એ પ્રમાણે આજ ત્રણ સંતારકોની આજ્ઞા લેવી અને ગ્રહણ કરવું કહે છે. [20] કાલ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે- ભૂતકાલ, વર્તમાન કાલ, અને ભવિષ્યકાળ. સમય ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે- અતીત સમય, વર્તમાન સમય, અને અનાગત સમય. એ પ્રમાણે આવલિકા, શ્વાસોશ્વાસ, સ્તોક, ક્ષણ લવ, મુહૂર્ત. અહોરાત્ર-યાવતુ-કોડવર્ષ, પૂવગ, પૂર્વ, વાવતુ અવસર્પિણી સુધી સમજવું. મુગલ પરિવર્તન ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે- અતીત, વર્તમાન, અને અનાગત. [207] વચન ત્રણ પ્રકારના છે, એકવચન, દ્વિવચન, અને બહુવચન. અથવા વચન ત્રણ પ્રકારનો છે, - ત્રીવચન, પુરુષવચન, અને નપુંસકવચન. અથવા ત્રણ પ્રકારના વચન કહેલ છે. જેમકે- અતીત વચન, વર્તમાનવચન અને ભવિષ્યતુ વચન. Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસો-૪ 263 [28] ત્રણ પ્રકારની પ્રજ્ઞાપના કહેલ છે જેમકે- જ્ઞાનપ્રજ્ઞાપના, દર્શન પ્રજ્ઞાપના, અને ચારિત્ર પ્રજ્ઞાપના. ત્રણ પ્રકારના સમ્યગુ કહેલ છે, જેમકે-જ્ઞાન સમ્યગુ દર્શન સમ્યગ, અને ચારિત્રસમ્યગ. ત્રણ પ્રકારના ઉપઘાત કહેલ છે. જેમકે- ઉગમોપઘાત, ઉત્પાદનોપાત અને એષણોપઘાત. એ પ્રમાણે ત્રણ પ્રકારની વિશુદ્ધિ, કહેલ છે જેમકેઉગમ વિશુદ્ધિ, ઉત્પાદન વિશુદ્ધિ. એષણાવિશુદ્ધિ. [209 ત્રણ પ્રકારની આરાધના છે, જ્ઞાનારાધના, દર્શનારાધના, અને ચારિત્રારાધના. જ્ઞાનારાધના ત્રણ પ્રકારની કહેલ છે. જેમકે- ઉત્કૃષ્ટ, મધ્યમ, ને જઘન્ય. એ પ્રમાણે દર્શન આરાધના અને ચારિત્ર આરાધના પણ કહેવી જોઈએ. - ત્રણ પ્રકારના સંકલેશ કહેલ છે. જેમ કે- જ્ઞાનસંકલેશ, દર્શનસંકલેશ અને ચારિત્ર્યસંકલેશ. એ પ્રમાણે અસંકલેશ, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર પણ જાણવા. ત્રણ નું અતિક્રમણ થવા પર આલોચના કરવી જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, નિંદા કરવી જોઈએ, ગહ કરવી જોઇએ, વાવતુ તપ અંગીકાર કરવો જોઈએ. જેમ કે- જ્ઞાનનું અતિક્રમણ, દર્શનનું અતિક્રમણ અને ચારિત્ર્યનું અતિક્રમણ કરવા પર. એ પ્રમાણે વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર કરવા પર આલોચનાદિ કરવી જોઈએ. [21] પ્રાયશ્ચિત્ત ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- આલોચનાને યોગ્ય, પ્રતિક્રમણને યોગ્ય. ઉભય યોગ્ય. [211] જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના દક્ષિણમાં ત્રણ અકર્મભૂમિઓ કહેલી છે, જેમ કે- હૈમવત, હરિવર્ષ અને દેવકુર, જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં ત્રણ અકર્મભૂમીઓ કહેલી છે, જેમ કે- ઉત્તરકુર, રમ્યુકવાસ અને હૈરણ્યવત. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના દક્ષિણમાં ત્રણ ક્ષેત્રો કહેલ છે, જેમકે- ભરત, હૈમવત, અને હરિયાસ. જબૂદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં ત્રણ ક્ષેત્રો કહેલ છે જેમકે- રમ્યુકવાસ હૈરણ્યવતું. અને ઐરવત. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના દક્ષિણમાં ત્રણ વર્ષઘર પર્વત છે, જેમકેલઘુહિમવાન, મહાહિમાવાન અને નિષધ જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના ઉત્તરમાં ત્રણ વર્ષઘર પર્વત છે, જેમકે-નીલવાન, રુકમી અને શિખરી. જમ્બુદ્વીપવત મેરુપર્વતના દક્ષિણમાં ત્રણ મહાદ્રહ છે, જેમકે-પદ્મદ્રહ, મહાપાદ્રહ અને તિગિચ્છદ્રહ. ત્યાં મહર્તિકયાવતુ - પલ્યોપમની સ્થિતિવાળી ત્રણ દેવીઓ રહે છે- શ્રી, લી, અને વૃતિ. આ પ્રમાણે ઉત્તરમાં પણ ત્રણ દ્રહ છે, જેમકે- કેશરી દ્રહ, મહાપુંડરીક દ્રહ અને પુંડરીક હ. તે દ્રહમાં રહેવાવાળી દેવીઓનાં નામ આ પ્રમાણે છે- કીતિ, બુદ્ધિ અને લક્ષ્મી. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના દક્ષિણમાં સ્થિત લઘુ હિમાવાન વર્ષઘર પર્વતના પદ્મદ્રહ નામના મહાદ્રહથી ત્રણ મહાનદીઓ નીકળે છે, જેમકે-ગંગા, સિન્ધ અને રોહિતાશા. જમ્બુદ્વીપવર્તી મેરુપર્વતના ઉત્તરમાં સ્થિત શીખરીવર્ષઘર પર્વતના પુંડરીક નામના મહાદ્રહથી ત્રણ મહાનદીઓ નીકળે છે. જેમકે-સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના પૂર્વમાં અને સીતાદા મહાનદીના ઉત્તરમાં ત્રણ અત્તર નદીઓ કહેલી છે, જેમ કે- તપ્તકલા, માલા અને ઉન્મત્તજલા. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં ત્રણ અન્તર નદીઓ કહેલી છે, જેમ કે- ક્ષીરોદા, શીતશો સ્રોતા અને અન્તવાહિની. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના પશ્ચિમમાં અને શીતોદા મહાનદીના ઉત્તરમાં ત્રણ અત્તર નદીઓ કહેલી છે. જેમ કે Page #50 -------------------------------------------------------------------------- ________________ 264. ઠાણ- ૩/૪ર૧૧ ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની. આ પ્રકારે ઘાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં, અકર્મભૂમિઓથી લગાવીને અન્તરનદીઓ સુધી બધુ કથન સમાન સમજવું જોઈએયાવત અધપુષ્કર દ્વીપના પશ્ચિમાધિમાં પણ આ પ્રકારે જાણવું. [૧૨ત્રણ કારણોથી પૃથ્વીનો થોડા ભાગ ચલાયમાન થાય છે, જેમ કેરત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં જ્યારે બાદર પુદ્ગલ વિસસા પરિણામથી પોતાના સ્થાનમાંથી ઉછળે છે. અથવા બીજા સ્થાનથી આવીને પડે છે. ત્યારે તેઓ પૃથ્વીના એક દેશને કંપાવે છે. મહાદ્ધિવાળા- યાવતુ - મહેશ્વરરૂપે પ્રસિદ્ધ મહોરગ દેવ આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં આવાગમન કરે તો પૃથ્વીનો એક દેશ ચલાયમાન થાય છે. જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ થાય છે ત્યારે પણ પૃથ્વીનો એકદેશ ચલાયમાન થઈ જાય છે. આ ત્રણ કારણોને લીધે પૃથ્વીનો એકદેશ ચલાયમાન થાય છે, ત્રણ કારણોથી પૂર્ણ પૃથ્વી ચલાયમાન થાય છે જેમકે- આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં વિશિષ્ટ કારણે ધનવાત ક્ષુબ્ધ થાય છે, ધનોદધિ કપિત થાય છે. ત્યારે તે ક્ષુબ્ધ ધનવાત ધનોદધિને કમ્પાયમાન કરી નાખે છે અને ધનોદધિ કંપિત થવાથી સમગ્ર પૃથ્વી કિંપિત થાય છે. મહાઋદ્ધિવાળા - યાવત્ - મહેશ્વર રૂપે પ્રસિદ્ધ દેવ તથા રૂપ શ્રમણ માહનને ઋદ્ધિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, બતાવતો થકી સમગ્ર પૃથ્વીને કંપાવી નાખે છે. દેવ તથા અસુરો વચ્ચે સંગ્રામ મચે છે ત્યારે પણ સમગ્ર પૃથ્વી કંપી ઊઠે છે. આ ત્રણ કારણોથી સમગ્ર પૃથ્વી કંપિત થાય છે. [213 કિલ્બિષિક, દેવ ત્રણ પ્રકારના છે- ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, તેરસાગરોપમની સ્થિતિવાળા. પ્રશ્ન : ભગવન ? ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્પિ-ષિક દેવ ક્યાં રહે છે ? જ્યોતિષ મંડળની ઉપર અને સૌધર્મ તથા ઈશાન કલ્પોની નીચે રહે છે. ભગવાન ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિાષિક દેવ ક્યાં રહે છે ? સૌધર્મ અને ઈશાન કલ્પોની નીચે રહે છે? ભગવનું તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્પિષિક દેવ ક્યાં રહે છે? બ્રહ્મલોકની ઉપર અને લાન્તક કલ્પની નીચે રહે છે. [૧૪]દેવરાજ શક્રની બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. દેવેન્દ્ર શકની આભ્યન્તરપરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. દેવેન્દ્ર ઈશાનેન્દ્રની બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. [૨૧૫]પ્રાયશ્ચિતના ત્રણ પ્રકાર કહેલ છે- જ્ઞાન પ્રાયશ્ચિત દર્શન પ્રાયશ્ચિત, ચારિત્ર પ્રાયશ્ચિત ત્રણને અનુદ્ધાતિક પ્રાયશ્ચિત છે- હસ્તકર્મ કરવાવાળાને, મૈથુન સેવનકરનારાને, રાત્રિભોજન કરનારને. ત્રણને પ્રાયશ્ચિત પારા- ચિક કહેલ છે- કષાય અને વિષયથી અત્યાનગૃદ્ધિાનદૂવાળાને અને પરસ્પર મૈથુન કરનારને ત્રણને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કહેલ છે- સાધર્મિકોને ચોરી કરનારને, અન્ય ધાર્મિકોને ત્યાં ચોરી કરનારને અને હાથઆદિથી મમત્તક પ્રહાર કરવાવાળાને. [૨૧]ત્રણ પ્રકારની વ્યક્તિઓ પ્રવજ્યાને પાત્ર ગણાતી નથી. પંડક, (નપુંસક) વાતિક, વ્યાધિગ્રસ્ત એ પ્રમાણે ઉપરના ત્રણને મુંડીત કરવા શિક્ષા દેવી મહાવ્રતોનું આરોપણ કરવું, એક સાથે બેસીને ભોજન કરવું તથા રાખવું પણ યોગ્ય ગણાતું નથી. [૧૭]ત્રણ વાચના દેવા યોગ્ય હોતા નથી- અવિનીત, દૂધઆદિવિકૃતિઓનો Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસો-૪ 265 લોલુપ અને અત્યંત ક્રોધી ત્રણ વાચના દેવા યોગ્ય છે. વિનીત,ઘી આદિ વિકૃતિઓમાં અલોલુપ કોધ ને ઉપશાન્ત કરવાવાળો. ત્રણને સમાવવા મુશ્કેલ છે. દુષ્ટને મૂઢને અને કગરૂ આદિના સંયોગથી જેને બુદ્ધિ વિપરિત થઈ હોય એવા ભરમાવેલને. ત્રણને સરલતાથી સમજાવી શકાય છે. અદુષ્ટને, અમુઢને અને કુગુરૂ વડે નહિ ભરમાવેલને _૨૧૮]ત્રણ માંડલિક પર્વત કહેલ છે. જેમકે- માનુષોત્તર પર્વત, કુંડલવર પર્વત, ચશ્વર પર્વત. [૨૧]ત્રણને સૌથી મોટા કહેલ છે. જેમકે- બધા મેરૂપર્વતોમાં બુદ્વીપનો મેરૂપર્વત, સમુદ્રોમાં સ્વયંભૂમરણ સમુદ્ર કલ્પોમાં બ્રહ્મલોક કલ્પ. [22] ત્રણ પ્રકારની કલ્પસ્થિતિ કહેલ છે. જેમકે- સામાયિક કલ્પસ્થિતિ, છેદોપ-સ્થાપનીય કલ્પસ્થિતિ અને નિર્વિશમાન કલ્પસ્થિતિ અથવા ત્રણ પ્રકારની કલ્યસ્થિતિ કહેલી છે. નિર્વિષ્ટકલ્યસ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને વિકલ્યસ્થિતિ. [221 નારક જીવોને ત્રણ શરીર કહેલ છે, જેમકે- વૈક્રિય, તૈજસ અને કામણ. અસુરકુમારોને ત્રણ શરીર નૈરયિકોની સમાન છે. એ પ્રમાણે બધા દેવોને સમજવા. પૃથ્વીકાયને ત્રણ શરીર કહેલ છે- ઔદ્યરિક, તૈજસ અને કાર્મણ. એ પ્રમાણે વાયુકાયને છોડીને ચૌરીન્દ્રિય સુધી ત્રણ શરીર જાણવા. [222] ત્રણ ગુર સમ્બન્ધી પ્રત્યેનીક કહેલ છે- આચાર્યનો પ્રત્યેનીક, ઉપાધ્યાયનો પ્રત્યેનીક, સ્થવિરનો પ્રત્યેનીક. ગતિ સંબંધી ત્રણ પ્રત્યેનીક કહેલ છે. જેમકે- ઈહલોક પ્રત્યેનીક, પરલોકપ્રત્યેનીક, ઉભયલોક-પ્રત્યનીક. સમુહની અપેક્ષા એ ત્રણ પ્રત્યેનીક કહેલ છે, જેમકે- કુલપ્રત્યેનીક, ગણપ્રત્યનીક સંઘપ્રત્યનીક. અનુકમ્પાની અપેક્ષાથી, ત્રણ પ્રત્યેનીક છે. તપસ્વી-પ્રત્યેનીક, ગ્લાન-પ્રત્યેનીક શૈક્ષ પ્રત્યેનીક, ભાવની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કહેલ છે, જેમકે-જ્ઞાન પ્રત્યેનીક, દર્શન-પ્રત્યેનીક, ચારિત્રપ્રત્યનીક. શ્રુતની અપેક્ષાએ ત્રણ પ્રત્યેનીક કહેલ છે, જેમકે- સૂત્રપ્રત્યેનીક, અર્થ પ્રત્યેનીક, તદુભય-પ્રત્યનીક. [223] ત્રણ અંગ પિતાના વીર્યથી પ્રાપ્ત થાય છે- અસ્થિ, અસ્થિમજ્જા અને કેશરમથુ રોમ નખ, ત્રણ અંગ માતાના આર્તવથી પ્રાપ્ત થાય છે, જેમકે- માંસ, શોણિત અને મગજ. [224] ત્રણ કારણોના સર્ભાવમાં શ્રમણ નિર્ણય કર્મક્ષપણરૂપ મહાનિર્જરાવાળો તથા મહાપર્યવસાન વાળો થાય છે. ક્યારે હું થોડા અથવા અધિક મૃતનું અધ્યયન કરનારો બનીશ ! ક્યારે હું એકાકીવિહાર પ્રતિમાને પ્રાપ્ત કરીને વિચરીશ ક્યારે હું સવન્તિમ મારણાંતિક સંલેખનાનું સેવન કરીને ભક્તપાનના પ્રત્યાખ્યાનપૂર્વક મૃત્યની આકાંક્ષા કર્યા વિના પાદોપગમન સંથારો ધારણ કરીશ ! આ પ્રકારની ત્રણ ભાવનાને મન, વચન અને કાયાથી ભાવતો. અથવા ચિંતન કરતો નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાન વાળો થાય છે. ત્રણ કારણોથી શ્રમણોપાસક મહાનિર્જરા અને મહાપર્યવસાન કરવાવાળો થાય છે. તે આ પ્રમાણે ક્યારે હું થોડા કે વધારે પરિગ્રહનો ત્યાગ કરનાર બનીશ ! ક્યારે હું મુંડિત થઈ ગૃહ- સ્થાવાસનો ત્યાગ કરી અણગાર અવસ્થા અંગીકાર કરીશ. ક્યારે હું મારણાંતિક સંખના ઝુસણાથી ઝૂસીત થઈને આહાર પાણીનો ત્યાગ કરીને પાદપોપગમન સંથારો કરીને મૃત્યુની ઈચ્છા નહિ કરતો Page #52 -------------------------------------------------------------------------- ________________ 266 ઠા-૩/૪૨૨૪ વિચરીશ! આ ત્રણે ભાવનાને શુદ્ધ મન, વચન અને કાયાથી ભાવતો પર્યાલોચન કરતો શ્રમણોપાસક મહાનિર્જરા અને મહાપર્યવસાનને પામે છે. | [22] ત્રણ કારણોથી પુદ્ગલથી ગતિમાં પ્રતિઘાત કહેલ છે. પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ સાથે અથડાવાથી પ્રતિઘાત પામે છે. રુક્ષ હોવાથી ગતિમાં પ્રતિઘાતવાળો થાય છે. લોકાન્તમાં ગતિના પ્રતિઘાતવાળો થાય છે. [22] ચક્ષુવાળા ત્રણ પ્રકારના કહેલ છે- એક નેત્રવાળા, બે નેત્રવાળા અને ત્રણ નેત્રવાળા. છદ્મસ્થ મનુષ્ય એક ચક્ષુવાળો, દેવી બે ચક્ષુવાળા, તથારૂપ શ્રમણ માહન ત્રણ ચક્ષુવાળા કહેલ છે. [227] અભિસમાગમ (વિશિષ્ટ જ્ઞાન) ત્રણ પ્રકારના કહેલ છે- ઉધ્વભિસમાગમ, અધોઅભિસમાગ અને તિયગભિસમાગમ. જ્યારે તથારૂપ શ્રમણ માહનને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે તે સર્વપ્રથમ ઉર્વ લોકના પદાર્થને જાણે છે. ત્યાર પછી તિર્યશ્લોકના પદાર્થનો પરિચ્છેદ કરે છે. ત્યાર પછી અધોલોકના પદાર્થનો પરિચ્છેદ કરે છે. હે આયુષ્યમનું શ્રમણ ! અધોલોકનું જ્ઞાન મુશ્કેલીથી થાય છે. [228] ઋદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે દેવદ્ધિ, રાજદ્ધિ, અને ગણિદ્ધિ, આચાર્યની ઋદ્ધિ. દેવની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, જેમકે વિમાનની ઋદ્ધિ, વૈક્રિયની ઋદ્ધિ અને પરિચારણાની ઋદ્ધિ. બીજી રીતે દેવદ્ધિ ત્રણ પ્રકારની કહેલી છે, જેમ કે- સચિન, અચિત્ત અને મિશ્ર. રાજર્તિના ત્રણ ભેદ. છે, જેમ કે રાજાની અતિયાનધિ, રાજાની નિયણદ્ધિ રાજાની બલવાહન કોષ્ઠાગાદ્ધિ અથવા રાજદ્ધિના ત્રણ પ્રકારે છે, સચિત્ત, આચિત્ત અને મિશ્રિત. ગણી ની ઋદ્ધિ ત્રણ પ્રકારની છે, જ્ઞાનાદ્ધિ,દર્શનદ્ધિ અને ચારિત્રદ્ધિ અથવા ગણદ્ધિના ત્રણ પ્રકાર છે- સચિત્ત, અચિત્ત અને મિશ્રિત. [22] ત્રણ પ્રકારનું ગૌરવ કહેલ છે- ઋદ્ધિગૌરવ, રસગૌરવ અને સતાગૌરવ. [23] ત્રણ પ્રકારનું કરણ ધાર્મિક, અધાર્મિક, અને ધાર્મિક ધાર્મિક [31] ભગવાને ત્રણ પ્રકારનો ધર્મ કહેલ છે. સુઅધીત ધર્મ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું સુષ્માત ધર્મ, સમ્યફ ચિન્તન કરવું સુતપસ્થિત ધર્મ (તપની આરાધના]. જ્યારે સારી રીતે ધ્યાન-ચિંતન થાય છે. ત્યાં શ્રેષ્ઠ તપનું આરાધન થાય છે. એ પ્રમાણે ભગવંતે સુ-અધીત ધર્મ, સંધ્યાત ધર્મ અને સુતપસ્થિત ધર્મ કહેલ છે. [232] વ્યાવૃત્તિ હિંસા આદિથી નિવૃત્તિ ત્રણ પ્રકારે છે, જેમકે-જ્ઞાનયુક્ત, અજ્ઞાનયુક્ત અને સંશયથી કરાતી વ્યાવૃત્તિ. એ પ્રમાણે પદાર્થોમાં આસક્તિ અને પદાર્થોનું ગ્રહણ પણ ત્રણ પ્રકારે છે. [233] ત્રણ પ્રકારના અંત કહેલ છે, જેમ કે લોકાન્ત, વેદાન્ત અને સમયાન્ત. [23] જિન ત્રણ પ્રકારે કહેલ છે. જેમકે અવધિજિન, મન:પર્યવજિન, કેવલીજિન. ત્રણ પ્રકારના કેવળી કહેલ છે. જેમકે- અવધિજ્ઞાનીકેવળી, મન પર્યાવજ્ઞાનીકેવળી અને કેવળજ્ઞાનીકેવળી ત્રણ પ્રકારના અહા કહેલ છે. જેમકે અવધિજ્ઞાની અહત, મનઃસ્પર્ધવજ્ઞાનીઅહંત, કેવલજ્ઞાની અહંત. [35] ત્રણલેશ્યાઓ દુર્ગધવાળી છે- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. ત્રણલેશ્યાઓ સુગંધવાળી છે- તેજલેશ્યા, પાલેશ્યા અને શુકલેશ્યા. એ પ્રમાણે દુર્ગતિમાં લઈ જનારી, સુગતિમાં લઈ જનારી, અશુભ, શુભ, અમનોજ્ઞ, મનોશ, Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૩, ઉદેસો-૪ અવિશુદ્ધ, વિશુદ્ધ, અપ્રશસ્ત, પ્રશસ્ત, શીતોષણ અને નિષ્પ-રક્ષ પણ ત્રણ-ત્રણ છે. 36] મરણ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે-બાલમરણ, પંડિતમરણ અને બાલ-પંડિતમરણ. બાલમરણ ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કે- સ્થિતિલેશ્ય, સંક્ષિપ્ટ લેશ્ય, પર્યવજાત લેશ્ય. બાલપંડિત મરણ ત્રણ પ્રકારે કહેલ છે, જેમ કે- સ્થિત લેક્ષ, અસંકિલષ્ટ લેશ્ય અને અપર્યવ જાતલેશ્ય. [237 નિશ્ચય નહીં કરવાવાળા “શંકાશીલ’ને માટે ત્રણ સ્થાને અહિતકર, અશુભરૂ૫. અયુક્ત, અકલ્યાણકારી અને અશુભાનુબન્ધી હોય છે. કોઈ પુરુષ મુંડિત થઇને અણાગારવસ્થા ધારણ કરે છે. પરંતુ નિગ્રંથ પ્રવચન પ્રત્યે શંકિત, કાંક્ષિત, ક્રિયાના ફલ પ્રતિ શંકાશીલ થાય છે. “આમ હશે કે નહીં એવી બુદ્ધિને પ્રાપ્ત કરે છે અને કલુષિત ભાવવાળો થાય છે. અને એ રીતે તે નિગ્રંથ પ્રવચન પ્રત્યે શ્રદ્ધા રાખતો નથી, વિશ્વાસ રાખતો નથી, રુચિ રાખતો નથી, તેને પરિષહ થાય છે અને પરિષહ તેને પરાજિત કરી દે છે. પરંતુ તે પરિષહ ને પરાજિત કરી શકતો નથી. કોઈ પુરુષ મુંડિત થઈને અણગાર અવસ્થાને ધારણ કરવા છતાં પણ પાંચ મહાવ્રતોમાં શંકા કરે - યાવતુ કલુષિત ભાવ કરે તથા પંચ મહાવ્રતોમાં શ્રદ્ધા રાખતો નથી તો યાવતુ તે પરિષહોનો પરાજ્ય કરી શકતો નથી. કોઇ મુંડિત થઈ, અગાર અવસ્થાના પરિત્યાગ પૂર્વક અણગાર અવસ્થા ધારણ કરવા છતાં છ જીવ નિકાયોમાં શ્રદ્ધા કરતો નથી યાવતું તે પરિષહોને પરાજિત કરી શકતો નથી. સમ્યક નિશ્ચય કરવાવાળાને ત્રણ સ્થાન હિતકર યાવતુ શુભાનુબંધી થાય છે, યથા- કોઈ મુંડિત થઇને ગૃહસ્થાવસ્થાથી અણગારાવસ્થા ધારણ કરે છે તે નિઃશંકિત આદિ ભાવોથી નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરે છે, તેની પ્રતીતિ કરે છે અને તેને પોતાની રુચિનો વિષય બનાવે છે તે અણગારને પરિવહનો સામનો કરવો પડે છે ત્યારે પરિષહ તેને આકુલ-વ્યાકુલ કરી શકતા નથી. પરંતુ તે પરિષહોને પરાજિત કરે છે, કોઈ વ્યક્તિ મુંડિત થઈને પ્રવ્રજિત થઈ પાંચ મહાવ્રતોમાં નિઃશંકિત નિઃકાંક્ષિત રહે છે તો યાવતુ તે પરિષહોને પરાજિત કરે છે, પરિષહો તેને પરાજિત કરી શકતા નથી. કોઈ પુરુષ મુંડિત થઇને ગૃહસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવા પર ષડૂજીવનિકાયમાં શંકા કરતો નથી તો-યાવતુ-તે પરિષહોને પરાજિત કરી દે છે તેને પરિષહો પરાજિત કરતા નથી. f238] રત્નપ્રભાદિ પ્રત્યેક પૃથ્વી ત્રણ વલયોથી ચારે તરફ ઘોયેલી જેમકેઘનોદધિવલયથી, ઘનવાત વલયથી, તનુપાત વલયથી. રિ૩૯] નૈરયિક જીવો ઉત્કૃષ્ટ ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી એમ જ જાણવું. [24] ક્ષીણમોહ બારમા ગુણસ્થાનવાળા] અહંન્ત ત્રણ કર્મપ્રવૃતિઓનો એક સાથે ક્ષય કરે છે, જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય. [241 અભિજિત નક્ષત્રના ત્રણ તારા કહેલ છે. એ પ્રમાણે શ્રવણ. અશ્વિની, ભરણી, મૃગશિર્ષ પુષ્ય અને જ્યેષ્ઠા નક્ષત્રના પણ ત્રણ-ત્રણ તારા છે. [24] શ્રી ધર્મનાથ તીર્થંકર પછી ત્રિચતુથાશ પોણો પલ્યોપમ ન્યૂન સાગરોપમ વ્યતીત થઈ ગયા પછી શાન્તિનાથ ભગવાન ઉત્પન્ન થયા. [243 શ્રમણ ભગવાન મહાવીરથી લઈને ત્રીજા યુગપુરુષ સુધી મોક્ષગમન Page #54 -------------------------------------------------------------------------- ________________ 268 ઠા-૩૮ર૪૩ કહેલ છે. મલ્લીનાથ ભગવાને ત્રણસો પુરુષોની સાથે મુંડિત થઈ પ્રવજ્યા ધારણ કરેલી પાર્શ્વનાથ ભગવાને પણ ત્રણસો પુરુષો સાથે પ્રવજ્યા ગ્રહણ કરી હતી. [24] શ્રમણ ભગવાન મહાવીરના જિન નહીં પરંતુ જિનની સમાન સક્ષર સનિપાતી જિનની જેમ યથાતથ્ય કહેવાવાળા ત્રણસો ચૌદપૂર્વધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. [245] ત્રણ તીર્થંકર ચક્રવર્તી હતા. શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ. [46] રૈવેયક વિમાન પ્રસ્તર (સમૂહ) ત્રણ કહેલ છે- અધ સ્તન રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, અને ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર. અધઃસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે- અધનાધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર. અધસ્તનમધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર. અધસ્તનોપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમ રૈવેયક વિમાનના પ્રસ્તર ત્રણ કહેલા છે. મધ્યમા-ધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમ મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર. મધ્યમો-પરિતન શૈવેયક વિમાન પ્રસ્તર. ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કેઉપરિયન-અધતન રૈવયક વિમાન પ્રસ્તર. ઉપરિતન-મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર. ઉપરિતનોપરિતન સૈવેયક વિમાન પ્રસ્તર. - 247] જીવોએ ત્રણસ્થાન દ્વારા ઉપાર્જિત પુદ્ગલોને પાપકર્મ રૂપમાં સંગ્રહીત કર્યા છે, કરે છે અને કરશે - સ્ત્રીવેદ નિવર્તિત, પુરુષવેદ, નિવર્તિત અને નપુંસકવેદ નિવર્તિત, એ પ્રમાણે સંગ્રહ, વૃદ્ધિ, બંધ ઉદીરણા, વેદન, અને નિર્જરાનું કથન પણ સમજવું. [248] ત્રણ પ્રદેશી સ્કન્ધો અનન્ત કહેલ છે. એ પ્રકારે યાત્રિગુણ રૂક્ષ પુગલ અનન્ત કહેલ છે. T સ્થાનઃ૩-હસોઃ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] સ્થાનઃ૩-ગુર્જરછાયાપૂર્ણ ( સ્થાન: 4 ) - ઉસક-૧ - રિ૪૯] ચાર પ્રકારની અન્ત ક્રિયાઓ કહેલી છે. તેમાં પ્રથમ અન્તક્રિયા આ પ્રકારે છે :- કોઈ અલ્પકમ આત્મા મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત થઈને ગૃહસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવા પર ઉત્તમ સંયમ, ઉત્તમ સંવર અને ઉત્તમ સમાધિનું પાલન કરનારો રૂક્ષવૃત્તિ રાખનારો,સંસારને પાર કરવાનો અભિલાષી, શાસ્ત્રાધ્યયનને માટે તપ કરનારો દુખનો એટલે દુઃખના કારણરૂપ કર્મનો ક્ષય કરનાર તપસ્વી થાય છે. તેને ઘોર તપ કરવું પડતું નથી અને તેને ઘોર વેદના પણ થતી નથી.એવો પુરૂષ દીઘાયુ ભોગવી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિવણ પ્રાપ્ત કરે છે અને બધા દુઃખોનો અન્ત કરે છે. જેમ ચાતુરન્ત ચક્રવર્તી ભરતરાજા. આ પહેલી અન્ત ક્રિયા છે. બીજી અન્તક્રિયા. આ પ્રકારે છે- કોઇ જીવ મહા અધિકકમ ઉપાર્જન કરીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય ત્યાર પછી મુંડિત થઈને Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્થાન, ઉસો-૧ 269 ગૃહસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ ઉત્તમ સંયમ, ઉત્તમ, સંવરયુક્ત યાવતુ ઉપધાનવાન બની દુઃખનો ક્ષય કરનાર ઘોર તપસ્વી બને છે. એવા આત્માને અધિક કર્મોનો ક્ષય કરવા માટે ઘોર તપની આરાધના કરવી પડે છે. તેમ જ દેવાદિત ઉપસર્ગજન્ય દુસહ વેદના સહન કરવી પડે છે. એવો આ પુરૂષ અલ્પકાળ પર્યાયનું પાલન કરીને અંતક્રિયા કરીને ગજસુકમાલ મુનિની જેમ સિદ્ધગતિમાં પહોંચી જાય છે. આ બીજી અન્તક્રિયા છે. ત્રીજી અન્તક્રિયા આ પ્રકારે છે. કોઈ અધિક કર્મ કરવાવાળો જીવ મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત યાવતું પ્રવ્રુજિત થાય છે. જેમ બીજી અન્તક્રિયામાં કહ્યું એ પ્રમાણે સર્વ કથન કરવું વિશેષતા એ છે કે તે દીઘયુિ ભોગવી સર્વ દુઃખોનો અત્ત કરે છે. જેમ ચાતુરન્ત ચક્રવર્તી સનકુમારરાજા તે ત્રીજી અન્તક્રિયા છે.કોઈ અલ્પકર્મવાળી વ્યક્તિ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત યાવતુ ધક્ષા લઈને ઉત્તમ સંયમનું પાલન કરે છે નતો તેને ઘોર તપ કરવું પડે કે ન તો તેને ઘોર વેદના સહન કરવી પડે છે. એવો પુરૂષ અલ્પાયુ ભોગવીને સિદ્ધ થાય છે. યાવત સર્વ દુઃખોનો અંત કરે છે. જેમ મરૂદેવી. તે ચોથી અંતક્રિયા. રિપ૦ ચાર પ્રકારના વૃક્ષો કહેલ છે જેમકે :- કેટલાક દ્રવ્યથી પણ ઊંચા અને ભાવથી પણ ઊંચા (જેમ ચન્દન વૃક્ષ) કેટલાક દ્રવ્યથી ઊંચા પરંતુ ભાવથી નીચા (લીંબડાની જેમ) કેટલાંક દ્રવ્યથી નીચા પણ ભાવથી ઊંચા એલચી ની જેમ કેટલાક દ્રવ્યથી નીચા અને ભાવથી નીચા. (જેમ જવાસા) એ જ પ્રકારે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- કેટલાક દ્રવ્યથી (જાતિથી) ઉન્નત અને ગુણથી પણ ઉન્નત. એ પ્રકારે. યાવદ્રવ્યથી પણ હીન અને ગુણથી પણ હીન. ચાર પ્રકારે વૃક્ષો કહેલ છે, જેમકેકેટલાક વૃક્ષ ઉચાઈમાં ઉન્નત હોય છે અને શુભ રસવાળા હોય છે. કેટલાક વૃક્ષ ઊંચાઈમાં ઉન્નત હોય છે પરન્તુ અશુભ રસ વાળા હોય છે. કેટલાક વૃક્ષ ઊંચાઈમાં અવનત અને રસાદિમાં ઉન્નત થાય છે. કેટલાક વૃક્ષ ઊંચાઈમાં પણ અવનત અને રસાદિમાં પણ અવનત થાય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષો કહેલ છે, જેમકે દ્રવ્યથી પણ ઉન્નત અને ગુણ પરિણમનથી પણ ઉન્નત. ઈત્યાદિ ચાર ભંગ. ચાર પ્રકારના વૃક્ષ કહેલ છે. કેટલાક ઊંચાઈમાં પણ ઊંચા અને રૂપમાં પણ ઉન્નત ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષો કહેલ છે જેમકે કેટલાક દ્રવ્યાદિથી. ઉન્નત હોતા થકા ઉન્નત મનવાળા યાવત ચાર ભંગ એ પ્રકારે સંકલ્પ પ્રજ્ઞા, દ્રષ્ટિ, શીલાચાર, વ્યવહાર, પરાક્રમ. એમ દરેકના ચાર ચાર ભાગાકરી દરેકની ચૌભંગી ઉતારી લેવી જોઈએ. જેમકે- દ્રવ્યથી ઉન્નત અને સંકલ્પથી પણ ઉન્નત, દ્રવ્યથી ઉન્નત સંકલ્પથી અવનત, દ્રવ્યથી અવનત સંકલ્પથી ઉન્નત, દ્રવ્યથી અવનત સંકલ્પથી અવનત ઈત્યાદિ, મન સંબંધી સૂત્રોમાં પુરૂષો જ સમજવા જોઈએ વૃક્ષો નહિ. ચાર પ્રકારના વૃક્ષ કહેલ છે, જેમકે- કેટલાક વૃક્ષ આકૃતિમાં સરળ અને ફળાદિ દેવામાં પણ સરળ કેટલાક આકૃતિમાં સરળ અને ફળાદિ દેવામાં વક્ર. એ પ્રકારે ચાર ભંગ સમજી લેવા. એમ ચાર પ્રકારના પુરૂષો કહેલ છે. જેમકે- આકૃતિથી સરલ અને યથી પણ સરળ. એ પ્રકારે ઉન્નત પ્રણતના ચાર ભંગ અને જુવકના ચાર ભંગ પણ કહેવા. પરાક્રમ સુધી બધા ભંગ જાણી લેવા. [251] પ્રતિમાધારી અણગારને ચાર ભાષાઓ બોલવી કહ્યું છે યથા યાચની, Page #56 -------------------------------------------------------------------------- ________________ 20 ઠાકોરપ૧ પ્રચ્છની, અનુજ્ઞાપની અને પ્રશ્ન વ્યાકરણી. [૨પ૨] ચાર પ્રકારની ભાષાઓ કહેલી છે- સત્યભાષા, મૃષાભાષા, સત્યમૃષા. મિશ્ર) ભાષા અને અસત્યામૃષા, (વ્યવહાર ભાષા.) [253 ચાર પ્રકારના વસ્ત્રો કહેલ છે. - શુદ્ધ તન્ત આદિથી બનાવેલ હોય અને બાહ્ય મેલથી રહિત પણ હોય. અથવા પહેલા પણ શુદ્ધ અને અત્યારે પણ શુદ્ધ, શુદ્ધ બનેલું છે પરંતુ મલિન છે. શુદ્ધ બનેલું નથી પરંતુ સ્વચ્છ છે. શુદ્ધ બનેલું પણ નથી અને સ્વચ્છ પણ નથી. એમ ચાર પ્રકારના પુરૂષ છે. જતિ આદિથી શુદ્ધ અને જ્ઞાનાદિ ગુણથી પણ શુદ્ધ, ઈત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે પરિણત અને રૂપથી પણ વસ્ત્રની ચૌભંગી અને પુરૂષની પણ ચૌભંગી સમજવી. ચાર પ્રકારના પુરૂષ છે. જાત્યાદિથી શુદ્ધ અને મનથી શુદ્ધ. ઇત્યાદિ એમ સંકલ્પ, યાવતું પરાક્રમના પણ ચાર ભાંગા સમજવા. રિપ૪] ચાર પ્રકારના પુત્ર કહેલ છે. જેમકે- “અતિજાત’ પોતાના પિતાથી પણ વધારે સંપત્તિમાન હોય છે. “અનુજાત’ પિતાની સમાન સંપત્તિમાન “અવજાત પિતાથી ઓછા ગુણવાળો કુલાંગાર’ કુલમાં કલંક લગાડનાર રિપ૫] ચાર પ્રકારના પુરૂષ કહેલ છે. જેમકે કેટલાક પ્રથમ પણ સત્ય અને પછી પણ સત્ય હોય છે. કેટલાક પ્રથમ સત્ય અને પછી અસત્ય હોય છે ઈત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે પરિણતયાવતુ પરાક્રમના પણ ચાર ભંગ ાણવા જોઈએ. એમ ચાર પ્રકારના વસ્ત્ર કહેલ છે. જેમકે કેટલાક સ્વભાવથી પણ પવિત્ર અને સંસ્કારથી પણ પવિત્ર. કેટલાક સ્વભાવથી પવિત્ર પરંતુ સંસ્કારથી અપવિત્ર ઇત્યાદિ ચાર ભંગ એમ પૂરૂષો પણ ચાર પ્રકારના છે. શુદ્ધ વસ્ત્રના ચાર ભંગ કહેલ છે. તે પ્રમાણે શુચિ વસ્ત્રના પણ ચાર ભંગ જાણવા યાવત પરાક્રમ સુધી કહેવું. [25] ચાર પ્રકારના કોરક કહેલ છે. જેમકે-આમ્રફલનું કોક (કલિકા) તાડનાફલનું કોરક,વલ્લીફલુનું કોરક, મેંઢનાં વિષાણની સમાન આકારના ફલવાળી એક વનસ્પતિનું કોરક એમ જ ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકેઆમ્રફલના કોરક સમાન, તાડફલના કોરક સમાન, વલ્લીલના કોરક સમાન, મેંઢ વિષાણની સમાન વનસ્પતિના કારક સમાન. ૨પ૭ ચાર પ્રકારના ગુણ કહેલ છે. જેમકે-કાષ્ઠની ત્વચાને ખાવાવાળા કાષ્ઠની છાલખાવાવાળા, કાષ્ઠખાવાવાળા, કાષ્ઠના સારભાગને ખાવાવાળા. એ પ્રકારે ચાર પ્રકારના ભિક્ષુ કહેલ છે. જેમકે ત્વચા ખાવાવાળા ઘુણની સમાન-જાવતું સાર ખાવાવાળા ઘુણની સમાન. ત્વચાખાવાવાળા ઘુણની જેવા ભિક્ષુનું તપ સાર ખાવાવાળા ઘુણની જેવું છે એટલે કઠિન કર્મોને ભેદનાર હોય છે. છાલ ખાવાવાળા ઘુણની જેવા ભિક્ષનું તપ કાષ્ઠખાવાવાળાઘુણની જેવું છે. એટલે મધ્યમ શ્રેણીનું હોય છે. કાષ્ઠ ખાવાવાળા ઘુણની જેવા ભિક્ષનું તપ છાલ ખાવાવાળા ઘુણની જેવું છે. એટલે કર્મભેદનમાં અસમર્થ હોય છે. સાર ખાવાવાળા ભિક્ષુનું તપ ત્વચા ખાવાવાળા ઘુણની જેવું છે. એટલે કઠોર કમોને ભેદનાર હોતું નથી. [258] તૃણ વનસ્પતિ કાયિક ચાર પ્રકાર ના કહેલ છે. જેમકે અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, અને સ્કંધબીજ. [29] ચાર કારણોએ નરકમાં નવીન ઉત્પન્ન નૈરયિક મનુષ્ય લોકમાં શીઘ Page #57 -------------------------------------------------------------------------- ________________ 271 સ્પન-૪, ઉદેસી-૧ માવવાની ઇચ્છા કરે છે પરન્તુ આવવામાં સમર્થ થતો નથી. જેમકે નરલોકમાં નવીન ઉત્પન્ન થયેલ નરયિક ત્યાં થતી પ્રબલ વેદનાનો અનુભવ કરતો થકો મનુષ્ય લોકમાં શીઘ આવવાની ઇચ્છા કરે છે પરન્તુ શીધ્ર આવવામાં સમર્થ થતો નથી. નરકભૂમિમાં નવીન ઉત્પન્ન થયેલ નૈરયિક નરકપાલો વડે પુનઃ પુનઃ આક્રાન્ત થવા પર મનુષ્ય લોકમાં જલ્દી આવવાની ઈચ્છા કરે છે પરંતુ આવવામાં સમર્થ થતો નથી. નરકભૂમિમાં નવીન ઉત્પન થયેલ નૈરકિ નરકવેદનીય કર્મના ક્ષીણ ન થવાથી વેદના વેદી લીધી ન હોવાથી, અને તે કર્મની નિર્જરા ન હોવાથી ઇચ્છા કરવા પર પણ મનુષ્ય લોકમાં આવવામાં સમર્થ થતો નથી. આ પ્રમાણે નરકાયુ કર્મ ક્ષીણ ન હોવાથી-યાવતુ - આવવામાં સમર્થ થતો નથી આ ચાર કારણોથી નવીન ઉત્પન્ન નૈરયિક મનુષ્ય લોકમાં શીધ્ર આવવાની ઈચ્છા કરવા પર પણ આવવામાં સમર્થ થતો નથી. [26] સાધ્વીને ચાર સાડીઓ ધારણ કરવા અને પહેરવાને માટે કહ્યું છે. એક બે હાથવિસ્તારની, બે ત્રણ હાથવિસ્તારવાળી, એક ચારહાથ વિસ્તારની. [21] ધ્યાન ચાર પ્રકારે કહેલ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલ ધ્યાન. આર્તધ્યાન ચાર પ્રકારનું છે. અમનોજ્ઞ વસ્તુની પ્રાપ્તિ થવા પર તેને દૂર કરવાની ચિન્તા, મનોજ્ઞવસ્તુની પ્રાપ્તિ થવા પર તે દૂર ન થાય તેની ચિન્તા બીમારી થવા પર તેને દૂર કરવાની ચિન્તા થવી. પ્રાપ્ત કામભોગ નો વિયોગ ન થાય તે ચિંતા,આર્તધ્યાનના ચાર લક્ષણ છે - આક્રન્દ કરવું, શોક કરવો, આંસુ પાડવા, વિલાપ કરવો. રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે, યથા- હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી સંરક્ષણાનુબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણ કહેલ છે, જેમકે- હિંસાદિ દોષોમાંથી કોઇ એકમાં અત્યન્ત પ્રવૃત્તિ કરવી, હિંસાદિ બધા દોષોમાં બહુવિધ પ્રવૃત્તિ કરવી. હિંસાદિ અધર્મ કાર્યમાં ધર્મ બુદ્ધિથી અથવા અભ્યદય માટે પ્રવૃત્તિ કરવી. મરણ સુધી હિંસાથી કૃિત્યો માટે પશ્ચાતાપ ન કરવું. | ધર્મધ્યાન સ્વરૂપ, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષા રૂપ ચાર પદોથી ચિત્તનીય છે. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય, સંસ્થાનવિચય. ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેલ છે. -આજ્ઞારુચિ, નિસર્ગરુચિ, સૂત્રરુચિ, અવગાઢ- રુચિ, ધર્મધ્યાનના ચાર આલમ્બન છે.-વાચના, પૃચ્છના, પરિવર્તન અને અનુપ્રેક્ષા. ધર્મધ્યાનની ચાર ભાવનાઓ છે, એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુ- પ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. શુકલધ્યાનના ચાર પ્રકાર કહેલ છે, જેમકે પૃથક–વિતર્ક સવિચારી, એકત્વ વિતર્ક અવિચારી, સૂક્ષ્મ-ક્રિયા અનિવૃત્તિ. સમુચ્છિન્નક્રિયા પ્રતિપાદિત શુકલ ધ્યાનમાં ચાર લક્ષણ છે, - અવ્યય, અસંમોહ, વિવેક, વ્યુત્સર્ગ. શુલ ધ્યાનના ચાર આલમ્બન છે, જેમકે- ક્ષમા, નિર્મમત્વ મૃદુતા અને સરલતા. શુક્લ ધ્યાનની ચાર ભાવનાઓ છે. અનન્તવતિતાનુપ્રેક્ષા, વિપરિણામોનુપ્રેક્ષા, અશુભાનુ- પ્રેક્ષા, અપાયાનુપ્રેક્ષા. 262 દેવોની સ્થિતિ (ક્રમ મયદા) ચાર પ્રકારની છે. જેમકે-કોઈ સામાન્ય દેવ હોય છે, કોઈ દેવોમાં સ્નાતક હોય છે, કોઈ દેવ પુરોહિત હોય છે, કોઈ દેવ સ્તુતિપાઠક હોય છે. ચાર પ્રકારના સંવાસ (મૈથુન માટે સહનિવાસ) કહેલ છે, જેમકે- કોઈ દેવ દેવીની સાથે સંવાસ કરે છે, કોઈ દેવ મનુષ્યનારી અથવા તિર્યંચ સ્ત્રી સાથે સંવાસ કરે છે, કોઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ થયા તેમ તેમ 272 ઠા-૪૨૬૨ મનુષ્ય અથવા તિથી પુરુષ દેવી સાથે સંવાસ કરે છે, કોઈ મનુષ્ય અથવા તિર્યંચ પુરુષ માનુષી અથવા તિર્યંચની સાથે સંવાસ કરે છે. [263-264] ચાર કષાય કહેલ છે, જેમકે- છોધકષાય, માનકષાય, માયાકષાય, અને લોભકષાય. તે ચારે કષાય નારક ચાવતુ વૈમાનિકોમાં એટલે ચોવીસ દંડકોમાં મળે છે. કોબના ચાર આધાર કહેલ છે, જેમકે- આત્મપ્રતિષ્ઠિત, પઐતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત. તે ક્રોધના ચાર આધાર નૈરયિકથાવતુ-વૈમાનિક સુધી બધા દંડકોમાં મળે છે. એ પ્રમાણે-ચાવતુ-લોભના પણ ચાર આધાર છે. માન, માયા, લોભના ચાર આધાર વૈમાનિક સુધી બધા દેડકોમાં જાણવું. ચાર કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે. ક્ષેત્રના નિમિત્તથી, વસ્તુના નિમિત્તથી, શરીરના નિમિત્તથી અને ઉપધિના નિમિત્તથી. એ પ્રમાણે દેડકોની અપેક્ષાએ નારક ચાવતુ-વૈમાનિક સુધી જાણવું જોઈએ. એ પ્રમાણે યાવતુ લોભની ઉત્પત્તિ પણ ચાર પ્રકારથી થાય છે. તે માન, માયા અને લોભની ઉત્પત્તિ નારક-જીવોથી લઈને વૈમાનિક સુધી બધામાં જાણવી.. ચાર પ્રકારના ક્રોધ કહેલ છે. જેમકે- અનન્તાનુબન્ધી ક્રોધ, અપ્રત્યાખ્યાન ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, સંજ્વલન ક્રોધ. આ ચારે પ્રકારના કોધ નારક-ચાવતુ- વૈમાનિકોમાં હોય છે. એ પ્રમાણે યાવતું લોભ પણ વૈમાનિક સુધી બધા જીવોમાં જાણવું. ચાર પ્રકારના ક્રોધ કહે છે-આભોગનિવર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાંત ક્રોધ, અનુપશાંત ક્રોધ. આ ચારે પ્રકારના ક્રોધ નૈયરિકચાવતુ-વૈમાનિક સુધી સમસ્ત જીવોમાં હોય છે. એમ પ્રમાણેચાવતુ ચાર પ્રકારના લોભ જાણવા. નારકોથી વૈમાનિકો સુધી જાણવું. ચાર કારણોથી જીવોએ આઠ કર્મપ્રકૃતિઓનું ચયન કર્યું છે. જેમકે-ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. નારકોથી વૈમાનિક સુધી એ જ કહેવું. એવી જ રીતે ચયન કરે છે. અને ચયન કરશે. આ ચયન સંબંધી ત્રણ દેડક સમજવા. એ પ્રમાણે ઉપચય કર્યો, કરે છે અને કરશે. એ પ્રમાણે બંધ કયોં કરે છે અને કરશે. એ પ્રમાણે ઉદીરણા. કરી છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વેદન કર્યું છે, કરે છે અને કરશે. એ પ્રમાણે નિર્જરા કરી છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વૈમાનિક સુધી ચોવીસ દંડકમાં “ઉપચય- યાવતુનિર્જરા કરે છે.” એમ ત્રણ-ત્રણ દેડક સમજવા. [25] ચાર પ્રકારની પ્રતિમાઓ કહેલી છે. જેમકે- સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, વિવેક પ્રતિમા અને વ્યુત્સર્ગ પ્રતિમાં. ચાર પ્રકારની પ્રતિમાઓ કહેલ છે, જેમકે-ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા. પ્રતિમાના આ પ્રમાણે પણ ચાર પ્રકાર છેશુદ્ધિકામોકપ્રતિમા, મહતિકામોક પ્રતિમા, યવમધ્યા અને વજમધ્યા. [26] ચાર અજીવ અસ્તિકાય કહેલ છે. જેમકે-ધમસ્તિકાય, અધમસ્તિકાય. આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય. ચાર અરપી અસ્તિકાય કહેલ છે, જેમકેધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાય. [27] ચાર પ્રકારના ફળ કહેલ છે, જેમકે- કોઈ કાચું હોવા પર પણ થોડું મીઠું હોય છે, કોઈ કાચું હોવા પર પણ અધિક મીઠું હોય છે, કોઈ પાકું હોવા પર પણ થોડું મીઠું હોય છે, કોઇ પાકું હોવા પર અધિક મીઠું હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- શ્રુત અને વયથી અલ્પ હોવા છતાં પણ થોડા મીઠા ફળની સમાન અલ્પ Page #59 -------------------------------------------------------------------------- ________________ 273 સ્થાન-૪, ઉદસો-૧ ઉપશમાદિ ગુણવાળા થાય છે. આ પ્રમાણે ચારે ભંગ સમજવા. [268] ચાર પ્રકારના સત્ય કહેલ છે- કાયાની સરળતા રૂપ સત્ય, ભાષાની સરળતા રુપ સત્ય. ભાવોની સરળતા રૂપ સત્ય, ભાષાની સરળતા રૂપ સત્ય ભાવોની સરળતા રૂપસત્ય,અવિસંવાદ યોગરૂપ સત્ય. ચાર પ્રકારના મૃષાવાદ છે કાયાની વક્રતા રૂપ મૃષાવાદ, ભાષાની વક્રતારુપ ભાવોની વક્રતારુપ વિસંવાદ યોગરૂપ મૃષાવાદ, ચાર પ્રકારના પ્રણિધાન કહેલ છે, મન-પ્રણિધાન, વચન- પ્રણિધાન, કાયપ્રણિધાન અને ઉપકરણ-પ્રણિધાન. એ ચારે પ્રણિધાન નારક-વાવતુ વૈમાનિક સુધી સમસ્ત પંચેન્દ્રિય દંડકમાં જણવા. ચાર પ્રકારના કહેલ છે, જેમકે - મનસુપ્રણિધાન વાવતુ ઉપકરણ સુપ્રણિધાન. આ પ્રમાણે નારક વૈમાનિક સુધીના પંચેન્દ્રિય જીવોમાં હોય છે. ચાર પ્રકારના દુષ્પણિધાન કહેલ છે. મનદુષ્પરિણ- ધાન યાવતુ ઉપકરણ દુષ્પણિધાન. નારકથી વૈમાનિક સુધી બધા પંચેન્દ્રિયોમાં હોય છે. {269 ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- કોઈ પ્રથમ વાર્તાલાપમાં ભદ્ર લાગે. છે પરંતુ સહવાસથી અભદ્ર જણાય છે. કોઈ સહવાસથી ભદ્ર લાગે છે પણ પ્રથમ મિલનમાં અભદ્ર લાગે છે, કોઈ પ્રથમ મિલનમાં પણ ભદ્ર હોય છે અને સહવાસથી પણ ભદ્ર લાગે છે, કોઇ પ્રથમ મિલનમાં પણ ભદ્ર નથી લાગતા અને સહવાસથી પણ ભદ્ર નથી લાગતા. ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- પોતાના પાપને જોનાર અન્યના પાપને નહીં જોનાર, અન્યનું પાપ જનાર પોતાનું પાપ નહીં જોનાર, પોતાનું પાપ જોનાર અને અન્યનું પણ પાપ નાર, પોતાનું પાપ નહીં જોનાર અને અન્યનું પાપ પણ નહીં જોનાર. ચાર પ્રકારનું પુરૂષ કહેલ છે, જેમકે- કોઈ પોતાના પાપની ઉદીરણા કરે છે પરંતુ બીજાના પાપની ઉદીરણા કરતો નથી. કોઈ પોતાના પાપની ઉદીરણા કરતો નથી પણ બીજાના પાપની ઉદીરણા કરે છે. કોઇ પોતાના અને બીજાના પાપની ઉદીરણા કરે છે અને કોઈ પોતાના પાપની ઉદીરણા ન કરે બીજાના પાપની પણ ઉદીરણા ન કરે. એમ ચાર ભંગ જાણવા. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- કોઈ પોતાના પાપને શાંત કરે છે, બીજાના પાપને શાંત કરતો નથી. કોઈ બીજાના પાપને શાંત કરે છે, પણ પોતાના પાપને શાંત કરતો નથી. યાવતુ કોઈ પોતાના પાપને શાંત કરતો નથી અને બીજાના પાપને પણ શાંત કરતો નથી. એ પ્રમાણે ચૌભંગી જાણવી. - ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- કોઈ એક પુરૂષ આસનથી ઊભા થાય છે, ને બીજાને ઊભા થવા દેતો નથી, કોઈ બીજાને ઊભા થવા દે છે, પણ પોતે ઊભા થતો નથી. પોતે ઊભા થાય છે અને બીજાને ઊભા થવા દે છે, કોઈ સ્વયં ઊભો થતો નથી અને બીજાને ઊભા થવા દેતો નથી. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે - કોઈ પુરૂષ સ્વયે વંદન કરે છે બીજા પાસે વંદાવતો નથી, કોઈ પુરૂષ બીજા પાસે વંદાવે છે પણ પોતે વંદન કરતો નથી. તેમજ કોઈ પુરૂષ સ્વયં વંદન કરે છે ને બીજા પાસે કરાવે છે, કોઈ પુરૂષ સ્વયં વંદન કરે નહિ અને અન્ય પાસે કરાવે નહિ. એ જ પ્રમાણે સત્કાર, સન્માન, પૂજા વાચના પ્રતિપ્રચ્છના સૂત્રાર્થ વગેરેની ચોભંગી સમજી લેવી જોઈએ. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, કોઈ સૂત્રધર હોય છે અર્થધર નથી હોતા. કોઈ અર્થઘર હોય છે સૂત્રધર નથી હોતા. કોઈ સૂત્રધર પણ હોય છે અને અર્થધર પણ હોય છે કોઈ સૂત્રધર પણ નથી અને અધર પણ નથી હોતા. a 18. cation International Page #60 -------------------------------------------------------------------------- ________________ 274 ઠા-૪/૧/૨૭૦ [27] અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના ચાર લોકપાલ કહેલ છે, જેમકેસોમ, યમ, વરુણ અને વૈશ્રમણ એ પ્રમાણે બલીન્દ્રના પણ સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ ચાર લોકપાલ છે. ધરણેન્દ્રના કાલપાલ, કોલપાલ, શૈલપાલ અને શંખપાલ ચાર લોકપાલ છે. એ પ્રમાણે ભૂતાનન્દના કાલપાલ, કોલપાલ, શંખપાલ અને શૈલપાલ એમ ચાર લોકપાલ છે. વેણુદેવના ચિત્ર, વિચિત્ર, વિચિત્રપક્ષ, અને ચિત્રપક્ષ ચાર છે. હરિકાન્તના પ્રભ, સુપ્રભ, પ્રભાકાંત અને સુપ્રભાકાંત ચાર છે. હરિસ્સહના પ્રભુ, સુપ્રભુ સુપ્રભાકાંત, પ્રભાકાંત ચાર છે. અગ્નિશિખના તેજ, તેજશિખ, તેજસ્કાંત અને તેજપ્રભ ચાર છે. અગ્નિમાણવના-તેજ, તેજશિખ તેજપ્રભ અને તે સ્કાન્ત, પૂર્ણઇન્દ્રના રૂપ, રૂપાંશ, રૂપકાત્ત અને રૂપપ્રભ વિશિષ્ટઈન્દ્રના રૂપ, રૂપાંશ, રૂપપ્રભ અને રૂપકાત્ત, જલ કાન્ત, ઇન્દ્રના જલ, જલરત, જલકાન્ત અને જલપ્રભ. અમિતગતિના-ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ અને સિંહવિક્રમગતિ અમિતવાહનના- ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહવિક્રમગતિ, સિંહગતિ. વેલમ્બના કાલ, મહાકાલ, અંજન અને રિષ્ટ, પ્રભંજનનાકાલ, મહાકાલ, રિઝ, અને અંજન. ઘોષના- આવર્ત, વ્યાવત, નન્દાવર્ત અને મહાન્ધાવર્ત. મહાઘોષના આવત. વ્યાવત મહાનંદિકાવત અને નંદિકાવર્ત, શક્રના-સોમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. ઇશાનંદ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરૂણ. ઈશાનેંદ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરૂણ. એ પ્રમાણે એકના અત્તરથી અચ્યતેન્દ્રસુધી ચાર ચાર લોકપાલ સમજવા. આ પ્રમાણે સૌધર્મેન્દ્ર, સનકુમાર, બ્રહ્મ, મહાશુક્ર અને પ્રાણતેન્દ્રના લોકપાલો સમાન નામવાળા છે. અને ઈશાન, માહેન્દ્ર, લાન્તકસ સહસ્ત્રાર અને અમ્મુતેન્દ્રના સમાન નામવાળા છે. વાયુ- કુમાર ચાર પ્રકારના કહેલ છે, જેમકે- કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન. [271] ચાર પ્રકારના દેવ છે.-ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વિમાનવાસી. [72] ચાર પ્રકારના પ્રમાણમાં કહેલ છે, જેમ કે- દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ અને ભાવપ્રમાણ. [273 ચાર પ્રધાન દિકુમારીઓ છે, - રૂપા, રૂપાંશ, સુરૂપા અને રૂપવતી. ચાર પ્રધાન વિદ્યુતકુમારીઓ કહેલ છે, - ચિત્રા, ચિત્રકનકા શહેરા અને સૌદામિની. ર૭૪) દેવેન્દ્ર દેવરાજ શક્રની મધ્યમ પરિષદના દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહેલ છે. દેવેન્દ્ર દેવરાજ ઇશાનની મધ્યમ પરિષદની દેવીઓની ચાર પલ્યોપમની સ્થિતિ છે. [25] સંસાર ચાર પ્રકારના છે,- દ્રવ્ય સંસાર, ક્ષેત્ર સંસાર કાલ સંસાર અને ભાવસંસાર [27 ચાર પ્રકારના પ્રાયશ્ચિત કહેલ છે, જેમ કે-જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયત્તિ, ચારિત્ર પ્રાયશ્ચિત્ત, વ્યકત કૃત્ય પ્રાયશ્ચિત્ત. ચાર પ્રકારના પ્રાયશ્ચિત્ત કહેલ છે, જેમ પરિસેવનાપ્રાયશ્ચિત્ત, સંયોજના પ્રાયશ્ચિત, આરોપણપ્રાયશ્ચિત્ત, પારાચિંતપ્રાયશ્ચિત. 278 ચાર પ્રકારના કાલ કહેલ છે, જેમ કે પ્રમાણકાલ યથાયુનિવૃતિકાલ, મરણ કાલ, અદ્ધાકાલ, [279) પુદ્ગલોના ચાર પ્રકારના પરિણમન કહેલ છે, જેમ કે :- વર્ણપરિણામ, Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉસો-૧ 275 ગંધપરિણામ, રસપરિણામ, સ્પર્શપરિણામ. [28] ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરો સિવાયના ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરી છે. જેમ કે સર્વથા પ્રાણાતિપાતથી વિરમણ, સર્વથા મૃષાવાદથી વિરમણ, સમસ્ત અદત્તાદાનથી વિરમણ, સર્વથા બહિદ્ધાદ્યન (પરિગ્રહ) વિરમણ. સમસ્ત મહાવિદેહોમાં અહંત ભગવાન ચાતયમ ધર્મની પ્રરૂપણા કરે છે, જેમકે સમસ્ત પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું- યાવતુ- સમસ્ત પરિગ્રહથી વિરમણ. [281] ચાર પ્રકારની દુર્ગતિઓ કહેલી છે. જેમકે નરયિક દુર્ગતિ, તિર્યગ્લોનિક દુગતિ, મનુષ્ય દુગતિ, દેવ દુર્ગતિ. ચાર પ્રકારની સુગતિ કહી છે, જેમ કે સિદ્ધ સુગતિ, દેવ સુગતિ, મનુષ્ય સુગતિ, શ્રેષ્ઠ કુલમાં જન્મ લેવો તે સુગતિ. ચાર દુગતિ પ્રાપ્ત કહેલ છે - નૈરયિક દુર્ગતિપ્રાપ્ત, તિર્યંચ દુર્ગતિ પ્રાપ્ત મનુષ્ય દુર્ગતિ પ્રાપ્ત દેવ દુર્ગતિ પ્રાપ્ત. ચાર સુગતિ પ્રાપ્ત કહેલ છે, જેમ કે- સિદ્ધસુગતિ પ્રાપ્ત યાવતું શ્રેષ્ઠ કુલમાં જન્મપ્રાપ્ત. . [282 પ્રથમ સમયના જિન ની પ્રવૃતિઓ ક્ષીણ થઈ ગઈ હોય, જેમ કે- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કેવલજ્ઞાનદર્શન જેને ઉત્પન્ન થયા છે એવા અહંત ભગવાન કેવળ ચાર પ્રકૃતિઓનું વેદન કરે છે. જેમ કે- વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. પ્રથમ સમય સિદ્ધની ચાર કર્મ પ્રવૃતિઓ એક સાથે ક્ષીણ થાય છે, જેમ કે વેદનીય આયુષ્ય, નામ અને ગોત્ર [283 ચાર કારણોથી હાસ્યની ઉત્પત્તિ થાય છે, જેમ કે કાંઈક જોઈને, બોલીને, સાંભળીને અને સ્મરણ કરીને. 284] ચાર પ્રકારના અંતર કહેલ છે, જેમ કે- કાષ્ટાંતર પસ્માન્તર, લોહાન્તર, પ્રસ્તરોત્તર; એ પ્રમાણે સ્ત્રી, સ્ત્રીમાં અને પુરુષ પુરુષમાં પણ ચાર પ્રકારના અન્તર કહેલ છે- કાષ્ઠાન્તરની સમાન, પદ્માસ્તરની સમાન, લોહાત્તરની સમાન, પ્રસ્તરાન્તરની સમાન. [285 ચાર પ્રકારના કર્મકર (નોકર) કહેલ છે, જેમ કે- દિવસમૃતક, યાગભૂતક, ઉચ્યતાભૂતક, કમ્બાડભૂતક [28] ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમ કે કેટલાક પ્રગટ રૂપથી દોષનું સેવન કરે છે. ગુપ્ત રીતે દોષનું સેવન કરતા નથી તે બકુશ. કેટલાક ગુપ્ત રૂપથી દોષનું સેવન કરે છે પરંતુ પ્રગટ રૂપે સેવતા નથી તે કષાયકુશીલ, કેટલાક પ્રગટરૂપે પણ અને ગુપ્ત રીતે પણ દોષનું સેવન કરે છે તે પ્રતિસેવના કુશીલ, કેટલાક પ્રગટ રૂપથી અને ગુપ્ત રીતે પણ દોષનું સેવન કરતા નથી, તે સ્નાતક.. [287] અસુરેન્દ્ર, અસુરકુમારરાજ ચમરેન્દ્રના સોમપાલ મહારાજાની ચાર અગ્રમહિષી કહેલી છે, જેમકે- 1 કનકા, 2 કનકલતા, 3 ચિત્રગુપ્તા અને 4 વસુંધરા. એ પ્રમાણે વમની વરણની અને વૈશ્રમણ લોકપાલોની પણ એ જ નામવાળી ચાર ચાર અગ્રમહિષીઓ છે. વૈરોચનેંદ્ર વિરોચનરાજ બલિના સોમ નામના લોકપાલની ચાર અગ્રમહિષિઓ છે. મિત્રકા, સુભદ્રા, વિધુતા અને અશની એ પ્રમાણે યમ, વૈશ્રમણ અને વરણ લોકપાલોની ચાર ચાર અગ્નમહિષીઓ છે. નાગકુમારેન્દ્ર, નાગકુમારના રાજા ધરણેન્દ્રના કાલવાલ લોકપાલની ચાર અઝમહિષીઓ છે. અશોકા, વિમલા, સુપ્રભા અને સુદર્શના એ પ્રમાણે વાવતુ- શંખપાલના પણ અગ્રમોહીઓ છે. નાગેન્દ્ર Page #62 -------------------------------------------------------------------------- ________________ 276 -41287 નાકુમાર-રાજ ભૂતાનંદના કલપાલ લોકપાલની ચાર અગ્નમહિષીઓ છે. જેમકેસુનન્દા, સુભદ્રા, સુજતા સુમના. એ પ્રમાણે વાવતું- શૈલપાલની અગ્રમહિષીઓ જાણવી જોઇએ. જેમ ઘરણેન્દ્રના લોકપાલોની અઝમહિષીઓ છે. એ પ્રમાણે દક્ષિણદિશાના લોકપાલોની યાવતું- ઘોષ નામના ઈન્દ્રના લોકપાલોની અઝમહિ- પીઓ જાણવી. જે રીતે ભૂતાનંદના અગ્રમહિષીઓનું કથન કર્યું તે પ્રમાણે ઉત્તરના બધા ઈન્દ્રસ્થાવતું મહાઘોષ નામના ઇન્દ્રના લોકપાલોની અઝમહિષીઓ સમજવી. પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની ચાર અઝમહિષીઓ છે, જેમ કે- કમલા, કમલપ્રભા, ઉત્પલા અને સુદર્શના. એ પ્રમાણે મહાકાલની પણ જાણવી. ભૂતેન્દ્ર ભૂતરાજ સુરૂપની ચાર અઝમહિષીઓ છે, જેમ કે- રૂપવતી, બહુરૂપા સુરૂપા અને સુભગા. એ પ્રમાણે પ્રતિરૂપની જાણવી. યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની ચાર અગ્નમહિષીઓ છે. જેમ કે- પુત્રા. બહુપુત્રા, ઉત્તમ, અને તારકા. એ પ્રમાણે યક્ષેન્દ્ર મણીભદ્રની પણ જાણવી. રાક્ષસેન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અઝમહિષીઓ છે. તેમના નામ-પા, વસુમતિ, કનક, રત્નપ્રભા. એ પ્રમાણે રાક્ષસેન્દ્ર મહાભીમની પણ ચાર અઝમહિષી જાણવી. કિનારે કિન્નરની ચાર અઝમહિષીઓ છે. તેમનાં નામ-વહિંસા, કેતુમતી, રતિસેના, અને રતિપ્રભા, એ પ્રમાણે કિન્નરેન્દ્ર ઝિંપુરુષની જાણવી. કિંજુસુપેન્દ્ર ઝિંપુરુષરાજ સત્યુરુષની ચાર ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ- રોહિણી નવમિકા, લી, અને પુષ્પાવતી. એ પ્રમાણે કિંપુરૂષેન્દ્ર મહાપુરૂષની જાણવી. મહોગેન્દ્ર મહોરગરાજ અતિકાયની ચાર અઝમહિષીઓ છે. તેમનાં નામ-ભુજગા. ભુજગાવતી, મહાકચ્છા, અને ટા, એ પ્રમાણે મહાકાયની અગ્નમહિષીઓ પણ એ જ નામની જાણવી. ગંધર્વેન્દ્ર ગંધર્વરાજ ગીતરતિની ચાર અઝમહિષીઓ છે. તેમનાં નામ-સુઘોષા, વિમલા, સુસ્વરા, ને સરસ્વતી. એ પ્રમાણે ગીતયશની પણ જાણવી. જ્યોતિષ્કન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામચન્દ્રપ્રભા, જ્યોત્સનાભાં અચિમાલી, અને પ્રભંકરા. સૂર્યની ચાર અગ્ર- મહિષીઓ છે. - સૂર્યપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી, અને પ્રભંકરા. અંગારક નામના મહાગ્રહની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામવિજ્યા, વૈજયંતી જયંતી અને અપરાજિતા. એવી રીતે બધા મહાગ્રહોની, યાવતુ ભાવકેતુ નામના છેલ્લા ગ્રહની ચાર અગ્રમહિષીઓ છે. દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજાની ચાર અગ્રમહીવીઓ છે-રોહિણી, મદના, ચિત્રા અને સોમા એ પ્રમાણે વૈશ્રવણ સુધી જાણવું. દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રના લોકપાલ સોમ મહારાજની ચાર અગ્રમહિષીઓ છે પૃથિવી, રાની, રજની અને વિદ્યુત, એ પ્રમાણે શેષ લોકપાલોની યાવતું વરુણ સુધી જાણવું. [288] ગોરસ વિકૃતિઓ ચાર છે દૂધ, દહીં, ઘી, માખણ, સ્નિગ્ધ વિકૃતિઓ ચાર છે- તેલ, ઘી, ચરબી, માખણ મહા વિકૃતિઓ ચાર છે- મધ, માંસ, મધ, માખણ. [28] કૂટાગાર ગૃહ ચાર પ્રકારના છે. કોઈ કૂટાગાર ગુપ્ત પ્રકાથી આવૃત અને ગુપ્ત દ્વારવાળું હોય છે. કોઇ કૂટાગાર ગુપ્ત-પ્રકારરથી આવૃત પરંતુ અગુપ્ત દ્વારવાળુ હોય છે. કોઈ કૂટાગાર અગુપ્તપ્રકારથી રહિત છે પરંતુ ગુપ્ત દ્વારવાળું હોય છે. કોઈ કૂટાગારઅગુપ્તપ્રકારથી રહિત છે અને અગુપ્ત ધારવાળું હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, એક પુરૂષ ગુપ્ત છે અને ગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ ગુપ્ત છે પરંતુ, Page #63 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૧ 277 અગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ અગુપ્ત છે પરંતુ ગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ અગુપ્ત છે અને અગુપ્તેન્દ્રિ છે. કૂટાગોર શાલા- ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે- કોઈ શાલાગુપ્ત છે, એટલે પ્રકારાદિથી આવૃત્ત છે અને ગુપ્ત દ્વારવાળી છે. કોઇ શાલા ગુપ્ત છે. પરંતુ ગુપ્તદ્વાર વાળી નથી. કોઈ શાલા અગુપ્ત છે. પ્રાંકારાદિથી આવૃત નથી અને ગુપ્ત દ્વારવાળી પણ નથી. આ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રીઓ કહેલી છે. એ આ પ્રમાણે- એક ગુપ્તા એટલે વસ્ત્રાવૃતા છે અને ગુપ્તક્રિયા છે. એક ગુપ્ત છે. પરંતુ ગુતેન્દ્રિયા નથી. એક અગુપ્તા છે વસ્ત્રાદિથી અનાવૃત છે. પરંતુ ગુપ્તક્રિયા છે. એક અગુપ્તા છે- છે. પરંતુ ગુપ્તક્રિયા છે. એક અગુપ્તા છે- અને અગુપ્તદ્રિય છે. [29] અવગાહના ચાર પ્રકારની કહેલ છે. દ્રવ્ય ગ્રાહના ક્ષેત્રાવગાહના કાલાવગાહના ભાવાવગાહના [291] ચાર પ્રજ્ઞપ્તિઓને અંગબાહ્ય કહી છે. જેમ કે ચંદ્રપ્રજ્ઞતિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જબૂદીપ પ્રજ્ઞપ્તિ દ્વિીપસાગર પ્રજ્ઞપ્તિ સ્થાનઃ૪-ઉદેસો ૧નીમુનિ દીપરત્નસાગરે કરેલગુરછાયાપૂર્ણ ( ઉદેસ૨) રિત્રો પ્રતિસંલીન (કષાયનો નિરધ કરવાવાળા) પુરુષ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે ક્રોધપ્રતિસલીન, માનપ્રતિસલીન, માયાપ્રતિસંલીન લોભપ્રતિસલીન. અપ્રતિસલીન પુરૂષ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે ક્રોધ અપ્રતિસલીન, માન અપ્રતિસલીન, માયાઅપ્રતિસલીન, લોભપ્રતિસંલિન છે. પ્રતિસલીન પુરુષવર્ગ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે- મનપ્રતિસંલીન, વચન પ્રતિસંલીન, કાયપ્રતિસંલીન ઈન્દ્રિયપ્રતિસંલીન. અપ્રતિસલીન પુરુષ વર્ગ ચાર પ્રકારના છે મનઅપ્રતિસલીન વચનઅપ્રતિસલીન, કાયઅપ્રતિસસલીન, ઈન્દ્રિયઅપ્રતિસલીન, 27 ચાર પ્રકારના પુરુષો કહેલા છે. તે આ પ્રમાણે- કોઈ પુરુષ બાહ્યવૃત્તિથી દીન અને આત્યંતર વૃત્તિથી પણ દીન અથવા પહેલા દીન અને પછી દીન કોઈ બાહ્યવૃતિથી દીન પણ આવ્યંતર વૃતિથી અદીન અથવા પહેલા દીન. પછી અદીન એક બાહ્યવૃતિથી અદીન અને અંતરવૃતિથી દીન અથવા પહેલા અદીન પછી દીનવ એક બાહ્યવૃત્તિથી અદીન અને અંતરવૃત્તિથી અદીન અથવા પહેલા પણ અદીન. અને પછી પણ અદન. ચાર પ્રકારના પુરુષવર્ગ છે. એક પુરુષ શરીરથી રાંકડા જેવો અને અંતરવૃત્તિથી પણ દીન-કાયર. એક પુરુષ બાહ્ય વૃત્તિથી દીન પણ, આંતર વૃત્તિથી અદીનહિમતવાળો. એક પુરુષ અદીન-પુષ્ટ અને અંતરંગ પરિણામથી-દીન-કાયર, એક શરીરથી અદીન-મજબૂત અને અંતરંગ પરિણામથી અદીન-શૂરવીર ? ચાર પ્રકારના પુરુષવર્ગ છે H કોઈ પુરુષ શરીરથી દીન અને મલિન વસ્ત્રાદિથી દીન- કોઈ એક શરીરથી દીન પણ વસ્ત્રાદિથી અદીન-રૂપવાળો. કોઈ એક શરીરથી અદીન પણ મલીન વસ્ત્રાદિ વડે દીનરૂપવાળો કોઈ એક શરીરથી અદીન-પુષ્ટ અને શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે અદીન રૂ૫વાળો. ચાર પ્રકારના પુરુષવર્ગ છે : એક શરીરથી દીન અને મનથી પણ દીન છે. એક શરીરથી દીન પણ મનથી અદીન છે. એક શરીરથી અદીન પણ Page #64 -------------------------------------------------------------------------- ________________ 278 હાજર ર૯૩ મનથી દીન છે. એક શરીરથી અદીન અને મનથી પણ અદીન છે. ચાર પ્રકારના પુરુષવર્ગ છે- એક શરીરથી દીન અને સંકલ્પથી પણ દીન એક શરીરથી દીન પણ સંકલ્પથી અદીન. એક શરીરથી અદીન પણ સંકલ્પથી દીન, એક શરીરથી અદીન અને સંકલ્પથી પણ અદીન. ચાર પ્રકારના પુરુષવર્ગ છે: એક શરીરથી દીન અને પ્રજ્ઞાથી પણ દીન છે. એક શરીરથી દીન પણ પ્રજ્ઞાથી શ્રેષ્ઠ છે. એક શરીરથી અદીન પણ પ્રજ્ઞાની. દીન છે. તેમજ એક શરીરથી અને પ્રજ્ઞાથી બન્નેથી અદીન છે. ચાર પ્રકારના પુરુષવર્ગ છે. એક શરીરથી દીન અને ચક્ષુના તેજથી પણ હીન છે. એક શરીરથી દીન પણ ચક્ષના તેજથી હીન છે. તેમજ એક શરીર અને ચક્ષુના તેજ, બન્નેથી અદીન છે. એ પ્રમાણે દીન શીલાચાર, દીન વ્યવહાર, દીન પસક્રમ, દીન વૃત્તિ, દીન જાતિ, દીન ભાસી દીનાવાભાસી, દીન સેવી અને દીન પરિવારના ચારચાર ભાંગા જાણવા. [294] ચાર પ્રકારના પુરુષવર્ગ કહેલ છે, તે આ પ્રમાણે- કોઇ ક્ષેત્રથી આર્ય અને પાપકર્મને ન કરવાથી આર્ય. કોઈ ક્ષેત્રથી આર્ય અને પાપકર્મ કરવાથી અનાર્ય. કોઈ [ક્ષેત્રથી) અનાર્ય અને [પાપકર્મને ન કરવાથી] આર્ય કોઈ ક્ષેત્રથી અનાર્ય અને પાપકર્મને કરવાથી પણ અનાર્ય એ પ્રમાણે 2 આર્યપરિણતિ, 3 આર્યરૂપ, 4 આર્યમન, 5 આર્યસંકલ્પ, 6 આર્યપ્રજ્ઞા, 7 આર્યદ્રષ્ટિ, 8 આર્યશીલાચાર, 9 આર્યવ્યવહાર 10 આર્યપરાક્રમ, 12 આર્યવૃત્તિ, ૧ર આર્યજાતિ, 13 આર્યભાષી, 14 આવભાષી, 15 આર્યસેવી, 16 આર્યપર્યાય, 17 આર્યપરિવાર 18 આર્યભાવવાળા પુરુષના પણ ચાર ચાર ભાગા જાણવા. [195] ચાર પ્રકારના વૃષભ કહેલ છે, તે આ પ્રમાણે જાતિસંપન્ન, કુલસંપન્ન બલસંપન્ન અને રૂપસંપન્ન. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ છે, જાતિસંપન્ન યાવતું રૂપસંપન્ન. બીજી રીતે પણ વૃષભના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે- એક જાતિસંપન્ન છે પરંતુ કુલસંપન્ન નથી એક કુલસંપન્ન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન છે અને કુલસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન પણ નથી અને કુલસંપન્ન પણ નથી. એ પ્રમાણે પુરુષ વર્ગના પણ ચાર ભાંગા સમજી લેવા જોઇએ. વૃષભ ચાર પ્રકારના છે તે આ પ્રમાણે એક જાતિસંપન છે પરંતુ બલસંપન્ન નથી. એક બલસંપન્ન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન પણ છે અને બલસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન પણ નથી અને બલસંપન્ન પણ નથી. એ જ પ્રમાણે પુરુષ વર્ગના ચાર ભાંગા જાણવા. વૃષભ ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે એક જાતિસંપન્ન છે પરંતુ રૂપસંપન્ન નથી. એક રૂપસંપન્ન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન પણ છે અને રૂપસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન પણ નથી અને રૂપસંપન્ન પણ નથી. એ પ્રમાણે પુરુષ વર્ગના પણ ચાર ભાંગા જાણવા. કુલસંપન્ન, બલસંપન્ન, વૃષભના ચાર ભાંગા છે. એ પ્રમાણે પુરુષ વર્ગના પણ ચાર ભાંગા છે. કુલસંપન્ન અને રૂપ સંપન્ન વૃષભના ચાર ભાંગા છે. એ પ્રમાણે પુરુષવર્ગના પણ ચાર ભાંગા છે. હાથીના ચાર પ્રકાર કહેલ છે, જેમ કે- ભદ્ર મંદ મૃગ સંકીર્ણ. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલ છે. ભદ્ર યાવતું સંકીર્ણ હાથી ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે- એક ભદ્ર છે અને ભદ્ર મનવાળો છે, એક ભદ્ર છે પરંતુ મંદ મનવાળો છે, એક ભદ્ર છે પરંતુ મૃગ મનવાળો છે. એક ભદ્ર છે પરંતુ સંકીર્ણ મનવાળો છે. આ પ્રમાણે પુરુષ વર્ગ પણ ચાર Page #65 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૨ 279 પ્રકારના છે. હાથીના પણ આ પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે- એક મંદ પરંતુ ભદ્ર મનવાળો છે. એક મંદ છે અને મંદ મનવાળો છે. એક મંદ પરંતુ મૃગ મનવાળો છે. એક મંદ છે પરંતુ સંકીર્ણ મનવાળો છે. એ પ્રમાણે પુરુષવર્ગ પણ ચાર પ્રકારના કહેલ છે. હાથીના આ ચાર પ્રકાર છે- એક મૃગ છે અને ભદ્ર મનવાળો છે. એક મૃગ છે પરંતુ મંદ મનવાળો છે. એક મૃગ છે અને મૃગ મનવાળો પણ છે. એક મૃગ છે પરંતુ સંકીર્ણ મનવાળો છે. એ પ્રમાણે પુરુષના પણ “મૃગ અને ભદ્રમનવાળા” એમ ચાર ભેદ સમજવા. હાથીના આ પ્રમાણે ચાર પ્રકાર પડે છે- એક સંકીર્ણ છે પરંતુ ભદ્ર મનવાળો છે. એક સંકીર્ણ છે પરંતુ મંદ મનવાળો છે, એક સંકીર્ણ છે પરંતુ મૃગ મનવાળો છે, એક સંકીર્ણ છે અને સંકીર્ણ મનવાળો છે. એજ પ્રમાણે પુરુષના પણ “સંકીર્ણ અને ભદ્ર મનવાળો” એ ચાર ભેદ છે. 296-300 ગાથા :- ભદ્ર હાથીના લક્ષણે- મધની ગોળીની સમાન પિંગલઆંખોવાળો, અનુક્રમથી પતલી, સુંદર અને લાંબી પૂંછડીવાળો અને ઉન્નત મસ્તક આદિથી સવાંગ સુંદર ભદ્ર હાથી ધીર પ્રકૃતિનો હોય છે. મંદ હાથીના લક્ષણો- ચંચલ સ્કૂલ અને ક્યાંક પાતળી અને ક્યાંક મોટી ચામડીવાળો, સ્થૂલ મસ્તક, પૂંછ, નખ, દાંત અને કેશવાળોતથા સિંહની સમાન પિંગલ નેત્રવાળો હાથી મંદ અિધીર] પ્રકૃતિનો હોય છે. મૃગ હાથીનું લક્ષણ - કૂશ શરીર અને કૂશ ગ્રીવાવાળો, પાતળી ચામડી, નખ, દાંત અને કેશવાળો, ભયભીત, સ્થિર કર્ણ, ઉદ્વિગ્નતાપૂર્વક ગમન કરવાવાળો સ્વયં ત્રસ્ત અને અન્યોને ત્રાસ દેવા વાળો હાથી મૃગ પ્રકૃતિનો હોય છે. સંકીર્ણ હાથીનું લક્ષણ- જે હાથીમાં ભદ્ર, મંદ અને મૃગ પ્રકૃતિના હાથીઓનાં થોડા થોડા લક્ષણ હોય તથા જે વિચિત્ર રૂપ અને શીલ વાળો હોય તે હાથી સંકીર્ણ પ્રકૃતિ વાળો હોય છે. હાથીઓનો મદકાલ- ભદ્ર જાતિનો હાથી શરદ ઋતુમાં મદવાળો હોય છે. મંદ જાતિનો હાથી વસંત ઋતુમાં મદવાળો હોય છે. મૃગ જાતિનો હાથી હેમંત ઋતુમાં મદોન્મત હોય છે અને સંકીર્ણ જાતિનો હાથી કોઈ પણ ઋતુમાં મદોત્તમ હોય છે. | [31] ચાર પ્રકારની વિકથાઓ કહી છે. સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા. સ્ત્રીકથા ચાર પ્રકારની છે- સ્ત્રીઓની જાતિની કથા, કુલની કથા, રૂપની કથા, નેપથ્યની વેશભૂષા સંબંધી કથા. ભક્તકથા ચાર પ્રકારની છે. ભોજન સામગ્રીની. કથા, વિવિધ પ્રકારના પકવાનો અને વ્યંજનોની કથા, ભોજન બનાવવાની કથા, ભોજન નિમણિની વ્યવની કથા. દેશકથા ચાર પ્રકારની છે. દેશના વિસ્તારની કથા, દેશમાં ઉત્પન્ન થવા વાળા ધાન્યાદિની કથા, દેશવાસીઓના કર્તવ્યાકર્તવ્યની કથા દેશવાસી ઓના નેપથ્ય- ની કથા. રાજકથા ચાર પ્રકારની છે. રાજાના નગરપ્રવેશની કથા. રાજાના નગરપ્રયાણની કથા, રાજાના બલ-વાહનની કથા, રાજાના કોઠાર (ભંડારની કથા. ચાર પ્રકારની ધર્મકથા કહી છે- આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની. આક્ષેપની કથા ચાર પ્રકારની છે. આચાર - આક્ષેપણી વ્યવહાર- આક્ષેપણી પ્રજ્ઞપ્તિ- આક્ષેપની. દ્રષ્ટિવાદ-આક્ષેપણી કથા. વિક્ષેપણી કથા ચાર પ્રકારની છે- સ્વ સિદ્ધાન્તના ગુણોનું કથન કરવું અને પર સિદ્ધાંતના દોષો બતાવવા. પર સિદ્ધાંતનું ખંડન કરીને સ્વ સિદ્ધાંતની સ્થાપના કરવી. પર સિદ્ધાન્તમાં જે સમોચીત તત્ત્વ હોય તેને પરસિદ્ધાન્તના દોષો બતાવવા. પર સિદ્ધાન્ત- ની મિથ્યા માન્યતાઓ બતાવી, સત્ય સિદ્ધાન્તની Page #66 -------------------------------------------------------------------------- ________________ 280 ઠાણ-૪/૨/૩૦૧ સ્થાપના કરવી. સંવેદની કથા ચાર પ્રકારની છે- ઈહલોક સંવેદની-મનુષ્ય દેહની નશ્વરતા બિતાવી વૈરાગ્ય ઉપજાવનારી. પરલોક સંવેદની-પરલોકના સ્વરૂપને પ્રગટ કરનારી કથા. આત્મશરીર સંવેદની- સ્વશરીરને અશુચિમય બતાવવાવાળી કથા. પરશરીરસંવેદની- નિર્વેદની કથા ચાર પ્રકારની છે- આ જન્મમાં કરેલા દુષ્કમનું ફળ આ જન્મમાં મળે છે તે બતાવવાળી કથા. આ જન્મમાં કરેલા દુષ્કર્મોનું ફળ પરજન્મમાં મળે છે તે બતાવવાવાળી કથા. પરજન્મમાં કરેલા દુષ્કર્મોનું ફળ આ જન્મમાં મળે છે તે બતાવતી કથા. પરજન્મમાં કરેલ દુષ્કર્મોનું ફળ પર-જન્મમાં મળે છે તે બતાવતી કથા. આજન્મમાં કરેલા સત્કમનું કૃત આ જન્મમાં મળે છે. તે બતાવતી કથા યાવત્ છે. પરજન્મકૃત. સત્કમોનું ફળ પરજન્મમાં મળે છે એ બતાવતી કથા. [302] ચાર પ્રકારના પુરુષવર્ગ કહેલ છે- એક પુરુષ પહેલા કુષ હતો અને વર્તમાનમાં પણ કૃષ છે. એક પુરુષ પહેલા કૃષ હતો અને વર્તમાનમાં સુદ્રઢ શરીરવાળો છે. એક પુરુષ પહેલા સુદ્રઢ શરીરવાળો છે પરંતુ વર્તમાનમાં કૃષકાય છે. એક પહેલા સુદ્રઢ શરીરવાળો હતો અને વર્તમાનમાં પણ સુદ્રઢ શરીરવાળો છે. ચાર પ્રકારના પુરુષ કહેલા છે. એક પુરુષ હીન મનવાળો છે અને કૃષકાય પણ છે. એક પુરુષ હીન મનવાળો છે પણ સુદ્રઢશરીરવાળો છે. એક પુરુષ ઉદાર મનવાળો છે પરંતુ કૃષકાય છે. એક પુરુષ ઉદાર મનવાળો અને સુદ્રઢશરીરવાળો પણ છે. ચાર પ્રકારના પુરુષ કહેલા છે- કોઈ કૃષકાય પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પણ સુદ્રઢ શરીરવાળાને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. કોઈ સુદ્રઢ શરીરવાળા પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પરંતુ કુષકાયને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. કોઈ કૃષકાય પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થઈ જાય છે સુદ્રઢ શરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થઈ જાય છે. કોઈ કૃષકાય પુરૂષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન નથી થતાં સુદ્રઢશરીરવાળાને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન નથી થતાં. f303 ચાર કારણોથી વર્તમાનમાં નિર્ગથ અને નિગ્રંથિઓને આ સમયમાં વિશિષ્ઠ જ્ઞાનદર્શનની ઉત્પત્તિ થતી નથી. જે નિથ નિર્ગથી વારંવાર સ્ત્રીકથા, ભક્તકથા; દશકથા અને રાજકથા કરે છે. જે પોતાના આત્માને વિવેક અને વ્યુત્સર્ગથી ભાવિત કરતા નથી. જે પૂર્વરાત્રિમાં અને અપરરાત્રિમાં ધર્મજાગરણ કરતા નથી. જે પ્રાસૂક-એષણીય અલ્પઆહાર લેતા નથી તથા બધા ઘરોમાં આહારની ગવેષણા કરતા નથી. આ ચાર કારણોથી નિર્ઝક્યુનિર્ઝબ્ધિઓને વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાન દર્શન ઉત્પન્ન થતું નથી. ચાર કારણોથી નિગ્રંથ અને નિગ્રંથિઓ વર્તમાન અતિશય વિશિષ્ટ) જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાને પાત્ર બને છે. જે સ્ત્રીકંથા આદિ ચાર વિકથા કરતા નથી. જે વિવેક અને વ્યુત્સર્ગથી પોતાના આત્માને સારી રીતે ભાવિત કરે છે. જે પૂર્વરાત્રિ અને અપરાત્રિએ ધર્મ જાગરણ કરે છે. જે પ્રાર્ક એષણીય અલ્પ આહાર લે છે તથા બધા ઘરોથી આહારની ગવેષણા કરે છે. આ ચાર કારણોથી નિગ્રંથનિગ્રંથિઓને વર્તમાનમાં પણ વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે. [304] ચાર મહાપ્રતિપદાઓ (વદ એકમે) નિગ્રંથ નિગ્રંથિએ સ્વાધ્યાય કરવો કલ્પતો નથી-અષાઢી પડવે, આસો માસના પડવે, કાર્તિક માસના અને ચૈત્રના પડવે. ચાર સંધ્યાઓમાં નિગ્રંથ નિથિઓને સ્વાધ્યાય કરવા કહ્યું નહીં. પ્રથમ સંધ્યામાં સૂિર્યોદય સમયે], છેલ્લી સંધ્યામાં સૂર્યાસ્ત સમયે], મધ્યાહ્ન સમયે, મધ્યરાત્રે. Page #67 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૨ 281 305 લોકસ્થિતિ ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે- આકાશના આધાર પર ઘનવાયુ અને તનવાયુ પ્રતિષ્ઠિત છે. વાયુના આધાર પર ઘનોદધિ પ્રતિષ્ઠિત છે. ઘનોદધિના આધાર પર પૃથ્વી પ્રતિષ્ઠિત છે અને પૃથ્વીના આધાર પર ત્રસ સ્થાવર પ્રાણી પ્રતિષ્ઠિત છે. [30] પુરુષના ચાર પ્રકાર કહેલ છે- તથાપુરુષ આજ્ઞાકારી નોતથા પુરુષ [આજ્ઞા ઉથાપનાર] સૌવસ્તિક મિંગળ પાઠક, પ્રધાન પુરુષ [બધાનો આદરણીય] આ રીતે પણ ચાર પ્રકારના પુરષ કહેલ છે. આત્માંતકર એક પુરુષ પોતાના ભવનો અંત કરે પરંતુ બીજાના ભવનો અંત નથી કરતો. પરાંતકર- એક પુરુષ બીજાના ભવનો અંત કરે છે પરંતુ પોતાના ભવનો અંત નથી કરતોઃ ઉભયાંતિકારી- બન્નેના ભવનો અંત કરે છે. ન ઉભયતકર - એક પુરુષ પોતાના અને બીજાના-બન્નેના ભવનો અંત કરતો નથી. આ રીત પણ ચાર પ્રકારના પુરુષો કહેલ છે- એક પુરુષ સ્વયં ચિંતા કરે છે પરંતુ બીજાને ચિંતા થવા દેતો નથી. એક પુરુષ બીજાને ચિંતિત કરે છે પરંતુ સ્વયં ચિંતા કરતો નથી. એક પુરુષ સ્વયે ચિંતા કરે છે અને બીજાને પણ ચિંતિત કરે છે એક પુરુષ સ્વયં ચિંતા કરતો નથી અને બીજાને પણ ચિંતિત કરતો નથી. રીતે પણ ચાર પ્રકારના પુરુષો છે- એક પુરુષ આત્મ દમન કરે છે પરંતુ પર- દમન કરતો નથી. એક પુરુષ બીજાનું દમન કરે છે પરંતુ આત્મદમન કરતો નથી. એક પુરુષ આત્મદમન પણ કરે છે અને પરદમન પણ કરે છે. એક પુરુષ બંનેમાંથી કોઈ દમન કરતો નથી. 307) ગહ ચાર પ્રકારની છે, જેમકે- હુ મારા દોષોને પ્રગટ કરવા માટે ગુરુની પાસે જાઉં અને પ્રાયશ્ચિત લઉં એવો અધ્યવસાય એક ગહ ગહણીય દોષોને હું દૂર કરૂ એવો અધ્યવસાય ગહનો બીજો પ્રકાર છે. મેં જે અનુચિત કર્યું છે તે દુષ્કૃત મિથ્યા થાઓ અધ્યવસાય ગહનો ત્રીજો પ્રકાર છે. સ્વકૃત દોષોની ગહ કરવાથી આત્મશુદ્ધિ થાય છે તે જીન ભગવાને કહ્યું છે એમ જાણી સ્વીકાર કરે તે ચોથી ગહન 3i08 ચાર પ્રકારના પુરુષો કહેલ છે- એક પુરુષ પોતાને દુષ્પવૃત્તિઓથી બચાવે છે પરંતુ બીજાને બચાવતો નથી. એક પુરુષ બીજને દુષ્પવૃત્તિઓથી બચાવે છે પરંતુ પોતે બચતો નથી. એક પુરુષ સ્વયં પણ દુષ્પવૃત્તિઓથી બચે છે અને બીજાને પણ બચાવે છે. એક પુરુષ સ્વયં દુષ્પવૃત્તિઓથી બચતો નથી બીજાને બચાવતો નથી. માર્ગ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે- એક માર્ગ પ્રારંભમાં પણ સરળ અને અંતમાં પણ સરળ. એકમ માર્ગ પ્રારંભમાં સરળ છે અને અંતમાં વક્ર છે. એક માર્ગ પ્રારંભમાં વક્ર છે પરંતુ અંતમાં સરળ છે. એક માર્ગ પ્રારંભમાં પણ વક્ર છે અને અંતમાં પણ વક્ર છે. એ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના કહેલ છે. માર્ગ ચાર પ્રકારના છે જેમકેએક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે અને અંતમાં પણ ઉપદ્રવ રહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ રહિત છે પરંતુ અંતમાં ઉપદ્રવ સહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત અને અંતમાં પણ ઉપદ્રવ સહિત છે. એક માર્ગ પ્રારંભમાં ઉપદ્રવ સહિત પણ અંતમાં ઉપદ્રવરહિત છે. એ પ્રમાણે પુરુષોના પણ ચાર પ્રકાર છે- માર્ગના ચાર પ્રકાર છે. એક માર્ગ ઉપદ્રવ રહિત છે અને સુંદર છે. એક માર્ગ ઉપદ્રવ રહિત છે પરંતુ સુંદર નથી, એક માર્ગ ઉપદ્રવ સહિત છે પરંતુ સુંદર છે. એક માર્ગ ઉપદ્રવ સહિત છે અને સુંદર પણ નથી. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ છે. - એક પુરુષ શાંત સ્વભાવવાળો છે અને સારી Page #68 -------------------------------------------------------------------------- ________________ 282 શ્રણ -42/308 વેશભૂષાવાળો છે. એક પુરુષ શાંત સ્વભાવવાળો છે પરંતુ સારી વેશભૂષાવાળો નથી. એક પુરુષ ખરાબ વેશભૂષાવાળો છે પરંતુ શાંત સ્વભાવી છે. એક પુરુષ ખરાબ વેશભૂષાવાળો પણ છે અને અશાત્ત-કૂર સ્વભાવવાળો પણ છે. શંખ ચાર પ્રકારના છે- એક શંખ વામ છે અને વામાવર્ત પણ છે.એક શંખ વામ છે પરંતુ દક્ષીણાવર્ત છે. એક શંખ દક્ષિણ છે પરંતુ વામાવર્ત છે. એક શંખ દક્ષિણ છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલા છે. એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળો છે અને પ્રતિકૂલ વ્યવહારવાળો છે. એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળો છે પરંતુ અનુકૂલ વ્યવહારવાળો છે. એક પુરુષ અનુકૂલ વ્યવહારવાળો છે પરંતુ પ્રતિકૂલ સ્વભાવવાળો છે. એક પુરુષ અનુકૂલ સ્વભાવવાળો છે અને અનુકૂલ વ્યવહારવાળો પણ છે. ચાર પ્રકારની ધૂમશિખા કહેલી છે. એક ધૂમશિખા વામા છે ને વામાવત છે. એક ધૂમશિખા વામા છે પરંતુ દક્ષિણાવર્ત છે. એક ધૂમશિખા દક્ષિણા છે પરંતુ વામાવર્ત છે. એક ધૂમશિખા દક્ષિણા છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહેલી છે ? ચાર પ્રકારની અગ્નિશિખા કહેલ છે- ધૂમશિખાની જેવા જ અગ્નિશિખાના ચાર ભાંગા સમજવા. એ પ્રમાણે સ્ત્રીના ભાંગાઓ પણ સમજવો. વાયુમંડલિકા ચાર પ્રકારની કહેલ છે. ધૂમશિખાની જેવા જ વાયુમંડલિકાના ચાર ભાંગા સમજવા. એ પ્રમાણે સ્ત્રીના ચાર ભાંગા પણ જાણવા. ચાર પ્રકારના વનખંડ કહેલા છે. ધૂમશિખાની જેવા જ વનખંડના ચાર ભાંગા સમજવા. આ પ્રમાણે પુરુષના ચાર ભાંગા જાણવા. ચાર કારણોથી એકલો સાધુ એકલી સાધ્વી સાથે એકવાર અથવા વારંવાર વાગ્વિલાપ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી- માર્ગ પૂછતાં, માર્ગ બતાવતાં, અશન યાવતુ સ્વાદિ ચાર પ્રકારના આહાર આપતો, અશન યાવતું ચાર પ્રકારના આહાર અપાવતો. તમસ્કાયના આ પ્રમાણે ચાર નામ છે. તમ, તમસ્કાય, અંધકાર અને મહત્પકાર. તમસ્કાયના આ પ્રમાણ પણ ચાર નામ કહેલ છે- લો કાધંકાર, લોકતમસુ, દેવાંધકાર અને દેવતમ. તમસ્કાયના આ પ્રમાણે પણ ચાર નામ કહેલ છે. વાતપરિઘવાયુને રોકવા માટે અર્ગલા સમાન વાતપરિઘક્ષોભ-વાયુને ક્ષુબ્ધ કરવા માટે અર્ગલા સમાન. દેવારણ્ય- દેવતાઓને સંતાઈ જવાનું સ્થાન. દેવબૃહ- જેમ માનવનો સૈન્યભૂહમાં પ્રવેશ કઠિન છે. તેમ દેવોનો તમસ્કાયમાં પ્રવેશ કઠિન છે. તમસ્કાય ચાર કલ્યો ને આવત કરીને રહેલો છે. - સૌધર્મ, ઇશાન, સનકુમાર મહેન્દ્ર. [311] પુરુષોના ચાર પ્રકાર કહેલ છે- સંપ્રકટ પ્રતિસવી- ગુરૂ આદિ સમક્ષ અકથ્ય આહારાદિનું સેવન કરનાર. પ્રચ્છન્ન પ્રતિસવી- પ્રચ્છન્ન દોષનું સેવન કરનાર. પ્રત્યુત્પન્ન નંદી- વસ્ત્ર અથવા શિષ્યના લાભમાં આનંદ માનનાર. નિસરણ નંદી- ગચ્છમાંથી પોતે અથવા શિષ્યના નીકળવાથી આનંદ પામનાર. ચાર પ્રકારની સેના કહી છે. એક સેના શત્રને જીતવાવાળી છે પરંતુ પરાજિત થવા વાળી નથી. એક સેના પરાજિત થવા વાળી છે પણ જીતવા વાળી નથી. એક સેના શત્રુઓને જીતવાવાળી અને હરાવવાળી પણ છે. એક સેના શત્રુઓને જીતવાવાળી નથી અને હરાવવાવાળી પણ નથી. એ જ પ્રમાણે પુરુષના ચાર પ્રકાર કહ્યા છે. એક સાધુ Page #69 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-ર 283 પરિષહોને જીતવાવાળો છે પરંતુ પરિષહોથી પરાજિત થવાવાળો નથી હોતો. કોઈ સાધુ પરિષહોથી હારવાવાળો છે. જીતવાવાળો હોતો નથી. એક સાધુ પરિષહોથી હારવાવાળો અને અને જીતવાવાળો પણ હોય છે. એક સાધુ પરિષહોથી હારવાવાળો અને જીતવાવાળો પણ નથી. બીજી રીતે પણ તેના ચાર પ્રકારની કહેલ છે- એક સેના યુદ્ધના આરંભમાં પણ શત્રુ સેનાને જીતે છે અને અંતમાં પણ જીતે છે. એક સેના યુદ્ધના આરંભમાં શત્રુ સેનાને જીતે છે પણ યુદ્ધના અંતે પરાજિત થાય છે. એક સેના યુદ્ધના આરંભમાં પરાજિત થાય છે પરંતુ યુદ્ધના અંતમાં વિજય પ્રાપ્ત કરે છે. એક સેના યુદ્ધના. આરંભમાં પણ અને અંતમાં પણ પરાજિત થાય છે. એ પ્રમાણે પરિવહોથી વિજયી પરાજિત થવા વાળા પુરુષો ચાર પ્રકારે છે એમ જાણવા. 312 ચાર પ્રકારની રાજિઓ કહેલી છે યથાપર્વતરાજિ. પૃથ્વીરાજ, વાસુકારાજિ અને ઉદકરાજિ. એવી જ રીતે ચાર પ્રકારનો ક્રોધ કહેલ છે. પર્વતરાજ સમાન, પૃથ્વીરાજિ સમાન, વાલુકારાજિસમાન અને ઉદકરાજિસમાન. પર્વત રાજિસમાન. અનન્તાનુબંધી ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો નરક ગતિમાં ઉત્પન્ન થાય. પૃથ્વી રાજિસમાન અપ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો તિર્યંચ યોનિમાં ઉત્પન થાય.વાલુકા રાજિસમાન પ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો મનુષ્યમાં ઉત્પન્ન થાય. સંજવલન ક્રોધમાં પ્રવિષ્ટ જીવકાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય. વક્ર વસ્તુઓ ચાર પ્રકારની કહેલી છે, જેમકે- વાંસની જડની સમાનવક્ર, ઘેટાના શૃંગની સમાન વક્ર ગૌમૂત્રિકાની સમાન વક્ર, વાંસની છાલની સમાન વક્ર. એ પ્રમાણે વાંસના જડની સમાન વક્ર માયા કરવાવાળી જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે ઘેંટાના શીંગ સમાન વક્રતાવાળી માયાવાળો જીવ મરીને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. ગોમુત્રિકાની સમાન વક્રતાવાળી માયાવાળો જીવ મરીને મનુષ્યયોનિમાં જન્મે છે. વાંસની. છાલની સમાન વક્રતા વાળી માયાવાળો જીવ મરીને દેવયોનીમાં ઉત્પન્ન થાય છે. સ્તક્ષ્મ ચાર પ્રકારના છે, જેમકે- લસ્તમ્ભ, અસ્થિસ્તમ્મ, દારુસ્તમ્ભ અને તિનિસલતાસ્તમ્ભ એ પ્રમાણે માન ચાર પ્રકારના છે, શૈલસ્તમ્ભ સમાન, અસ્થિસ્તમ્ભ સમાન, દારુસ્તમ્ભ સમાન અને તિનિસલતા સ્તષ્ણ સમાન, શૈલસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. અતિસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ મરીને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. દારસ્તન્મ સમાન માન કરવાવાળો જીવ મરીને મનુષ્ય યોનિમાં ઉત્પનથાય છે નિતિસલતા સ્તન્મ સમાન માન કરનારો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. વસ્ત્ર ચાર પ્રકારના કહેલ છે જેમકે કૃમિ રાગથી રંગેલું વસ્ત્ર. 2 કર્દમ રાગથી રંગેલું વસ્ત્ર, 3 ખંજન રાગથી (મેશથી) રંગેલ વસ્ત્ર હળદર રંગથી રંગેલું વસ્ત્ર. એ પ્રમાણે લોભના ચાર પ્રકાર કહેલ છે. કૃમિ રાગથી રંગેલા વસ્ત્રની સમાન. કીચડથી રંગેલા વસ્ત્રસમાન. ખંજનથી રંગાયેલા વસ્ત્રસમાન. હળદરથી રંગેલા વસ્ત્રસમાન. કૃમિરંગથી રંગેલા વસ્ત્રસમાન લોભકરવાવાળો જીવ મરીને નરકમાં જાય છે. કીચડથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને તિર્યંચમાં જાય છે. ખંજનથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને મનુષ્યમાં જાય છે. હળદરથી રંગેલા વઢસમાન લોભ કરવાવાળો જીવ મરીને દેવતાઓમાં જાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ 284 ઠા-૪૨૩૧૩ [313] સંસારના ચાર પ્રકાર કહેલ છે-નૈરયિક સંસાર, તિર્યંચ સંસાર, મનુષ્ય સંસાર અને દેવ સંસાર, ચાર પ્રકારના આયુષ્ય કર્મ કહેલ છે- નૈરયિકા, તિર્યંચા, મનાયુ દેવાયુ. ભવ ચાર પ્રકારના છે. નરયિકભવ, તિર્યંચભવ, માનવભવ દેવ ભવ. 1 [31] આહારના નીચે પ્રમાણે ચાર પ્રકાર કહેલ છે. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. બીજી રીતે પણ આહારના ચાર પ્રકાર કહેલ છે. જેમકે- ઉપસ્કરસંપન્ન જે આહારમાં હીંગાદિ વિશિષ્ટ દ્રવ્યથી સંસ્કાર કરવામાં આવે. ઉપસ્કૃતસમ્પન્ન- ભાત ખીચડી આદિ પકવીને તૈયાર કરેલ. સ્વભાવસંપન્ન-કુદરતી રીતે પકવ આહાર- દ્રાક્ષ, ખજુર આદિ. પર્યુષિતસંપન્ન-રાતમાં આથો આવવા દઇને બનાવેલ જલેબી આદિ. 315] બલ્પના ચાર પ્રકાર કહેલ છે. પ્રકૃતિબંધ સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ. ઉપક્રમ ચાર પ્રકારના કહેલ છે. જેમકે બંધનોપક્રમ, ઉદીરણોપક્રમ, ઉપશમનોપક્રમ, વિપરિણામનોપક્રમ. બંધનોપક્રમ ચાર પ્રકારે કહેલ છે. પ્રકૃતિબંધનોપક્રમ. સ્થિતિબંધનોપક્રમ, અનુભાગબંધનોપક્રમ પ્રદેશબંધનોપક્રમ. ઉદીરણોપક્રમ ચાર પ્રકારના છે. પ્રકૃતિ ઉદીરણાપક્રમ સ્થિતિ ઉદીરણોપક્રમ, અનુભાવ ઉદીરણપક્રમ, પ્રદેશ ઉદીરણોપક્રમ. ઉપશમનોપક્રમ ચાર પ્રકારનો છે જેમકે પ્રકૃતિ ઉપશમનો ક્રમ સ્થિતિ ઉપશમનોપક્રમ અનુભાવ ઉપશમનો ક્રમ. પ્રદેશ ઉપશમનોપક્રમ. વિપરિસામનોપક્રમ. ચાર પ્રકારનો છે. જેમકે પ્રકૃતિ વિપરિણામનોપક્રમ, સ્થિતિવિપરિસામનોપક્ર, અનુભાવ વિપરિણામનો ક્રમ, પ્રદેશ વિપરિણામનોપક્રમ. અલ્પબદુત્વ ચાર પ્રકારનો કહેલ છે. જેમકે પ્રકૃતિ અલ્પબહુત્વ, સ્થિતિ અલ્પ બહુત્વ, અનુભાવઅલ્પબદુત્વ અને પ્રદેશ અલ્પબદુત્વ. સંક્રમ ચાર પ્રકારનો કહેલ છે. પ્રકૃતિસંક્રમ. સ્થિતિસંક્રમ અનુભાવસંક્રમ અને, પ્રદેશસંક્રમ. નિધત ચાર પ્રકારના છે પ્રકૃતિનિઘત્ત, સ્થિતિનિઘત્ત અનુભાવનિઘર, પ્રદેશનિઘત્ત. નિકાચિત ચાર પ્રકારના છે. પ્રકૃતિનિકાચિત, સ્થિતિનિકાચિત, અનુભાવનિકાચિત, પ્રદેશનિકાચિત. [31] એક સંખ્યાવાળા ચાર છે જેમકે- દ્રવ્ય એક, માતૃકાપદએક, પય,એક અને, સંગ્રહ એક, [૩૧૭યુકત કિટલા) ચાર છે. જેમકે- દ્રવ્ય કેટલા છે, માતૃકાપદ કેટલા છે, પર્યાય કેટલા છે અને સંગ્રહ કેટલા છે. [318 સર્વ ચારછે. નામસર્વ, સ્થાપના સર્વ, આદેશસર્વ, નિષે- શેષસર્વ. [31] માનુષોતરપર્વતની ચાર દિશાઓમાં ચાર ફૂટ છે. જેમકે- રત્ન, રત્નોચ્ચય, સર્વરત્ન અને રત્નસંચય [320 જંબૂદ્વીપના ભરત ઐવિત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીનો સુષમ સુષમાંકાલ ચાર ક્રોડાડી ક્રોડી સાગરોપમનો હતો. જેબૂદીપના ભરત ઐરાવત ક્ષેત્રમાં આ અવસર્પિણીનો સુષમસુષમા કાલ ચારકોડાકોડી સાગરોપમ હતો. જેબૂદ્વીપના ભરત ઐરાવત ક્ષેત્રમાં આગામી અવસર્પિણીનો સુષમાસુષમા તેજ પ્રમાણે છે કાલ [31] જમ્બુદ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુને છોડી ચાર અકર્મભૂમીઓ છે, જેમકે- હેમવત, હૈરવયત, હરિવર્ષ રમ્યકવર્ષવૃત વૈતાઢય પર્વત ચાર છે, જેમકેશબ્દાપાતિ, વિકટાપાતિ, ગંધાપાતિ અને માલ્યવંત પર્યાય. તે વૃત વૈતાઢય પર્વતો પર Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૨ 285 પલ્યોપમ સ્થિતિવાળા ચાર મહર્ધિક દેવ રહે છે. યથાસ્વાતિ, પ્રભાસ, અરુણ અને પ. જમ્બુદ્વીપમાં ચાર મહાવિદેહ પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવકુ ઉત્તરકુર. બધા નિષધ અને નીલવંત પર્વત ચારસો યોજન ઊંચા અને ચારસો ગાઉ ભૂમિમાં છે. જબૂદ્વીપવત મેરૂપર્વતની પૂર્વમાં વહેવાવાળી સીતા મહાનદીના ઉત્તર કિનારા પર ચાર વક્ષસ્કારપર્વત છે, ચિત્રકૂટ, પદ્યકૂટ, નલિનકૂટ અને એકલ. જમ્બુદ્વીપવત મેરૂપર્વતના પૂર્વમાં વહેવાવાળી સીતા મહાનદીના દક્ષિણ કિનારા પર ચાર વક્ષસ્કાર પર્વત છે જેમકે- ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન અને માતંજન. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં વહેવાવાળી સીતામહાનદીના દક્ષિણ કિનારા પર ચાર વક્ષસ્કાર પર્વત છે. જેમકે ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, દેવપર્વત અને નાગપર્વત. જમ્બુદ્વીપવતી મેરૂપર્વતની ચાર વિદિશાઓમાં ચાર વક્ષસ્કાર છે. જેમકે- સોમનસ, વિદ્યુતપ્રભ, ગંધમાદન, માલ્યવંત. જમ્બુદ્વીપના મહાવિદેહમાં જઘન્ય ચાર અરિહત, ચાર વાસુદેવ, ઉત્પન્ન થયા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જમ્બુદ્વીપના મેરૂ પર્વત પર ચાર વન છે, જેમકે- ભદ્રસાલવન, નન્દનવન, સોમનસવન અને પંડગવન. જબૂદ્વીપના મેરૂ પર્વત પર પંડગવનમાં ચાર અભિષેક શિલાઓ છે. જેમકે- પંડકંબલ શિલા, અતિખંડુકંબલ શિલા, રક્તકંબલ શિલા, અતિરક્તકંબલ શિલા- મેરૂપર્વતની ચૂલિકા ઉપરથી ચારસો યોજન પહોળી છે. આ પ્રમાણે ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાઈમાં જાણવું આ પ્રમાણે પૂષ્કરાઈ દ્વીપના પૂવધિમાં અને પશ્ચિમાર્ધમાં પણ. જાણવું [32] જમ્બુદ્વીપમાં શાશ્વત પદાર્થ કાલ યાવતું મેરૂ ચૂલિકા સુધી જે કહેલ છે તે ઘાતકી ખંડ અને પુષ્કરવર દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્યમાં પણ કહેવા. [૩ર૩] જમ્બુદ્વીપના ચાર દ્વાર છે. વિજય, વેજયંત, જયંત અને, અપરાજિત. જમ્બુદ્વીપના દ્વાર ચાર સો યોજન પહોળા છે તેમના એટલો જ પ્રવેશ માર્ગ છે. જબૂઢીપના દ્વારા ઉપર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવો રહે છે. તેમના નામ-વિજય, જયન્ત, જયંત, અપરાજિત. ૩ર૪] જમ્બુદ્વીપવર્તી મેરૂપર્વતથી દક્ષિણમાં અને ચૂલ (લઘુ) હિમવત્ત વર્ષઘર પર્વતની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો ત્રણસો યોજન અન્દર જવા પર ચાર-ચાર અન્તરદ્વીપ છે. જેમકે - એકરૂક દ્વીપ, આભાષિક દ્વીપ, વૈષણિક, લાંગલિક દ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે જેમ કે- એકરૂક, આભાષિક વૈષાણિક લાંગુલિક તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ચારસો - ચારસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. જેમકે- હાકર્ણદ્વીપ. ગજકર્ણદ્વીપ. ગોકર્ણદ્વીપ, અને શકુલિકણ દ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો રહે છે,આદિ હયકર્ણ, તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં પાંચસો પાંચસો યોજન જવા પર ચાર અંતર દ્વીપ છે, જેમકે- આદર્શમુખદ્વીપ, મેંઢમુખદ્વીપ, અયોમુખદ્વીપ, ગોમુખદ્વીપ તે દ્વિીપમાં ચાર પ્રકારના મનુષ્ય છે. જેમકે- આદર્શમુખ મેંઢમુખ અયોમુખ અને ગોમુખ. તે દ્વિીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં છસો-છસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. અશ્વમુખદ્વીપ, હસ્તિમુદ્વીપ, સિંહમુખદ્વીપ, વ્યાધ્રમુખદ્વીપ તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યોછે. અશ્વમુખ, હસ્તમુખ, સિંહમુખ, અને વ્યાધ્રમુખ. Page #72 -------------------------------------------------------------------------- ________________ 286 ઠાણ-૪૨૩૨૪ તે દીપોની ચાર દિશાઓમાં લવણ સમુદ્રમાં સાતસો સાતસો યોજન જવા પર ચાર અન્તદ્વીપ છે. જેમકે- અશ્વકર્ણદ્વીપ, હસ્તિકર્ણદ્વીપ, અકર્ણદ્વીપ અને કણખાવરણદ્વિીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો છે, જેમકે- અશ્વકર્ણ, હસ્તિકર્ણ, અકર્ણ અને કર્ણ પ્રાવરણ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં આઠસો-આઠસો યોજન જવા પર ચાર ચાર અન્તર દ્વીપ છે. જેમકે - ઉલ્કામુખદ્વીપ, મેઘમુખદ્વીપ, વિદ્યુત્સુખદ્વીપ અને વિશુદન્તદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે જેમકે- ઉલ્કામુખ મેઘમુખ વિમુખ અને વિદ્યુદત્તમુખ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં નવસો નવસો યોજન જવા પર ચાર દ્વીપ જેમકે- ઘનદન્તદીપ, લખુદન્ત,દ્વીપ, ગૂઢદન્તદ્વીપ, શુદ્ધદત્તદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય છે, જેમકે- ધનંદન્ત, લખન્ત, ગૂઢદત, શુદ્ધદેત. જમ્બુદ્વીપવત મેરુ પર્વતના ઉત્તરમાં અને શિખરી વર્ષધર પર્વતની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો ત્રણસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. અન્તરદ્વીપોના નામો અને ત્યાં રહેનારા મનુષ્યોના નામો ચુલ્લહિમવંત સંબંધી અત્તરદ્વીપો અને ત્યાંના મનુષ્યોમાં નામો પ્રમાણે બધા સમજી લેવા જોઇએ. 325] જમ્બુદ્વીપની બાહ્ય વેદિકાથી ચારેય દિશાઓમાં લવણ સમુદ્રમાં 95000 યોજન જવા પર મહાઘટના આકારવાળા મહાપાતાળ કલશ છે જેમકેવલયામુખ, કેતુક યુવક અને ઈશ્વર. તે ચાર મહાપાતાલ કળશોમાં એક પલ્યોપમની. સ્થિતિ વાળા ચાર મહર્ષિક દેવ રહે છે, જેમકે- કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન. જમ્બુદ્વીપની બાહ્ય વેદીકાથી ચાર દિશાઓમાં લવણ સમુદ્રમાં 42,000 યોજન જવા પર ચાર વેલન્ધર નાગરાજાઓના ચાર આવાસ પર્વત છે, જેમકે- ગૌસ્તુભ, ઉદકભાસ, શંખ, દકસીમ. તે ચાર આવાસ પર્વતો પર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્થિક દિવ રહે છે, જેમકે- ગોસ્તૂપ, શિવક, શંખ અને મનશિલ. જમ્બુદ્વીપની બાહ્ય વેદિકાથી ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં 42,000 યોજન જતા અનુવેલંધર નાગરાજાઓના ચાર આવાસ પર્વત છે. કર્કોટક, કર્દમક, કૈલાશ, અરૂણપ્રભ. તે ચાર આવાસપર્વતોમાં એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્ધિક દેવો રહે છે, તે દેવોના નામ પર્વતોની સમાન છે. લવણ, સમુદ્રમાં ચાર ચન્દ્રમાં અતીતમાં પ્રકાશિત થયા હતા. વર્તમાનમાં પ્રકાશિત થાય છે. ભવિષ્યમાં થશે. લવણ સમુદ્રમાં ચાર ચન્દ્રમા અતીતમાં પ્રકાશિત થયા હતા, વર્તમાનમાં થાય છે, ભવિષ્યમાં થશે. લવણ સમુદ્રમાં ચાર સૂર્ય અતીતમાં તપ્યા હતા. વર્તમાનમાં તપે છે. અને ભવિષ્યમાં તપશે. એ પ્રકારે ચાર કૃતિકા યાવતુ ચાર ભાવકેતુ સુધી સૂત્રો કહેવા જોઈએ લવણ સમુદ્રના ચાર દ્વાર છે. તે દ્વારો ચાર યોજન વિખંભવાળા અને ચાર યોજન પ્રવેશવાળા છે. નામ વિજય, વૈજયન, જયન્ત અને અપરાજીત. તે દ્વારો પર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવ રહે છે. તેઓના નામ જબૂદ્વીપના દ્વારો પર રહેવાવાળા દેવોની સમાન છે. 326 ઘાતકીખંડ દ્વીપનો વલયાકાર વિષ્કમ ચાર લાખ યોજનાનો છે. જમ્બુદ્વીપની બહાર ચાર ભરત ક્ષેત્ર અને બે ઐરાવત ઘાતકીખંડ દીપમાં અને બે-બે અર્ધપુષ્કર દ્વીપમાં છે. એ પ્રકારે પુષ્કરાળંદ્વીપના પૂર્વાર્ધ પર્યન્ત મેરૂચૂલિકા સુધીના પાઠની પુનરાવૃત્તિ કરી અને તેમાં સર્વત્ર ચારની સંખ્યા કહેવી. Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૨ 287 [૩ર૭ વલયાકાર વિધ્વંભવાળા નંદીશ્વર દ્વીપની મધ્યમાં ચાર દિશાઓમાં ચારઅંજનક પર્વત છે. તે અંજનક પર્વત 84,000 યોજન ઉંચા છે અને 1000 યોજના ભૂમિમાં છે, તે પર્વતોના મૂલનો વિખંભ 10000 યોજનાનો છે, ત્યાર પછી ક્રમશઃ ઓછો થતો થતો ઉપરનો વિખંભ 1000 યોજનાનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં 31623 યોજનની છે. પછી ક્રમશઃ ઓછી થતી થતી ઉપરની પરિધિ 3166 યોજનની છે. તે પર્વતો મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સાંકડા, અને ઉપરમાં પાતળા અર્થાત્ ગાયના પૂચ્છની આકૃતિવાળા છે. બધા અંજનક પર્વતો અંજન મય છે, સ્વચ્છ છે કોમલ છે, ઘુંટેલા અને ઘસેલા છે. રજમલ અને કર્દમ રહિત છે.સ્વતઃ ચમકવાવાળા છે. તેમાંથી કિરણો નીકળે છે તેથી ઉદ્યોતિત છે, તેને જોવાથી મન પ્રસન્ન થાય છે. તે પર્વત દર્શનીય છે મનોહર છે અને રમણીય છે. તે અંજનક પર્વતોના ઉપરનો ભાગ સમતલ છે, સમતલ ઉપરિયલોના મધ્ય ભાગમાં ચાર સિદ્ધાયતનો - ચૈત્યો છે. તે સિદ્ધાયતનો ચેત્યોની લમ્બાઈ 100 યોજનની છે પહોળાઈ 50 યોજનની છે અને ઉંચાઈ 72 યોજનની છે. તે સિદ્ધાંતનોની ચાર દિશાઓમાં ચાર દ્વાર છે, જેમકે- દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર સુવર્ણદ્વાર. તે દ્વારા પર ચાર પ્રકારના દેવો રહે છે, જેમકે- દેવ, અસુર, નાગ અને સુવર્ણ. તે દ્વારોની આગળ ચાર મુખમંડપ છે. તે મુખમંડપોની આગળ ચાર પ્રેક્ષાઘર મંડપો છે. તે પ્રેક્ષાઘર મંડપોની મધ્ય ભાગમાં ચાર વજમય અખાડા છે. તે વજમય અખાડાઓની મધ્ય ભાગમાં ચાર મણિ પીઠિકાઓ છે. તે મણિપીઠીકાઓની ઉપર ચાર સિંહાસન છે તે સિંહાસનોની ઉપર ચાર વિજયદુષ્ય છે. તે વિજય દૂષ્યોની મધ્ય ભાગમાં ચાર વજમય અંકુશ છે. તે વજય અંકુશોપર લઘુ કુંભાકાર મોતીઓની ચાર માળાઓ છે. પ્રત્યેક માળા અર્ધ પ્રમાણવાળી ચાર-ચાર મુક્તામાળાઓથી ઘેરાયેલી છે. તે પ્રેક્ષાઘર મંડપોની આગળ ચાર મણિપીઠીકાઓ છે. તે મણીપીઠિકાઓ પર ચાર ચૈત્ય સ્તૂપ છે. પ્રત્યેક ચેત્ય સ્તૂપોની ચારે દિશાઓમાં ચાર-ચાર મણિપીઠીકાઓ છે. પ્રત્યેક મણિપીઠીકા પર પડદાસન વાળી અને સ્તૂપાભિમુખ સર્વરત્નમય ચાર જિન પ્રતિમાઓ છે. તેમના નામ-ઋષભ વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ. તે ચૈત્ય સ્તૂપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ પર ચાર ચૈત્ય વૃક્ષો છે. તે ચૈત્યવક્ષોની સામે ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ પર ચાર મહેન્દ્ર ધ્વજાઓ છે. તે મહેન્દ્ર ધ્વજાઓની સામે ચાર નંદા પુષ્કરણીઓ છે. પ્રત્યેક પુષ્કરણીની ચારે દિશાઓમાં ચાર ચાર વનખંડો છે. [328] પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં આમ્રવન. [32] પૂર્વ દિશાવતી અંજનક પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદા- પુષ્કરણીઓ છે. નંદુતરા, નંદા, આનંદા, અને નંદિવર્ધના, તે પુષ્કરણીઓની લંબાઈ એક લાખ યોજન છે. પહોળાઈ પચાસ હજાર યોજનની છે અને ઉંડાઈ એક હજાર યોજનની છે. પ્રત્યેક પુષ્કરણીની ચાર દિશાઓમાં ટિસોપાન પ્રતિરૂપક છે. તે ત્રિસપાન પ્રતિરૂપકોની સામે પૂવદિ ચાર દિશાઓમાં ચાર તોરણો છે. પ્રત્યેક તોરણની પૂવદિ ચાર દિશાઓમાં ચાર વનખંડો છે. વનખંડોના નામ અશોકવન, સપ્તપર્ણવન,ચંપક Page #74 -------------------------------------------------------------------------- ________________ 288 ઠાણે-૪ર૩૨૯ વન, આમ્રવન. તે પુષ્કરણીઓના મધ્યભાગમાં ચાર દધિમુખ પર્વતો છે. તેમની ઉંચાઈ 4000 યોજન અને ભૂમિમાં 1000 યોજનની છે. તે પર્વતો સર્વત્ર પ્રત્યેકની સમાન આકારવાળા છે. તેમની પહોળાઈ 10000 યોજનની છે. અને ઘેરાવો 31623 યોજનનો છે. તે બધા રત્નમય છે યાવતું રમણીય છે. તે દધિમુખ પર્વતોનો ઉપરનો ભાગ સમતલ છે. શેષ સમગ્ર કથન અંજનક પર્વતોની સમાન કહેવું જઈએ યાવતુ ઉત્તરમાં આમ્રવન છે ત્યાં સુધી. દક્ષિણ દિશાના અંજનક પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ છે. ભદ્રા, વિસાલા, કુમુદ, અને પુંડરીકિણી, પૂર્વવતુ પુષ્કરણીઓનું શેષ વર્ણન-વાવતુ - દધિમુખપર્વત વનખંડ પર્વત સુધી પૂર્વવતું કહેવું. પશ્ચિમ દિશાના અંજનક પર્વતોની ચારેય દિશાઓમાં ચાર નિંદા પુષ્કરણીઓ છે. નંદિસેના અમોઘા, ગોસૂપા ને સુદર્શના. શેષ વર્ણન પૂર્વવતું. સમજવું. દધિમુખ પર્વતો, સિદ્ધાયતનો વાવતુ વનખંડો પહેલાની જેમ જ જાણવા. ઉત્તર દિશાના અંજનક પર્વતની ચારે દિશાઓમાં પણ ચાર નંદા, પુષ્કરણીઓ છે. તેમના નામ વિજ્યા, વૈજયન્તી, જયન્તી, અપરાજિતા, શેષ વર્ણન પૂર્વવતુ ચક્રવાલ વિધ્વંભવાળા નંદીશ્વરદ્વીપની મધ્યભાગમાં ચાર વિદિશાઓમાં ચાર રતિકર પર્વતો છે જેમકે- ઉત્તર પૂર્વમાં દક્ષિણ પૂર્વમાં દક્ષિણ પશ્ચિમમાંઉત્તર પશ્ચિમ માંતે બધા રતિકર પર્વતો 1000 યોજન ઉંચા છે. 1000 ગાઉ ભૂમિમાં ઉંડા છે. ઝાલરની જેમ સર્વત્ર સમ સંસ્થાનવાલા છે. 10000 યોજન તેની ચોડાઇ છે. 31623 યોજન તેની પરિધિ છે. દરેક રત્નમય છે સ્વચ્છ છે. યાવતુ-રમણીય છે. ઉત્તર પૂર્વમાં સ્થિત રીતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અઝમહિષી ઓની જબૂઢીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે, તેના નામ આ છે. નંદુત્તરા, નંદા, ઉત્તરકુરા અને દેવકુરાચાર અગ્રમહિષિઓના નામ- કૃષ્ણા, કૃષ્ણરાજા, રામ અને રામરક્ષિતા આ ચાર અઝમહિષિઓની ઉપરની ચાર રાજધાનીઓ છે. દક્ષિણ પૂર્વમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની ચાર અઝમહિણીઓની જમ્બુદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે. તેના નામ શ્રવણ, સૌમનસા, અર્ચમાલી અને મનોરમાં. ચાર અઝમહિષીઓના નામ પદ્મા, શિવા, શચી, અંજૂ. આ અગ્રમહિષી- ઓની અનુક્રમથી ઉપરની રાજધાનીઓ છે. દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની ચાર અગ્નમહિષીઓની જબૂદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે, તેના નામ ભૂતા, ભૂતાવતંસા, ગોસ્તૂપા, સુદર્શના. અગ્રમહિષીઓ-અમલા, અપ્સરા, નવામિકા અને રોહિણી. આ ચાર અગ્રમહિષીઓની ઉપરની રાજધાનીઓ છે. ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અમહિષીઓની જમ્બુદ્વીપ જેટલી મોટી રાજધાનીઓ છે રત્ના, રત્નોચ્ચયા, સર્વરત્ના અને રત્નસંચયા. અગ્રમહિષીઓવસ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. આ અગ્રમહિષીઓની ઉપરની રાજધાનીઓ છે. [330 સત્ય ચાર પ્રકારની છે નામસત્ય, સ્થાપના સત્ય, દ્રવ્યસત્ય, ભાવસત્ય. ૩૩૧]આજીવિકા મતવાળાઓના તપ ચાર પ્રકારે છે, જેમકે-ઉગ્રતપ ધોરતપ. રસનિયંહ (રસત્યાગ)તપ, જિલૅન્દ્રિય પ્રતિસલીનતા. [૩૩]સંયમ ચાર પ્રકારના છે. જેમકે- મનસંયમ વચનસંયમ, કાયસંયમ અને Page #75 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-જ, ઉસો-૨ 289 ઉપકરણ સંયમ. ત્યાગ ચાર પ્રકારના છે, જેમકે- મનત્યાગ, વચનત્યાગ, કાત્યાગ અને ઉપકરણ ત્યાગ. અકિંચનતા ચાર પ્રકારની છે. જેમકે- મનકિંચનતા, વચન અકિંચનતા, કાય-અકિંચનતા, ઉપકરણ અકિંચનતા. | સ્થાનઃ૪ ઉદેસોઃ 2 મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સ્થાનઃ૪-ઉદેસો 3) [૩૩]રેખાઓ ચાર પ્રકારની છે. પર્વતની રેખા, પૃથ્વીની રેખા, વાલુની રેખા અને, પાણીની રેખા. ચાર રેખાઓની જેમ ક્રોધ ચાર પ્રકારના છે. પર્વતની રેખા સમાન, પૃથ્વીની રેખા સમાન, વાલુની રેખા સમાન, પાણીની રેખા સમાન, પર્વતની રેખા સમાન ક્રોધ કરનાર મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. પૃથ્વીની રેખા સમાન ક્રોધ કરનાર જીવ મરીને તીર્થંચ યોનિમાં ઉત્પન્ન થાય છે. વાલની રેખાની સમાન ક્રોધ કરવાવાળો જીવ મરીને મનુષ્ય યોનિમાં ઉત્પન થાય છે. પાણીની રેખા સમાન ક્રોધ કરવાવાળો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. ઉદક (પાણી) ચાર પ્રકારના છે. કર્દમોદક ,સમાન, ખંજનોદક,વાલુકોદક શૈલોદક એ પ્રમાણે ભાવ પણ ચાર પ્રકારના છે જેમકે કર્દમોદક સમાન આદિ કર્મમોદક સમાન ભાવ રાખવાવાળો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે. યાવતું શૈલોક સમાન ભાવ રાખવાવાળો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. [૩૩૪પક્ષી ચાર પ્રકારના છે, એક પક્ષી સ્વરસંપન્ન છે પરંતુ રૂપ સમાન્ન નથી એક પક્ષી રૂપ સંપન્ન છે પરંતુ સ્વર સમ્પ નથી એક રૂપ સમ્પન્ન પણ છે. અને સ્વરસમ્પન્ન પણ છે. એક પક્ષી સ્વરસમ્પન્ન પણ નથી અને રૂપ સંપન્ન પણ નથી. એ પ્રકારે પુરુષ વર્ગ પણ ચાર પ્રકારના છે પુરુષ વર્ગ ચાર પ્રકારનો છે. જેમકે- કોઈ પુરુષ પોતાના પ્રત્યે પ્રીતિ રાખે છે અન્ય તરફ પ્રીતિ રાખતો નથી. કોઈ પુરુષ પર પ્રત્યે પ્રીતિ રાખે પણ પોતાના પ્રત્યે પ્રીતિ રાખતો નથી. કોઈ પુરુષ પોતાના પ્રત્યે અને પર બન્ને પ્રત્યે પ્રીતિ રાખે છે અને કોઈ બંને પ્રત્યે પ્રીતિ રાખતો નથી. પુરુષના આ પ્રમાણે પણ ચાર પ્રકારો હોય છે. એક પુરુષ પોતે ભોજનાદિથી તૃપ્ત થઈ આનંદિત થાય છે. પણ બીજાને તૃપ્ત કરતો નથી. એક પુરુષ બીજાને ભોજનાદિથા તૃપ્ત કરે છે પણ પોતે તૃપ્ત થતો નથી. એક પુરુષ પોતે પણ ભોજનાદિથી તૃપ્ત થાય છે. અને અન્યને પણ તૃપ્ત કરે છે અને એક બંનેને તપ્ત કરતો નથી. અન્ય રીતે પુરુષ ચાર પ્રકારના છે. એક પુરુષ વિચારે છે કે પોતાના સદ્દ વ્યવહારથી અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન કરું અને વિશ્વાસ ઉત્પન્ન કરે છે. એક પુરુષ વિચારે છે કે પોતાના સદવ્યવહારથી અમુકમાં વિશ્વાસ ઉત્પન કરૂ પણ તેમ કરી શકતો નથી. કોઈ પુરુષ વિચારે છે કે અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન નથી કરી શકતો પરંતુ વિશ્વાસ કરવામાં સફળ થાય છે. કોઈ પુરુષ અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન નહિ કરી શકું એમ વિચારે છે અને વિશ્વાસ ઉત્પન્ન કરી શકતો પણ નથી. પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પડે છે- કોઈ પોતે વિશ્વાસ કરે છે પણ પરમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શકે નહિ. કોઈ પ૨માં વિશ્વાસ ઉત્પન્ન કરી શકે પણ પોતે વિશ્વાસ કરતો નથી. કોઈ પોતાના અને પરમાં બન્નેમાં વિશ્વાસ સ્થાપિત કરી શકે છે. કોઈ પોતાના અને પરમાં બન્નેમાં વિશ્વાસ, Page #76 -------------------------------------------------------------------------- ________________ 290 ઠા-૪૩૩૩૪ સ્થાપિત કરી શકતો નથી. ૩૩પવૃક્ષ ચાર પ્રકારના કહ્યા છે- પત્રયુક્ત, પુષ્પયુક્ત, કલયુક્ત, છાયાયુક્ત. એ જ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના હોય છે. કોઈ પાંદડાવાળા વૃક્ષની સમાન હોય છે, કોઈ પુષ્પવાળા વૃક્ષની સમાન હોય છે. કોઈ ફલવાળા વૃક્ષની સમાન હોય છે. કોઈ છાયાવાળા વૃક્ષની સમાન હોય છે. ૩િ૩૬ભારવાહન કરવાવાળાને ચાર વિશ્રામ સ્થલ હોય છે. ભારવાહક માર્ગમાં ચાલતો પોતાના એક ખંભા પરથી બીજા ખંભા ઉપર ભાર મૂકે છે. તે પ્રથમ પ્રકાનો વિશ્રામ છે. માર્ગમાં ક્યાંય ભાર મૂકી મલ મૂત્રાદિ ત્યાગ કરે તે બીજો વિશ્રામ. માર્ગમાં નાગકુમાર સુપર્ણકુમાર આદીના મંદિરમાં રાત્રિ વિશ્રામ કરે તે ત્રીજો વિશ્રામ. જ્યાં તે ભાર પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડીને બોજો કાયમ માટે ખભા પરથી નીચે ઉતારી નાખે તે ચોથો વિશ્રામ. આ પ્રમાણે શ્રમણોપાસકને માટે ચાર વિશ્રામ સ્થળ છે. જે શ્રમણોપાસક, શીલવત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ, કરે છે તેએક પ્રકારનો વિશ્રામ છે. સામાયિક અથવા દેશાવગાશિકને સમ્યક રીતે પાલન કરે છે તે બીજો વિશ્રામ છે.આઠમ, ચૌદસ, પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિમાં પૌષધિવ્રતનું પાલન કરે છે તે ત્રીજો વિશ્રામ છે. મરણ નજીક આવતાં આહાર-પાણીનો પ્રત્યાખ્યાન કરે છે, અને મૃત્યુની આકાંક્ષા વિના પાદપોપગમન સંથારો કરે છે તે ચોથો વિશ્રામ છે. [૩૩૭ચાર પ્રકારના પુરુષો કહેલ છે. ઉદિતોદિત- મનુષ્યજન્મમાં પણ ઉદિત (મૃદ્ધ) અને આગળ પણ ઉદિત (સુખી), ઉદિતાસ્તમિત- મનુષ્યન્મમાં ઉદિત(સમૃદ્ધ) પણ આગળ (દુગતિમાં જવાથી) ઉદય નહિ. અસ્તમિતોદિત- કોઈ અહિ ઉદિત નથી. પરંતુ પછી આગામી ભવમાં ઉદિત (સમૃદ્ધ) અસ્તમિતાસ્તમિત -મનુષ્ય જન્મમાં પણ ઉદિત નહિ અને આગળ પણ ઉદિત નહિ. [૩૩૮]યુમ ચાર કહ્યા છે- કૃતયુગ્મ એક એવી સંખ્યા જેને ચારથી ભાંગી દેવા પર શેષ ચાર રહે. વ્યોજ એક એવી સંખ્યા જેને ત્રણથી ભાંગી દેવા પર શેષ ત્રણ રહે. દ્વાપર એક એવી સંખ્યા જેને બેથી ભાંગી દેવા પર શેષ બે રહે. કલ્યોજ એક એવી સંખ્યા જેને એકથી ભાંગી દેવા પર શેષ એક રહે. નારક જીવોને ચાર યુગ્મ છે. એ પ્રમાણે 24 દિડકવત જીવોના ચાર યુગ્મ છે. [33] શૂર ચાર પ્રકારના છે, જેમકે ક્ષમાશૂર, તપશૂર, દાનશૂર, યુદ્ધશૂર ક્ષમાશૂર અરિહંત ભગવંત છે, તપશૂર અણગાર હોય છે, દાનશૂર વૈશ્રમણ દેવ છે, અને યુદ્ધશુર વાસુદેવ હોય છે. [34] પુરૂષ વર્ગ ચાર પ્રકારનો છે જેમકે- કોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિ આદિથી ઉચ્ચ અને ઉચ્ચ અભિપ્રાયવાળો પણ હોય છે. કોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિથી ઉચ્ચ પણ નીચ અભિપ્રાયવાળો હોય છે. કોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિથી હીન પણ ઉચ્ચ વિચારવાળી હોય છેકોઈ પુરૂષ શરીર કુલ સમૃદ્ધિથી પણ હીન અને ઔદાયાદિ ગુણોથી પણ હીન છે. [341] અસુરકુમાર દેવોને ચાર લેશ્યાઓ હોય છે-કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, અને તેજલેગ્યા. એ પ્રમાણે શેષ ભવનવાસી દેવોની પૃથ્વીકાય અપકાય Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસી-૩ વનસ્પતિકાય તથા સર્વ વાણવ્યંતરોને ચાર લેશ્યાઓ હોય છે. [342 યાન ચાર પ્રકારના છે- કોઈ એક યાન બળદોથી યુક્ત હોય અને સામગ્રીથી પણ યુક્ત હોય છે, કોઈ યાન બળદથી યુક્ત છે પરંતુ સામગ્રીથી અયુકત છે, એક યાન બળદોથી રહિત છે. અને સામગ્રીથી સહિત છે. એક યાન અયુક્ત બળદોથી રહિત હોય છે. અને સામગ્રીથી રહિત હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે. કોઈ પુરૂષ ધનાદિથી યુક્ત છે અને સમુચિત અનુષ્ઠાનથી યુક્ત છે કોઈ પુરુષ ધનાદિથી યુકત છે. પરંતુ સમુચિત અનુષ્ઠાનથી રહિત છે. એક પુરૂષ ધનાદિથી રહિત છે. પરંતુ ઉચિત અનુષ્ઠાનથી યુક્ત છે. એક પુરૂષ ધનાદિથી રહિત છે અને ઉચિત અનુષ્ઠાનથી રહિત છે. યાન ચાર પ્રકારના છે. એક યાને બળદાદિથી યુક્ત અને યુક્ત પરિણત છે (ચાલવા માટે તૈયાર છે) એક યાન બળદાદિથી યુક્ત પરંતુ ચાલવામાં યોગ્ય નથી. એક યાન બળદાદિથી રહિત છે પરંતુ ચાલવા યોગ્ય છે એક યાન બળદાદિથી રહિત છે અને ચાલવા યોગ્ય પણ નથી એ જ પ્રમાણે પુરુષો પણ ચાર પ્રકારના હોય છે. એક પુરુષ ધનધાન્યથી પરિપૂર્ણ છે અને ઉચિત્ત પ્રવૃત્તિવાળો છે. બાકીના ત્રણ ભાગો પૂર્વોકત ક્રમથી જાણવા યાન ચાર પ્રકારના છે- એક યાન વૃષભાદિથી યુક્ત છે અને સુન્દરાકાર છે શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. એ પ્રમાણે પુરૂષો ચાર પ્રકારના છે, જેમ કે- એક પુરૂષ ધન આદિથી સમ્પન છે અને સુન્દર છે શેષ ત્રણ ભાંગા પૂવક્ત ક્રમથી કહેવા. યાન ચાર પ્રકારના છે. જેમ કે- એક યાન યુક્ત છે (વૃષભાદિથી યુક્ત છે અને તેની શોભા સુન્દર છે શેષ ત્રણ ભાંગા પૂવક્ત ક્રમથી કહેવા. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના છે. એક પુરુષ ધનથી યુક્ત છે અને તેની શોભા યુક્ત છે. શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે કહેવા. વાહન ચાર પ્રકારના છે- એક વાહન બેસવાની સામગ્રીથી યુક્ત છે અને વેગ યુક્ત છે. એક વાહન બેસવાની સામગ્રીથી યુક્ત છે પણ વેગ યુક્ત નથી. એક વાહન સામગ્રીથી યુક્ત નથી પરંતુ વેગ યુક્ત છે. એક વાહન બેસવાની સામગ્રીથી યુક્ત પણ નથી અને વેગયુક્ત પણ નથી. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારે છે. એક ધન ધાન્ય સંપન્ન અને ઉત્સાહી છે. એક ધન ધાન્ય સંપન્ન છે પરંતુ અનુત્સાહી છે. એક પુરુષ ઉત્સાહી છે પરંતુ ધન ધાન્ય સમ્પન્ન નથી. એક પુરૂષ ધન ધાન્ય સમ્પન પણ નથી અને ઉત્સાહી પણ નથી. યાનના ચાર સૂત્રોની સમાન યુગ્યના ચાર સૂત્રો પણ કહેવા એ રીતે પુરુષોની ચૌભંગી પણ જાણવી. સારથિ ચાર પ્રકારના છે. એક સારથી રથના અશ્વો જોડે છે. પરંતુ છૂટા કરતો નથી. એક સારથિ રથથી અશ્વોને છૂટા કરે છે પરંતુ જોડતો નથી. એક સારથિ રથમાં અશ્વો જોડે છે અને છૂટા કરે છે એક સારથિ રથમાં અશ્વોને જોડતો નથી અને છૂટા પણ કરતો નથી. એ પ્રમાણ પુરૂષ (શ્રમણ) ચાર પ્રકારના છે. જેમકે- એક શ્રમણ કોઈ વ્યક્તિને સંયમ સાધનામાં જોડે છે પરંતુ અતિચારોથી મુક્ત કરતો નથી. એક શ્રમણ સંયમીને અતિચારો મુક્ત કરે છે પરંતુ સંયમ સાધનામાં જોડતો થી. એક શ્રમણ સંયમીને સાધનામાં છેડે પણ છે અને અતિચારોથી મુક્ત પણ કરે છે. એક શ્રમણ સંયમીને સાધનામાં જોડતો પણ નથી અને અતિચારોથી મુક્ત પણ કરતો નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ 292 ઘણ-૪૩૩૪ર અશ્વ ચાર પ્રકારના છે. જેમકે- કોઈ અશ્વપલાણ યુક્ત પણ છે અને વેગ યુક્ત પણ છે. યાનના સૂત્રોની સમાન અશ્વના ચાર સૂત્રો કહેવા અને પુરૂષસૂત્ર પણ પૂર્વવત્ કહેવા. અશ્વના ચાર સૂત્રોની સમાન હતિના ચાર સૂત્રો કહેવા અને ચાર પ્રકારના પુરૂષો છે તેના ચાર ભાંગા હસ્તી સમાન ઉતારવા યુગ્યચય ચાર પ્રકારની છે - એક અશ્વ માર્ગમાં ચાલે છે પરંતુ ઉન્માર્ગમાં નથી ચાલતો, એક અશ્વ ઉન્માર્ગમાં ચાલે છે પરંતુ માર્ગમાં નથી ચાલતો એક અશ્વ માર્ગમાં પણ ચાલે છે અને ઉન્માર્ગમાં પણ ચાલે છે. એક અશ્વ માર્ગમાં પણ નથી ચાલતો અને ઉન્માર્ગમાં પણ નથી ચાલતો. એ પ્રમાણે પુરૂષ ના ચાર પ્રકાર છે.- એક પુરૂષ સંયમ માર્ગમાં ચાલે છે પરંતુ ઉન્માર્ગમાં નથી ચાલતો બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. પુષ્પ ચાર પ્રકારના છે. જેમ કે- એક પુષ્પ સુંદર છે પણ સુગંધ નથી એક પૂષ્પ સુગંધી છે પરંતુ સુંદર નથી. એક પુષ્પ સુંદર પણ છે અને સુગંધ પણ છે. એક પુષ્પ સુંદર પણ નથી અને સુગંધીત પણ નથી. એ પ્રમાણે પુરૂષના ચાર પ્રકાર છે જેમકે-એક સુંદર છે પરંતુ સદાચારી નથી. શેષ ત્રણ ભાંગા પૂર્વવત કહેવા. ચાર પ્રકારના પુરૂષ કહેલ છેએક જાતિસંપન (ઉત્તમ માતૃ પક્ષવાળો) છે પરંતુ કુલસંપન (ઉત્તમ પિતૃ પક્ષવાળા) નથી. એક કુલસંપન્ન છે પરંતુ જાતિસંપન્ન નથી. એક જાતિસંપન્ન છે અને કુલસંપન્ન પણ છે. એક જાતિસંપન્ન નથી અને કુલસંપન્ન પણ નથી. ચાર પ્રકારના પુરૂષો કહ્યા છે. તે આ પ્રમાણે એક પુરૂષ જાતિસંપન્ન છે. પરંતુ બલુસંપન્ન નથી, યાવતુ એક જાતિસંપન્ન પણ નથી અને બલસંપન્ન પણ નથી. આ પ્રમાણે જતિ અને રૂ૫, જાતિ અને શ્રત, જાતિ અને શીલ, જાતિ અને ચારિત્રને લઈને બધાના ચાર ચાર ભંગો કહેવો જોઈએ. આ જ પ્રમાણે કુલ અને બલના. કુલ અને રૂપના. કુલ અને ચુતના, કુલ અને શીલના કુલ અને ચારિત્રના પણ ચાર ચાર આલાપકો કહેવા. આ જ પ્રમાણે-બલ અને રૂપના, બલ અને શ્રુતના, બલ અને શીલના, બલ અને ચારિત્રને લઈને ચાર આલાપક કહેવા. આ જ પ્રમાણે રૂપ અને શ્રુતના, રૂપ અને શીલના, રૂપ અને ચારિત્રના ચાર ચાર આલાપક કહેવા. આ જે પ્રમાણે શ્રત અને ચારિત્રના ચાર આલાપક કહેવા. આ પ્રમાણે શીલ અને ચારિત્રના ચાર આલાપક કહેવા એમ સવમળીને એકવીસ ભંગ કહેવા જોઇએ. ફળના ચાર પ્રકાર છે. જેમ કે- આમલક જેવું મધુર, દ્રાક્ષ જેવું મધુર, દુધ જેવું મધુર, ખાંડ જેવું મધુર. આચાર્ય પણ ચાર પ્રકારના હોય છે- મધુર આંબળા સમાન જે આચાર્ય હોય છે, તે મધુર ભાષી અને ઉપશાંત હોય છે ,મધુર દ્રાક્ષ સમાન જે આચાર્ય છે, તે અધિક મધુરભાષી અને અધિક ઉપશાંત હોય છે. મધુર દૂધ સમાન જે આચાર્ય છે, તે અત્યધિક મધુર ભાષી અને અત્યધિક ઉપશાન્ત હોય છે. મધુર શર્કરા સમાન છે આચાર્ય છે. તે અધિકતમ મધુર ભાષી અને અધિકતમ ઉપશાત્ત હોય છે. પુરૂષના ચાર પ્રકાર છે. એક પુરૂષ પોતાની સેવા કરે છે. પરંતુ બીજાની સેવા નથી કરતો તે આળસુ અથવા રૂક્ષ પ્રકૃતિવાળો. એક પુરૂષ બીજાની સેવા કરે છે. પરંતુ પોતાની નથી કરતો. તે પરોપકારી. એક પુરૂષ પોતાની સેવા પણ કરે છે. અને બીજાની પણ સેવા કરે છે. તે વ્યવહારકુશલ. એક પુરૂષ પોતાની સેવા પણ નથી કરતો અને બીજાથી સેવા કરાવતો પણ નથી તે જીનકલ્પીયુનિ. ચાર પ્રકારના પુરૂષો કહેલ છે. એક પુરૂષ બીજાની For Page #79 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસી-૩ 293 સેવા કરે છે. પરંતુ બીજા પાસેથી પોતાની સેવા કરાવતો નથી તે નિસ્પૃહી. એક પુરૂષ બીજા પાસેથી સેવા કરાવે છે. પરંતુ સ્વયં સેવા કરતો નથી તે રોગી યા આચાર્ય. એક પુરૂષ બીજાની સેવા કરે છે. અને બીજાથી સેવા કરાવે છે. સ્થાવરકલ્પીમુનિ. એક પુરૂષ બીજાની સેવા કરતો નથી અને બીજાથી સેવા કરાવતો પણ નથી તે જીનકલ્પી મુનિ - પુરૂષ ચાર પ્રકારના છે જેમ કે- પુરૂષ કાર્ય કરે છે. પરંતુ માન નથી કરતો. એક પુરૂષ માન કરે છે. પરંતુ કાર્ય કરતો નથી. એક પુરૂષ કાર્ય કરે છે. અને માન પણ કરે છે. એક પુરૂષ કાર્ય પણ નથી કરતો અને માન પણ નથી કરતો પુરૂષ ચાર પ્રકારના છે એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો છે. પણ માનકર નથી. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો નથી, અને માનકર પણ નથી. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો છે. અને માનકર છે. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો નથી અને માનકર પણ. નથી. એક પુરૂષ (શ્રમણ) ગણને માટે આહારાદિનો સંગ્રહ કરે છે પણ માન કરતો નથી. પાવતુ એક પુરૂષ ગણને માટે સંગ્રહ નથી કરતો અને અભિમાન પણ નથી કરતો. પુરૂષો ચાર પ્રકારના હોય છે. જેમકે- એક પુરૂષ નિર્દોષ સાધુ સમાચારીનું પાલન કરી ગણની શોભા વધારે છે પણ માન કરતો નથી. એક પુરૂષ માન કરે છે પરંતુ ગણની શોભા વધારતો નથી. એક પુરૂષ ગાણની શોભા પણ વધારે છે અને માન પણ કરે છે. એક પુરૂષ ગણની શોભા પણ નથી વધારતો અને માન પણ નથી કરતો. પુરૂષો ચાર પ્રકારના છે. એક પુરૂષ ગણની શુદ્ધિ કરે છે પરંતુ માન નથી કરતો, બાકીના ત્રણ ભાંગા. પૂર્વવતુ જાણવા. પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ સાધુવેષ છોડે છે પરંતુ ચારિત્ર ધર્મ છોડતો નથી એક પુરૂષ ચારિત્રધર્મ છોડે છે. પરંતુ સાધુવેષ છોડતો નથી. એક પુરૂષ સાધુ વેષ પણ છોડે છે અને ચારિત્રધર્મ પણ છોડે છે. એક પુરૂષ સાધુ વેય પણ નથી છોડતો અને ચારિત્રધર્મ પણ નથી છોડતો. પુરૂષ ચાર પ્રકારના છે. જેમ કે - એક પુરૂષ (શ્રમણ) સર્વજ્ઞ-ધર્મ ને છોડે છે પરંતુ ગણની મર્યાદાને છોડતો નથી. એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મને છોડતો નથી પરંતુ ગણની મર્યાદાને છોડે છે. એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મ પણ છોડે અને ગણની મયદાને પણ છોડે છે. એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મ પણ નથી છોડતો અને ગણની મર્યાદાને પણ નથી છોડતો. ચાર પ્રકારના પુરૂષ હોય છે. એક પુરૂષને ધર્મ પ્રિય છે પરંતુ તે ધર્મમાં દ્રઢ નથી. એક પુરૂષ ધર્મમાં દ્રઢ છે. પરંતુ તે ધર્મપ્રિય નથી. એક પુરૂષ ધર્મપ્રિય પણ છે અને તે ધર્મમાં વૃઢ પણ છે. એક પુરૂષ છે ને ધર્મ પ્રિય પણ નથી અને તે ધર્મમાં દૃઢપણ નથી. આચાર્ય ચાર પ્રકારના છે. - એક આચાર્ય દીક્ષા આપે છે પરંતુ મહાવ્રતોની પ્રતિજ્ઞા નથી કરાવતા. એક આચાર્ય મહાવ્રતોની પ્રતિજ્ઞા કરાવે છે પરંતુ દીક્ષા દેતા નથી. એક આચાર્ય દીક્ષા પણ આપે છે અને મહાવ્રત પણ ધારણ કરાવે છે. એક આચાર્ય દીક્ષા આપતા નથી અને મહાવ્રત ધારણ કરાવતા નથી. આચાર્ય ચાર પ્રકારના છે. કોઈ આચાર્ય ઉદ્દેશકાચાર્ય છે પરંતુ વાચનાચાર્ય હોતા નથી.એક આચાર્ય આગમોનું અધ્યયન કરાવે. પરંતુ શિષ્ય ને આગમ જ્ઞાન કરવા યોગ્ય ન બતાવે. એક આચાર્ય શિષ્યને આગમ જ્ઞાન માટે યોગ્ય પણ બનાવે છે અને વાચના પણ આપે છે. એક આચાર્ય ન શિષ્યને યોગ્ય બનાવે કે ન વાચના આપે. અન્તવાસી ચાર પ્રકારના કહ્યા છે. એક પ્રવ્રાજનાન્તવાસી પરંતુ ઉપસ્થાપિત Page #80 -------------------------------------------------------------------------- ________________ 294 ઠા-૪૩૩૪૨ શિષ્ય નથી. એક ઉપસ્થાપિત શિષ્ય છે પરંતુ પ્રવ્રતિ શિષ્ય નથી. એક પ્રજિત શિષ્ય પણ છે અને ઉપસ્થાપિત પણ છે. એક પ્રવ્રજિત શિષ્ય પણ નથી અને ઉપસ્થાપિત પણ નથી. શિષ્ય ચાર પ્રકારના છે- એક ઉદ્દેશકાન્તવાસી છે પણ વાચનાન્તવાસી નથી. એક વાચનાત્તેવાસી છે પણ ઉદ્દેશકાન્તવતી નથી. એક ઉદ્દેશકાન્તવાસી પણ નથી અને વાચનાન્તવાસી પણ નથી. નિર્ચન્ય ચાર પ્રકારના છે. એક નિર્ઝન્ય દીક્ષામાં જ્યેષ્ઠ હોય છે પરંતુ મહાપાપ કર્મ અને મહાપાપ ક્રિયા કરે છે. ક્યારેય આતાપના લેતો નથી અને પાંચ સમિતિઓનું પાલન પણ કરતો નથી. તેથી તે ધર્મનો આરાધક નથી. એક નિગ્રન્થ દીક્ષામાં જ્યેષ્ઠ છે પરંતુ પાપ કર્મ અને પાપ ક્રિયા કદી પણ કરતો નથી. આતાપના લે છે અને સમિતિઓનું પાલન પણ કરે છે. તેથી તે ધર્મનો આરાધક છે. એક નિગ્રંથ દિક્ષામાં નાના છે પરંતુ મહાપાપ કર્મ અને મહાપાપ ક્રિયા કરે છે. આતાપના ક્યારેય લેતો નથી અને સમિતિઓનું પાલન કરતો નથી તેથી તે ધર્મનો આરાધક નથી. એક નિર્ઝન્થ દિક્ષામાં નાના છે. પરંતુ કદી પાપ કર્મ અને પાપ ક્રિયા કરતો નથી આતાપના. લે છે. અને સમિતિઓનું પાલન પણ કરે છે, તેથી તે ધર્મનો આરાધક હોય છે. આ પ્રમાણે નિગ્રન્થીઓ, તથા શ્રાવકો, અને શ્રાવિકાઓના પણ ભાંગા કહેવા. 3i43] શ્રમણોપાસકના ચાર પ્રકાર છે- માતાપિતા સમાન ભાઈ સમાન મિત્ર સમાન અને શોક્યસમાન. શ્રમણોપાસકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે- અરીસાસમાન પતાકાસમાંન સ્થાણુસમાન તીર્ણ. કાંટાની સમાન. | [34] ભગવાન મહાવીરના જે શ્રમણોપાસકો સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થયા છે, તેમની ચાર પલ્યોપમની સ્થિતિ છે. [345] દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવતા મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે પરંતુ ચાર કારણોથી તે આવી શકતા નથી. જેમ કે- દેવલોકમાં ઉત્પન્ન થયેલ એક દેવતા દિવ્યકામ-ભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત થઈ જાય છે તેથી તે મનુષ્યના કામભોગોને આદરથી જોતો નથી. શ્રેષ્ઠ માનતો નથી. માનવીના કામભોગોથી મને કોઈ લાભ નથી એવો નિશ્ચય કરી લે છે અને માનવીનાકામભોગ મળે એવી કામના પણ કરતો નથી અને મનુષ્યના કામભોગોનો ઉપભોગ કરું એવો વિકલ્પ પણ તે કરતો નથી. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ નવો દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત-થાવતું આસકત થઇ જાય છે. તેથી તેનો મનુષ્યભવ પ્રત્યેનો પ્રેમ દેવલોક પ્રત્યેના પ્રેમમાં સંક્રાત થઈ જાય છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલો નવો દેવતા દિવ્ય કામભોગોમાં મૂચ્છિત-યાવતુ આસકિત થઈ જાય છે. તેથી તેના મનમાં એ વિકલ્પ આવે છે કે હું હમણાં જઈશ અથવા એક મુહૂર્ત પછી જઈશ. આમ વિચાર કરતાં કરતાં લાંબો સમય વ્યતીત થઈ જાય છે. ત્યાં સુધીમાં તેના માતાપિતા આદિ સંબંધીઓ કાળધર્મ પામી ગયા છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવતા દિવ્ય કામભોગોમાં મૂચ્છિતચાવતુ-આસકત થઇ જાય છે. તેને મનુષ્યલોકની ગંધ અમનોજ્ઞ લાગે છે. કેમકે મનુષ્ય લોકની દુર્ગધ 400-500 યોજન સુધી ફેલાયેલી હોય છે. તેથી તે દુર્ગંધને કારણે આવતા નથી. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યોમાં આવવા ઈચ્છે છે અને આ ચાર કારણો એ આવી શકે છે. દેવલોકમાં ઉત્પન્ન થતા દેવતા દિવ્ય કામ ભોગોમાં મૂચ્છિત Page #81 -------------------------------------------------------------------------- ________________ 295 સ્થાન-૪, ઉસો-૩ થાવતું આસકત નથી થતો. તેના મનમાં એવો વિકલ્પ આવે છે કે મનુષ્ય લોકમાં મારા આચાર્ય છે, ઉપાધ્યાય છે, પ્રવર્તક છે, સ્થવિર છે, ગણી છે, ગણધર છે, અને ગણાવિચ્છેદક છે. તેમના પ્રભાવથી મને આ દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવદ્યાતિ આદિ લબ્ધ થઇ, પ્રાપ્ત થઈ અને સામે આવી છે. તેથી હું અહીંથી મનુષ્ય લોકમાં જઈ તેમને વંદના કરું થાવતુ તેમની પÚપાસના કરું. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ કામભોગોમાં મૂર્શિત યાવતું આસકત નથી થતો. તેના મનમાં વિકલ્પ આવે છે કે મનુષ્ય ભવમાં જ્ઞાની. અથવા દુષ્કર તપ કરવાવાળા તપસ્વી છે તે ભગવન્તોની વંદના કરું પાવતુ- પપાસના કરે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ણિત યાવતુ-આસકત નથી થતો અને તેના મનમાં એવો વિકલ્પ આવે છે કે મનુષ્ય ભવમાં મારા માતા, પિતા, ભાઈ, બેન પૂત્રવધૂ આદિ છે. તેની સમીપ જાઉં અને તેને બતાવું, કે મને આવી દિવ્ય ઋદ્ધિ અને દેવતી પ્રાપ્ત થઈ છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્શિત-યાવતુ. આસકત નથી થતો. તેના મનમાં એ વિકલ્પ આવે છે, કે મનુષ્ય લોકમાં મારા મિત્રો છે, સહાયક છે, સખા છે, સાંગતિક છે, તે અને મેં પરસ્પરમાં સંકેત કર્યો છે. વચન આપ્યું છે કે જે પહેલા દેવલોક જાય તે બીજાને પ્રતિબોધ દેવા આવે. [34] લોકોમાં એટલે લોકના અમુક ભાગમાં ચાર કારણોને લીધે અંધકાર વ્યાપી જાય છે. જિનેન્દ્ર દેવના નિવણ કાળ, અહંતપ્રજ્ઞપ્ત ધર્મ લુપ્ત થવા પર પૂવનું જ્ઞાન નષ્ટ થવા પર, (બાદર) અગ્નિ ન રહેવા પર. ચાર કારણોને લીધે લોકમાં ઉદ્યોત થાય છે. જેમકે, જિનેન્દ્ર દેવના જન્મ સમયે, જિનેન્દ્ર પ્રધ્વજિત થાય ત્યારે, તીર્થંકરોને કેવળજ્ઞાન થાય ત્યારે, અહંન્ત પ્રભુ નિવણ મહિમા અવસરે એ પ્રમાણે દેવલોકમાં અંધકાર, ઉદ્યોત, દેવ સમુદાયનું એકત્રિત થવું, ઉત્સાહીત થવું અને આનંદજન્ય કોલાહલ થવો, આ રીતે દરેકના ફક્ત ચાર ચાર કારણો કહેવા. દેવદ્યાવતુ-લોકાતિક દેવો ચાર કારણોથી મનુષ્ય લોકમાં આવે છે.” [347] ચાર દુબશપ્યાઓ કહી છે. જેમકે- પ્રથમ દુઃખશા એક મનુષ્ય મુંડિત થઈને અથાત્ “ગૃહસ્થાવસ્થાનો પરિત્યાગ કરી અણગાર અવસ્થાને અંગીકાર કરીને” નિગ્રંથપ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા કરે છે તો તે માનસિક દુર્વિદ્યામાં ધર્મવિપરીત વિચારોથી નિગ્રંથ પ્રવચનમાં અશ્રદ્ધા, અપ્રતીતિ અરુચિ રાખવા પર શ્રમણનું મન સદા વિવિધ વિષયો પ્રવૃત્ત થાય છે. તેથી તે ધર્મભ્રષ્ટ થઈ જાય છે, તે પ્રથમ દુઃખશધ્યા છે. બીજી દુઃખશયા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવતુ-પ્રવ્રજિત થઈ પોતાને જે આહારાદિ પ્રાપ્ત છે તેથી સંતુષ્ટ નથી થતો અને બીજાને જે આહારાદિ પ્રાપ્ત છે તેની ઇચ્છા કરે છે. એવા શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમે છે. તેથી ધર્મભ્રષ્ટ થઈ જાય છે. આ બીજી દુખશવ્યા. ત્રીજી દુઃખશવ્યા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવતુપ્રવ્રજિત થઇ મનુષ્ય સંબંધી કામભોગોનું આસ્વાદન-યાવતુ-અભિલાષા કરે છે. તે શ્રમણનું મન સદા વિવિધ વિષયોમાં ભમે છે, તેથી તે ધર્મભ્રષ્ટ થાય છે. તે ત્રીજા દુઃખશય્યા છે. ચોથી દુઃખશધ્યા, એક વ્યક્તિ મુંડિત થઈનેયાવતુપ્રવ્રજિત થઈને એમ વિચારે છે કે હું ગૃહસ્થાવાસમાં હતો ત્યારે માલિશ, મર્દન ખાન, આદિ નિયમીત કરતો હતો જ્યારથી હું પ્રવ્રજિત થઇ ગયો. છું ત્યારથી માલિશ મર્દન સ્નાન આદી કરી શકતો નથી, એ પ્રમાણે માલિશ આદિની ઈચ્છા-યાવતું અભિલાષા કરે છે તેનું મન વિવિધ વિષયોમાં ભમે છે. તેથી તે સંયમભ્રષ્ટ Page #82 -------------------------------------------------------------------------- ________________ 296 ઠા-૪૩૩૪૭ થાય છે, તે ચોથી દુઃખશય્યા છે. સુખશયા ચાર પ્રકારની છે જેમકે- પ્રથમ સુખશય્યા, એક વ્યક્તિ મુંડિત થઈ ગૃહસ્થાવાસનો ત્યાગ કરી પ્રવ્રુજિત થાય છે. તે નિગ્રંથ પ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા કરતો નથી. ભેદ સમાપન્ન એ કલુષ સમાપન થતો નથી. એવું આ રીતે નિગ્રંથ પ્રવચનમાં નિઃશક્તિ, નિઃકાંક્ષિત હોવાને કારણે શ્રદ્ધા પ્રતીતિ-રચિ રાખે છે. આ રીતે જેને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા પ્રતીત રુચિ થયેલ છે તે પોતાના મનને સ્થિર રાખી શકે છે. ગમે તે વિષયોમાં ભમવા દેતો નથી અને ધર્મભ્રષ્ટ થતો નથી. તે પ્રથમ સુખશય્યા. બીજી સુખશવ્યા કોઈ પુરુષ મુંડિત થઈને પ્રવ્રજ્યા અંગીકાર કરે છે. તે મુંડિત યાવત પ્રજિત થઈને સ્વયંને પ્રાપ્ત આહાર આદિથી સંતુષ્ટ રહે છે અને અન્યને પ્રાપ્ત આહાર આદિની અભિલાષા રાખતો નથી. એવા શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમતું નથી અને તે ધર્મ ભ્રષ્ટ થતો નથી. આ બીજી સુખશધ્યા છે. ત્રીજી સુખશા, એક વ્યક્તિ મુંડિત થઈ થાવત...વૃતિ થઈને કદી પણ મનુષ્ય સંબંધી કામભોગોની આશા કરતો નથી, પૃહા કરતો નથી, અભિલાષા કરતો નથી. તે શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમતું નથી અને ધર્મભ્રષ્ટ થતું નથી. આ ત્રીજી સુખશય્યા છે. ચોથી સુખશયા એક વ્યક્તિ મુંડિતપ્રવ્રજિત થઈને એમ વિચારે છે-અરિહંત ભગવાન આરોગ્યશાળી, બળવાન શરીરના ધારક, ઉદાર કલ્યાણકારી, વિપુલ કર્મક્ષયકારી તપકર્મને અંગીકાર કરે છે તો મારે તો જે વેદના આદિ ઉપસ્થિત થઈ છે તે સમ્યક પ્રકારે સહન કરવી જોઈએ. જો હું સમ્યફ પ્રકારથી સહન કરીશ તો એકાંત નિર્જરા કરી શકીશ. આવા વિચારોથી તે ધર્મમાં સ્થિર રહે છે, આ છે ચોથી સુખશય્યા. [348] ચાર પ્રકારની વ્યક્તિઓ આગમ વાચનાને માટે અયોગ્ય હોય છે, જેમકેઅવિનયી, દૂધ આદિ પોષ્ટિક આહારનું અધિક સેવન કરવાવાળો. અનુપશાંત, માયાવી. ચાર પ્રકારની વ્યક્તિઓ આગમ વાચનાને માટે યોગ્ય છે- વિનયી, દૂધ આદિ પોષ્ટિક આહારનું વધારે સેવન ન કરનારો, ઉપશાંત કપટરહિત. [34] પુરુષ ચાર પ્રકારના છે- એક પોતાનું ભરણ-પોષણ કરે છે પરંતુ બીજાનું ભરણ પોષણ નથી કરતો. એક પોતાનું ભરણ પોષણ નથી કરતો પરંતુ બીજાનું કરે છે. એક પોતાનું અને બીજાનું પણ ભરણ-પોષણ કરે છે. એક પોતાનું બીજાનું પણ ભરણ પોષણ કરતો નથી. પુરુષ ચાર પ્રકારના છે. એક પહેલાં પણ દરિદ્રી હોય છે અને પછી પણ દરઢી હોય છે. એક પુરૂષ પહેલા દરિદ્ર હોય છે પરંતુ પાછળથી ધનવાન થઈ જાય છે. એક પુરૂષ પહેલાં ધનવાનું હોય છે. પછી દરિદ્ર થઈ જાય છે. એક પુરૂષ પહેલાં ધનવાનું હોય છે અને પછી પણ ધનવાન હોય છે. પુરૂષ ચાર પ્રકારના છે. જેમ કે એક પુરૂષ દરિદ્ર હોય છે. અને દુરાચારીપણ હોય છે. એક પુરૂષ દરિદ્ર હોય છે પરંતુ સદાચારી હોય છે. એક પુરૂષ ધનવાન હોય છે પરંતુ દુરાચારી હોય છે. એક પુરૂષ ધનવાન પણ હોય છે અને સદાચારી પણ હોય છે. બીજી રીતે પણ પુરૂષ ચાર પ્રકારના છે- એક દરિદ્ર છે પરંતુ દુકૃત્યોમાં આનંદ માનનારો છે. એક દરિદ્ર છે પરંતુ સત્કાર્યોમાં આનંદ માનનારો છે. એક ધનિક છે પરંતુ દુષ્કૃત્યોમાં આનંદ માનવાવાળો છે. એક ધનિક પણ છે અને સત્કાર્યોમાં આનંદ માનવાવાળો પણ છે. આ પ્રમાણે પણ પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ દરિદ્ર છે અને દુર્ગતિમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસી-૩ 297 જવાવાળો છે. એક પુરૂષ દરિદ્ર છે અને સુગતિમાં જવાવાળો છે. એક પુરૂષ ધનવાનું છે અને દુર્ગતિમાં જવાવાળો છે. એ ધનવાન છે અને સુગતીમાં જનાર છે. આ પ્રમાણે પણ પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે એક દરિદ્ર છે અને દુર્ગતિમાં ગયો છે. એક દરિદ્ર છે અને સુગતિમાં ગયો છે એક પુરૂષ ધનવાનું છે અને દુગતિમાં ગયો છે. એક પુરૂષ ધનવાનું છે અને સુગતિમાં ગયો છે. પુરૂષ ચાર પ્રકારના છે- એક પહેલા અજ્ઞાની પછી પણ અજ્ઞાની. એક પહેલા અજ્ઞાની પછી જ્ઞાની. એક પહેલા જ્ઞાની પરંતુ પછી અજ્ઞાની. એક પહેલા જ્ઞાની પછી પણ જ્ઞાની. પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળો અને તેની પાસે અજ્ઞાનનું બલ છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળી છે પણ તેની પાસે જ્ઞાનનું બલ છે. એક પુરૂષ નિર્મળ સ્વભાવવાળો છે પણ તેની પાસે અજ્ઞાનનું બળ છે. એક પુરૂષ નિર્મળ સ્વભાવવાળો છે અને તેની પાસે જ્ઞાનનું બળ છે. પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળો છે અને અજ્ઞાન બળમાં આનંદ માનવાળો છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળો છે પરંતુ જ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. એક પુરૂષ નિર્મલ સ્વભાવવાળો છે અને અજ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. એક પુરૂષ નિર્મલ સ્વભાવવાળો છે અને જ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. પુરૂષ ચાર પ્રકારના કહેલ છે- એક પુરૂષ કૃષિ આદિ સાવધકર્મોનો ત્યાગ કર્યો છે પરંતુ સદોષ આહારનો ત્યાગ નથી કર્યો. એક પુરૂષે સદોષ આહારનો ત્યાગ કર્યો છે પરંતુ કૃષિ આદિ સાવધકમનો ત્યાગ નથી કર્યો. એક પુરુષે કષિ આદિ સાવધકમનો અને સદોષ આહાર, બન્નેનો ત્યાગ કર્યો છે. એક પુરૂષે બન્નેનો ત્યાગ કર્યો નથી. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષે કૃષિ આદિ સાવદ્યકર્મોનો ત્યાગ કર્યો પરંતુ ગૃહવાસનો ત્યાગ નથી કર્યો. શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. પુરૂષ વર્ગ ચાર પ્રકારના છે. જેમકે- એક પુરૂષે સદોષ આહાર આદિનો ત્યાગ કરી દીધો છે. પરંતુ ગૃહવાસનો ત્યાગ કર્યો નથી. બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમ પ્રમાણે કહેવા. પુરૂષ ચાર પ્રકારના છે.- એક પુરૂષ આ ભવમાં સુખની કામના કરે છે પરંતુ પરભવમાં સુખની કામના નથી કરતો. એક પુરૂષ પરભવમાં સુખની કામના કરે છે પરંતુ આ ભવમાં સુખની કામના કરતો નથી. એક પુરૂષ આ ભવ અને પરભવમાં સુખની કામના કરે છે. એક પુરૂષ આ ભવ અને પરભવ બન્નેમાં સુખની કામના કરતો નથી. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ એક શ્રુતજ્ઞાન)થી વધે છે અને એક (સમ્યગ્દર્શન) થી હીન થાય છે. એક પુરૂષ એક (શ્રુતજ્ઞાન) થી વધે છે અને બે (સમ્યગ્દર્શન અને વિનય)થી હીન થાય છે એક પુરૂષ બે (શ્રુતજ્ઞાન અને સમ્યગ ચારિત્ર)થી વધે છે અને સમ્યગદર્શનથી હીન થાય છે. એક પુરૂષ બે (શ્રુતજ્ઞાન અને સમ્યગનુષ્ઠાનથી) વધે છે અને બે (સમ્યગદર્શનને વિનયથી હીન થાય છે. ચાર પ્રકારના ઘોડા કહેલ છે- એક ઘોડો પહેલા શીદ ગતિવાળો છે અને પછી પણ શીધ્ર ગતિ રહે છે. એક ઘોડો પહેલા શીધ્ર ગતિવાળો છે પરંતુ પછી મંદગતિવાળો થાય છે. એક ઘોડો પહેલા મંદગતિ હોય છે પરંતુ પછી શીધ્ર ગતિવાળો થાય છે. એક ઘોડો પહેલા મંદગતિવાળો હોય છે અને પછી પણ મંદગતિવાળો હોય છે. આ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ પહેલા સદ્દગુણી છે પછી પણ સદ્ગુણી છે. એક પુરૂષ પહેલા સદ્ગણી છે પછી અવગુણી થઈ જાય છે. એક પુરૂષ Page #84 -------------------------------------------------------------------------- ________________ 298 ઠારું-૪૩૩૪૯ પહેલા અવગુણી છે પરંતુ પાછળથી સણી થઈ જાય છે. એક પુરૂષ પહેલાં પણ અને પછી પણ અવગુણી છે. ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક ઘોડા શીધ્ર ગતિવાળો અને સકતાનુસાર ચાલનાર હોય છે. એક શીઘ્રગતિવાળો છે પણ સંકેતાનુસાર ચાલતો નથી. એક ઘોડાની મંદગતિ છે પરંતુ સંકેતાનુસાર ચાલે છે. એક ઘોડાની મંદગતિ છે અને સંકેતાનુસાર ચાલતો નથી. આ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે. એક વિનય ગુણસંપન્ન છે. અને વ્યવહારમાં વિનમ્ર છે. બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક જાતિ સંપન છે પરંતુ કુલ સંપન્ન નથી, બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે. આ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે. ચારે ભાંગી પૂર્વોક્ત પ્રમાણે. ઘોડા ચાર પ્રકારના છે. એક ઘોડા જાતિ સંપન્ન છે. પરંતુ બલસંપન્ન નથી. શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે. પુરૂષ ચાર પ્રકારના છે. ચારે ભાંગા પૂર્વવતુ. ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક ઘોડો જાતિસંપન્ન છે. પરંતુ રૂપસંપન્ન નથી. શેષ ભાંગા પૂર્વોક્ત પ્રમાણે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારે છે. ચારે ભાંગા પૂર્વવતુ ઘોડા ચાર પ્રકારના છે, જેમકે- એક ઘોડો જાતિસંપન છે પરંતુ યુદ્ધમાં તે વિજય પ્રાપ્ત કરી શકતો. નથી. બાકીના ત્રણ ભાંગા પૂર્વવતુ એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ જાતિસમ્પન્ન છે પરંતુ યુદ્ધમાં તે વિજય પ્રાપ્ત કરી શકતો નથી. આ પ્રમાણે બાકીના ત્રણ ભાંગા પૂર્વવતુ. કુલસંપન્ન અને બળસંપન્ન, કુલસંપન્ન અને રૂપસંપન્ન. કુલસંપન્ન અને જય- સંપન્ન. બલસંપન્ન અને રૂપસિંપન્ન. બલસંપન્ન અને જયસંપન્ન. રૂપસંપન્ન અને જય- સંપન્ન. ઘોડાના ચાર ચાર ભાંગા તથા એ પ્રમાણે પુરૂષના ચાર ચાર ભાંગા પૂર્વોક્ત કમથી કહેવા. પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ સિંહની જેમ પ્રવ્રજિત થાય છે. અને સિંહની જેમ જ વિચરે એક પુરૂષ સિંહની જેમ પ્રવ્રજિત થાય છે પરંતુ શિયાળ ની જેમ વિચારે છે, એક પુરૂષ શિયાળની જેમ પ્રવ્રજિત થાય છે પરંતુ સિંહની જેમ વિચરે છે. એક પુરૂષ શિયાળની જેમ પ્રવ્રુજિત થાય છે અને શિયાળની જેમ વિચરે છે. [35] લોકમાં ચાર સ્થાન સમાન છે- અપ્રતિષ્ઠાન નારકાવાસ સાતમી નરક, બૂદ્વીપ, પાલક્યાન વિમાન, સવર્થ સિદ્ધ મહાવિમાન. લોકમાં સર્વથા સમાન ચાર સ્થાન છે- સીમંતક નરકાવાસ, સમયક્ષેત્ર (મનુષ્યલોક) ઉર્ફ નામક વિમાન, ઈષપ્રાગભારા પૃથ્વી સિદ્ધશિલા) ૩િપ૧] ઉર્વલોકમાં બે દેહ ધારણ કર્યા પછી મોક્ષમાં જવાવાળા જીવ ચાર પ્રકારના છે, જેમકે પૃથ્વીકાયિક અપકાયિક વનસ્પતિકાયિક અને સ્કૂલ ત્રસકાયિક જીવ. અધોલોક અને તિર્ય કુલોક સંબંધી સૂત્રો પણ કહેવાં. [૩પ૨] પુરુષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરુષ લજ્જાથી પરિષહ સહન કરે છે. એક પુરુષ લજ્જાથી મન દ્રઢ રાખે છે. એક પુરુષ પરિષહથી ચલચિત્ત થઈ જાય છે. એક પુરુષ પરિષહ આવવા પર નિશ્ચલ મન રાખે છે.. [૩પ૩] શયા પ્રતિમા (પ્રતિજ્ઞાઓ) ચાર છે વસ્ત્ર પ્રતિમાઓ ચાર છે. પાત્ર પ્રતિમાઓ ચાર છે. સ્થાન પ્રતિમાઓ ચાર છે. [૩પ૪] જીવથી પૃષ્ટ નીચેના ચાર શરીર કહેલ છે. વૈક્રિયકશરીર, આહારક શરીર, તૈજસશરીર અને કાર્યણશરીર. ચારશરીર, કામણ શરીર સાથે ઉમિશ્ર વ્યાપ્ત) કહેલ છે- ઔદારિક શરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તૈજસ શરીર. Page #85 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉદેસો-૩ 299 [35] લોક ચાર અસ્તિકાય રૂપ દ્રવ્યોથી વ્યાપ્ત કહેલ છે- ધમસ્તિકાય અધમસ્તિકાય જીવાસ્તિકાય પુલાસ્તિકાય. ઉત્પાદ્યમાન ચાર બાદરકાયથી આ લોક વ્યાપ્ત છે. પૃથ્વીકાયિકોથી અપકાયિકોથી વાયુકાયિકોથી વનસ્પતિ- કાયિકોથી. ૩પ૬] સમાન પ્રદેશવાળા દ્રવ્ય ચાર છે- ધમસ્તિકાય, અધમસ્તિકાય, લોકાકાશ અને એક જીવ. [35] પૃથ્વીકાયાદિ ચારેનું શરીર એવું છે, જે આંખોથી જોઈ શકાતું નથી. જેમકે- પૃથ્વીકાયનું અપકાયનું તેઉકાયનું અને વનસ્પતિકાયનું. [૩પ૮] ચાર ઈન્દ્રિયોનો વિષય ઈન્દ્રિયોની સાથે સૃષ્ટ થઈને ગ્રાહ્ય થાય છે. જેમકેશ્રોત્રેન્દ્રિય ધ્રાણેન્દ્રિય જિહેન્દ્રિય સ્પર્શેન્દ્રિય. ૩િપ૯] જીવ અને પુદ્ગલ ચાર કારણોથી લોકથી બહાર અલોકમાં જઈ શકવા સમર્થ નથી. ગતિનો અભાવ હોવાથી, ગતિસાધક કારણનો અભાવ હોવાથી, નિગ્ધતાથી રહિત હોવાથી અને લોકની મર્યાદા હોવાથી. [36] જ્ઞાત (દ્રાન્ત) ચાર પ્રકારના છે- આહારણ - જે દ્રષ્ટાત્તથી અવ્યક્ત અર્થ વ્યક્ત કરાય છે. આહરણ તદ્દેશ - જે દ્રષ્ટાન્તથી વસ્તુના એક દેશનું પ્રતિપાદન કરાય છે. આહારણતદોષ - જે દૃષ્ટાન્તથી સદોષ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરાય છે. ઉપન્યાસોપનય - જે દ્રષ્ટાન્તથી વાદી વડે સ્થાપિત સિદ્ધાન્તનું નિરાકરણ કરાય છે. આહારણના ચાર પ્રકારો છે. અપાય - અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવમાં વિપ્ન બાધા બતાવવાળું દ્રષ્ટાન્ત. ઉપાય - દ્રવ્યાદિથી કાર્ય સિદ્ધિ બતાવવાળું દૃષ્ટાન્ત. સ્થાપના કર્મ - દ્રષ્ટાત્તથી પરમતને દૂષિત સિદ્ધ કરીને સ્વમતને નિર્દોષ સિદ્ધ કરાય. પ્રત્યુત્પન્નવિનાશી - જે દ્રષ્ટાન્તથી તત્કાલ ઉત્પન્ન વસ્તુનો વિનાશ સિદ્ધ કરાય. આહારણતદેશના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે- અનુશિષ્ટ :- સદ્દગુણોની સ્તુતિથી ગુણવાનના ગુણોની પ્રશંસા કરવી. ઉપાલંભ - અસત્ કાર્યોમાં પ્રવૃત્ત મુનિને દૃષ્ટાન્તથી ઉપાલંભ દેવો. પૃચ્છા- કોઈ જિજ્ઞાસુ દૃષ્ટાન્તને આપી પ્રશ્ન પૂછે. નિશ્રાવચન એક વ્યક્તિનું ઉદાહરણ આપીને બીજાને બોધ દેવો. આહારણ તદ્દોષના ચાર પ્રકાર છેઅધર્મયુક્ત- જે દ્રષ્ટાન્તથી પાપ કાર્ય કરવાનો સંકલ્પ ઉત્પન્ન થાય છે. પ્રતિલોમ- જે દ્રષ્ટાન્તથી, “જેવા સાથે તેવા” કરવાનું શિખવાડાય છે. આત્મોપનીત- પરમતનેદુષિત. સિદ્ધ કરવાને માટે જે દૃષ્ટાન્ન દેવાય તેથી સ્વમત પણ દૂષિત સિદ્ધ થઈ જાય છે. દુરૂપનીત- જે જાન્તમાં દુર્વચનોનો પ્રયોગ કરાય. ઉપન્યાસોપનયના પણ ચાર પ્રકાર કહેલ છે- વાદી જે દ્રષ્ટાત્તથી પોતાના મતની સ્થાપના કરે પ્રતિવાદીપણ તેજ દૃષ્ટાન્તથી પોતાના મતની સ્થાપના કરે. વાદી દૃષ્ટાન્તથી જે વસ્તુને સિદ્ધ કરે પ્રતિવાદી તે જ દ્રષ્ટાત્તથી ભિન્ન વસ્તુ સિદ્ધ કરે. વાદી જેવું દ્રત્ત કહે, પ્રતિવાદીને પણ તેવા જ દ્રત આપવાને માટે કહે. પ્રશ્નકર્તા જે દ્રષ્ટાન્નનો પ્રયોગ કરે છે. ઉત્તરદાતા પણ તેજ દ્રષ્ટાન્નનો પ્રયોગ કરે છે. હેતુ ચાર પ્રકારના કહેલ છે. જેમકેવાદીનો સમય વ્યતીત કરનારો હેતુ. વાદી વડે સ્થાપિત હેતુની સદશ હેતુની સ્થાપના કરવાવાળો હેતુ. શબ્દના છલથી બીજાને વ્યામોહ ઉત્પન્ન કરવાવાળો હેતુ, ધુર્ત વડે અપહૃત વસ્તુને ફરી પ્રાપ્ત કરી શકે એવો હેતુ. હેતુ ચાર પ્રકારના છે. જે હેતુ આત્માથી જણાય અને જે હેતુ ઇન્દ્રિયોથી જણાય, જે Page #86 -------------------------------------------------------------------------- ________________ 300 ઠાણ-૪૪૩૦ હતને જોવાથી વ્યાપ્તિનો બોધ થાય એવો હેતુ, ઉપમાથી સમાનતાને બોધ કરાવવાળો હેતુ, આપ્ત પુરુષ વડે કથિત વચન. હેતુ ચાર પ્રકારના જેમકે- એક વસ્તુના અસ્તિત્વથી બીજી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરનાર હેતુ, એક વસ્તુના અસ્તિત્વથી બીજી વસ્તુનું નાસ્તિત્વ સિદ્ધ કરનાર, હેતુ, એકના નાસ્તિત્વથી બીજાનું અસ્તિત્વ સિદ્ધ કરનાર હતું અને એકના નાસ્તિત્વમાં બીજાનું નાસ્તિત્વ સિદ્ધ કરનાર [361] સંખ્યાના રૂપ ગણિત ચાર પ્રકારનું છે. જેમકે- પ્રતિકર્મ-પાહુડોનું ગણિત વ્યવહાર-વ્યવહારગણિત (તોલમાપ- આદિ) રજુ-લમ્બાઈ માપવાનું ગણિત રાશિ-રાશિ માપવાનું ગણિત અધોલોકમાં અંધકાર કરવાવાળી ચાર વસ્તુઓ છે. * નરકાવાસ, મૈરયિક, પાપકર્મ અને અશુભપગલ. તિર્યક્લોક (મનુષ્યલોક)- માં ઉદ્યોત કરવાવાળા ચાર છે. - ચંદ્ર, સૂર્ય, મણી, અને જ્યોતિ (અગ્નિ) ઉર્ધ્વલોકમાં ઉદ્યોત કરવાવાળા ચાર છે. - દેવ, દેવીઓ, વિમાન, દેવ દેવીઓના આભરણો. સ્થાનઃ ૪-ઉદેસોઃ૪નીમુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (સ્થાનઃ૪-ઉદેસો 4) [32] પ્રસર્પક (વિદેશ જનારા પુરુષો) ચાર પ્રકારના હોય છે. - એક પુરૂષ જીવનનિવહિને માટે વિદેશ જાય છે. એક પુરૂષ સંચિત સમ્પતિની સુરક્ષા માટે વિદેશ જાય છે. એક પુરૂષ સુખ-સુવિધાને માટે વિદેશ જાય છે. એક પુરૂષ પ્રાપ્ત સુખ સુવિધાની સુરક્ષા માટે વિદેશ જાય છે. 363 નૈરયિકોનો આહાર ચાર પ્રકારના છે. જેમકે- અંગારા જેવો અલ્પદાહક, પ્રજ્વલિત અગ્નિકણો જેવી અતિ દાહક, શીતકાલના વાયુની સમાન શીતળ, બરફની સમાન અતિ શીતલ, તિર્યોનો આહાર ચાર પ્રકારનો છે- કંકોપમ- કંકપક્ષીના આહાર જેવો બિલોપમ-બીલમાં જે નખાય તે તુરત અંદર જાય છે. પાણમાં સોપમ- (ચાંડાલના માસની જેમ) પુત્રમાં સોપમ- પુત્રમાંસની સમાન તીવ્ર સુધાને કારણે અનિચ્છાપૂર્વક ખાય છે. મનુષ્યોનો આહાર ચાર પ્રકારનો છે- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. દેવતાઓનો આહાર ચાર પ્રકારનો છે-સુવર્ણ, સુગન્ધિત, સ્વાદિષ્ટ અને, સુખદ સ્પર્શવાળો [364 આશીવિષ ચાર પ્રકારનો છે.- વૃશ્ચિક જાતિનું આશીવિષ, મંડૂક જાતિનું આશીવિષ, સર્વ જાતિનું આશીવિષ. મનુષ્ય જાતિનું આશીવિષ. હે ભગવાન્ ? વૃશ્ચિક જાતિનું આશીવિષ કેટલું પ્રભાવશાળી છે ? અર્ધભરતક્ષેત્ર જેટલા મોટા શરીરને એક વિછીનું વિષ પ્રભાવિત કરી શકે છે. તે ફક્ત વિષનો પ્રભાવ માત્ર બતાવ્યો છે. હજુ સુધી, એટલા મોટા શરીરનો પ્રભાવિત કર્યું નથી, વર્તમાનમાં પ્રભાવિત કરતું નથી અને ભવિષ્યમાં પ્રભાવિત કરશે નહીં. હે ભગવનું ? મંડુક જાતિનું આશીવિષ કેટલું પ્રભાવિત કરે છે ? ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને એક મંડૂકનું વિષ પ્રભાવિત કરે છે. હે ભગવાન સર્વ જાતિનું આશીવિષ કેટલું પ્રભાવશાળી છે? જબૂદીપ પ્રમાણ શરીરને એક સર્પનું વિષ પ્રભાવિત કરી દે છે. શેષ પૂર્વવતું. હે ભગવાનું? મનુષ્ય જાતિનું આશીવિષ કેટલું પ્રભાવશાળી છે ? સમય ક્ષેત્ર પ્રમાણ શરીરને એકમનુષ્યનું વિષ પ્રભાવિત કરી દે છે. શેષ પૂર્વવતું. [35] વ્યાધીઓ ચાર પ્રકારની છે, - વાતજન્ય. પિતજન્ય, કફજન્ય, અને Page #87 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉસો-૪ 31 સન્નિપાત જન્ય. ચિકિત્સા ચાર પ્રકારની છે. -વૈદ્ય, ઔષધ, રોગી, પરિચારક. [36] ચિકિત્સા ચાર પ્રકારના છે- કોઈ ચિકિત્સક. એવો હોય છે કે જે પોતાની ચિકિત્સા કરે પણ બીજાની ચિકિત્સા કરતો નથી. કોઈ ચિકિત્સક, બીજાની ચિકિત્સા કરે છે. પરંતુ સ્વયંની ચિકિત્સા કરતો નથી. કોઈ ચિકિત્સક, પોતાની અને અન્યની પણ ચિકિત્સા કરે છે. એક ચિકિત્સક, પોતાની અને અન્યની બન્નેની ચિકિત્સા કરતો નથી. પુરૂષોના ચાર પ્રકાર કહ્યા છે. એક ચિકિત્સક ત્રણ (શલ્ય ચિકિત્સા) કરે છે. પરંતુ વ્રણને સ્પર્શ કરતો નથી. એક ચિકિત્સક વ્રણનો સ્પર્શ કરે છે. પરંતુ વ્રણ કરતો નથી. એક ચિકિત્સક વણ પણ કરે છે. અને વ્રણનો સ્પર્શ પણ કરે છે. એક ચિકિત્સક વણ પણ નથી કરતો અને વણનો સ્પર્શ પણ નથી કરતો. પુરૂષો ચાર પ્રકારે છે- એક વ્રણ કરે છે પરંતુ વ્રણની રક્ષા નથી કરતો, એક વ્રણની રક્ષા કરે છે વ્રણ કરતો નથી, એક વ્રણ પણ કરે છે વ્રણની રક્ષા પણ કરે છે, એક પુરૂષ વ્રણ પણ નથી કરતો. વ્રણની રક્ષા પણ નથી કરતો. એક પુરૂષ વ્રણ કરે છે. પણ વ્રણને ઔષધ આદિથી મેળવતો નથી. (સંરોહણ કરતો. નથી). એક પુરૂષ વ્રણને ઔષધથી ઠીક કરે છે, પણ ત્રણ કરતો નથી. એક પુરૂષ વ્રણ પણ કરે અને વ્રણનું સંરોહણ પણ કરે છે. એક પુરૂષ વ્રણ પણ નથી કરતો અને ત્રણ સંરોહણ પણ કરતો નથી. ત્રણ ચાર પ્રકારના છે. એક વ્રણ અંદર શલ્યવાળું હોય છે. પરંતુ બહાર શલ્યવાળું હોતું નથી. એક વ્રણ બહાર શલ્યવાળું છે પરંતુ અંદર શલ્યવાનું નથી. એક અંદર શલ્યવાળું પણ છે અને બહાર શલ્યવાળું પણ છે. એક વ્રણ અંદર શલ્યવાળું નથી બહાર અને શલ્યવાળું પણ નથી. એ પ્રકારે પુરૂષ પણ ચાર પ્રકારના છે, જેમકે-એક પુરૂષ મનમાં શલ્ય રાખે છે. પરંતુ વ્યવહારમાં શલ્ય રાખતો નથી. એક પુરૂષ વ્યવહારમાં શલ્ય રાખે છે પરંતુ મનમાં શલ્ય રાખતો નથી. એક પુરૂષ મનમાં શલ્ય રાખે છે અને વ્યવહારમાં પણ શલ્ય રાખે છે એક પુરૂષ મનમાં શલ્ય નથી રાખતો અને વ્યવહારમાં પણ શલ્ય નથી રાખતો ત્રણ ચાર પ્રકારના છે. એક વ્રણ બહારથી સડેલું છે પરંતુ અંદરથી સહેલું નથી. એક વ્રણ બહારથી સડેલું છે. પરંતુ અંદરથી સડેલું નથી. એક વ્રણ અંદરથી પણું સડેલું છે, બહારથી પણ સડેલું છે. એક વ્રણ અંદરથી પણ સહેલું નથી અને બહારથી પણ સડેલું નથી. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ હૃદય શ્રેષ્ઠ છે પણ તેનો વ્યવહાર શ્રેષ્ઠ નથી. એક પુરૂષનો વ્યવહાર શ્રેષ્ઠ છે પણ દય દુષ્ટ છે. એક પુરૂષનું દય દુષ્ટ નથી અને વ્યવહાર પણ દુષ્ટ નથી એક પુરુષના બંને કષ્ટ છે. પુરૂષ ચાર પ્રકારે છે- એક પુરૂષ ભાવથી શ્રેયસ્કર છે અને દ્રવ્યથી શ્રેયસ્કર સમાન છે. એક પુરૂષ ભાવથી પાપી છે પરંતુ દ્રવ્યથી શ્રેયસ્કર સમાન છે. એક પુરૂષ ભાવથી પણ પાપી છે અને દ્રવ્યથી પાપી સમાન છે. પુરૂષ ચાર પ્રકારના છે. - એક પુરૂષ શ્રેષ્ઠ છે અને પોતાને શ્રેષ્ઠ માને છે. એક પુરૂષ શ્રેષ્ઠ છે પરંતુ પોતાને પાપી માને છે. એક પુરૂષ પાપી છે પરંતુ પોતાને શ્રેષ્ઠ માને છે. એક પુરૂષ પાપી છે અને પોતાને પાપી માને છે. એક પુરુષ બંનેથી શ્રેષ્ઠ છે. પુરૂષ ચાર પ્રકારના છે, - એક પુરૂષ શ્રેષ્ઠ છે અને લોકમાં શ્રેષ્ઠ જેવો મનાય છે. એક પુરૂષ શ્રેષ્ઠ છે. પરંતુ લોકમાં પાપી સમાન મનાય છે. એક પુરૂષ પાપી છે. પરંતુ લોકમાં શ્રેષ્ઠ જેવો મનાય છે. એક પુરૂષ પાપી છે અને લોકમાં પાપી સમાન મનાય છે. પુરૂષ ચાર પ્રકારના છે, જેમ કે- એક પુરૂષ જિનપ્રવચનનો પ્રરૂપક છે. પરંતુ પ્રભા Page #88 -------------------------------------------------------------------------- ________________ 302 ઠાણે-૪૪૩૬૬ વક નથી. એક પુરૂષ શાસન નો પ્રભાવક છે. પરંતુ જિન પ્રવચનનો પ્રરૂપક નથી. એક પુરૂષ શાસન નો પ્રભાવક પણ છે. અને જિન પ્રવચનનો પ્રરૂપક પણ છે. એક પુરૂષ શાસનનો પ્રભાવક પણ નથી અને જિન પ્રવચનોનો પ્રરૂપક પણ નથી. પુરૂષ ચાર પ્રકારના છે, જેમ કે- એક પુરૂષ સૂત્રાર્થનો પ્રરૂપક છે પણ શુદ્ધ આહારદિની એષણામાં તત્પર નથી એક પુરુષ શુદ્ધ આહારદિની એષણામાં તત્પર છે પણ સૂત્રાર્થનો પ્રરૂપક નથી એક પુરૂષ સૂત્રાર્થનો પ્રરૂપક પણ છે અને શુદ્ધ આહારદિની એષણામાં તત્પર પણ છે, એક પુરૂષ સૂત્રાર્થનો પ્રરૂપક પણ નથી અને શુદ્ધ આહારાદિની એષણામાં તત્પર પણ નથી. વૃક્ષની વિદુર્વણા ચાર પ્રકારની છે. જેમ કે પ્રવાલપણા એ પત્રાણાએ ફૂલપણાએ ફલાણાએ. - 37 ચાર પ્રકારના વાદીના સમવસરણો વિવિધ મતના મિલાપો) કહેલા છે. તે આ પ્રમાણે ક્રિયાવાદી (એના એકશો એશી ભેદ છે) અક્રિયાવાદી (એના ચોરાશી ભેદ છે) અજ્ઞાનવાદી (એના સડસઠ ભેદો છે) વિનયવાદી (એના ૩ર ભેદો છે.) સર્વ મળીને ત્રણસો ત્રેસઠ ભેદ થાય છે. નારકોમાં થી લઈ અનિતકુમાર સુધીમાં એટલે વિકલેન્દ્રિયોને છોડીને વૈમાનિક સુધી બઘા દંડકોમાં વાદીઓના ચાર સમવસરણ છે. 3i68] ચાર પ્રકારના મેઘ કહેલા છે. જેમ કે- એક મેઘ ગાજે છે પરંતુ વરસતો નથી. એક મેઘ વર્ષે છે પરંતુ ગાજતો નથી. એક મેઘ ગાજે છે અને વર્ષે છે, એક મેઘ ગાજતો નથી અને વરસતો પણ નથી. આ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ બોલે છે ઘણું પરંતુ કંઈ દેતો નથી. એક પુરૂષ દે છે પરંતુ કંઈ બોલતો નથી. એક પુરૂષ બોલે પણ છે અને આપે- પણ છે. એક પુરૂષ બોલતો પણ નથી અને આપતો પણ નથી. મેઘ ચાર પ્રકારના છે.- એક મેઘ ગાજે છે તેમાં વીજળી ચમકતી નથી. એક મેઘમાં વીજળી ચમકે છે પરંતુ તે ગાજતો નથી. એક મેઘ ગાજે છે અને તેમાં વીજળીઓ ચમકે છે. એક મેઘ ગાજતો નથી અને તેમાં વીજળીઓ પણ ચિમકતી નથી. આ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે, એક પુરૂષ પ્રતિજ્ઞા કરે છે પરંતુ પોતાની બડાઈ હાંકતો નથી. એક પુરૂષ પોતાની બડાઈ હાંકે છે પરંતુ પ્રતિશ કરતો નથી. એક પુરૂષ પ્રતિજ્ઞા પણ કરે છે અને પોતાની બડાઈ પણ હાંકે છે. એક પુરૂષ પ્રતિજ્ઞા પણ નથી કરતો અને પોતાની બડાઈ પણ નથી હાંકતો. મેઘ ચાર પ્રકારના છે, એક મેઘ વર્ષે છે પરંતુ તેમાં વીજળીઓ ચમકતી નથી. એક મેઘમાં વિજળીઓ ચમકે છે પરંતુ વર્ષતો નથી. એક મેઘ વરસે, પણ છે અને વિજળીઓ પણ ચમકે છે. એક મેઘ વર્ષતો પણ નથી અને તેમાં વીજળીઓ પણ ચમકતી નથી. એ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ દાનાદિ સત્કાર્ય કરે છે પરંતુ પોતાની બડાઈ કરતો નથી. એક પુરૂષ પોતાની બડાઈ કરે છે પરંતુ દાનાદિ સત્કાર્ય કરતો નથી. એક પુરૂષ દાનાદિ સત્કાર્ય પણ કરે છે અને પોતાની બડાઈ પણ કરે છે. એક પુરૂષ દાનાદિ સત્કાર્ય પણ નથી કરતો અને પોતાની બડાઈ પણ નથી કરતો. મેઘ ચાર પ્રકારના છે, જેમકે- એક મેઘ સમય પર વરસે છે. પરંતુ અસમયે નથી વરસતો. એક મેઘ અકાલે વરસે છે પરંતુ સમય પર નથી વરસતો. એક મેઘ સમય પર વર્ષે છે અને અસમય પર પણ વર્ષે છે. એક મેઘ સમય પર પણ નથી વરસતો અને અસયમ પર નથી હસરતો એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ સમયે દાનાદિ સત્કાર્ય કરે છે પરંતુ અસમયે નથી કરતો. એક પુરૂષ અસમયે દાનાદિ સત્કાર્ય કરે છે પરંતુ સમય પર નથી કરતો. એક પુરૂષ સમય પર પણ દાનાદિ સત્કાર્ય કરે છે અને Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૪, ઉસો-૪ 303 અસમયે પણ કરે છે. એક પુરૂષ સમય પર પણ દાનાદિ સત્કાર્ય નથી કરતો અને અસમયે પણ નથી કરતો મેઘ ચાર પ્રકારના છે, જેમકે- એક મેઘ ક્ષેત્રમાં વરસે છે પરંતુ અક્ષેત્રમાં વરસતો નથી. એક મેઘ અક્ષેત્રમાં વરસે છે પરંતુ ક્ષેત્રમાં નથી વરસતો એક મેઘ ક્ષેત્રમાં પણ વરસે છે અને અક્ષેત્રમાં પણ વરસે છે. એક મેઘ ક્ષેત્રમાં પણ નથી વરસતો અને અક્ષેત્રમાં પણ નથી વરસતો. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ પાત્ર ને દાન આપે છે પરંતુ અપાત્રને આપતો નથી. એક પુરૂષ અપાત્રને દાન આપે છે પરંતુ પાત્રને આપતો નથી, એક પુરૂષ પાત્રને પણ દાન આપે છે અને અપાત્રને પણ આપે છે. એક પુરૂષ પાત્રને પણ દાન નથી આપતો અને અપાત્રને પણ નથી આપતો. મેઘ ચાર પ્રકારના છે. એક મેઘ ધાન્યના અંકુર ઉત્પન્ન કરે છે પરંતુ ધાન્યને પૂર્ણ પકાવતા નથી. એક મેઘ ધાન્યને પૂર્ણ પકાવે છે પરંતુ ધાન્યના અંકુર ઉત્પન્ન કરતા નથી. એક ધાન્યના અંકુર પણ ઉત્પન્ન કરે છે ધાન્યને પૂર્ણ પકાવે પણ છે. એક મેઘ ધાન્યના અંકુર પણ ઉત્પન્ન નથી કરતા અને ધાન્યને પૂર્ણ પકાવતા પણ નથી. એ પ્રમાણે માતા પિતા પણ ચાર પ્રકારના છે, જેમકે- એક માતા-પિતા પુત્રને જન્મ આપે છે પરંતુ તેનું પાલન કરતા નથી. એક માતા-પિતા પુત્રનું પાલન કરે છે પરંતુ પુત્રને જન્મ આપતા નથી. એક માતા-પિતા- પુત્રને જન્મ પણ આપે છે અને તેનું પાલન પણ કરે છે. એક માતા-પિતા પુત્રને જન્મ પણ આપતા નથી અને તેનું પાલન પણ નથી કરતા. મેઘ ચાર પ્રકારના છે જેમકે- એક મેઘ એક દેશમાં વરસે છે પરંતુ સર્વત્ર નથી વરસતો. એક મેઘ સર્વત્ર વરસે છે પરંતુ એક દેશમાં નથી વરસતો. એક મેઘ એક દિશમાં પણ વરસે છે અને સર્વત્ર પણ વરસે છે. એક મેઘ એક દેશમાં વરસતો નથી અને સર્વત્ર પણ વરસતો નથી. એ પ્રમાણે રાજા પણ ચાર પ્રકારના છે. એક રાજા એક દેશનો અધિપતિ છે પરંતુ બધા દેશોને અધિપતિ નથી. એક રાજા બધા દેશનો અધિપતિ છે પરંતુ એક દેશનો નથી એક રાજા એક દેશનો આધિપતિ છે અને બધા દેશનો પણ છે. એક રાજા એક દેશનો આધિપતિ પણ નથી અને બધા દેશનો પણ નથી. [369 મેઘ ચાર પ્રકારના કહેલ છે, જેમકે- પુષ્કારવત, પ્રદ્યુમ્ન, જીમૂત, જીડુ. પુષ્કરાવતું આ મહામેઘની એક વર્ષથી પૃથ્વી દસ હજાર વર્ષ સુધી ભીની રહે છે. પ્રધુમ્ન- આ મહામેઘની એક વર્ષથી પૃથ્વી એક હજાર વર્ષ સુધી ભીની રહે છે. જિપૂત H આ મહામેઘની એક વર્ષથી પૃથ્વી દસ વર્ષ સુધી ભીની રહે છે. જિલ્ડ : આ મેઘની અનેક વષઓ પૃથ્વી ને એક વર્ષ સુધી પણ ભીની રાખી શકતી નથી. [37] કડક ચાર પ્રકારના છે. શ્વપાક - (ભંગીનો) કરંડિયો (કચરાથી ભરાયેલો હોય છે) વેશ્યાનો કરંડિયો (આભરણથી ભરેલો હોય છે.) સમૃદ્ધ ગૃહસ્થીનો કરંડિયો (મણિરત્નજડીત આભૂષણોથી ભરેલો હોય છે). રાજાનો કરંડિયો (અમૂલ્ય રત્નોથી ભરેલો હોય છે). એ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના છે, જેમકે- શ્વપાકકડક સમાન આચાર્ય કેવળ લોક રંજક ગ્રંથોનો જ્ઞાતા-વ્યાખ્યાતા હોય છે. પરંતુ શ્રમણાચારનો પાલક નથી. વેશ્યાના કરંડક સમાન આચાર્ય જેનાગમનો સામાન્ય જ્ઞાતા હોય છે પરંતુ લોકરંજક ગ્રંથનું વ્યાખ્યાન કરીને અધિક થી અધિક જનતા ને પોતાની તરફ આકર્ષિત કરે છે. ગાથાપતિના કડક સમાન આચાર્ય સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તનો For Private & Personal. Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ 304 ઠા-૪૪૩૭૦ જ્ઞાતા થાય છે. અને શ્રમણાચારનો પાલક પણ થાય છે. રાજાના કરડિયા સમાન આચાર્ય જિનાગમનો મર્મજ્ઞ અને આચાર્યના સમસ્ત ગુણોથી યુક્ત હોય છે. 3i71 વૃક્ષ ચાર પ્રકારના છે, જેમકે- એક વૃક્ષ શાલ (મહાન છે અને શાલ (છાયાદિ) ગુણયુક્ત છે. એક વૃક્ષ શાલ (મહાન) છે પરંતુ ગુણોમાં એરંડ સમાન છે. એક વૃક્ષ એરંડ સમાન અલ્પ વિસ્તારવાળો છે પરંતુ ગુણોથી શાલ (મહાવૃક્ષ)ની સમાન છે. એક વૃક્ષ એરંડ છે અને ગુણોથી પણ એરંડક જેવું છે. એ પ્રમાણે આચાર્ય ચાર પ્રકારના છે, જેમકે- એક આચાર્ય શાલ સમાન મહાન છે અને જ્ઞાનક્રિયાદિ ગુણોથી પણ મહાન છે. એક આચાર્ય મહાન છે પરંતુ જ્ઞાનક્રિયાદિ ગુણોથી હીન છે. એક આચાર્ય એરંડક સમાન પરંતુ જ્ઞાનક્રિયાદિથી મહાન છે. એક આચાર્ય એરંડક સમાન છે અને જ્ઞાનક્રિયાદિથી ગુણહીન છે. ચાર પ્રકારના વૃક્ષ છે, જેમ કે- એક વૃક્ષ શાલ (મહાન) છે અને શાલ વૃક્ષ સમાન મહાન વૃક્ષોથી પરિવૃત છે. એક વૃક્ષ શાલ સમાન મહાન છે પરંતુ એક સમાન તુચ્છ વૃક્ષોથી પરિવૃત્ત છે. એક વૃક્ષ એરંડક સમાન તુચ્છ છે પરંતુ શાલ સમાન મહાન વૃક્ષોથી પરિવૃત્ત છે. એક વૃક્ષ એરંડક સમાન તુચ્છ છે અને એરંડક સમાન તુચ્છ વૃક્ષોથી પરિવૃત્ત છે. એ પ્રમાણે આચાર્ય પણ ચાર પ્રકારના છે, જેમ કે- એક આચાર્ય શાલ વૃક્ષ સમાન મહાન છે. અને શાલ પરિવાર સમાન શ્રેષ્ઠ શિષ્ય પરિવારથી યુક્ત હોય છે. એક આચાર્ય શાલ વૃક્ષ સમાન મહાન ઉત્તમ ગુણોથી યુક્ત છે પરંતુ એરંડક પરિવાર સમાન ગુણહીન શિષ્ય પરિવારથી યુક્ત હોય છે, એક આચાર્ય એરંડક પરિવાર સમાન કનિષ્ઠ શિષ્ય પરિવારથી યુક્ત હોય છે પરંતુ સ્વયે શાલ વૃક્ષ સમાન મહાન હોય છે. એક આચાર્ય એરંડક સમાન કનિષ્ઠ અને એરંડક પરિવાર સમાન કનિષ્ઠ શિષ્ય પરિવારથી યુક્ત હોય છે. [372-375] મહાવૃક્ષોની મધ્યમાં જેમ વૃક્ષરાજ શાલ સુશોભિત હોય છે તેમ શ્રેષ્ઠ શિષ્યોની મધ્યમાં ઉત્તમ આચાર્ય સુશોભિત હોય છે. એરંડક વૃક્ષોની મધ્યમાં જેમ વૃક્ષ રાજા શાલ દેખાય છે તેમ કનિષ્ઠ શિષ્યોની મધ્યમાં ઉત્તમ આચાર્ય દેખાય છે. મહા વૃક્ષોની મધ્યમાં જે પ્રકારે એરંડક દેખાય છે તેમ શ્રેષ્ઠ શિષ્યોની મધ્યમાં કનિષ્ઠ આચાર્ય દેખાય છે. એરંડક વૃક્ષોની મધ્યમાં જે પ્રમાણે એક એરંડક પ્રતીત થાય છે તે પ્રમાણે કનિષ્ઠ શિષ્યોની મધ્યમાં કનિષ્ઠ આચાર્ય પ્રતીત થાય છે. [37] મત્સ્ય ચાર પ્રકારના છે, એક મત્સ્ય નદીના પ્રવાહની અનુસાર ચાલે છે. એક માસ્ય નદીના પ્રવાહની સન્મુખ ચાલે છે. એક મત્સ્ય નદીના પ્રવાહના કિનારે ચાલે છે. એક મત્સ્ય નદીના પ્રવાહની મધ્યમાં ચાલે છે. એ પ્રકારે ભિક્ષુ (શ્રમણ) ચાર પ્રકારના છે, જેમ કે- એક ભિક્ષુ ઉપાશ્રયની સમીપના ઘરથી ભિક્ષા લેવાનો પ્રારંભ કરે છે. એક ભિક્ષ, કોઈ અન્ય ઘરથી ભિક્ષા લેતા થકા ઉપાશ્રય સુધી પહોંચે છે. એક ભિક્ષ ઘરોની અન્તિમ પક્તિથી ભિક્ષા લેતો થકો ઉપાશ્રય સુધી પહોંચે છે. એક ભિક્ષુ ગામના મધ્ય ભાગથી ભિક્ષા લે છે. ચાર પ્રકારના ગોળા હોય છે, જેમ કે મીણનો ગોળો, લાખનો ગોળો, કાષ્ઠનો ગોળો, માટીનો ગોળો એ પ્રમાણે પુરૂષો ચાર પ્રકારના કહ્યા છે. એક પુરૂષ મીણના ગોળાની સમાન કોમળ હૃદયનો હોય છે. એક પુરૂષ લાખના કાષ્ઠના ગોળાની સમાન Page #91 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-જ, ઉદેસી-૪ 305 કિંઈક કઠોર હૃદયવાળો હોય છે. એક પુરૂષ ગોળાની સમાન કંઈક અધિક કઠોર દયવાળો હોય છે. એક પુરૂષ માટીના ગોળાની સમાન કંઈક વધારે અધિક કઠોર દયી હોય છે. ગોળા ચાર પ્રકારના હોય છે :- લોખંડનો ગોળો, કલબનો ગોળો. ત્રાંબાનો ગોળ, અને સીસાનો ગોળો. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના કહેલ છે. લોખંડના ગોળા સમાન એક પુરૂષના કમભારે હોય છે. કલઈના ગોળા સમાન એક પુરૂષના કર્મ કંઇક અધિક ભારે હોય છે. ત્રાંબાના ગોળાની સમાન એક પુરૂષના કર્મ તેનાથી પણ અધિક ભારે હોય છે. સીસાના ગોળાની સમાન એક પુરૂષના કર્મ અત્યાધિક ભારે હોય છે. ગોળા ચાર પ્રકારના હોય છે. જેમકે- ચાંદીનો ગોળો, સોનાનો ગોળો. રત્નોનો ગોળો. અને હીરાનો ગોળો. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના કહેલ છે, જેમકે- ચાંદીના ગોળાની સમાન એક પુરુષ જ્ઞાનાદિ શ્રેષ્ઠ ગુણયુક્ત હોય છે. સોનાના ગોળાની સમાને એક પુરુષ કંઈક અધિક શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણથી યુક્ત છે. રત્નોના ગોળાની સમાન એક પુરુષ વધારે અધિક શ્રેષ્ઠ જ્ઞાનાદિ ગુણયુક્ત હોય છે. હીરાના ગોળાની સમાન એક પુરુષ અત્યાધિક શ્રેષ્ઠ ગુણોથી યુક્ત હોય છે. ચાર પ્રકારના પત્ર કહેલ છે.- તલવારની ધાર સમાન તીક્ષણ ધારવાળા પત્ર. કરવતની ધાર સમાન તીક્ષણ દાંતવાળા. અસ્તરાની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા પત્ર કદંબચીરિકા ની ધાર સમાન તીક્ષ્ણ ધારવાળા. એ પ્રકારે પુરુષ પણ ચાર પ્રકારના છે. એક પુરુષ તલવારની ધારની સમાન તીર્ણ વૈરાગ્યમય વિચારધારાથી મોહપાશનું શીધ્ર છેદન કરે છે. એક પુરુષ કરવતની ધારની સમાન વૈરાગ્યમય વિચારોથી મોહપાશને ધીમે ધીમે કાપે છે, એક પુરુષ અસ્ત્રાની ધારની સમાન વૈરાગ્યમય વિચારોથી મોહપાશને વિલંબથી છેદે છે, એક પુરુષ કંદબચરિકાની સમાન વૈરાગ્યમય વિચારથી, મોહપાશને અતિવિલમ્બથી છેદે છે. કટ ચાર પ્રકારની છે- ઘાસથી બનાવેલી વાંસની સળિઓથી બનાવેલી, ચર્મથી દોરીથી બનાવેલી અને કંબલની ચટાઈ. એ પ્રકારે પુરુષ ચાર પ્રકારના છે. જેમકે- ઘાસની. ચાઇની સમાન એક પુરૂષ અલ્પરાગ વાળો હોય છે. વાંસની ચટાઈ ની સમાન એક પુરુષ વિશેષ રાગ ભાવવાળો હોય છે. ચામડાની ચટાઈની સમાન એક પુરુષ વિશિષ્ટતર રાગ ભાવવાળો હોય છે. કંબલની ચટાઈની સમાન એક પુરુષ વિશિષ્ટતમ્ રાગભાવ વાળો હોય છે. [377 ચાર પ્રકારના ચતુષ્પદો પશુ કહેલ છે- એક ખુરવાળા- અશ્વાદિ, બેખર વાળા તે ગાય- પ્રમુખ. ચંડીપદ * એરણ જેવા પગવાળા હાથી. પ્રમુખ સનખપદા - નહોરવાળા. સિંહાદિ પક્ષી ચાર પ્રકારના હોય છે જેમકે- ચામડાની પાંખો વાળા વાગોળાદિ, લોમપક્ષી રૂંવાટાવાળી પાંખવાળા. હંસાદિ. સમુદ્રગપક્ષી બીડાયેલી પાંખવાળા- વિતત પક્ષી - ખુલ્લા પાંખવાળા. ચાર પ્રકારના ક્ષદ્ર પ્રાણીઓ કહેલા છે. જેમકે- બેઇન્દ્રિયો તેઈન્દ્રિયો ચતુરિન્દ્રિયો. અને સંમૂર્છાિમ પંચેન્દ્રિયતિર્ય. [378] ચાર પ્રકારના પક્ષી કહેલા છે જેમકે- એક પક્ષી માળાની બહાર નીકળે છે પરંતુ બહાર ફરવા અને ઉડવામાં સમર્થ હોતું નથી. એક પક્ષી ફરવાને સમર્થ છે પણ માળાની બહાર નીકળતું નથી. એક પક્ષી માળાની બહાર પણ નીકળે છે અને ફરવામાં પણ સમર્થ હોય છે. એક પક્ષી ન માળાની બહાર નીકળે છે ન ફરવામાં સમર્થ હોય. એ Jarducation International Page #92 -------------------------------------------------------------------------- ________________ 306 ઠા-૪૪૩૭૮ પ્રમાણે ભિક્ષુક (શ્રમણ) પણ ચાર પ્રકારના કહેલા છે. એક સાધુ ભિક્ષાર્થે ઉપાશ્રયથી બહાર જાય છે. પણ ફરતો નથી. યાવત એક ભીક્ષાર્થે નીકળતો નથી કરતો નથી. 3i79 પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે- એક પુરૂષ પ્રથમ તપથી કશ શરીરવાળો હોય છે અને પછી ઉપશાન્તચિત્ત હોવાથી ભાવથી રહે છે. એક પુરૂષ પ્રથમ કશ શરીરવાળો છે. પછીથી સ્થલ શરીરી થાય છે, એક પુરુષ પ્રથમ સ્થૂળ શરીરવાળો છે. પછીથી કુશ શરીરવાળી રહે છે. એક પુરૂષ પ્રથમ સ્થલ શરીરવાળો હોય છે. અને પછી પણ સ્કૂલ શરીરવાળો રહે છે. પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે - એક પુરૂષનું શરીર કૃશ છે અને તેના ક્રોધાદિ (કષાય) પણ કૃશ છે. એક પુરૂષનું શરીર કૃશ છે તેના કષાય અફશ છે એક પુરૂષના કષાય કૃશ છે. પરંતુ તેનું શરીર સ્કૂલ છે. એક પુરૂષ કષાય કૃશ છે અને . શરીર પણ કૃષ છે. પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ બુધ છે (સત્કર્મ કર્યા છેઅને બુધ વિવેકી) છે એક પુરૂષ બુધ છે પરંતુ અબુધ (વિવેકરહિત છે) છે. એક પુરૂષ અબુધ છે, પરંતુ બુધ (સત્કર્મ કર્યું છે) એક પુરૂષ (વિવેકથી રહિત છે) અને સત્કર્મથી રહિત) અબુધ છે. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- એક પુરૂષ બુધ (શાસ્ત્ર છે અને બુધ દય છે. (કાર્યકુશલ છે) એક પુરૂષ બુધ (શાસ્ત્રજ્ઞ) છે. પરંતુ અબુધદય છે. એક પુરૂષ અબુધદાય છે પરંતુ બુધ છે. (શાસ્ત્રજ્ઞ છે) એક પુરૂષ અબુધ છે, અને અબુધદય છે. ચાર પ્રકારના પુરૂષ છે, જેમકે- એક પુરૂષ પોતાના પર અનુકંપા કરવાવાળો છે પરંતુ બીજા પર અનુકંપા કરવાવાળો નથી. એક પુરૂષ પોતાના પર અનુકંપા કરતો નથી. પરંતુ બીજા પર અનુકંપા કરે છે. એક પુરૂષ પોતાના પર પણ અનુકંપા કરે છે અને બીજા પર પણ અનુકંપા કરે છે. એક પુરૂષ પોતાના પર પણ અનુકંપા નથી કરતો અને બીજાના પર પણ અનુકંપા નથી કરતો. 380] સંભોગ (મૈથુન) ચાર પ્રકારનો છે. દેવતાઓનો, અસુરોનો, રાક્ષસોનો અને મનુષ્યોનો. સંભોગ ચાર પ્રકારનો છે જેમકે- કોઈ દેવ દેવી સાથે સંભોગ કરે છે. કોઈ દેવ અસુરદેવીની સાથે સંભોગ કરે છે. કોઇ અસુર દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ અસુર અસુરદેવીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે જેમકે- કોઈ દેવ દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ દેવ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. કોઈ રાક્ષસ દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ રાક્ષસરાક્ષસીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે, જેમકે- કોઈ દેવ દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ દેવ મનુષ્યાણી સાથે સંભોગ કરે છે. કોઈ મનુષ્ય દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ મનુષ્ય મનુષ્ઠાણીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે, એક અસુર અસુરીની સાથે સંભોગ કરે છે. એક અસુર રાક્ષસી સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ અસુરીની સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ, રાક્ષસીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના એક અસુર અસુરીની સાથે સંભોગ કરે છે. એક અસુર મનુષ્યત્રીની સાથે સંભોગ કરે છે. એક મનુષ્ય અસુરીની સાથે સંભોગ કરે છે. એક મનુષ્ય મનુષ્યાણી સાથે સંભોગ કરે. સંભોગ ચાર પ્રકારના એક રાક્ષસ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ મનુષ્પાણી સાથે મનુષ્ય રાક્ષસી સાથે. મનુષ્યમનુષ્યાણી સાથે સંભોગ કરે છે. [381} “અપર્ધ્વસ” (ચારિત્ર અથવા ચારિત્રના ફળનો વિનાશ) ના ચાર પ્રકાર Page #93 -------------------------------------------------------------------------- ________________ ન-૪, ઉદેસો-૪ 307 છે- આસુરી ભાવના જન્ય-આસુરી ભાવ. આભિયોગ ભાવનાજન્ય- અભિયોગ ભાવ સંમોહ ભાવનાજન્ય - સંમોહભાવ. કિલ્પિષ ભાવનાજન્યકિલ્વેિષ ભાવ. અસુરાયુનો બધે ચાર કારણોથી થાય છે. જેમકે - ક્રોધી સ્વભાવથી. અતિકલહ કરવાથી. આહારમાં આસક્તિ રાખીને તપ કરવાથી નિમિત્તજ્ઞાન દ્વારા આજિવિકા ચલાવવાથી. ચાર કારણોથી જીવ અભિયોગ-આયુનો બંધ થાય છે. પોતાના તપ જપનો મહિમાં પોતાના મુખ દ્વારા કરવાથી. બીજાની નિંદા કરવાથી, જવરાદિના ઉપશમન માટે અભિમંત્રિત રાખ આદિ દેવાથી. અનિષ્ટની શાંતિ માટે મંત્રોપચાર કરવાથી. ચાર કારણે જીવ સંમોહાયું ઉપાર્જન કરે છે. ઉન્માર્ગનો ઉપદેશ દેવાથી, સન્માર્ગમાં અન્તરાય દેવાથી, કામભોગોની તીવ્ર અભિલાષાથી, અતિલોભકરી નિયાણ કરવાથી. ચાર કારણોથી જીવ કિલ્બિષિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય આયુષ્ય બાંધે.- અરિહંતોની નિંદા કરવાથી. અરિહંત કથિત ધર્મની નિંદા કરવાથી. આચાર્ય ઉપાધ્યાયની નિંદા કરવાથી. ચતુર્વિધ સંઘની નિન્દા કરવાથી. 382] પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે- આ લોક ના સુખ માટે, પરલોકમાં સુખ માટે ઉભય લોકના સુખ માટે કોઈ પણ પ્રકારની કામના ન રાખતાં માત્ર કર્મની નિર્જરા માટે દિક્ષા લેવી. પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે. જેમકે- શિષ્યાદિની કામનાથી દીક્ષા લેવી. પૂર્વ દિક્ષિત સ્વજનોના મોહથી દીક્ષા લેવી. ઉપરના બન્ને કારણોથી દીક્ષા લેવી. નિષ્કામ ભાવથી દીક્ષા લેવી. પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે.- સદગુરૂઓની સેવાને માટે દીક્ષા લેવી. કોઈના કહેવાથી દીક્ષા લેવી. તું દીક્ષા લઈશ તો હું દીક્ષા લઈશ એ પ્રમાણે વચન બદ્ધ થઈને દીક્ષા લેવી. કોઈના વિયોગથી વ્યથિત થઈને દીક્ષા લેવી. પ્રવજ્યા ચાર પ્રકારની છે, જેમકેકોઈને પીડા આપી દીક્ષા અપાય, દીક્ષાર્થી ને અન્ય સ્થાને લઈ જઈને દીક્ષા અપાય. કોઈને દાસત્વમાંથઈ મુક્ત કરીને દીક્ષા અપાય. કોઈને ઘી આદિના ભોજનનું પ્રલોભન આપી દક્ષા અપાય. પ્રવજ્યા ચાર પ્રકારની છે નટખાદિતા-નટની જેમ વૈરાગ્ય રહિત ધર્મ કથા કહીને આહારાદિ પ્રાપ્ત કરવો. સુભટખાદિતા-સુભટની જેમ બળ બતાવીને આહારાદિ પ્રાપ્ત કરવો. સિંહખાદિતાસિંહની જેમ બીજાની અવજ્ઞા કરીને આહારાદિ પ્રાપ્ત કરવો. ભૃગાલખાદિતા-શ્રુગાલની જેવ દીનતા કરી આહારાદિ પ્રાપ્ત કરવી. કૃષિ ચાર પ્રકારની છે. એક ખેતીમાં ધાન્ય એકવાર વાવવામાં આવે છે. એક ખેતીમાં ધાન્યાદિ બે-ત્રણ વાર એટલે અનેકવાર વાવવામાં આવે છે. એક ખેતી એક વાર નિંદન કરાય છે. એક ખેતી વારંવાર નિન્દ્રિત કરીને કરાય છે. એ પ્રમાણે પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે. એક પ્રવ્રજ્યામાં એક વાર સામાયિક ચારિત્ર ધારણ કરાય છે. એક પ્રવ્રજ્યામાં વારંવાર સામાયિક ચારિત્ર ધારણ કરાય છે. એક પ્રવ્રજ્યામાં એક વાર અતિચારોની આલોયણા કરાય છે. એક પ્રવ્રજ્યમાં વારંવાર અતિચારોની આલોયણા કરાય છે. પ્રવજ્યા ચાર પ્રકારની છે, જેમકે- ખળામાં તુસ વિગેરે કચરો કાઢી નિર્મળ કરેલ ધાન્યનાપૂંજ સમાન અતિચાર રહિત પ્રવ્રજ્યા. ખળામાં વાયુથી કચરાને ઉડાવેલ ઢગલો નહિં કરેલ એવા ધાન્ય સમાન અલ્પ અતિચારવળી. બળદની ખરવડે ખૂંદાયેલ છૂટા થયેલ ધાન્ય સમાન અને અતિચારવાળી પ્રવ્રજ્યા ખેતરથી લાવીને ખળામાં રાખેલ ધાન્ય જેવી બહુત્તર અતિચારવાળી પ્રવ્રજ્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ 308 -44383 383 સંજ્ઞા ચાર પ્રકારની છે. જેમકે- આહારસંશા ભયસંજ્ઞા મૈથુનસંશા પરિગ્રહસંશા. ચાર કારણોથી મહારસંશા ઉત્પન્ન થાય છે. પેટ ખાલી હોવાથી. સુધાવેદનીય કર્મનો ઉદય હોવાથી, આહારકથાનું શ્રવણ કરવાથી, નિરંતર ભોજનની ઈચ્છા કરવાથી. ચાર કારણોથી ભય સંજ્ઞા ઉત્પન્ન થાય છે. અલ્પ શક્તિ હોવાથી, ભયવેદનીય કર્મના ઉદયથીભયલાગે તેવી વાત સાંભળવાથી, ભયોત્પાદક કથાઓનું સ્મરણ કરવાથી. ચાર કારણોથી મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છે. શરીરમાં રક્ત અને માંસની વૃદ્ધિ થવાથી, મોહનીય કર્મના ઉદયથી કામ કથા સાંભળવાથી. પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કરવાથી. ચાર કારણોથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. પદ્ય નો સંગ્રહ કરવાથી, લોભમોહનીય કર્મનો ઉદયથી, હિરણ્ય સુવર્ણ આદિને એવાથી ધન કિંચનનું વારંવાર સ્મરણ કરવાથી. 3i84 કામ ચાર પ્રકારના છે. ગાર, કરુણ, બીભત્સ, રૌદ્ર. કામવાસના “શૃંગાર” પ્રધાન મનુષ્યોની કામવાસના “કરુણા” પ્રધાન તિર્યંચોની કામવાસના “બીભત્સ” પ્રધાન છે નરયિકોની કામવાસના “રૌદ્ર પ્રધાન છે. 3i85] પાણી ચાર પ્રકારના કહેલ છે- એક પાણી થોડું હોવાથી છિછરું છે પરંતુ સ્વચ્છ છે. એક પાણી થોડું ઊંડું છે પરંતુ મલિન છે. એક પાણી બહુજ ઊંડું છે પરંતુ સ્વચ્છ છે. એક પાણી બહુજ ઊંડું છે પરંતુ મલિન છે. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના કહેલ છેએક પુરુષ બાહ્ય ચેથી અગંભીર છે અને તુચ્છ દ્ધય વાળો છે. એક પુરષ બાહ્ય ચેષ્ટાથી તુચ્છ છે પરંતુ ગંભીર દય છે. એક પુરુષ બાહ્ય ચેષ્ટાથી ગંભીર છે પરંતુ તુચ્છ દયવાળો છે. એક પુરુષ બાહ્ય ચેષ્ટાથી ગંભીર અને ગંભીર ર્દયવાળો છે. પાણી ચાર પ્રકારના છે જેમકે કોઈક પાણી છીછરું છે અને છીછરા જેવું દેખાય છે. કોઈક છીછરે છે પણ સાંકડા સ્થાન વિશેષથી ઊંડું દેખાય છે. કોઈક અગાધ પાણી છે પણ વિસ્તારવાળા સ્થાનને લઈ છીછરું દેખાય છે. કોઈક અગાધ છે અને અગાધ ( ગંભીર) દેખાય છે. આ પ્રમાણે પુરુષ ચાર પ્રકારનો છે, એક પુરૂષ તુચ્છ પ્રકૃતિવાળો છે અને તુચ્છ દેખાય છે. એક પુરૂષ પ્રકૃતિથી તુચ્છ છે પરંતુ બાહ્ય વ્યવહારથી ગંભીર છે. એક પુરૂષ ગંભીર પ્રકૃતિવાળો છે પણ બાહ્ય વ્યવહારથી તુચ્છ જેવો દેખાય છે. એક પુરૂષ ગંભીપ્રકૃતિ છે અને બાહ્ય વ્યવહારથી ગંભીર છે. ઉદધિ સમુદ્ર) ચાર પ્રકારના છે, જેમકે- સમુદ્રનો એક દેશ છીછરો છે અને છીછરો દેખાય છે. સમુદ્રનો એક ભાગ છીછરો છે પરંતુ બહુ જ ગહેરા જેવો પ્રતીત થાય છે. સમુદ્રનો એક ભાગ બહુ જ ગહેરો છે. પરંતુ છીછરા જેવો પ્રતીત થાય છે. સમુદ્રનો એક ભાગ બહુ જ ગહેરો છે અને ગહેરો જેવો પ્રતીત થાય છે. આ પ્રકારે ચાર પ્રકારના પુરૂષો છે- કોઈ પુરૂષ તુચ્છ હોય છે અને તુચ્છ દેખાય છે. કોઈક તુચ્છ હોય અને ગંભીર દેખાય. કોઈક ગંભીર હોય પણ તુચ્છ દેખાય. કોઈક ગંભીર હોય અને ગંભીર દેખાય. ચાર પ્રકારના સમુદ્રો કહેલા છે. કોઇક સમુદ્ર તુચ્છ છે અને તુચ્છ જેવો દેખાય છે. કોઈક તુચ્છ છે પણ ગંભીર જેવી દેખાય છે. કોઈક ગંભીર છે પણ તુચ્છ જેવો દેખાય છે. કોઈક સમુદ્ર ગંભીર અને ગંભીર જેવો દેખાય છે. આ પ્રકારે ચાર પ્રકારના પુરૂષો કહેલ છેપૂર્વોક્ત ઉદક સૂત્રની સમાન ભાંગા કહેવા. [38] તરકના ચાર પ્રકાર છે - એક તરક "હું સમુદ્રમાં તરીશ” એવો વિચાર Page #95 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-જ, હસો-૪ 306 કરીને સમુદ્રને તરે છે. એક તરફ “હું સમુદ્રમાં તરીશ” એમ વિચારે છે પણ ગોષ્પદને તરે છે. એક તરક "હું ગોષ્પદમાં તરીશ” એવો વિચાર કરીને સમુદ્રમાં તરે છું. એક તરક “હું ગોષ્પદમાં તકરીશ” એમ વિચારીને ગોવાદમાં જ તરે છે. તાત્પર્ય એ છે કે કઈ માણસ સમુદ્ર સમાન સર્વ વિરતિને પાળવાનો સંકલ્પ કરે છે અને તેનું પાલન પણ કરે છે. કોઈ સર્વ વિરતિ પાળવાનો સંકલ્પ કરીને પણ ગોષ્પદ સમાન દેશવિરતિનું જ પાલન કરે છે. તરકના ચાર પ્રકાર છે, જેમકે- એક તરફ એકવાર સમુદ્રને તરીને ફરી સમુદ્રને તરવામાં અસમર્થ થાય છે. એક તરફ એકવાર સમુદ્રને તરીને બીજીવાર ગોપદને તવામાં પણ અસમર્થ થાય છે. એક તરત એકવાર ગોપદને તરીને ફરી સમુદ્રને પાર કરવામાં અસમર્થ થાય છે. એક તરત એક્વાર ગોપદને તરીને ફરી ગોદને પાર કરવામાં પણ, અસમર્થ થાય છે. કોઈ પુરૂષ એક વાર મોટું કાર્ય કરીને, ફરી કાર્ય કરવા અસમર્થ બની જાય છે. કોઈ મોટું કાર્ય કરીને પછી નાનકડું કાર્ય પણ કરી શકતો નથી. ઈત્યાદિ. પ્રકારે આ ચૌભંગીઓ જાણવી. 387) કુંભના ચાર પ્રકાર કહેલ છે - એક કુંભ પૂર્ણ (તૂટેલ ફૂટેલ નથી) અને પૂર્ણ (મધ ધૃત આદિથી ભરેલો) હોય છે. એક કુંભ પૂર્ણ પરંતુ ખાલી હોય છે. એક કુંભ પૂર્ણ-મધ આદિથી ભરેલો હોય પરંતુ અપૂર્ણ (તૂટેલ ફૂટેલ) હોય છે. એક કુંભ અપૂર્ણ છે (તૂટેલ ફૂટેલ) છે અને અપૂર્ણ છે (ખાલી) છે. એવી જ રીતે ચાર પ્રકારના પુરૂષ કહેલા છેકોઈ પુરૂષ જાત્યાદિ ગુણવડે પૂર્ણ અને જ્ઞાનાદિ ગુણવડે પણ પૂર્ણ છે. કોઈ જાત્યાદગુણવડ પૂર્ણ છે પણ જ્ઞાનાદિ ગુણથી હીન છે. કોઈ જાત્યાદિ ગુણવડે હીન છે પણ જ્ઞાનાદિ ગુણથી પૂર્ણ છે. કોઈ જાત્યાદિવડે હીન અને જ્ઞાનાદિ ગુણથી પણ હીન છે. કુંભમાં આ પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે- એક કુંભ પૂર્ણ છે અને જોનારને પૂર્ણ જેવો દેખાય પણ છે. એક કુંભ પૂર્ણ છે પરંતુ જોનારને અપૂર્ણ જેવો દેખાય છે. એક કુંભ અપૂર્ણ છે પરંતુ જોનારને પૂર્ણ જેવો દેખાય છે. એક કુંભ અપૂર્ણ છે અને જોનારને અપૂર્ણ જેવો દેખાય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષો છે- એક પુરૂષ ધન વિગેરેથી પૂર્ણ છે અને તેનો ઉપયોગ કરવાથી પૂર્ણ જેવો દેખાય છે. એક પુરૂષ (ધનાદિવડે) પૂર્ણ છે પરંતુ તેનો ઉપયોગ ન કરવાથી અપૂર્ણ (ધનહીન) જેવો દેખાય છે. એક પુરૂષ અપૂર્ણ છે. (ધનાદિથી પૂર્ણ નથી, પરંતુ સમયે-સમયે તેનો ઉપયોગ કરવાથી પૂર્ણ (ધની) જેવો દેખાય છે. એક પુરૂષ અપૂર્ણ છે (ધનાદિથી પૂર્ણ નથી) અને અપૂર્ણ જેવો દેખાય પણ છે. કુંભ ચાર પ્રકારના છે.- એક કુંભ પૂર્ણ છે (લાદિથી પૂર્ણ છે) અને પૂર્ણ રૂપ છે. (સુન્દર છે.) એક કુંભ પૂર્ણ છે પરંતુ અપૂર્ણ રૂપ છે (કુરૂપવાળો છે). એક કુંભ (જલાદિ વિડ) અપૂર્ણ છે પરંતુ સુંદર રૂપ વાળો છે. એક કુંભ (લાદિવડે) અપૂર્ણ અને અપૂર્ણ રૂપવાળો છે. (અસુંદર) છે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ જ્ઞાનાદિ વડે પૂર્ણ અને પવિત્રરૂપ- રજોહરણાદિ વિશિષ્ટ વેષવાળો છે. એક પુરૂષ જ્ઞાનાદિ વડે પૂર્ણ છે પણ અપૂર્ણ રૂપવાળો - દ્રવ્ય લિંગથી રહિત છે. એક પુરૂષ જ્ઞાનાદિ ગુણથી રહિત છે પણ દ્રવ્યલિંગયુક્ત છે. એક પુરૂષ બન્નેથી અપૂર્ણ છે ચાર પ્રકારના કુંભ કહેલા છે. એક કુંભ પૂર્ણ (જલાદિથી) છે અને સુંદર રૂપવાળો છે. એક કુંભપૂર્ણ છે પરંતુ તુચ્છ રૂપવાળો છે. એક કુંભ અપૂર્ણ છે પરંતુ સુંદર રૂપવાળો છે. એક કુંભ અપૂર્ણ છે અને અસુંદર છે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરુષ ધન અથવા કૃતાદિ વડે પૂર્ણ છે. અને ઉદાર Page #96 -------------------------------------------------------------------------- ________________ 310 ઠા-૪૪૩૮૭ દય છે. એક પુરુષ પૂર્ણ છે પરંતુ મલિન દૃય છે. એક પુરુષ ધન અથવા શ્રુતાદિ વડે રહિત છે પણ ઉદાર હૃદય છે. એક પુરુષ શ્રુતાદિ વડે અને ઉદાર હૃદય બનેથી અપ્રિય છે. કુંભ ચાર પ્રકારના છે- એક કુંભ જલથી) પૂર્ણ છે પરંતુ તેમાંથી પાણી ઝરે છે. એક કુંભ (જલથી) પૂર્ણ છે પરંતુ તેમાંથી પાણી ઝરતું નથી. એક કુંભ (જલથી) અપૂર્ણ છે અને તેમાંથી પાણી ઝરે છે એક કુંભ અપૂર્ણ છે પરંતુ ઝરતો નથી. એ પ્રમાણે પુરુષ ચાર પ્રકારના છે. એક પુરૂષ (ધન અથવા મૃતથી) પૂર્ણ છે અને ધન અથવા શ્રત આપે પણ છે. એક પુરૂષ પૂર્ણ છે પરંતુ આપતો નથી. એક પુરૂષ અપરિપૂર્ણ છે પરંતુ યથાશક્તિ અથવા યથાજ્ઞાન આપે છે. એક પુરૂષ અપૂર્ણ છે અને આપતો પણ નથી કુંભ ચાર પ્રકારના છે. ફૂટેલો જર્જરિત, કાચો, પાકો એવી જ રીતે પુરૂષો ચાર પ્રકારના છે- એક પુરૂષ મુલ પ્રાયશ્ચિત યોગ્ય છે. એક પુરૂષ છેદાદિ પ્રાયશ્ચિત્ત યોગ્ય છે. એક પુરૂષ સૂક્ષ્મ અતિચારયુક્ત છે. એક પુરૂષ નિરતિચાર ચારીત્રી છે. કુંભ ચાર પ્રકારના છે- એક મધનો કુંભ છે અને તેનું ઢાંકણ પણ મધનું છે. એક મધનો કુંભ અને વિષનાં ઢાંકણવાળો હોય છે. એક વિષનો કુંભ અને મધનું ઢાંકણ હોય છે. એક વિષનો કુંભ અને વિષનાં ઢાંકણવાળો હોય છે. એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના એક પુરૂષ સરલ હૃદય અને મધુરભાષી છે. એક પુરૂષ સરલ હૃદય છે પરંતુ કટુભાષી એક પુરૂષ માયાવી અને કટુભાષી છે. એક પુરૂષ માયાવી છે પરંતુ મધુરભાષી છે. 3i88-391] જે પુરૂષનું ય નિષ્પાપ અને નિર્મળ છે અને જેની જીભ પણ સદા મધુર ભાષિણી છે. તે પુરૂષને મધના ઢાંકણાવાળા મધુકુંભની ઉપમા અપાય છે. જે પુરુષનું દ્ભય નિષ્પાપ અને નિર્મળ છે પરંતુ તેની જીભ સદા કટુભાષી છે તો તે પુરૂષને વિષાપૂરિત ઢાંકણાવાળા મધુકુંભની ઉપમા અપાય છે. જે પાપી અને મલિન દય છે અને જેની જીભ સદા મધુરભાષિણી છે. તે પુરુષ ને મધપૂર્ણ ઢાંકણાવાળા વિષકુંભની ઉપમા અપાય છે. જે પાપી અને મલિન દૃય છે. અને જેની જીભ પણ સદા કટુભાષિણી છે. તે પુરૂષને વિષપૂરિત ઢાંકણાવાળા વિષકુંભની ઉપમા અપાય છે. 3i92] ઉપસર્ગ ચાર પ્રકારના છે. જેમકે- દેવસંબંધી, મનુષ્યસંબંધી, તિર્યંચ સંબંધી, આત્મકત પોતાથી કરાયેલ. દેવસંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે, જેમકે- દેવ ઉપહાસથી ઉપસર્ગ કરે છે, દ્વેષ કરીને ઉપસર્ગ કરે છે, પરીક્ષાને બહાને ઉપસર્ગ કરે છે, વિવિધ હેતુઓથી ઉપસર્ગ કરે છે. મનુષ્યસંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે, જેમકેમનુષ્ય ઉપહાસમાં છે. દ્વેષ કરીને પરીક્ષાને બહાને કે મૈથુન સેવવાની ઈચ્છાથી ઉપસર્ગ કરે છે. તિર્યંચ સંબંધી ઉપસર્ગના ચાર ભેદ છે. જેમકે- તિર્યંચ ભયભીત થઈને ઉપસર્ગ કરે છે. દ્વેષભાવથી, આહાર ને માટે કે સ્વસ્થાનની રક્ષાને માટે ઉપસર્ગ કરે છે. આત્માથી કરાયેલ ઉપસર્ગ ચાર પ્રકારે છે- સંઘટણથી- આંખમાં પડેલી રજને હાથે ચોળવાથી પીડા થાય છે. પડી જવાથી પીડા થાય છે. અધિક સમય સુધી આસન પર બેસવાથી પીડા થાય છે. પગ સંકુચિત કરી અધિક સમય સુધી બેસવાથી પીડા થાય છે. 393 કર્મ ચાર પ્રકારના છે- એક કર્મપ્રકૃતિ શુભ છે અને તેનો હેતુ પણ શુભ છે. એક કર્મપ્રકૃતિ શુભ છે પરંતુ તેનો હેતુ અશુભ છે. એક કર્મપ્રકૃતિ અશુભ છે પરંતુ તેનો હેતુ શુભ છે. એક કમપ્રકૃતિ અશુભ છે અને તેનો હેતુ પણ અશુભ છે. કર્મ ચાર પ્રકારના છે. એક કર્મ પ્રકૃતિનો બંઘ શુભ રૂપમાં થયો અને તેનો ઉદય પણ શુભ રૂપમાં થયો પરંતુ Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-જ, ઉદેસો-૪ 311 તેના સંક્રમણથી ઉદય અશુભ રૂપમાં થયો. એક કર્મ પ્રકૃતિનો બંધ અશુભ રૂપમાં થયો પરંતુ સંક્રમણ કરવાથી તેનો ઉદય શુભ રૂપે થયો. એક કર્મ પ્રકૃતિનો બંધ અશુભરૂપે થયો અને તેનો ઉદય પણ અશુભ રૂપે થયો. કર્મ ચાર પ્રકારે છે. પ્રકૃતિ કર્મ. સ્થિતિ કર્મ, અનુભાગ કર્મ અને પ્રદેશ કર્મ. ૩િ૯૪સિંઘ ચાર પ્રકારના છે. શ્રમણ શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા. f395 બુદ્ધિ ચાર પ્રકારની કહેલ છે.- ઔત્યાતિકી, વૈનાયિકી, કામિકા અને પારિણામિકી. મતિ ચાર પ્રકારની કહેલી છે- અવગ્રહમતિ, ઈહામતિ, અપાયમતિ, ધારણા મતિ. આ પ્રમાણે પણ મતિના ચાર પ્રકાર કહેલ છે. ઘડાના પાણી જેવી, વિદરના પાણી જેવી, તળાવના પાણી, જેવી સાગરના પાણી જેવી. [૩૯]સંસારી જીવ ચાર પ્રકારના છે. નૈરયિક તિર્યંગ્યોનિક, મનુષ્ય અને દેવ. સમસ્ત જીવોનો ચાર પ્રકારોમાં સમાવેશ થાય છે. મનોયોગી વચનયોગી, કાયયોગી અને અયોગી. સમસ્ત જીવોના આ પ્રમાણે ચાર ભેદછે. સ્ત્રીવેદવાણા, પુરુષવેદવાળા, * નપુંસકદવાળા, અવેદી. સમસ્ત જીવોના ચાર પ્રકાર છે. ચક્ષુદર્શનવાળા-ચતુરિન્દ્રિય આદિ જીવો અચક્ષુદર્શનવાળા- એકેન્દ્રિયાટિજીવો, અવધિદર્શનવાળા- શકેન્દ્ર આદિ જીવો, કેવળ દર્શનવાળા- કેવળી ભગવાન. સમસ્ત જીવોના આ પ્રકારે ચારે ભેદ છેસંયત, અસંયત, સંયતાસંયત અને નોસંયત- નો અસંયત. [37] પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ આલોકનો પણ મિત્ર છે અને પરલોકનો પણ મિત્ર છે એક પુરૂષ આ લોકનો તો મિત્ર છે પરંતુ પરલોકનો મિત્ર નથી એક પુરૂષ પરલોકનો મિત્ર છે પરંતુ આલોકનો મિત્ર નથી. એક પુરૂષ આ લોકનો પણ મિત્ર નથી. પરલોકનો પણ મિત્ર નથી. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ અંતગરંગથી મિત્ર છે અને બાહ્યમાં પણ નેહપૂર્ણ વ્યવહાર કરે છે. એક પુરૂષ અંતરંગમાં મિત્રતો છે. પરંતુ બાહ્ય સ્નેહ પ્રદર્શીત નથી કરતો. એક પુરુષ બાહ્ય સ્નેહ તો પ્રદર્શીત કરે છે પરંતુ અંતરંગમાં શત્રુભાવ રાખે છે. એક પુરૂષ અન્તરંગમાં પણ શત્રુભાવ રાખે છે અને બાહ્ય વ્યવહારથી પણ શત્રુ છે. પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે એક પુરૂષ દ્રવ્યથી મુક્ત છે અને ભાવ આસક્તિથી પણ મુક્ત છે- એક પુરૂષ દ્રવ્ય થી તો મુક્ત છે પરંતુ ભાવ થી મુક્ત નથી. એક પુરૂષ ભાવથી તો મુક્ત છે. પરંતુ દ્રવ્ય થી મુક્ત નથી. એક પુરૂષ દ્રવ્યથી પણ મુક્ત નથી અને ભાવથી પણ મુક્ત નથી. પુરૂષ ચાર પ્રકારના છે જેમકે- એક પુરૂષ (આસક્તિથી) તો. મુક્ત છે પરંતુ (સંયત વેષનો ધારક ન હોવાથી મુક્ત નથી-શિવકુમાર વતુ એક પુરૂષ સંયતવેષનો ધારક છે તેથી મુક્ત રૂપ તો છે પરંતુ આસકિત હોવાથી મુક્ત નથી. એક પુરૂષ આસક્તિ હોવાથી મુક્ત પણ નથી અને સંયત વેષભૂષાના ધારક ન હોવાથી મુક્ત નથી. [398] પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવો મરીને ચાર ગતિઓમાં ઉત્પન્ન થાય છે ચારેગતિઓમાંથી આવીને પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. જેમકે- નૈરયિકોથી. તિર્યચોથી. મનુષ્યોથી, અને દેવતાઓથી. મનુષ્ય મરીને ચારે ગતિઓમાં ઉત્પન્ન થાય છે અને ચારે ગતિઓમાંથી આવીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. [39] બેઇન્દ્રિય જીવોની હિંસા નહિ કરવાવાળા ચાર પ્રકારનો સંયમ કરે છે. તે Page #98 -------------------------------------------------------------------------- ________________ 312 ઠાસં-૪૪/૩૯૯ જીવોના જિવા સંબંધી સુખનો વિનાશ કરતો નથી. જિહુવા સંબંધી દુખ સાથે તેમને જોડનાર થતો નથી. સ્પર્શેન્દ્રિય સંબંધી સુખનો વિયોગ કરનાર થતો નથી. અશેન્દ્રિય સંબંધી દુખ સાથે તેમને જોડનાર થતો નથી. બેઈન્દ્રિય જીવોની હિંસા કરવાવાળો ચાર પ્રકારનો અસંયમ કરે છે. જેમકે- તે જીવોના જિહુવા સંબંધી સુખનો વિનાશ કરે છે. જિહુવાસંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે. સ્પર્શેન્દ્રિય સંબંધી સુખનો વિનાશ કરે છે. સ્પર્શેન્દ્રિય સંબંધી દુઃખ સાથે તેમને જોડનાર થાય છે. [40] સમ્યગૃષ્ટિ નારકોમાં ચાર ક્રિયાઓ હોય છે. આરંભિકી પારિગ્રહિકી માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાન ક્રિયા. વિકલેન્દ્રિયને છોડી બાકીના બધા દેડકોના જીવ ચાર ક્રિયાઓ કરે છે, આરંભિકીથી લઈ યાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા [401] ચાર કારણોથી જીવ બીજાના ગુણોને આચ્છાદિત કરે છે, જેમકે ક્રોધથી, બીજાના ઉત્કર્ષની ઈર્ષ્યાને લઈને, અકૃતજ્ઞતાથી બીજાના ઉપકારને ન માનવાથી અને દુરાગ્રહી હોવાથી. ચાર કારણોથી પુરૂષ બીજાના ગુણોને પ્રગટ કરે છે. જેમકે- પ્રશંસા કરવાના સ્વભાવથી, બીજાને અનુકૂળ વ્યવહારવાળો રહેવાથી, ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવાને માટે અને કરેલા ઉપકારનો પ્રત્યુપકાર કરવા માટે. 4i02] ચાર કારણોને લીધે નૈરયિક શરીરની ઉત્પત્તિનો પ્રારંભ થાય છે. ક્રોધથી માનથી માયાથી અને લોભથી. બાકીના બધા દંડવત જીવોના શરીરની ઉત્પત્તિનો પ્રારંભ પણ આ જ ચાર કારણોથી થાય છે. ચાર કારણોને લીધે નૈરયિક શરીરની નિષ્પત્તિ પૂર્ણતા) થાય છે. ક્રોધવડે યાવતુ લોભવડે. બાકીના બધા દેડવર્તી જીવોના શરીરની પૂર્ણતા પણ આ ચાર કારણોથી જ થાય છે. 4i03] ધર્મના ચાર ધાર છે, જેમકે- ક્ષમા નિલભતા સરળતા અને માર્દવતા. f404] ચાર કારણોથી જીવ નરકમાં જવા યોગ્ય કર્મ બાંધે છે. જેમકે- મહાઆરંભ કરવાથી, જીવનો ઘાત કરવાથી, મોસ આહાર કરવાથી, ચાર કારણોથી. તિર્યચોમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ બાંધે છે, જેમકે- મનની કુટિલતાથી બીજાને ઠગવા માટે કાયાની જુદી રીતે ચેષ્ટા કરવાથી અલીક બોલવાથી અને ખોટા તોલ અને માપવડે વ્યવહાર કરવાથી. ચાર કારણોથી મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ બાંધે છે, જેમ કેસરલ સ્વભાવથી, વિનમ્રતાથી, અનુકંપાથી, માત્સર્યભાવ ન રાખવાથી, ચાર કારણોથી દેવતાઓમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ બાંધે છે યથા- સરાગસંમયથી, સંયમસંયમના બાલતપ કરવાથી, અકામ નિર્જરાથી 4i05] વાદ્ય ચાર પ્રકારના છે. તત (વીણા આદિ) વિતત (ઢોલ આદિ) ધન (કાંસ્ય તાલ આદિ) અને શુષિર (બાંસુરી આદિ) નૃત્ય ચાર પ્રકારના છે- રહી રહીને નાચવું. સંગીતની સાથે પદની સંજ્ઞાવડે નાચવું. સંકેતોથી ભાવાભિવ્યક્તિ કરતા થકી નાચવું. નાચતા છતાં નીચું પડવું. ચાર પ્રકારનાગાયન કહેલ છે, જેમકે- નાચતા થકા ગાયન કરવું. છંદ, સ્વરથી ગાયન ગાવું અને ધીમે ધીમે સ્વરને તેજ કરતા ગાયન કરવું. પુષ્પરચના ચાર પ્રકારની છે, જેમકે- સુતરના દોરાથી ગુંથીને બનાવેલી પુષ્પ રચના, પુષ્પ વીંટીને બનાવેલ રચના, પુષ્ય આરોપિત કરીને બનાવેલ રચના, પરસ્પર પુષ્પ નાલ મેળવીને બનાવેલ રચના. અલંકાર ચાર પ્રકારના છે- કેશાલંકાર, વસ્ત્રાલંકાર માલ્યાલકાર અને આભરણાલંકાર. અભિનય ચાર પ્રકારના છે જેમકે- કોઈ Page #99 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-જ, ઉદેસી-૪ 313 ઘટનાનો અભિનય કરવો, મહાભારતનો અભિનય કરવો. રાજા મન્વી આદિનો અભિનય કરવો, માનવ જીવનની વિભિન્ન અવસ્થાઓનો અભિનય કરવો. [406] સનકુમાર અને મહેન્દ્રકલ્પમાં ચાર વર્ષના વિમાન છે- નીલા રાતા પીળા, ધોળા. મહાશુક્ર અને સહસ્ત્રારકલ્પમાં દેવતાઓનું શરીર ચાર હાથ ઊંચું છે. [407] પાણીના ગર્ભ ચાર પ્રકારના છે. જેમકે- ઓસ, ઘુવર, આતિશીત અને અતિગરમ પાણીના ગર્ભ ચાર પ્રકારના છે. જેમકે- હિમપાત, વાદળાઓથી આકાશનું આચ્છાદિત થવું, અતિ શીત અથવા અતિ ઉષ્ણતા થવી અથવા વાયુ વાદળ, ગાજ, વીજળી, વરસવું. તે પાંચેનું સંયુક્ત રૂપેથી થવું. [408] મહામાસમાં હિમપાતથી. ફાલ્થનમાસમાં વાદળોથી, ચૈત્રમાં અધિક શીતથી અને વૈશાખમાં ઉપર કહેલ સંયુક્ત પાંચ પ્રકારથી પાણીનો ગર્ભ સ્થિર થાય છે. ૪૦માનુષી ના ગર્ભ ચાર પ્રકારે છે, જેમકે- સ્ત્રીરૂપમાં, પુરૂષરૂપમાં, નપુંસકરૂપમાં. અને બિંબરૂપમાં (માત્ર પિમ્હરૂપ હોય.) [410-411] અલ્પ વીર્ય અને અધિક રૂધિરના મિશ્રણ થવાથી ગર્ભ સ્ત્રીરૂપમાં ઉત્પન્ન થાય છે, અલ્પ ઓજ - રૂધિર અને અધિક શુક્રવીર્યનું મિશ્રણ થવાથી ગર્ભ પુરૂષરૂપમાં ઉત્પન્ન થાય છે. રૂધિર ને વીર્યના સમાન મિશ્રણથી ગર્ભ નપુંસકરૂપમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીનો સ્ત્રીથી સહવાસ થવા પર ગર્ભ બિંબ રૂપમાં ઉત્પન્ન થાય છે. [412 ઉત્પાદ નામના પ્રથમ પૂર્વની ચાર ચૂલીક વસ્તુઓ કહેલી છે. [413] કાવ્ય ચાર પ્રકારના છે, ગદ્ય-છંદ રહિત પદ્ય-છંદ, બદ્ધ અને ગેય. f414] નૈરયિક જીવોને ચાર સમુદ્યાત હોય છે, જેમકે- વેદના સમુદ્દઘાત, કષાય-મારણાંતિક અને વૈક્રિય સમુદ્દઘાત. વાયુકાયના જીવોને પણ એ પ્રમાણે. 415] અહંન્ત અરિષ્ટનેમિ - ના ચારસો ચૌદ પૂર્વધારી શ્રમણોની ઉત્કૃષ્ટ સમ્પરા હતી, તે જિન નહિ પણ જિન સરખા હતા. જિનની જેમ યથાર્થ વક્તા હતા અને સર્વ અક્ષર સંયોગના પૂર્ણ જ્ઞાતા હતા. 4i16] શ્રમણ ભગવાન મહાવીરના ચાર સો વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. તે દેવ, મનુષ્ય અથવા અસુરોની પરિષદમાં કદાપિ પરાજિત થવાવાળા ન હતા. 4i17 નીચેના ચાર કલ્પ અર્ધ ચન્દ્રાકાર છે.-સૌધર્મ ઈશાન સનતકુમાર અને માહેન્દ્ર. વચલા ચારકલા પૂર્ણચન્દ્રાકાર છે.- બ્રહ્મલોક લાંતક મહાશુક્ર, સહઆર. ઉપરના ચાર કલ્પ અર્ધચન્દ્રાકાર છે, આનત પ્રાણત આરણ અને અશ્રુત. [418] ચાર સમુદ્રમાં પ્રત્યેક સમુદ્રના પાણીનો સ્વાદ ભિન્ન છે. લવણસમુદ્રના પાણીનો સ્વાદ મીઠાજેવો ખારો છે. વરુણોદ સમુદ્રના પાણીનો સ્વાદ મધ જેવો. ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ દૂધ જેવો. ધૃતોદસમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો છે. [૪૧આવર્ત ચાર પ્રકારના છે. જેમ કે, ખરાવર્ત- સમુદ્રમાં ચક્રની જેમ પાણીનું ફરવું. ઉન્નતાવપર્વત પર ચક્રની જેમ ફરીને ચડવાનો માર્ગ, ગૂઢાવર્ત- દડા પર દોરાથી કરાતી ગૂંથણ, આમિષાવર્ત- માંસને માટે આકાશમાં પક્ષીઓનું ફરવું. કષાય ચાર પ્રકારનો છે, જેમકે- ખરાવત સમાન ક્રોધ, ઉન્નાવત સમાન માન, ગૂઢવર્ત સમાન માયા, આમિષાવર્ત સમાન લોભ. ખરાવર્તસમાન ક્રોધ કરનાર જીવ મરીને નરકમાં જાય છે. એ પ્રમાણે ઉન્નતાવર્ત સમાન માન કરવાવાળો ગૂઢાવર્ત સમાન માયા કરવા Page #100 -------------------------------------------------------------------------- ________________ 314 ઠાણું-૪૪૪૨૦ વાળોઅને અમિષાવત સમાન લોભ કરવા વાળો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે, 4i20-421 અનુરાધા નક્ષત્રના ચાર તાગ છે. પૂવષાઢા ઉત્તરાષાઢાના પણ ચાર છે. ચાર સ્થાનોમાં સંચિત પુલ પાપ કર્મ રૂપમાં એકત્ર થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. જેમ કે- નારકીય ભવમાં તિર્યંચ દેવ ભવમાં. મનુષ્યજીવનમાં એકત્રિત પુદ્ગલ. એ પ્રમાણે પુદ્ગલોનો ઉપચય બંધ. ઉદીરણાવેદના અને નિર્જરાના એક એક સૂત્ર સમજી લેવા જોઇએ [422} ભવમાં ચાર પ્રદેશવાળા સ્કંધ અનન્ત છે. ચાર આકાશ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનન્ત છે. ચાર ગુણ કૃષ્ણ પુદ્ગલ અનન્ત છે વાવત. ચાર ગુણ રુક્ષ પુદ્ગલ અનન્ત છે. સ્થાનઃ૪-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સ્થાનઃપ) - ઉદ્દેશો-૧ઃ૪૨૩ મહાવ્રત પાંચ છે- સર્વ પ્રાણાતિપાતથી વિરત થવું. સર્વ મૃષાવાદથી વિરત થવું. સર્વ અદત્તાદાનથી વિરત થવું. સર્વ મૈથુનથી વિરતથવું અને સર્વપરિગ્રહથી વિરત થવું. અણુવ્રત પાંચ કહેલ છે- સ્થૂલ પ્રાણાતિપાતથી વિરત થવું. સ્થૂલ મૃષાવાદથી વિરત થવું, સ્થૂલ અદત્તાદાનથી વિરત થવું સ્વ દારા સંતોષ ઇચ્છા મર્યાદા કરવી. [424) વર્ણ પાંચ છે, કૃષ્ણ. નીલ, લોહિત. હરિ. શુકલ. રસ પાંચ છે- તીકતથી મધુર સુધી. કામગુણ પાંચ છે. શબ્દ, રૂપ. ગંધ, રસ, સ્પર્શ. પાંચ સ્થાનોમાં જીવ આસક્ત થાય છે. શબ્દ યાવત્ સ્પર્શમાં. પૂવક્ત પાંચોમાં જીવ રાગભાવને પ્રાપ્ત થાય છે, તથા મૂચ્છાભાવ, ગૃદ્વિભાવ, આકાંક્ષા ભાવને અને મરણને પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત પાંચેનું જ્ઞાન ન થવું અને ત્યાગ ન કરવો જીવોના અહિતને માટે હોય છે. અશુભ, અનુચિત, અકલ્યાણ અને અનાનુગામિતાને માટે થાય છે. આ પાંચેનું જ્ઞાન થવું અને ત્યાગ કરવો જીવોના હિતને માટે થાય છે. શુભ ઉચિત, કલ્યાણ, અનુગામિકતા માટે થાય છે. એ શબ્દ આદિ પાંચે સ્થાનોનું અજ્ઞાન અને નહીં ત્યાગવું જીવોની દુર્ગતિને માટે થાય છે. જેમકે શબ્દ વાવ, સ્પર્શ. તે પાંચે સ્થાનોનું સ્થાન અને પરિત્યાગજીવોની સુગતિને માટે થાય છે. જેમકે શબ્દ યાવતુ- સ્પર્શ. રિપો પાંચ કારણોથી જીવ દુગતિને પ્રાપ્ત થાય છે. જેમકે- પ્રાણાતિપાતથી થાવતુ પરિગ્રહથી. પાંચ કારણોથી જીવ સુગતિને પ્રાપ્ત થાય છે, જેમકે- પ્રાણાતિપાત વિરમણથી યાવતુ પરિગ્રહવિરમણથી. 4i26] પ્રતિમાઓ પાંચ કહેલી છે, જેમકે- ભદ્રા પ્રતિમા. સુભદ્રા પ્રતિમા, મહાભદ્રા પ્રતિમા સર્વતોભદ્ર પ્રતિમા, ભદ્રોત્તરપ્રતિમા ૪ર૭ી પાંચ સ્થાવરકાય કહેલ છે. જેમકે- ઈન્દ્ર સ્થાવરકાય (પૃથ્વીકાય) બ્રહ્મસ્થાવરકાય (અપ્લાય) શિલ્પસ્થાવરકાય (તેજસ્કાય) સમ્મતિ સ્થાવરકાય. (વાયુકાય) પ્રાજાપત્ય સ્થાવરકાય (વનસ્પતિકાય). પાંચ સ્થાવરકારના પાંચ અધિપતિ છે. પૃથ્વીકાયના અધિપતિ. (ઈન્દ્ર) અપકાયના અધિપતિ. (બ્રહ્મ) તેજસ્કાયના અધિપતિ. શિલ્પ) વાયુકાયના અધિપતિ. (સંમતિ) વનસ્પતિકાયના અધિપતિ. પ્રિજાપતિ Page #101 -------------------------------------------------------------------------- ________________ 315 સ્થાન-૫, ઉદેસી-૧ 4i28] અવધિદર્શન ઉત્પન્ન થવાની ઈચ્છાવાળું હોવા છતાં પણ પોતાની ઉત્પત્તિના પ્રથમ સમયમાં નીચેના પાંચ કારણોને લીધે ચલાયમાન છે. પ્રથમ સમયમાં અવધિદર્શન અલ્પસંખ્યક પ્રાણીઓવાળી ભૂમિને જોઈને. ભૂમિને બહુસંખ્યક સૂક્ષ્મ જીવોથી વ્યાપ્ત જોઈને. મહાન અજગરના શરીરને જોઈને. મહાન ઋદ્ધિવાળા દેવને અત્યંત સુખી જોઈને. પ્રાચીન, અતિવિશાલ, જેમના સ્વામી નાશ પામી ગયા છે. જેમની વૃદ્ધિ કરનાર કોઈ રહ્યું નથી, જેમના વંશમાં કઇ રહ્યું નથી, જેમના સ્વામીનો સમૂળ ઉચ્છેદ થઈ ગયો છે. સ્વામીના વંશનો પણ ઉચ્છેદ થઈ ગયો છે અને જે ગ્રામ આકર, નગર, ખેડા, કબૂટ, દ્રોણમુખ, વહન, સંબધ અથવા સન્નિવેશોમાં. શૃંગારક, ત્રિક, ચોક, ચત્વર, ચતુર્મુખ, પથ અને મહાપથોમાંનગરોની ગટરોમાં અથવા સ્મશાન, શૂન્યગૃહ, ગિરિકન્દરા, શાન્તિગૃહ, શૈલગૃહ, ઉપસ્થાપન- ગૃહ આદિ સ્થાનોમાં દાટેલા છે. એવા મહાનિધાનો ને જોઈને. આ જ પાંચ કારણોથી અવધિજ્ઞાન પણ ચલિત થઈ જાય છે. પરંતુ આ પાંચ કારણોથી ઉત્પન્ન થયેલ કેવળ જ્ઞાન-કેવળ દર્શન ચલિત ક્ષુબ્ધ થતું નથી, પૃથ્વીને નાની મોટી જોઈને યાવતુ રૂપ ગ્રામ નગરમાં દાટેલા ખજાનાને જોઇને. 4i29] નૈયરિકોનું શરીર પાંચ વર્ણવાળું અને પાંચ રસવાળું કહેલ છે. જેમકેકૃષ્ણા યાવતું શુક્લવર્ણ. તીખો યાવતું મધુર. આ પ્રમાણે વૈમાનિક દેવ સુધી 24 દડક સુધીના શરીરોના વર્ણ અને રસ કહેવા. પાંચ શરીર કહેલ છે, જેમકે- ઔદારિક શરીર વૈક્રિયશરીર,આહારકશરીર, તૈજસશરીર, કામણ શરીર. ઔદારિક શરીરમાં પાંચ વર્ણ અને પાંચ રસ કહેલ છે. જેમકે- કૃષ્ણા યાવત્ શુક્લ. તિકત યાવતુ મધુર. એ પ્રમાણે કાર્પણ શરીર સુધી વર્ણ અને રસ કહેવા જોઈએ. બધા સ્કૂલ દેહધારિઓના શરીર, પાંચ વર્ણ, પાંચરસ બે ગંધ અને આઠ સ્પર્શયુક્ત હોય છે. [430] પહેલા અને છેલ્લા તીર્થકરોના શિષ્યોને નીચેના પાંચ કારણોથી ઉપદેશ સમજવામાં મુશ્કેલી પડે છે. દુરાગ્યેય - પ્રથમ તીર્થંકરોના શિષ્યો આજુ- જડ અને અંતિમ તીર્થંકરના શિષ્યો વક્ર જડ હોવાથી વસ્તુતત્વને મુશ્કેલીથી પ્રતિપાદિત કરી શકાય છે. દુવિભાજ્ય- વિભાજન કરવામાં કષ્ટ થાય છે. દુર્દર્શ - વસ્તુત્વને મુશ્કેલીથી દેખાડી શકાય છે. દુઃસહ-પરિષહ સહન કરવામાં કઠિનતા થાય છે. દુરનુચર - જિનાજ્ઞા અનુસાર આચરણ કરવામાં મુશ્કેલી થાય છે. પાંચ કારણોથી મધ્યના બાવીશ તીર્થંકરના શિષ્યોને ઉપદેશ સમજવો સુગમ થાય છે. સુ ખેય - વ્યાખ્યા સરળતાપૂર્વક કરે છે, સુવિભાજ્ય - વિભાગ કરવામાં કોઇ પણ પ્રકારનું કષ્ટ થતું નથી. સુદર્શ - સરળતા પૂર્વક સમજે છે. સુસહ - શાંતિપૂર્વક સહન કરે છે. સુચર - પ્રસન્નતાપૂર્વક જિનાજ્ઞા પાળે છે. ભગવાનું મહાવીરના શ્રમણ નિગ્રંથોને માટે પાંચ સદ્ગણ સદા વર્ણન કરેલ છે, કીર્તન કરેલ છે. પ્રકટ વાણીથી કહેલ છે, ગ્લાધ્ય બતાવેલ છે. અને આચરણ યોગ્ય કહેલ છે. જેમકે ક્ષમા, નિલભતા, સરળતા મૃદુતા, લઘુતા. ભગવાન મહાવીરના શ્રમણ નિગ્રંથોને માટે પાંચ સદ્ગણ સદા યાવતુ પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે. જેમકેસત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે. - ઉક્ષિપ્તચારી - જો ગૃહસ્થ રાંધવાના પાત્રમાંથી જમવાના પાત્રમાં પોતાના ખાવાને માટે આહાર લે અને તે આહારમાંથી આપે તો લઈશ. એવો અભિગ્રહ કરવાવાળા મુનિ. નિક્ષિપ્તચારી - Page #102 -------------------------------------------------------------------------- ________________ 316 ઠા-પ/૧૪૩૦ રાંધવાના પાત્રમાંથી કાઢેલો આહાર જો ગૃહસ્થ આપે તો લઈશ. એવો અભિગ્રહ કિરવાવાળા મુનિ, અંતચારી - ભોજન કર્યા પછી વધેલો આહાર લેવાવાળો મુનિ. પ્રાન્તચારી-તુચ્છ આહાર લેવાનો અભિગ્રહ કરવાવાળા મુનિ. રુક્ષચારી-લૂખો આહાર લેવાનો અભિગ્રહ કરવાવાળા, મુનિ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે- અજ્ઞાતચારી - પોતાની જાતિકુલ આદિનો પરિચય દીધા વિના આહાર લેવાના અભિગ્રહવાળા. અન્ન ગ્લાનચારીબીજા રોગી માટે ભિક્ષા લાવનારા. મૌનચારી - મૌન ધારણ કરી ભિક્ષા માટે અટન કરનાર. સંસૃષ્ટ- કલ્પિક- લેપવાળા હાથથી કલ્પનીય આહાર આપશે તો લઇશ એવી પ્રતિજ્ઞાવાળા મુનિ. તજ્જાત સંસૃષ્ટકલ્પિક-જે વસ્તુ આપવામાં આવે તેજ વસ્તુથી લિપ્ત હાથથી આહાર આપશે તો લઈશ, એવા અભિગ્રહવાળા મુનિ. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણને યોગ્ય કહેલ છે. - ઓપનિધિક - અન્ય સ્થાનથી લાવેલો આહાર લેવાવાળો મુનિ, શુષણિક - નિદૉષ આહારની ગવેષણા કરનારા. સંખ્યાદત્તિક - નિધારિત સંખ્ય અનુસાર જ આહાર લઈશ એવો અભિગ્રહ કરીને આહારની એષણા કરનાર મુનિ. દ્રષ્ટલાભિક - દેખેલી વસ્તુ લેવાના સંકલ્પવાળો મુનિ. પૃષ્ઠલાભિક - આપને આહાર આદિ આપું ? - એ પ્રમાણે પૂછીને આહાર આપે તો લઇશ એવી પ્રતિજ્ઞાવાળો મુનિ. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે. - આયંબીલ કરનારો મુનિ. નિર્વિકૃતિક. ઘી આદિની વિકૃતિને ન લેવાવાળો મુનિ. પુરિમાર્ધક દિવસના પૂર્વાર્ધ સુધી આહારનો પ્રત્યાખ્યાન કરવાવાળો મુનિ. પરિમિત પિંડપાતિક - પરિમિત આહાર લેવાવાળો મુનિ. ભિન્ન પિંપાતિક - ટુકડા ટુકડા કીધેલ આહાર લેવાવાળો મુનિ. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રન્થોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે- અરસાહારી, વિરસાહારી, અંતાહારી, પ્રાન્તાહારી, રુક્ષાહારી. ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે- અરમજીવી યાવત્ રુક્ષજીવી. ભગવાન મહાવીરે શ્રમણ. નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે, જેમકે સ્થાનાતિપદ - કાયોત્સર્ગ કરનાર મુનિ. ઉકકાસનિક- ઉકડુ આસને બેસનાર મુનિ. પ્રતિમાસ્થાયી- એક રાત્રિક આદિ પ્રતિમાઓને ધારણ કરનાર યુનિ. વીરસાનિકવીરાસનથી બેસનાર મુનિ. નૈષધિક- પલાંઠી વાળી બેસનાર મુનિ.ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ યોગ્ય કહેલ છે, - દિડાપનિક- સીધો પગ કરી સુવાવાળો મુનિ. લંગડશાયી - પગ અને મસ્તક ભૂમિ પર રાખી અને કમ્મર ઊંચી કરીને સુંવાવાળો મુનિ. આતાપક- શીત અથવા ગ્રીષ્મની આપના લેનાર મુનિ. આપાગૃતક- વસ્ત્રરહિત રહેવાવાળો મુનિ. અકંડુપક-જે શરીરને ખંજવાળતો નથી. એવો મુનિ. 4i31] પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળો અને મહાપર્યવસાનવાળો થાય છે. અમ્લાનભાવે આચાર્યની સેવા કરનાર. ઉપાધ્યાયની સેવા કરનાર, સ્વવિરની સેવા કરનાર. તપસ્વીની સેવા કરનાર ગ્લાનની સેવા કરનાર પાંચ કારણોથી Page #103 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસો-૧ 37. શ્રમણ નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાન વાળો થાય છે. અમ્યાન ભાવે નવદીક્ષિતની, કુલની, ગણની, સંઘની અને સ્વધર્મીની સેવા કરનાર ૪૩ર પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ સમાન ધર્મવાળા સાંભોગિકને ભોજન મંડળીથી બહાર કરતો થકો જીનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, યથા અકૃત્ય - પાપકાયને સેવનાર, પાપકાયનું સેવન કરીને ગુરુને નિવેદન નહિ કરનાર, ગુરુપાસે નિવેદન કરીને પણ ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્તરૂપ તપનો આરંભ નહિં કરનાર, તપનો. આરંભ કરીને પરિપૂર્ણ તપ નહિ કરનાર, અરે આ ગચ્છ પ્રસિદ્ધ સ્થવિર પોતે પણ વારંવાર દોષનું સેવન કરે છે. તો તે મારું શું કરી શકશે? એ પ્રમાણે બળ બતાવનાર. પાંચ કારણો વડે શ્રમણ નિગ્રંથ સાંભોગિક સાધુને પ્રારાંચિત પ્રાયશ્ચિત આપે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતો નથી, તે કારણો આ છે- જે ગુરૂકુલમાં રહે છે તે જ કુલ ને છિન્નભિન્ન કરવા તત્પર બનેલ છે. જે ગણમાં (કુલ સમૂહને ગણ કહે છે) રહે છે તેમાં ભેદ પાડવા તત્પર થયેલને. હિંસાપેક્ષા આચાર્યદિને વધ કરવાની પ્રતીક્ષા કરનારને છિદ્રપ્રેક્ષી - આચાયાદિને અપમાનીત કરવા માટે તેના છિદ્રો શોધનારને. વારંવાર અંગુષ્ઠપ્રશ્ન આદિ અથવા સાવધ અનુષ્ઠાનના પ્રયોગ કરનારને. 433] આચાર્ય અને ઉપાધ્યાયના ગણમાં વિગ્રહના પાંચ કારણો કહેલ છે. આચાર્ય અથવા ઉપાધ્યાયના ગણમાં રહેવાવાળા શ્રમણોને આ કાર્ય કરો.” અથવા “આ કાર્ય ન કરે, એવી આજ્ઞા અને ધારણા કરે નહિ. ગણમાં રહેવાવાળા મુનિ દીક્ષાપર્યાયમાં જ્યેષ્ઠાદિના ક્રમથી સમ્યગૂ પ્રકારે વંદન ન કરે. આચાર્ય ઉપાધ્યાય જે શ્રતસૂત્રને જાણે છે પણ પોતાના શિષ્યોને જેને જે આગમની વાચના દેવાની છે તેને તે ન આપે તો કલહ થાય છે. આચાર્ય અથવા ઉપાધ્યાય પોતાના ગણમાં ગ્લાન અથવા શૈક્ષ્ય ની સેવા માટે સમ્યગ વ્યવસ્થા ન કરે તો ગણમાં રહેવાવાળો શ્રમણ ગુરૂની આજ્ઞા વિના વિહાર કરે તો આચાર્ય ઉપાધ્યાયના ગણમાં અવિગ્રહ પાંચ કારણો છે. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા શ્રમણોને આજ્ઞા અથવા ધારણા સમ્યક પ્રકારે કરે. ગુણમાં રહેવાવાળો શ્રમણ દીક્ષાપયયિમાં જ્યેષ્ઠને અનુક્રમથી સમ્યક પ્રકારે વંદન કરે. ગણમાં કાલક્રમથી જેને જે આગમની વાચના આપે. આચાર્ય - ઉપાધ્યાય ગણમાં પ્લાન અથવા નવદીક્ષીતની સેવા માટે સમ્યક વ્યવસ્થા કરે. ગણમાં રહેવાવાળો શ્રમણ ગુરૂની આજ્ઞા પ્રાપ્ત કરીને જવિહાર કરે. 434] પાંચ નિષદ્યાઓ છે. . ઊત્કટકા - ઉભડક બેસવું. ગોદહિકા - ગાય દોહવાના આસનથી બેસવું. સમપાદયુતા - સમાન પગ અને પતજમીનને સ્પર્શ કરીને બેસવું. પર્યકા - પલાંઠી વાળીને બેસવું. અર્ધપર્યકા - અધ પદ્માસનથી બેસવું. પાંચ આર્જવ સ્થાન કહ્યા છે. - શુભ આર્જવ શુભ માર્દવ. શુભ લાઘવ. શુભ ક્ષમા, શુભ નિલભતા ૪િરપ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. દેવ પાંચ પ્રકારના કહેલ છે - ભવ્ય દ્રવ્ય દેવ - દેવતાઓમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવ. નરદેવ - ચક્રવર્તી, ધમદિવ-સાધુ દેવાધિદેવ-અરિહંત ભાદેવ- દેવભવના આયુને પામેલ. | [436] પાંચ પ્રકારની પરિચારણા-વિષયસેવના કહેલી છે. જેમકે- કાય - પરિચારણ-કવળ કાયાથી મૈથુન સેવન કરવું, અર્શ-પરિચારણા કેવળ સ્પર્શથી વિષ Page #104 -------------------------------------------------------------------------- ________________ 318 ઠા-પ/૧૪૩૬ વેચ્છાની પૂર્તિ કરવી. રૂપ પરિચારણા - કેવળ રૂપ દેખવાથી વિષયેચ્છાની પૂર્તિ કરવી શબ્દ પરિચારણા - કેવળ દેવાંગનાઓના શબ્દ શ્રવણથી વિષયેચ્છાની પૂર્તિ કરવી. મનઃ પરિચારણા - કેવળ માનસિક સંકલ્પથી વિષયેચ્છાની પૂર્તિ કરવી. 4i37] અમર અસુરેન્દ્રની પાંચ અગ્ર મહિષીઓ કહેલી છે. જેમકે- કાલી, રાત્રિ રજની, વિદ્યુત, મઘા. બલિ વૈરોચન્દ્રની પાંચ અગ્રમહિષીઓ કહેલી છે. જેમકે- શુભા. નિશુભા. રંભા નિરભા, મદના. [438] ચમર અસુરેન્દ્રની પાંચ સેનાઓ છે અને તેના પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયલસૈન્ય અશ્વસેન્ય હસ્તિસૈન્ય મહિષસૈન્ય અને રથસેન્ય. પાંચ સેનાપતિ આ પ્રમાણે છે- કુમ પાયદલ સૈન્યનો સેનાપતિ, સૌદામી અશ્વરાજ-અશ્વસેનાનો સેનાપતિ, કુંથુ- હસ્તીરાજ - હતિ સેનાપતિ, લોહિતાક્ષમહિષ- રાજ - મહિષસેનાનો સેનાપતિ. કિન્નર - રથ સેનાનો સેનાપતિ. બલિ વૈરોચનેન્દ્રની પાંચ સેનાઓ છે અને તેમના પાંચ સેનાપતિ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવત્ રથસૈન્ય. પાંચ સેનાપતિ- મહદ્રમ - પૈદલ સેનાનો સેનાપતિ. મહાસૌદામ અશ્વરાજ - અશ્વસેનાનો સેનાપતિ. માલંકાર હસ્તીરાજ - હસ્તીસેનાનો સેનાપતિ. મહાલોહિતાક્ષ મહિષરાજ - મહિષસેનાનો સેનાપતિ. કિં૫રૂષ - રથસેનાનો સેનાપતિ. ઘરણ નાગકુમારેન્દ્રની પાંચ સેનાઓ છે અને પાંચ સેનાપતિ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવતુ રથસૈન્ય પાંચ સેનાપતિ- ભદ્રસેન - પૈદલ સેનાનો સેનાપતિ. યશોધર અશ્વરાજ - અશ્વસેનાનો સેનાપતિ સુદર્શન હસ્તિરાજ - હસ્તિસેનાનો સેનાપતિ નીલકંઠ મહિષરાજ - મહિષસેનાનો સેનાપતિ આનંદ - રથસેનાનો સેનાપતિ ભૂતાનન્દ નાગકુમારેન્દ્રની પાંચ સેનાઓ છે અને પાંચ સેનાપતિ છે, જેમકેપાયદલ સૈન્ય - યાવતુ રથસૈન્ય. પાંચ સેનાપતિ દક્ષ - પાયદલ સેનાનો સેનાપતિ સુગ્રીવ અશ્વરાજ, -સુવિકમ હતિરાજ- શ્વેતકંઠ મહિષરાજ-નંદુત્તર - રથસેનાનો સેનાપતિ વેણુદેવ સુપર્ણીન્દ્રની પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિ છે, જેમકે- પાયદલસૈન્ય, યાવતુ રથસૈન્ય વેણુદેવના સેનાપતિઓના નામ ઘરણેન્દ્રના સેનાપતિઓના નામની સમાન છે. વેણીદાલિયના સેનાપતિઓના નામ ભૂતાનંદના સેનાપતિઓના નામની સમાન છે. બધા દક્ષિણ દિશાના ઈન્દ્રોના પાવતુ ઘોસના સેનાપતિઓના નામ ઘારણના સેનાપતિઓના નામની સમાન છે. બધા ઉત્તર દિશાના ઇન્દ્રના યાવતુ મહાઘોસના સેનાપતિઓના નામ ભૂતાનંદના સેનાપતિઓના નામની સમાન છે. શકેન્દ્રની પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદસૈન્ય, અશ્વ, સૈન્ય ગજસૈન્ય વૃષભસૈન્ય રથસૈન્ય. હરિણગમેથી - પાયદલ સેનાનો સેનાપતિ. વાયુ. અશ્વરાજ-ઐરાવત હસ્તિરાજ- દામધિ વૃષભરાજ-માઢ૨-૨થ સેનાનો સેનાપતિ. ઈશાનેન્દ્રને પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવતું વૃષભસેના રથસેના. પાંચ સેનાપતિ લઘુપરાક્રમ - પૈદલ સૈન્યનો સેનાપતિ મહાવાયુ અશ્વરાજપુષ્પદંત હસ્તિરાજ-મહાદામધિ વૃષભરાજ-મહાનાઢર રથ સેનાનો સેનાપતિ. કેન્દ્રના સેનાપતિઓના નામની સમાન બધા દક્ષિણ દિશાના ઇન્દ્રોના યાવતું આરકલ્પના ઈન્દ્રોના સેનાપતિઓના નામ છે. ઈશાનેન્દ્રના સેનાપતિઓની સમાન બધા ઉત્તર દિશાના ઇન્દ્રોના વાવતું અમ્રુત કલ્પના ઇન્દ્રોના સેનાપતિઓના નામ સમજવા. Page #105 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસો-૧ 319 4i39] શકેન્દ્રની આત્યંતર પરિષદાના દેવોની સ્થિતિ પાંચપલ્યોપમની અને ઈશાનેન્દ્રની આત્યંતર પરિષદની દેવીઓની સ્થિતિ પાંચપલ્યોપમની છે. 44] પાંચ પ્રકારના પ્રતિઘાત છે. - ગતિપ્રતિઘાત - દેવાદિ ગતિઓનું પ્રાપ્ત ન થવું, સ્થિતિ પ્રતિઘાત - દેવાદિની સ્થિતિઓનું પ્રાપ્ત ન થવું. બંધન પ્રતિઘાત - પ્રશસ્ત ઔદારિકાદિ બંધનો પ્રાપ્ત ન થાય. ભોગપ્રતિઘાત - પ્રશસ્ત ભોગ-સુખ પ્રાપ્ત ન થવું. બલી-વીર્ય-પુરુષાકાર-પરાક્રમપ્રતિઘાત - બલ આદિ પ્રાપ્ત ન થવું. 4i41] પાંચ પ્રારની આજિવિકા કહેલ છે. જેમકે- જાતિ આજિવિકા-પોતાની જાતિબતાવીને આજીવિકા કરવી. કુલઆજીવિકા - પોતાનું કુળ બતાવીને આજીવિકા કરવી. કર્મ આજીવિકા - કૃષિ આદિ કર્મ કરીને આજીવિકા કરવી. શિલ્પઆજિવિકા - વણાટ વિગેરે શિલ્ય કાર્ય કરીને આજીવિકા કરવી. લિંગ આજિવિકા - સાધુ આદિનો વેષ ધારણ કરીને આજીવિકા કરવી. જિરી રાજચિલ પાંચ કહેલ છેઃ ખંણુ (તલવાર) છત્ર મુકૂટ મોજડી ચામર. [44] પાંચ કારણોથી છવાસ્થ જીવ ઉદયમાં આવેલા પરિષહો અને ઊપસર્ગોને સમભાવથી ક્ષમા કરે છે સમભાવથી સહન કરે છે, સમભાવથી તિતિક્ષા કરે છે, સમભાવથી નિશ્ચલ થાય છે અને સમભાવથી અવિચલિત રહે છે. તે કારણો આ છેકર્મોદયથી તે પુરૂષ ઉન્મત્ત જેવા થઈ ગયો છે તેથી મને આક્રોશ વચન બોલે છે. મારો ઉપહાસ કરે. મારા હાથ પકડીને ફેંકી દીએ છે. દુર્વચનોથી મારી નિર્ભત્સના કરે છે. મને રસ્સી આદિથી બાંધે છે. મને કારાગાર આદિમાં ફરે છે. મારા હાથાદિ શરીરના અવયવોને છેદે છે. મારી સામે ઉપદ્રવ કરે છે. મારા વસ્ત્ર, પાત્ર, કંબલ અથવા રજોહરણ, છીનવી લે છે અથવા દૂર ફેંકી દે છે. મારા પાત્રોને તોડી દે છે મારા પાત્ર ચોરી લે છે. આ યક્ષાવિષ્ટ પુરુષ છે. તેથી આ મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર ચોરી લેય છે. આ ભાવમાં વેદવા યોગ્ય મારા કર્મઉદયમાં આવેલ છે. તેથી આ પુરુષ મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર ચોરી લે છે. જો હું સમ્યક પ્રકારે સહન નહી કરે, ક્ષમા નહીં કરું, તિતિક્ષા નહીં કરું, નિશ્ચલ નહીં રહું તો શું થશે? કેવા પાપ કર્મનો બંધ થશે. જો હું સમ્યક પ્રકારથી સહન કરીશ, નિશ્ચલ રહીશ. તો શું થશે ? મારા કર્મોની એકાંત નિર્જરા થશે. પાંચ કારણોથી કેવળી ઉદયમાં આપેલા પરિષહ અને ઉપસર્ગને સમભાવથી સહન કરે છે યાવતુ સમભાવથી નિશ્ચલ રહે છે. આ વિક્ષિપ્ત ચિત્ત પુરુષ છે. તેથી મને આક્રોશ વચને બોલે છે યાવતું મારું પાત્ર ચોરી લે છે. આ દપ્તચિત્ત છે તેથી મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર આદિ ચોરી લે છે. આ લક્ષાવિષ્ય પુરુષ છે તેથી મને આક્રોશ વચન બોલે છે. યાવતું મારું પાત્ર આદિ ચોરી લે છે. આ ભવમાં વેદવા યોગ્ય કર્મ મારા ઉદયમાં આવ્યા છે તેથી આ પુરુષ મને આક્રોશ વચન બોલે છે યાવતું મારું પાત્ર આદિ ચોરી લે છે. મને સમ્યક પ્રકારથી સહન કરતાં, ક્ષમા કરતાં, તિતિક્ષા કરતાં અથવા નિશ્ચલ રહેતાં જોઈને અન્ય અનેક છદ્મસ્થ શ્રમણ નિગ્રંથો ઉદયમાં આવેલા પરિષહો અને ઉપસર્ગોને સમ્યક પ્રકારથી સહન કરશે. યાવતું - નિશ્ચલ રહેશે. [44] પાંચ પ્રકારના હેતુઓ કહેલ છે. જેમકે- હેતુને જાણતો નથી, હેતુને દેખતો. નથી, હેતુ પર શ્રદ્ધા કરતો નથી, હેતુને પ્રાપ્ત કરતો નથી, હેતુને જાણ્યા વિના અજ્ઞાન મરણે મારે છે. પાંચ પ્રકારના હેતુ કહેલ છે જેમકે- હેતુ વડે જાણતો નથી યાવત્ હેતુ વડે Page #106 -------------------------------------------------------------------------- ________________ ઠાસ-પ/૧/૪ અજ્ઞાન મરણે મરે છે. પાંચ પ્રકારના હેતુ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ છે. જેમકે- સમ્યક રીતે હેતુને જાણે છે યાવત્ હેતુથી છઘસ્થ મરણે મરે છે. પાંચ હેતુઓ કહેલ છે જેમકેહેતુથી જાણે છે પાવતુ આ હેતુ છદ્મસ્થ મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે જેમકે- અહેતુને જાણતો નથી ભાવતુ અહેતુ છદ્મ મરણે કરે છે. પાંચ અહેતુ કહેલ છે. જેમકે- અહેતુથી જાણતો નથી ભાવતુ અહેતુથી છસ્વસ્થ મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે જેમકે- અહેતુને જાણે છે યાવતું અહેતુરૂપ કેવલી મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે. જેમકે- અહેતુથી જાણે છે વાવતું અહેતુથી કેવલી મરણે મરે છે. કેવલીના પાંચ ગુણ અનુત્તર છે. જેમકે- અનુત્તરજ્ઞાન. અનુત્તરદર્શન અનુત્તર ચરિત્ર. અનુત્તર તપ. અને અનુત્તર વીર્ય. 45] પાપ્રભ અહંન્તના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રનાં થયા છે જેમકે- ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. ચિત્રા નક્ષત્રમાં જન્મ થયો. ચિત્રા, નક્ષત્રમાં પ્રવજિત થયા. તે જ નક્ષત્રમાં અનંત અનુત્તર નિવ્યઘિાત નિરાવરણ પૂર્ણ. પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન- દર્શન ઉત્પન્ન થયા. અને તે જ નક્ષત્રમાં નિવણને પ્રાપ્ત થયા. પુષ્પદંત અહતના પાંચ કલ્યાણક મૂલ નક્ષત્રમાં થયા, જેમકે- મૂલ નક્ષત્રમાં દેવલોકમાંથી ઢવી ગર્ભમાં ઉત્પન્ન થયા. મૂલ નક્ષત્રમાં જન્મ થયો. મૂલ નક્ષત્રમાં પ્રવ્રજિત થયા, મૂલ નક્ષત્રમાં કેવલી થયા, અને નિવણ પામ્યા. 446-449] પદ્મપ્રભુ અહંન્તના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા. પુષ્પદત્ત. અહંન્તના પાંચ કલ્યાણ મૂલ નક્ષત્રમાં થયા. શીતલ અહંતના પાંચ કલ્યાણક પૂવષાઢા નક્ષત્રમાં થયા હતા. વિમલ અહંન્તના પાંચ કલ્યાણક ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થયા. હતા. અનન્ત અહંન્તના પાંચ કલ્યાણક રેવતી નક્ષત્રમાં થયા. ધર્મનાથ અહંન્તના પાંચ કિલ્યાણક પુષ્ય નક્ષત્રમાં થયા. શાંતિનાથહિન્તના પાંચકલ્યાણક ભરણી નક્ષત્રમાં થયા. કુથેનાથઅહંન્તના પાંચકલ્યાણક કૃત્તિકા નક્ષત્રમા થયા. અરનાથઅહંન્તના પાંચ કિલ્યાણક રેવતીનક્ષત્રમાં થયા. મુનિસુવ્રતઅહંન્તના પાંચકલ્યાણક શ્રવણ નક્ષત્રમાં થયા. નમિનાથઅહંન્તના પાંચકલ્યાણક અશ્વિવીતીનક્ષત્રમાં થયા. નેમીનાથ અહંન્તના પાંચકલ્યાણક ચિત્રાનક્ષત્રમાં થયા. પાર્શ્વનાથઅર્પત્તના પાંચકલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયા. ભગવાન મહાવીરના પાંચ કલ્યાણક હસ્તોત્તરા નક્ષત્રમાં થયા, - ભગવાન મહાવીર હસ્તોત્તરા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવી ગર્ભમાં ઉત્પન્ન થયા. હસ્તોત્તર નક્ષત્રમાં દેવાનંદાના ગર્ભમાંથી ત્રીશલાના ગર્ભમાં આવ્યા. હસ્તોત્તરા નક્ષત્રમાં જન્મ થયા. હસ્તોત્તરા નક્ષત્રમાં દીક્ષિત થયા અને ભગવાન મહાવીર હસ્તોત્તરા નક્ષત્રમાં કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા. સ્થાન ઉદ્દેશો ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સ્થાન ૫-ઉદેસોઃ 2) 4i50 શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓને આગળ કહેલી, ગણેલી સ્પષ્ટ નામવાળી પાંચમહાનદીઓ એક માસમાં બે વાર અથવા ત્રણવાર તેમાં ચાલીને અથવા હોડીમાં બેસીને પાર કરવી કલ્પતી નથી. તે નદીઓ આ છે. ગંગા, યમુના, સરયું Page #107 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસી-૨ 325 ઐરાવતી મહી. પણ પાંચ કારણોથી પાર કરવી કહ્યું છે. જેમકે- કુધ્ધ રાજાઆદિ અથવા દૂરજનોનાં ભયથી, દુર્ભિક્ષ થવાપર, કોઈ વ્યથા પહોંચાડી રહ્યું હોય, નદીના વેગવાળા પ્રવાહમાં તણાતી વ્યક્તિને કાઢવાને માટે. કોઈ મોટા અનાર્ય વડે પીડા પહોંચાડવા પર. [51] નિગ્રંથ નિગ્રંથીઓને પ્રથમ વષકાલમાં ગ્રામાનુગામ વિહાર કરવો કહ્યું નહિ. પરંતુ પાંચ કારણોથી કલ્પે છે. ક્રોધિત રાજા આદિ અથવા ક્રૂરજનોના ભયથી વિહાર કરવો પડે યાવતું કોઈ મોટા અનાર્યવડે પીડા પહોંચાડવા પર વિહાર કહ્યું. વર્ષવાસમાં રહેલ નિગ્રંથો અને નિગ્રંથીઓને એક ગામથી બીજે ગામ વિહાર કરવો કલ્પતો નથી. પરંતુ પાંચ કારણોથી વિહાર કરવા કહ્યું છે જેમ કે- જ્ઞાનપ્રાપ્તિ માટે. દર્શનની પૃષ્ટિને માટે, ચારિત્રની રક્ષાને માટે આચાર્ય અથવા ઉપાધ્યાયનું મરણ થવા પર અન્ય આચાયાદિ આશ્રયમાં જવા માટે, આચાર્યાદિના મોકલવાથી તે ક્ષેત્રની બહાર રહેલા આચાર્યાદિની સેવાને માટે. [45] પાંચ અનુઘ્રાતિક કહેલ છે. હસ્તકર્મ કરનારને, મૈથુનસેવન કરનારને, રાત્રિભોજન કરનારાને, સાગરિકના ઘરનો લાવેલો આહાર ખાનારને રાજપિંડ ખાવાવાળાને. ૪પ૩ પાંચ કારણોથી શ્રમણ નિર્ગથ અંતપુરમાં પ્રવેશ કરે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમ કે- નગર ચોતરફ પરચક્રથી ઘેરાઈ ગયું હોય અથવા આક્રમણના ભયથી નગરના દ્વાર બંધ કરી દીધા હોય અને શ્રમણ બ્રાહ્મણ આહાર-પાણીને માટે ક્યાંય જઈ ન શકે તો શ્રમણ નિગ્રંથ અન્તપુરમાં સૂચના દેવા જઈ શકે છે. પ્રતિહારિક (જે વસ્તુ લઈને પાછી અપાય) પીઠ એટલે પાટફલક-સહારો દેવાનું પાટિયું સસ્તારક આદિ વસ્તુઓ માટે અંતઃપુરમાં પ્રવેશ કરી શકે છે. દુષ્ટ અશ્વ અથવા ઉન્મત્ત હાથીની સામે આવવા પર ભયભીત થયેલ શ્રમણ નિગ્રંથ અંતપુરમાં જઈ શકે છે. કોઈ બલવાન અધિકારી ચોર માની પરાણે પકડીને અંતઃપુરમાં પ્રવેશ કરાવે તો જઈ શકે છે. નગરથી બહાર ઉદ્યાનમાં ગયેલ સાધુને જો અંતપુરવાળા ઘેરીને કીડા કરે તો તે શ્રમણ અંતપુરમાં પ્રવિષ્ટ મનાય છે. 4i54] પાંચ કારણ વડે સ્ત્રી પુરૂષની સાથે સહવાસ ન કરવા પર પણ ગર્ભને ધારણ કરે છે. જેમકે- કોઈ સ્ત્રી વરહિત હોય અને પુરૂષના ખૂલીત વીર્યવાળા સ્થાન ઉપર બેઠેલી હોય ત્યારે પુરૂષના પતિત વયના પુદ્ગલોયોનિમાં પ્રવિષ્ટ થઈ જાય તો. પુરૂષના વીર્યથી ખરડાયેલ વસ્ત્ર યોનિમાં પ્રવેશ કરે તો. પુત્રની કામનાવાળી સ્ત્રી કોઈ પુરૂષના પતિત વીર્યને પોતાની યોનિમાં પ્રવિષ્ટ કરાવે તો. બીજાના કહેવાથી શુક્રાણુઓને યોનિમાં પ્રવેશ કરાવે તો તળાવ વગેરેના શીતળ જલમાં કોઈ સ્ત્રી જાય અને તે જળમાં કોઈ પુરૂષના શુક્ર પુદગલો હોય તે સ્ત્રીની યોનિમાં દાખલ થઈ જાય તો. પાંચ કારણો વડે સ્ત્રી પુરૂષ સાથે સંભોગ કરવા છતાં પણ ગર્ભને ધારણ કરતી નથી યથા યૌવનાવસ્થાને પ્રાપ્ત નહીં થયેલી, જેની યૌવનાવસ્થા વ્યતીત થઈ ગઈ છે એટલે કે વૃદ્ધા, જે જન્મથી વંધ્યા છે. તે જે રોગી હોય છે, જેનું મન શોકથી સંતપ્ત હોય છે. પાંચ કારણોથી સ્ત્રી પુરૂષની સાથે સહવાસ કરવા પર પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. જેમ કે- જેને નિત્ય રસ્ત્રાવ થાય છે. જે સ્ત્રી સદેવ રજસ્રાવથી રહિત હોય છે. જેનાં ગભાશયનું દ્વાર રોગથી બંધ થઈ ગયું હોય તે. જેના ગર્ભાશયનું દ્વાર રોગથી ગ્રસિત થઈ Page #108 -------------------------------------------------------------------------- ________________ 322 ઠા-પરિપ૪ ગયું હોય છે. જે અનેક પુરૂષો સાથે અનેકવાર સહવાસ કરતી હોય છે. પાંચ કારણે સ્ત્રી પુરૂષની સાથે સહવાસ કરવા પર પણ ગર્ભ ધારણ કરતી નથી. જે ઋતુકાળમાં અતિ વિષયને સેવનારી હોતી નથી, વીર્ય પગલો જે સ્ત્રીની યોનિમાં પ્રાપ્ત થવા છતાં પણ યોનિના દોષથી નાશ પામે છે, જે સ્ત્રીનો ઉત્કટ પિત્તપ્રધાન રૂધિર હોય છે. ગર્ભધારણની પૂર્વે દેવતા વડે શક્તિ નષ્ટ કરવા પર, સંતાન થવું ભાગ્યમાં ન હોય તે. આ પાંચ કારણે સ્ત્રી પુરૂષ સાથે સંભોગ કરવા છતાં પણ ગર્ભ ધારણ કરતી નથી. ક્લિપ પાંચ કારણોથી નિગ્રંથ અને નિગ્રંથીઓ એક જગ્યાએ રહે, શયન કરે અને બેસે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. જેમકે- નિગ્રંથો અને નિર્ચથીઓ એક વિશાળ નિર્જન દુર્ગમ મનુષ્યોના અવર-જવરથી રહિત અને લાંબા સમયે પાર કરી શકાય એવી અટવીમાં પહોંચી ગયા હોય અને એક સ્થાને કાયોત્સર્ગ શય્યા અને સ્વાધ્યાય કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. કોઇ નિગ્રંથનિર્ગથી ગામને વિશે, નગરને વિષે વાવતુ રાજધાનીને વિષે આવેલા હોય અને તેમાં કેટલાંક સાધુ સાધ્વી ઉપાશ્રયને મેળવે, કેટલાક ઉપાશ્રયને ન મેળવે તો તેવા પ્રસંગમાં એકત્ર સ્થાન આદિ કરતા જીનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. કોઈ નિગ્રંથ-નિગ્રંથી નાગકુમારાવાસમાં અથવા સુવર્ણકુમારાવાસમાં એકજ સાથે વાત કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. કોઈ ગામમાં નિગ્રંથ-નિગ્રંથી અલગ ઉપાશ્રયમાં ઉતર્યા અને તે ગામમાં ચોર એક સ્થાનમાં નિવાસ આદિ કરે તો જિનાજ્ઞાના વિરાધક નથી. કોઈ સ્થાનમાં યુવાનો દેખાય છે તે મૈથુનની બુદ્ધિ સાધ્વીઓને પકડવા માટે ઈચ્છે તો તેમની રક્ષાને માટે એકત્ર સ્થાનને કરતાં આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. પાંચ કારણથી અચેલ શ્રમણ નિગ્રંથ રચેલ નિગ્રંથીઓની સાથે એક સ્થાનમાં રહેતા આજ્ઞાનું ઉલ્લંઘતા નથી. - શોકાદિથી કોઇ સાધુનું ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું હોય, સંભાળ લેનાર અન્ય સાધુ ત્યાં હાજર ન હોય તો અચેલક સાધુ સચેલક સાધ્વીઓ સાથે રહેવા છતાં પણ આજ્ઞાનો વિરાધક નથી, એવી જ રીતે હર્ષના અતિરેકથી સાધુ ઉન્મત થયો હોય. શરીરમાં યક્ષનો પ્રવેશ થઈ ગયો હોય. વાતાદિના પ્રકોપથી ઉન્મત્ત થયેલો હોય. કોઇ સાધ્વીનો પુત્ર દીક્ષિત હોય અને તેની સાથે અન્ય શ્રમણ ન હોય તો. 4i56] પાંચ આશ્રવધારો કહેલા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય. યોગ. પાંચ સંવરનાં દ્વારા કહેલા છે- સમ્યકત્વ વિરતિ અપ્રમાદ. અકષાય અયોગિતા. પાંચ પ્રકારનો દંડ કહેલા છે જેમકે- અર્થદંડ-સ્વપરના કોઈ પ્રયોજન માટે ત્રસ અથવા સ્થાવર પ્રાણીની હિંસા. અનર્થદંડ - નિરર્થક હિંસા. હિંસાદંડ- આ વ્યક્તિએ મારા પુત્રાદિનો વધ કર્યો હતો અથવા કરે છે કે વધ કરશે. એવી માન્યતાથી પ્રેરાઈને શત્રુ આદિનો વધ કરવામાં આવે તે હિંસાદંડ, અકસ્માત દંડ - કોઈ અન્ય પર પ્રહાર કર્યો હતો પણ વધ અન્યનો થઈ જાય તે, દ્રષ્ટિવિપર્યાદંડ - “આ શત્રુ છે એવા અભિપ્રાયથી કદાચિત્ મિત્રનો વધ થઈ જાય. 4i57] મિથ્યાદ્રષ્ટિઓને પાંચક્રિયાઓ કહી છે, - આરંભિકી પારિગ્રહિતી માયા પ્રત્યયિકા, અપ્રત્યાખ્યાનક્રિયા, મિથ્યાદર્શન પ્રત્યયા. મિથ્યાદ્રષ્ટિ નૈરયિકને પાંચ ક્રિયા ઓ કહેલી છે. જેમ કે- આરંભિકી યાવત મિથ્યાદર્શન પ્રત્યય એ પ્રમાણે વૈમાનિક સુધી બધા દંડકોમાં મિથ્યાવૃષ્ટિઓને પાંચક્રિયાઓ હોય છે. વિશેષ-વિકલેન્દ્રિય જીવોમાં Page #109 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદ્દેશો-ર 323 મિથ્યાદ્રષ્ટિ. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિનો વિભાગ નથી હોતો બધા મિથ્યાદ્રષ્ટિ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે- કાયિકી અધિકરણિકી પદ્ધષિક પારિતાપનિકી. પ્રાણાતિપાતિકી. નૈરયિકોથી લઈને વૈમાનિક સુધીના જીવોને આ પાંચ ક્રિયાઓ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે- આરંભિકી વાવતુ મિથ્યાદર્શન પ્રત્યય. નૈરયિકોથી લઇને વૈમાનિક સુધી બધા દંડકોમાં આ પાંચ ક્રિયાઓ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે. જેમકે દ્રષ્ટિજા. પૃષ્ટિા, પ્રાતીત્યિક, સામંતોપનિપાતિકી. સ્વાહસ્તિકી. નૈરયિકથી લઈ વૈમાનિક સુધી પાંચ ક્રિયાઓ હોય છે. ક્રિયાઓ પાંચ કહેલી છે. જેમકે નૈસૃષ્ટિકી. આજ્ઞાપની. વૈદારણિકી. અનાભોગપ્રત્યયા. અનવકાંક્ષપ્રત્યયા. નરયિકોથી લઈ વૈમાનિક સુધી પાંચે ક્રિયાઓ હોય છે. ક્રિયાઓ પાંચ કહેલી છે. જેમકે પ્રેમપ્રત્યયા. દ્વેષપ્રત્યયા. પ્રયોગક્રિયા. સમુદાનક્રિયા. પથિકી. એ પાંચે ક્રિયાઓ કેવળ એક મનુષ્ય દંડકમાં છે શેષ દંડકોમાં નથી. [458] પરજ્ઞા પાંચ પ્રકારની છે, જેમકે- ઉપધિપરજ્ઞા, ઊપાશ્રયપરજ્ઞા, કષાયપરજ્ઞા, યોગપરીજ્ઞા ભક્તપરીષ્ના. [૪પ૯] વ્યવહાર પાંચ પ્રકારના છે, આગમવ્યવહાર-મૃતવ્યવહાર - નવ પૂર્વથી ન્યુને શ્રુતજ્ઞાનવાળાનો વ્યવહાર, આશાવ્યવહાર - ઘારણાવ્યવહાર - પૂર્વે ગીતાર્થે કોઈને આલોયણા દીધી હોય. તેને ધારી રાખવું તે ધારણાવ્યવહાર. જીતવ્યવહાર- દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ સંહનન વગેરેને અપેક્ષીને જે ગીતાર્થ પુરુષો એ આચર્યું હોય કોઈ વિવાદાસ્પદ વિષયમાં જ્યાં સુધી આગમથી કોઈ નિર્ણય થતો હોય ત્યાં સુધી આગમ અનુસારજ વ્યવહાર કરવો જોઈએ. જ્યાં કોઈ આગમથી નિર્ણય ન થતો હોય ત્યાં શ્રતથી વ્યવહાર કરવો જોઈએ. જ્યાં શ્રુતથી નિર્ણય ન થઈ શકતો હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર કરવો જોઈએ. જ્યાં ગીતાર્થની આજ્ઞાથી સમસ્યા હલ ન થતી હોય ત્યાં ધારણા અનુસાર વ્યવહાર કરવો જોઈએ. જ્યાં ધારણાથી સમસ્યા ન ઉકેલાતી હોય ત્યાં જીત વ્યવહાર અનુસાર વ્યવહાર કરવો જોઈએ. હે ભગવન્! શ્રમણ નિગ્રંથ આગમ વ્યવહાર ને પ્રમુખ માનવાવાળા છે તો તે પાંચ વ્યવહાર કેમ ? આ પાંચ વ્યવહારોમાંથી જ્યાં જે વ્યવહારથી સમસ્યા ઉકલતી હોય ત્યાં તે વ્યવહારથી પ્રવૃત્તિ કરવાવાળો શ્રમણ નિગ્રંથ આજ્ઞાનો આરાધક થાય છે. [46] સુતેલા સંયત પુરુષોના પાંચ વિષયો જાગૃત હોય છે. જેમકે - શબ્દ થાવત્ સ્પર્શ. જાગૃત સંયત પુરુષોના પાંચ વિષયો સુતેલા હોય છે. જેમકે - શબ્દ યાવત્ સ્પર્શ. સુતેલા અથવા જાગૃત અસંયતિ મુનષ્પોના પાંચ વિષય જાગૃત રહે છે. જેમ કે - શબ્દ યાવત્ સ્પર્શ. [461 પાંચ કારણોથી જીવ કર્મ-૨જ ગ્રહણ કરે છે. યથા - પ્રાણાતિપાતથી થાવતુ-પરિગ્રહથી પાંચ કારણોથી જીવ કર્મ-રજથી મુક્ત થાય છે. જેમકે- પ્રાણાતિપાતવિરમણથી ઘાવતુ પરિગ્રહ વિસ્મરણથી. ૪િ૬૨]પાંચ માસ વાળી પાંચમી ભિક્ષુ-પ્રતિમા અંગીકાર કરવાવાળા અણગારને ને પાંચ દક્તિ આહારની અને પાંચ દક્તિ પાણીની લેવી કહ્યું છે. 463 પાંચ પ્રકારના ઉપઘાત છે. ઉદ્દગમોપ- ઘાત-ગૃહસ્થ વડે લાગતા આધાકમ આદિ સોળદોષો. ઉત્પાદનોપઘાત - સાધુ વડે લાગતા ધાત્રી આદિ સોળ Page #110 -------------------------------------------------------------------------- ________________ 324 ઠાશં-પર૪૩ દોષો. એષણોપઘાત - સાધુ અને ગૃહસ્થ વડે લાગતા શક્તિાદિ દશ દોષો. પરિકમપઘાત-વસ્ત્ર-પાત્રના છેદન યા સિલાઈ આદિમાં મર્યાદાનું ઉલ્લંઘન. પરિહરણોપઘાત એકાકી વિચરવાવાળા સાધુના વસ્ત્રપાત્રાદિ ઉપકરણોને ઉપયોગમાં લેવા. પાંચ પ્રકારની વિશુદ્ધિ કહેલી છે. ઉદ્ગમવિશદ્ધિ, ઉત્પાદન- વિશદ્ધિ, એષણાવિશુદ્ધિ, પરિકર્મવિશુદ્ધિ, પરિહરણવિશુદ્ધિ પૂર્વે કહેલા ઉદ્ગમાદિ દોષોનું સેવન ન કરવું તે વિશુદ્ધિ. [46] પાંચ કારણોથી જીવો બોધિની પ્રાપ્તિ દુર્લભ બની જાય એવા કમ ઉપાર્જન કરે છે અહિત પ્રભુનો અવર્ણવાદ કરવાથી, અહંત કથિત ધર્મનો અવર્ણવાદ કરવાથી,આચાર્ય ઉપાધ્યાયનો અવર્ણવાદ કરવાથી. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવાથી. ઉત્કૃષ તપ અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી થયેલ દેવોનો અવર્ણ- વાદ કરવાથી. પાંચ કારણોથી જીવો, બોધિની પ્રાપ્તિ સુલભ થાય એવા કમનું ઉપાર્જન કરે છે. અરિહંતોનો ગુણાનુવાદ ચાવતુદેવોના ગુણાનુવાદ કરવા પર. ૪િ૬પો પ્રતિસલીન પાંચ પ્રકારના છે, જેમકે શ્રોતેન્દ્રિયપ્રતિસલીન- યાવતુસ્પર્શેન્દ્રિય પ્રતિસંલીન. અપ્રતિસંલી પાંચ પ્રકારના છે,જેમકે- શ્રોતેન્દ્રિઅપ્રતિસંલીન યાવતુ-સ્પર્શેન્દ્રિય અપ્રતિસલીન, સંવર પાંચ પ્રકારના છે. શ્રોતેન્દ્રિય સંવર-યાવત સ્પર્શેન્દ્રિયસંવર.અસંવર પાંચ પ્રકારના છે-શ્રોતેન્દ્રિય સંબંધી યાવતુ-સ્પશેન્દ્રિય સંબંધી. [૪૬]સંયમ પાંચ પ્રકારનો છે, જેમકે-સામાયિકસંયમ, છેદપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ, યથાખ્યાતું ચારિત્ર સંયમ. 467] એકેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારના સંયમ થાય છે. પૃથ્વીકાય સંયમ યાવતુ-વનસ્પતિકાયિક સંયમ. એકેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસંયમ થાય છે. પૃથ્વીકાયિક અસંયમ યાવતુ-વનસ્પતિકાયઅસંયમ. [468] પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારનો સંયમ થાય છે. જેમકે-શ્રોતેંદ્રિયસંયમ યાવતુ સ્પર્શેન્દ્રિયસંયમ. પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારનો અસંયમ થાય છે-શ્રોતેન્દ્રિય-અસંયમ યાવતું સ્પશેન્દ્રિય-અસંયમ. | સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવોની હિંસાને કરવાવાળાને પાંચ પ્રકારના સંયમ થાય છે. જેમકે-એકેન્દ્રિય સંયમ યાવતું પંચેન્દ્રિય સંયમ. સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસંયમ થાય છે. જેમકેએકેન્દ્રિય-અસંયમ થાવતુ-પંચેન્દ્રિય-અસંયમ. 1 [46] તૃણવનસ્પતિકાયિક જીવ પાંચ પ્રકારના છે. જેમકે-અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ, બીજરૂહ. 4i70] આચાર પાંચ પ્રકારના છે. જેમકે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીયરચાર. 471] આચાર પ્રકલ્પ પાંચ પ્રકારના છે, જેમકે- માસિક ઉદ્ઘાતિક લઘુમાસ પ્રાયશ્ચિતમાં થોડો અંશ ઓછો કરવો, માસિક અનુદ્દઘાતિક ગુરુમાસ ચાતુમાસિક ઉદ્દઘાતક લઘુચોમસી, ચાર્તુમાસિક અનુદ્દઘાતિક ગુરુચોમાસી, આરોપણ (માયા કરનારને દોષના પ્રાયશ્ચિત સાથે માયા દોષના પ્રાયશ્ચિતની વૃદ્ધિ કરવી.) Page #111 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, હસો-૨ 35 આરોપણા પાંચ પ્રકારની છે, જેમકે પ્રસ્થાપિતા ગુમાસ આદિ પ્રાયશ્ચિત રૂપ તપસ્યાનો પ્રારંભ કરવો, સ્થાપિતા-ગુરુજનોની વૈયાવૃત્ય કરવાના ઉદ્દેશ્યથી આરોપિત પ્રાયશ્ચિત પ્રારંભ કરવો, ને કુસ્ના- વર્તમાન જિનશાસનમાં ઉત્કૃષ્ઠ તપ 6 માસનું કહેલ છે. તેનાથી અધિક પ્રાયશ્ચિત ન દેવું, અકસ્મા-જે દોષ પ્રમાણે પ્રાયશ્ચિત દેવા પર છ માસથી અધિક પ્રાયશ્ચિત આવે તો પણ છ માસનું જ પ્રાયશ્ચિત દેવું, હાડહડા લઘુમાસ આદિ પ્રાયશ્ચિત શીઘ્રતાપૂર્વક આપવું 4i72] જંબુદ્વિીપના મેરુ પર્વતના પૂર્વમાં સીતા-મહા નદીની ઉત્તરમાં પાંચ વક્ષસ્કાર પર્વતો છે, જેમકે- માલ્યવંત, ચિત્રકૂટ, પદ્રકૂટ, નલિનકૂટ, એકશૈલ. જંબૂદ્વીપમાં મેરુપર્વતના પૂર્વમાં સીતા મહાનદીના દક્ષિણમાં પણ પાંચ વક્ષસ્કારપર્વતો છે. જેમકેત્રિકૂટ, વૈશ્રમણ કૂટ, અંજન, માતંજન, સોમનસ. જંબૂઢીપમાં મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતા મહાનદીની દક્ષિણમાં પાંચ વક્ષસ્કાર પર્વતો છે, જેમકે વિદ્યુપ્રભ. અંકાવતી, પદ્મવતી, આશિવિષ, સુખાવહ. જેબૂદ્વીપમાં મેરૂ પર્વતના પશ્ચિમમાં સીતા મહાનદીની ઉત્તરમાં પાંચ વક્ષસ્કાર પર્વતો છે, જેમકે-ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, નાગ પર્વત, દેવપર્વત, ગંધમાદનપર્વત. જંબુદ્વીપમાં મેરૂ પર્વતના દક્ષિણમાં દેવ કુરૂક્ષેત્રમાં પાંચ મહાદ્રહ છે, જેમકે-નિષધદ્રહ, દેવકુરૂકહ, સૂર્યદ્રહ, સુખસદ્રહ, વિધુત્રભદ્રહ. જેબૂદ્વીપમાં મેરૂ પર્વતના દક્ષિણમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં પાંચ મહાદ્રહ છે, જેમકે-નીલવંતદ્રહ, ઉત્તર કુરૂકહ, ચન્દ્રદ્રહ, એરાવણદ્રહ, માલ્યવંત કહ. સીતા સતીદા મહાનદીની તરફ તથા મેરૂ પર્વતની તરફ બધા વક્ષસ્કાર પર્વતો. પ00 યોજન ઉંચા છે અને પ૦૦ ગાઉ ભૂમિમાં છે. ધાતકી ખંડના પૂર્વાર્ધમાં મેરૂ પર્વતના પૂર્વમાં સીતા મહાનદીની ઉત્તરમાં પાચ વક્ષસ્કાર પર્વતો છે. ઘાતકી ખંડના પશ્ચિમાધમાં પણ. જિબુદ્વીપની સમાન તે જ નામવાળા પર્વતો છે.] પુષ્કરવર દ્વીપાધના પશ્ચિમાર્યમાં પણ જેબૂદ્વીપની સમાન વક્ષસ્કાર પર્વત અને કહોની ઉંચાઈ આદિ કહેવી. સમય ક્ષેત્રમાં ભારત, પાંચ એરવત યાવતુ- પાંચ મેરૂ અને પાંચ મેરૂ ચૂલિકાઓ છે. 473] કૌશલિક અહંન્ત ઋષભદેવ પાંચ સો ધનુષ ઉંચા હતા. ચક્રવર્તી ભરત મહારાજા પાંચસો ધનુષ ઉંચા હતા. બાહુબલી અણગાર પણ પાચસો ધનુષ ઉંચા હતા. બ્રાહ્મી અને સુંદરી નામની આય પણ પ૦૦ ધનુષ ઉંચી હતી. 474] પાંચ કારણોથી સુતેલો મનુષ્ય જાગૃત થાયછે શબ્દ સાંભળવાથી, બીજાના હાથ આદિના સ્પર્શથી, ભૂખ લાગવાથી, નિદ્રાક્ષયથી સ્વપ્નદર્શનથી. [47] પાંચ કારણોથી શ્રમણ નિય, નિગ્રંથીને પકડીને રાખો અથવા સહારો આપો તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. યથા-સાધ્વીને કોઈ ઉન્મત્ત બળદ આદિ પશુજાતિ અથવા ગીધ પક્ષી આદિ મારે અન્ય સાધ્વી ન હોય તો સાધુ સાધ્વીને ગ્રહણ કરતાંઆજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. સાધુ દુર્ગ-મુશ્કેલીવાળા માર્ગમાં વિષમખાડા પત્થરા વિગેરેથી વ્યાપ્ત પર્વતમાં ગતિ વડે અલના પામતી અથવા ભૂમિ પર પડતી સાધ્વીને ગ્રહણ કરતો થકી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. કોઈ સાધ્વી જલયુક્ત ખાડામાં, કીચડમાં, શેવાળાદિ પાણીમાં ફસાઈ જાય અથવા પ્રવાહમાં તણાતી હોય તેવી પરિસ્થિતિમાં મદદ કરવાના આશયથી સહારો દેતો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. Page #112 -------------------------------------------------------------------------- ________________ 326 ઠાશ-પર૪૭પ કોઇ નિગ્રંથ નિર્ગથીને નાવ પર ચઢાવવામાં તથા ઉતારવામાં મદદ કરે તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. વિક્ષિપ્ત ચિત્તવાળી, દર્પયુક્ત ચિત્તવાળી, યક્ષાદિદેવના આવેશવાળી, ઉન્માદ પામેલી ઉપસર્ગને પામેલી, કલહ માટે તૈયાર થયેલી, પ્રાયશ્ચિતને પામેલી યાવત્ ભક્ત પાનના પ્રત્યાખ્યાનને કરેલી. મૂચ્છ વડે પડતી અથવા યતિ કે ચોર વડે ચલાયમાન કરાતી સાધ્વીને સાધુ ગ્રહણ કરે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. [47] આચાર્ય અને ઉપાધ્યાયમાં પાંચ ઉપાશ્રયમાં પ્રવેશ કરીને ધૂળ ભરેલા પગોને બીજા સાધુઓથી લૂછાવતા-ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયની અંદર મળમૂત્રનો ઉત્સર્ગ કરે અથવા તેની શુદ્ધિ કરે, આચાર્ય-ઉપાધ્યાય ઇચ્છા હોય તો કોઇની વૈયાવૃત્ય કરે, ઈચ્છા ન હોય તો ન કરે, આચાર્ય-ઉપાધ્યાય ઉપાશ્રયમાં એક અથવા બે રાત એકલા રહે,અથવા આચાર્ય ઉપાધ્યાય એક -બે રાત્રી ઉપાશ્રયની બહાર રહે તો આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. [૪૭૭]પાંચ કારણ વડે આચાર્ય અથવા ઉપાધ્યાય ગચ્છથી પૃથફ થઈ જાય છે, જેમકે-ગચ્છમાં આચાર્ય ઉપાધ્યાયની આજ્ઞા અથલા ધારણાનું સમ્યક પ્રકારે પાલન ન થતું હોય તો, ગચ્છમાં વયસ્થવિર અને જ્ઞાનસ્થવિરને વંદનાદિ વ્યવહાર સમ્યક પ્રકારે પાલન ન કરાવી શકે તો, ગચ્છમાં શ્રુતવાચના યથોચિત રૂપે ન આપી શકે તો. આચાર્ય ઉપાધ્યાય સ્વચ્છ સંબંધી પરગચ્છ સંબંધી સાધ્વીને વિષે ખરાબ લેશ્યાવાળો થઈ જાય તો. મિત્ર, જ્ઞાતિ, સ્વજન ગચ્છને છોડીને ચાલ્યો ગયો હોય, ફરી ગચ્છમાં સ્થાપિત કરવાને માટે પોતાના ગચ્છને છોડીને ચાલ્યા જાય તો. [૪૭૮]પાંચ પ્રકારના મનુષ્યો ઋદ્ધિવંત કહેવાય છે, જેમકે અહત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ અને ભાવિતાત્મા અણગાર. સ્થાન ૫-ઉદ્દેશો-રની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સ્થાનઃપ-ઉદેસ૩) ૪િ૭૯/પાંચ અસ્તિકાય છે, જેમકે- ધમસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય જીવાસ્તિકાય, પગલાસ્કિાય. ધમસ્તિકાય અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ, અરૂપી, અજીવ, શાશ્વત અને અવસ્થિત સમગ્ર લોકવ્યાપી દ્રવ્ય છે તે પાંચ પ્રકારના છે, જેમકે દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી ગુણથી. દ્રવ્યથી–ધમસ્તિકાય એક દ્રવ્ય છે. ક્ષેત્રથી-લોક પ્રમાણ છે, કાલથી-અતીતમાં કયારે ન હતો એમ નથી વર્તમાનમાં નથી, એમ નથી. ભવિષ્યમાં હશે. એવી રીતે ત્રિકાળવર્તી હોવાથી ધ્રુવ છે. શાશ્વત, અક્ષય, અવ્યય અવસ્થિત અને નિત્ય છે. ભાવથી-વર્ણરહિત, ગંધરહિત રસરહિત અને સ્પર્શ રહિત છે ગુણથી- જીવ-યુદ્દગલોના ગમનમાં સહાયક નિમિત્ત) ગુણવાળો છે. અધમસ્તિકાય ધમસ્તિકાયની જેમ પાંચ પ્રકારનો છે, વિશેષ એ કે ગુણથી સ્થિતિ સહાયક નિમિત્ત ગુણવાળો છે. આકાશાસ્તિકાય ધમસ્તિકાયની સમાન પાંચ પ્રકારનો છે. વિશેષ ક્ષેત્રથી આકાશાસ્તિકાય લોકાલોક પ્રમાણ છે ગુણથી અવગાહના. ગુણવાળો છે. જીવાસ્તિકાય-ધમસ્તિકાયની સમાન પાંચ પ્રકારનો છે. વિશેષ-દ્રવ્યથી જીવાસ્તિકાય એક બીજાથી ભિન્ન અનંત જીવ દ્રવ્યો છે. ગુણથી-ઉપયોગ ગુણવાળો છે. પુલાસ્તિકાય-પાંચવર્ણ, પાંચરસ, બેગંધ, અને આઠસ્પર્શયુક્ત છે રૂપી Page #113 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસી-૩ 327 અજીવ શાશ્વત અને અવસ્થિત છે. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્યો છે. ક્ષેત્રથીલોકપ્રમાણ છે. કાલથી -અતીતમાં કયારેય નહીં હતો એમ નથી યાવતું નિત્ય છે. ભાવથી–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત છે. ગુણથી ગ્રહણ ગુણ છે. ૪૮૦|ગતિ પાંચછે, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, સિદ્ધગતિ. [481] ઈન્દ્રિઓના પાંચ વિષય છે, જેમકે શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ યાવત સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ. મુંડ પાંચ પ્રકારે છે. શ્રોત્રોન્દ્રિયમુંડ યાવત્ સ્પર્શેન્દ્રિયમુંડ અથવા મુંડ પાંચ પ્રકારના છે, ક્રોધમુંડ, માનકુંડ, માયામુંડ, લોભમુંડ શિરમુંડ [૪૮૨]અધોલોકમાં પાંચ બાદર કાયિક જીવો છે, પૃથ્વીકાયિક, અપકાયિક વાયુકાયિક, સ્નાતક પાંચ પ્રકારના છે, શરીરહિત,અતિચારરહિત, કમરહિત, શુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક અહંન્તજિન કેવલી, અપરિશ્રાવી. ૪િ૮૪નેગંથો અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના વસ્ત્રોનો ઉપભોગ અથવા પરિભોગ કહ્યું છે, જેમકે-જાંગિક-કંબલ આદિ, ભાંગમિક-અલસિનું વસ, સાનકશણના સુત્રનું વસ્ત્ર, પોતક કપાસનું વસ્ત્ર, તિરીયપદ-વૃક્ષની છાલનું વસ્ત્ર. નિગ્રંથો અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના રજોહરણનો ઉપભોગ અથવા પરિભોગ કહ્યું છે, જેમકે ઔણિક-ઊનનું બનેલું, ઔષ્ટિક ઉંટનાવાળોનું બનેલું, શાનક-શણનું બનેલું, બલ્વજઘાસની છાલથી બનેલું, મુંજનું બનેલું. [૪૮૫]ધર્મનું આચરણ કરનાર પુરૂષને માટે પાંચ આલંબન સ્થાન છે, જેમકેછકાય, ગણ, રાજા, ગૃહપતિ, શરીર. [૪૮]નિધિ પાંચ પ્રકારના છે, જેમકે-પુત્રનિધિ, મિત્રનિધિ, શિલ્પનિધિ, ધનનિધિ, ધાન્યનિધિ. [૪૮૭]શૌચ પાંચ પ્રકારના છે, જેમકે પૃથ્વીશૌચ, જલશૌચ, અગ્નિશૌચ, મંત્રશૌચ. બ્રહ્મશૌચ ૪િ૮૮આ પાંચ સ્થાનોને છદ્મસ્થ પૂર્ણરૂપથી જાણતા નથી અને દેખતા નથી, જેમકે- - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ. પરમાણુ પુદ્ગલ. પણ આ પાંચ સ્થાનોને કેવલજ્ઞાની પૂર્ણરૂપથી જાણે છે અને દેખે છે. | [489] અધોલોક માં પાંચ ભયંકર મોટી-મોટી પાંચ નરકો છે કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાન. ઉર્ધ્વલોકમાં પાંચ મહાવિમાન છે, જેમકે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવર્થ સિદ્ધ મહાવિમાન. [૪૯૦પુરુષ પાંચ પ્રકારના છે, જેમકે-વ્હીસત્ત્વ- લજ્જાથી ઘેર્ય રાખવાવાળા. હમનસત્ત્વ- -લાથી મનમાં ધેય રાખવાવાળા. ચલસત્ત્વ - - અસ્થિર ચિત્તવાળા. સ્થિરસત્ત્વ -- સ્થિર ચિત્તવાળા. ઉદાત્ત સત્ત્વ- - વધતા ધૈર્યવાળા. ૪૯૧)મત્સ્ય પાંચ પ્રકારના છે, જેમ કે અનુશ્રોતારી-પ્રવાહના વહેણની દિશામાં ચાલનારો. પ્રતિશ્રોતચારી- પ્રવાહના વહેણની વિરુદ્ધ દિશામાં જનાર. અંતચારી–પ્રવાહના કિનારે કિનારે ચાલનાર. પ્રાન્તચારી-પ્રવાહની મધ્યમાં ચાલનાર સર્વચારી-સર્વત્ર ચાલનાર. એ પ્રમાણે ભિક્ષ પાંચ પ્રકારના કહેલ છે, જેમકે અનુશ્રોતચારી યાવતું સર્વશ્રોતચારી ઉપાશ્રયની નજીકથી ક્રમશઃ અન્ય ઘરોમાં ભિક્ષા પ્રાપ્ત કરનારો અનુશ્રોતચારી, દૂર ઘરથી શરૂ કરી ક્રમશઃ ઉપાશ્રયની નજીક સુધી ભિક્ષા Page #114 -------------------------------------------------------------------------- ________________ 328 ઠાણું-પ૩૪૯૧ કરનારો પ્રતિશ્રોતચારી,આજુબાજુના ઘરેથી ભિક્ષા કરનારો અન્તચારી, ગામની મધ્યના ઘરોમાં ભિક્ષા કરનારો પ્રાન્તચારી બધા ઘરોથી ભિક્ષા લેનારસર્વચારી ૪િ૯૨]વનીષક-વાચક પાંચ પ્રકારના છે, અતિથિવીપકભોજન સમયે આવી પ્રશંસા કરીને દાતા પાસેતી આહારની યાચના કરનાર, દરિદ્રવનીપક-દીનતા પ્રગટ કરી દાતા પાસે દાન માગનાર, બ્રાહ્મણ વનપક-બ્રાહ્મણને અપાતા ધનની પ્રશંસા કરીને દાતા પાસેથી યાચના કરનાર, ૨વાન વનપક –કુતરાઓને નિમિત્તે અપાતા દાનની પ્રશંસા કરનાર, શ્રમણ-વનીપકનિગ્રંથને અપાતા દાનની પ્રશંસા કરનાર. ૪િ૯૩)પાંચ કારણોથી અચેલક પ્રશસ્ત ગણાય છે, જેમ કે અલ્પપ્રત્યપેક્ષાઅલ્પ ઉપધિ હોવાથી અલ્પ પ્રતિલેખન થાય છે. પ્રશસ્તલાઘવ-અલ્પ ઉપધેિ હોવાથી રાગભાવ અલ્પ હોય. વૈશ્વાસિક રૂપનવિશ્વાસ ઉત્પન્ન કરાવનારો વેષ હોય. અનુજ્ઞાત તપજિનેશ્વરોને સંમત ઉપકરણ સંલીનતા રૂપ તપ. વિપુલ ઈન્દ્રિય નિગ્રહ. [૪૯૪]ઉત્કૃષ્ટ પુરુષો પાંચ પ્રકારના છે, જેમકે દંડ ઉત્કૃષ્ટ-અપરાધ કરવા પર આકરો દંડ દેનાર. રાજ્યોષ્ટ ઐશ્વર્યમાં ઉત્કૃષ્ટ, સ્તન ઉત્કૃષ્ટ-ચોરી કરવામાં ઉત્કૃષ્ટ, દેશોત્કૃષ્ટ- દેશમાં ઉત્કૃષ્ટ, સવોત્કૃષ્ટ--બધામાં ઉત્કૃષ્ટ ૪િ૯૫ીસમિતિઓ પાંચ છે. ઈયસમિતિ ભાષાસમિતિ-એષણાસમિતિઆદાનભંડમાત્ર-નિક્ષેપણ સમતિ-પરિષ્ઠાપનિકા સમિતિ.. 49 સંસારી જીવ પાંચ પ્રકારના કહેલ છે, જેમકે-એકેન્દ્રિયો યાવતુ પંચેન્દ્રિઓ. એકેન્દ્રિય જીવો પાંચ ગતિઓ (સ્થાનો) માં મરીને ઉત્પન્ન થાય છે અને પાંચે ગતિઓમાંથી આવી ઉત્પન્ન થાય છે એટલે-એકેન્દ્રિયજીવ એકેન્દ્રિયમાંથી મૃત્યુ પામી એકેન્દ્રિયોમાં વાવત પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયમાંથી નીકળી યાવત પંચેન્દ્રિયમાંથી નીકળી જીવ એકેન્દ્રિયો રૂપે ઉત્પન્ન થાય છે. બેઈન્દ્રિજીવ પાંચસ્થાનોથી આવી ઉત્પન્ન થાય છે. બેઈન્દ્રિયજીવ એકોન્દ્રિયોમાં વાવતુ પંચેન્દ્રિ-યોમાં ઉત્પન્ન થાય છે. તેઈન્દ્રિયજીવ પાંચસ્થાનોમાંથી આવી ઉપજે છે. તેઈન્દ્રિયજીવ એકેન્દ્રિયોમાં યાવતુ પંચેઢિઓમાં આવી ઉત્પન્ન થાય છે. ચતુરિન્દ્રિયજીવ પાંચ સ્થાનોમાં પાંચ સ્થાનોથી આવી ઉપજે છે. ચતુરિન્દ્રિયજીવ એકેન્દ્રિઓમાં યાવતુ પંચેન્દ્રિયોમાં જઈ ઉપજે છે. પંચેન્દ્રિયજીવ પાંચ સ્થાનોમાં પાંચ સ્થાનોથી આવી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિયજીવ એકોન્દ્રિયઓમાં યાવત પંચેન્દ્રિઓમાં આવી ઉપજે છે. બધા જીવો પાંચ પ્રકારના છે, જેમકે ક્રોધકષાયી યાવતુ લોભકષાયી અને અકષાયી અથવા બધા જીવ પાંચ પ્રકારના છે, જેમકે–નૈરયિક યાવતુ દેવ અને સિદ્ધ ૪િ૯૭]–હે ભગવનું? કોઠામાં રાખેલ ચણા મસુર તિલ, અડદ, વાલ, કળથી, તુવેર અને કાળાસણા આ ધાન્યોની કેટલી સ્થિતિ હોય? હે ગૌતમ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ પાંચ વર્ષ ત્યાર પછી યોનિ કુમળાઈ જાય છે. ધીમે ધીમે યોનિચ્છેિદ થાય છે. - ૪િ૯૮]સંવત્સર પાંચ પ્રકારના છે, જેમકે નક્ષત્રસંવત્સર યુગસંવત્સર પ્રમાણસંવત્સર,લક્ષણસંવત્સર, શનૈશ્વરસંવત્સર. યુગસંવત્સર પાંચ પ્રકારના છે, જેમ કે ચંદ્ર, ચંદ્ર, અભિવતિસંવત્સર, ચંદ્ર, અભિવર્ધિત પ્રમાણ સંવત્સર પાંચ પ્રકારના છે. જેમકે નક્ષત્રસંવત્સર ,ચંદ્ર સંવત્સર, ઋતુસંવત્સર ,આદિત્યસંવત્સર, અભિવર્ધિતસંવત્સર. [૪૯૯-૫૦૩]લક્ષણસંવત્સર પાચ પ્રકારના છે, જેમકે –જે તિથિમાં જે નક્ષત્ર નો Page #115 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૫, ઉદેસી-૩ 329 યોગ હોવો જોઈએ તે નક્ષત્રનો તે જ તિથિમાં યોગ હોયછે. (કાર્તિકમાં કૃતિક આદિ) જેમાં ઋતુઓનું પરિણમન ક્રમથી થતું રહે છે અને જેમાં શરદી ગરમીનું પ્રમાણ બરાબર રહે છે અને જેમાં વર્ષો સારી રહે છે તે નક્ષત્ર સંવત્સર કહેવાય છે. જેમાં બધી પૂર્ણીમાઓમાં ચન્દ્રનો યોગ રહે છે. જેમાં નક્ષત્રની વિષમ ગતિ હોય છે. જેમાં અતિ ઠંડી અને અતિ તાપ પડે છે અને જેમાં વર્ષો અધિક હોય છે તે ચંદ્રસંવત્સર કહેવાય છે. જેમાં વૃક્ષોનું યથાસમય પરિણમન હોતું નથી ઋતુ વિના ફળ આવે છે અને વર્ષો પણ થતી નથી તે કર્મ સંવત્સર અથવા ઋતુસંવત્સર કહેવાય છે. જેમાં પૃથ્વી, જલ, પુષ્પ અને ફળોને સૂર્ય રસ આપે છે અને થોડી વર્ષોથી પણ પાક સારો હોય છે. તે આદિત્ય સંવત્સર કહેવાય છે. જેમાં ક્ષણ, લવ, દિવસ અને ઋતુ સૂર્યથી તપેલા રહે છે અને જેમાં સદા ધૂળ ઉડતી રહે છે. તે અભિવર્ધિત સંવત્સર કહેવાય છે. [પ૦૪શરીરમાંથી જીવને નીકળવાના પાંચ માર્ગ હોય છે, જેમકે પગ ઉરુ, વક્ષસ્થળ, મસ્તક, સવગ. પગથી નીકળે તો જીવ નરકગતિગામી થાય છે. સાથળથી નીકળવા પર જીવ તિર્યંચગતિ-ગામી વક્ષસ્થળથી નીકળવા પર જીવ મનુષ્યગતિમાં. મસ્તકથી નીકળવા પર દેવલોકમાં સર્વાગથી નીકળતા જીવ મોક્ષગામી થાય. [પ૦પીછેદન પાંચ પ્રકારના છે. ઉત્પાદછેદન, નવીન પયય ઉત્પન્ન થવાથી, પૂર્વપર્યાયિનું છેદન વ્યય છેદન-પૂર્વ પયયનો વ્યય બંધ છેદન-જીવની અપેક્ષાએ કર્મનું છેદવું પ્રદેશ છેદન-જીવને જ નિવિભાગ અવયવરૂપ પ્રદેશથી બુદ્ધિવડે જુદું કરવું. કિંધાકાર-જીવાદિ દ્રવ્યોના બે વિભાગ કરવા . આનંતર્ય પાંચ પ્રકારના છે, જેમકે–ઉત્પાદનાન્તર્ય ઉત્પાદનો નિરંતર અવિરહ દેવ નરકગતિમાં અસંખ્યાત સમય- નો હોય. વ્યયાનન્તર્ય-વ્યયનો નિરંતર અવિરહ દેવ નરકગતિનો અસંખ્યાત સમયનો હોય. પ્રદેશાનન્તર્ય-પ્રદેશનો નિરંતર અવિરહ જીવપ્રદેશો સાથે કમોંનો અવિરહ. સમયાનન્તર્ય-સમયનો નિરંતર અવિરહ સામાન્યાનન્તર્ય-ઉત્પાદ આદિ વિશેષનો અભાવમાં જે નિરંતર અવિરહ. અનંત પાંચ પ્રકારના છે. જેમકે નામ અનંત, સ્થાપના અનંત, દ્રવ્ય અનંત, ગણના અનંત, પ્રદેશાનંત. અનંતક પાંચ પ્રકારે છે. જેમ કે એકતઅનંત દીર્ઘતાની અપેક્ષાએ જે અનંત છે. એક શ્રેણીનું ક્ષેત્ર. દ્વિઘા અનંતક-લંબાઈ અને પહોળાઈની અપેક્ષા એ જે અનંત છે. દેશ વિસ્તાર અનંતક-ચક પ્રદેશથી પૂર્વ આદિ કોઈ દિશામાં દેશનો જે વિસ્તાર છે. સર્વ વિસ્તાર અનંતક-અનંત પ્રદેશી સંપૂર્ણ આકાશ શાશ્વતાનંતક-અનંત સમયની સ્થિતિવા જીવાદિ દ્રવ્ય [૫૦]જ્ઞાન પાંચ પ્રકારના છે અભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનપવિજ્ઞાન,કેવળજ્ઞાન પ૦૭જ્ઞાનવરણીય કર્મ પાંચ પ્રકારના છે જેમકે– અભિનિબોધિક જ્ઞાનાવરણીયકર્મ યાવત કેવળજ્ઞાનવરણીયકર્મ. [પ૦૮] સ્વાધ્યાય પાંચ પ્રકારના છે, જેમકે વાચના. પૃચ્છના. પરાવર્તના. અનુપ્રેક્ષા. ધર્મકથા. [પ૦૯]પ્રત્યાખ્યાન પાંચ પ્રકારના છે શ્રદ્ધાશુદ્ધ, વિનયશુદ્ધ, અનુભાષણાશુદ્ધ, અનુપાલના શુદ્ધ, ભાવશુદ્ધ. Page #116 -------------------------------------------------------------------------- ________________ 330 ઠાણું-પ૩પ૦ પિ૧૦]પ્રતિક્રમણ પાંચ પ્રકારના છે. આશ્રયદ્વાર પ્રતિક્રમણ મિથ્યાત્વ પ્રતિક્રમણ કષાય પ્રતિક્રમણ યોગ પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ પિ૧૧]પાંચ કારણોથી ગુરુ શિષ્યને વાંચના આપે છે, જેમકે સંગ્રહને માટેશિષ્યોને સૂત્રનું જ્ઞાન કરાવવા માટે, ઉપગ્રહને માટે-ગચ્છ પર ઉપકાર કરવાને માટે, નિર્જરાને માટે શિષ્યોને વાંચના દેવોથી કમની નિર્જરા થાય છે, સૂત્ર જ્ઞાન દઢ કરવાને માટે. સૂત્રનો વિચ્છેદ ન થવા દેવા માટે. પાંચ કારણોથી સૂત્ર શીખવું જોઈએ, જેમકેજ્ઞાનવૃદ્ધિને માટે, દર્શનશુદ્ધિને માટે, ચારિત્ર શુદ્ધિને માટે, બીજાના દુરાગ્રહને છોડાવવા માટે, પદાર્થોના યથાર્થ જ્ઞાનને માટે, [પ૧૨ સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન પાંચ વર્ષના છે, જેમકે કૃષ્ણ યાવત્ શુકલવર્ણના. સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન પાંચસો યોજનના ઉંચા છે. બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં દેવતાઓના ભવધારણીય શરીર ઉંચાઈમાં પાંચ હાથની છે. નૈરયિકોએ પાંચ વર્ણ અને પાંચ રસવાળા કર્મપુદ્ગલો બાંધ્યા છે, બાંધે છે. બાંધશે, જેમકે-કૃષ્ણ યાવતુ શુકલ વર્ણવાલા તિકત યાવત્ મધુર રસવાલા. એ પ્રમાણે વૈમાનિક દેવ સુધી (ચોવીસ દેડકોમાં) કહેલું. પ૧૩]જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે. જેમ કે– યમુના, સરયુ, આદિ, કોસી, મહી, જંબૂદ્વીપવત મેરૂના દક્ષિણમાં સિંધુ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે, જેમ કે- શતદ્દ, વિભાષા, વિત્રસ્તા, એરાવતી, ચંદ્રભાગા. જંબુદ્વીપવર્તી મેરુના ઉત્તરમાં રક્તા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે, જેમ કે- કૃષ્ણા મહાકૃષ્ણા નીલાં મહાનલા મહાનીરા. જંબુદ્વીપવત મેરુના ઉત્તરમાં રક્તાવતી મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે. જેમ કે, ઈન્દ્ર ઈન્દ્રસેના સુસણા વારિસણા મહાભોગા. પિ૧૪]પાંચ તીર્થકર કુમારવસ્થામાં (રાજ્ય કયા વિના)મુક્તિ યાવતું પ્રવજિત. થયા જેમકે વાસુપૂજ્ય, મલ્લી અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ મહાવીર [૫૧૫]ચમર ચંચા રાજધાનીમાં પાંચ સભાઓ છે, જેમ કે- સુધમસિભા, ઉપપાતસભા અભિષેકસભા, અલંકારસભા, વ્યવસાય સભા. પ્રત્યેક ઈન્દ્રસ્થાનમાં પાંચ પાંચ સભાઓ છે, જેમ કે સુધમાં સભા યાવતું વ્યવસાય સભા [૫૧]પાંચ નક્ષત્ર પાંચ પાંચ તારાવાળા છે, જેમ કે- ઘનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્તવિશાખા. પ૧૭જીવોએ પાંચ સ્થાનોમાં રહી કમ પુદગલોને પાપ કર્મ રૂપે ચયન કર્યું છે, કરે છે, અને કરશે. એકેન્દ્રિય રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં. એ પ્રમાણે ઉપચય બંધ ઉદીરણા વેદના તથા નિર્જરા સંબંધી સૂત્ર સમજવા. પાંચ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. પાંચ સમયની સ્થિતિવાલા પુદગલો અનંત છે. પાંચ ગુણ કૃષ્ણ યાવતું પાંચ ગુણ રુક્ષ પુદગલો અનંત છે. | સ્થાનઃપ-ઉદેસાઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ.' (સ્થાપ-ગુર્જરછાયા પૂર્ણ Page #117 -------------------------------------------------------------------------- ________________ સ્થાન 331 (સ્થાન) પ૧૮] સ્થાનો એટલે વિશિષ્ટતાઓથી યુક્ત અંગાર ગણનો અધિપતિ થઈ શકે છે, જેમકે શ્રદ્ધાળુ હોય, સત્યવાદી હોય, મેઘાવી હોય, બહુશ્રુત હોય, શક્તિસંપન્ન હોય કલહકારી ન હોય. પિ૧૯] છ કારણોથી નિગ્રંથ નિર્ચથીને હસ્તાદિવડે પકડીને રાખે અથવા અવલંબન (ટકો) આપે તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘતો નથી જેમકે- શોકથી શૂન્ય ચિત્તવાળીને, હર્ષથી ઉન્મત્ત ચિત્તવાળીને, યક્ષાદિના આવેશવાળીને, વાયુથી ઉન્માદ પામેલીને ઉપસર્ગ પ્રાપ્ત-મનુષ્યાદિ વડે લઈ જવાતીને તેમજ કલહ કરતીને. પિરછ કારણોથી નિર્ગથ અને નિર્ગથી કાલગત થયેલ સાધર્મિક-સાધુ પ્રત્યે આદર કરતા જેમકે ગૃહસ્થો ન હોય તો ઉપાશ્રયની બહાર લઈ જતા,બહારથી અત્યન્ત દૂર વનાદિમાં લઈ જતા છેદન બંધનાદિને કરતા અથવા સ્વજનાદિ વડે કરાતી અગ્નિ સંસ્કારાદિ ક્રિયામાં ઉપેક્ષા કરતા, રાત્રિના જાગરણ વડે તેની ઉપાસના-મૃતકની. રક્ષા કરતા થકા આજ્ઞા આપતા, મૃતકના શરીરને પરઠવવા માટે તેના સ્વજન વર્ગને આજ્ઞા આપતા ગૃહસ્થના અભાવમાં સાધુઓ સ્વયં તેને પરઠવવા માટે મૌન પણે જતા આ છે કારણોથી આજ્ઞા ઉલ્લંઘે નહિ. પિર૧]છ સ્થાનકોને છઘી પૂર્ણ રૂપથી જાણતો નથી અને દેખતો નથી જેમકે ધમસ્તિકાયને, અધમસ્તિકાયને, આકાશાસ્તિકાયને, શરીરરહિત જીવને, પરમાણુ પુદ્ગલને, શબ્દને. આ છ સ્થાનોને કેવળજ્ઞાની અન્તજિન પૂર્ણ રૂપથી જાણે અને દેખે. fપ૨૨]છ બાબતોમાં સર્વ જીવોને એવા દ્ધિ-ઘુતિ નથી, યશ નથી, શારીરિક બલ નથી, આત્મિક વીર્ય નથી, પુરૂષકાર નથી અને વાવતું પરાક્રમ નથી એટલે આ છ કાર્ય કરવા કોઈ સમર્થ નથી. તે આ પ્રમાણે જીવને અજીવ કરવાની,અજીવને જીવ કરવાની એક સમયમાં બે ભાષા બોલવાની સ્વયં કરેલ કર્મને હું વેદું અથવા ન વેદું એમ કરવાની, પરમાણુ યુદગલને છેદવાની ભેદવાની અથવા અગ્નિકાય વડે બાળવાની અને લોકથી બહાર અલોકમાં જવાની શક્તિ નથી. [પર૩જીવોની રાશિરૂપ છે જીવનિકાયો કહેલા છે જેમકે પૃથ્વીકાયિક યાવત્ ત્રકાયિક [24] છ ગ્રહ છ છ તારાવાળા છે. જેમકે શુક્ર, બુધ, બૃહસ્પતિ, અંગારક, શનૈશ્ચર, કેતુ. [પ૨પસંસારી જીવ છ પ્રકારના છે. પૃથ્વીકાયિક યાવતુ ત્રસકાયકિ. પૃથ્વીકાયિક જીવ છ ગતિ અને છ આગતિ વાળા છે. જેમકે પૃથ્વી કાયિક જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. તો પૃથ્વીકાયિકોથી યાવતુ-ત્રસકાયિકોથી ઉત્પન્ન થાય છે. તે પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકપણાંને છોડીને પૃથ્વીકાયપણાને ધાવતુ-ત્રસકાયપણાને પ્રાપ્ત થાય છે, એટલે છ કાયોમાંથી કોઈપણ કાર્યમાં ઉત્પન્ન થઈ શકે છે. અપકાયિક જીવ છ ગતિ અને છ આગતિ વાળા છે. એ પ્રમાણે વાવતુ ત્રસકાયિક સુધી જાણવું. પર જીવ છ પ્રકારના છે જેમકે આભિનિબોધિકલ્લાની ચાવ–કેવલજ્ઞાની તથા અજ્ઞાની (મિથ્યાજ્ઞાની). અથવા જીવ છ પ્રકારના છે. જેમકે એ કેન્દ્રિય- યાવતુપંચેન્દ્રિય અનિદ્રિય (સિદ્ધ). અથવા જીવ 6 પ્રકારે છે. જેમકે-દારિકશરીરી, વૈક્રિય Page #118 -------------------------------------------------------------------------- ________________ 332 ઠા - દશ-પર શરીરી આહારકશરીરી તેજસ શરીરી, કામણ શરીરી,અશરીરી સિદ્ધ) [પ૨૭ીતણ વનસ્પતિકાયિકો છ પ્રકારે કહેલા છે. જેમકે અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ,બીજરૂહ, સંમૂર્ણિમા [28] સ્થાનો સર્વ જીવોને સુલભ હોતા નથી જેમકે-મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુલમાં ઉત્પત્તિ, કેલળી પ્રરૂપિત ધર્મને સાંભળેલું, શ્રત ધર્મ પર શ્રદ્ધા, શ્રદ્ધા કરેલ પ્રતીત કરેલ રૂચિ કરેલ ધર્મનું સમ્યગુ રીતે આચરવું. પિરછ ઈન્દ્રિઓના છ વિષય છે. જેમકે શ્રોત્રેન્દ્રિયનો વિષય યાવતુ સ્પર્શેન્દ્રિયનો વિષય તથા મનનો વિષય પિ૩૦] છ પ્રકારે સંવર કહેલ છે. જેમકે શ્રોત્રેન્દ્રિય સંવરયાવતુ-સ્પર્શેન્દ્રિય સંવર મનસંવર અસંવર (આશ્રવ છ પ્રકારના છે શ્રોત્રેન્દ્રિય અસંવર યાવતું શેન્ટિય અસંવર, મન અસંવર. [૩૧]સુખ છ પ્રકારે જેમકે–શ્રોત્રિયનું સુખ પાવતુ સ્પર્શેન્દ્રિયનું સુખ, મનનું સુખ, દુઃખ છે પ્રકારનું છે. જેમકે શ્રોત્રેન્દ્રિયનું દુખ-વાવતું સ્પશેન્દ્રિયનું દુઃખ મનનું દુઃખ. ( પિ૩રપ્રાયશ્ચિત્ત છ પ્રકારના છે. જેમકે આલોચનાયોગ્ય-ગુરુની સમક્ષ સરળતા પૂર્વક લાગેલા દોષનો સ્વીકાર કરવો, પ્રતિક્રમણયોગ્ય-લાગેલા દોષની નિવૃત્તિને માટે પશ્ચાતાપ કરવો અને ફરી દોષ ન લાગે એવી સાવધાની રાખવી. ઉભય યોગ્ય આલોચના અને પ્રતિક્રમણ યોગ્ય. વિવેક યોગ્ય-ટ્યુન્સર્ગ યોગ્ય-કાયચેષ્ટાનો નિરોધ કરીને શુદ્ધ થવું. તપ યોગ્ય-વિશિષ્ટ તપ કરીને શુદ્ધ થવું. [૩૩]મનુષ્ય છ પ્રકારે છે. જંબૂદ્વીપમાં ઉત્પન્ન, ઘાતકીખંડ દ્વીપના પૂવર્ધમાં ઉત્પન્ન, ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધમાં ઉત્પન્ન, પુષ્કરવર દ્વીપાધના પૂર્વાધર્મમાં ઉત્પન્ન પુષ્કરવર દ્વીપાર્ધના પશ્ચિમધમા ઉત્પન્ન, અત્તર દ્વીપોમાં ઉત્પન્ન. અથવા મનુષ્ય છ પ્રકારે છે. જેમ કે 1 કર્મભૂમિમાં ઉત્પન સંમૂર્છાિમ મનુષ્ય 2 અકર્મભૂમિમાં ઉત્પન્ન સંમૂર્છાિમ મનુષ્ય, 3 અન્તરદ્વીપોમાં ઉત્પન્ન સંમૂર્છાિમ મનુષ્ય 4 કર્મભૂમિમાં ઉત્પન ગર્ભજ મનુષ્ય,પઅકર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય, 6 અન્તરદ્વીપોમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય. - પિ૩૪ઋદ્ધિમાન મનુષ્ય છ પ્રકારે છે. જેમ કે અરિહંત,ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિદ્યાધર. ઋદ્ધિરહિત મનુષ્ય છ પ્રકારના છે જેમકે હેમવત ક્ષેત્રના હૈરણ્યવંત ક્ષેત્રના, હરિવર્ષ ક્ષેત્રના મ્યક ક્ષેત્રના, દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્રના, અન્તરદ્વીપોના. પિ૩પઅવસર્પિણી કાલ છ પ્રકારનો છે, જેમકે સુષમ-સુષમા યાવતુ દુષમદુષમાં. ઉત્સર્પિણી કાલ પણ છ પ્રકારનો છે જેમકે-દુષમ-દુષમા વાવતું સુષમ-સુષમા. [૩૬]જંબુદ્વીપવર્તી ભરત અને એરવત ક્ષેત્રોમાં અતીત ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાળમાં મનુષ્ય છ હજાર ધનુષના ઉંચા હતા અને તેમનું પરમાયુ ત્રણ પલ્યોપમનું હતું જેબૂદ્વીપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં આ ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાલમાં મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવતું હતું. જંબૂદ્વીપવતી ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં આગામી ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાળમાં મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાયુ પૂર્વવત્ જ થશે. જંબૂઢીપવતી દેવકુફ અને ઉત્તરકુરૂ બે ક્ષેત્રોમાં Page #119 -------------------------------------------------------------------------- ________________ સ્થાનમનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવતુ જ હોય છે. એ પ્રમાણે ધાતકી ખંડદીપના પૂર્વાધમાં પૂર્વવત્ ચાર આલાપકો કહેવા યાવતુ–પૃષ્ઠરવર દ્વીપાઈના પશ્ચિમાધમાં પણ પૂર્વવત્ ચાર આલોપકો સમજી લેવા. પિ૩૭ સંઘયણ છ પ્રકારના. વઋષભનારાચસંઘયણ ઋષભનારાંચ સંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારાયસંઘયણ, કલિકાસંઘયણ,સંવાત સંઘયણ. [પ૩૮]સંસ્થાન છ પ્રકારના છે. જેમકે સમયચતુરઅસંસ્થાન, ઝોઘપરિમંડલ સંસ્થાન, સાદિસંસ્થાન, કુન્જસંસ્થાન, વામન સંસ્થાન હુંડસંસ્થાન. પ૩૯]છ સ્થાનકો આત્મભાવમાં રમણ નહિ કરનાર મનુષ્યને માટે અહિતકર, અશુભ,અશાંતિ મટાડવા માટે અસમર્થ,અકલ્યાણકર, અને અશુભ પરમપૂરાવાળા છે. વયની અપેક્ષાએ અથવા દીક્ષાની અપેક્ષાએ મોટાઈ, પુત્રાદિ અથવા શિષ્યાદિનો ઘણો પરિવાર, મહાન પૂર્વગાદિમૃત, અનશનાદિ મહાતપ, મહાલાભ, મહાન પૂજા કાર, આત્મભા- વવર્તી મનુષ્યોને માટે ઉપરના છ સ્થાનો હિતકર હોય છે. શુભ હોય છે, અશાન્તિ મટાડવામાં સમર્થ હોય છે. શુભ પરમ્પરાવાળા હોય છે. તે આ વયની અથવા દીક્ષાની અપેક્ષાએ મોટા પણ યાવત્ પૂજા સત્કાર. પ૪૦-૫૪૧) જાતિ આય વિશુદ્ધ માતૃપક્ષવાળા) મનુષ્યો છ પ્રકારના કહેલ છે. અંબષ્ઠ, કલંદ, વૈદેહ, વેદગાયક હરિન, ચૂંચણ. ૫૪૨]કુલાર્ય મનુષ્ય વિશુદ્ધ પિતૃપક્ષવાળા) મનુષ્યો છ પ્રકારે છે જેમકેઉગ્નકુલના, ભોગકુલના ,રાજન્યકુલના, ઈક્વાકુકુલના જ્ઞાનકુલના કૌરવકુલના. પ૪૩]લોક સ્થિતિ છ પ્રકારની છે. જેમકે આકાશને આધારે વાયુ, વાયુને આધારે ધનોદધિ, ધનોદધિને આધારે પૃથ્વી, પૃથ્વીને આધારે ત્રસ સ્થાવર જીવો, જીવને આધારે અજીવ રહેલ છે. જ્ઞાનાવરણાદિ કર્મને આધારે જીવો રહેલા. પિ૪૪]દિશા છ પ્રકારે છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉર્ધ્વ, અધોદિશા. જીવોની ગતિ ઉપરની છ દિશામાં હોય છે. એવી જ રીતે છ દિશાઓમાં આગતિ, ઉત્પત્તિ સ્થાન પ્રત્યે આવવું, વ્યક્રાન્તિ ઉત્પતિ સ્થાનમાં ઉત્પન્ન થવું, આહાર શરીરની વૃદ્ધિ, શરીરની વિકૃવિણા, ગતિપર્યાય એટલે ચાલવું, વેદનાદિ સમુદ્યાત, દિવસ રાત વિગેરે કાલનો સંયોગ, અવધિ આદિ જ્ઞાનોથી વિશેષજ્ઞાન, જીવોના સ્વરૂપને પ્રત્યક્ષથી જણવું પુદગલાદિ અજીવોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણવું, એ જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને માટે પણ કહેવું જોઈએ. પિ૪પ-પ૪૬] કારણો વડે શ્રમણ નિગ્રંથ આહાર કરતો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી જેમકે યુધોવેદનીયને ઉપશમાવવા માટે, વૈયાવૃત્યને માટે ઈયાંસમિતિને પાળવા માટે, સંયમની રક્ષા માટે, પ્રાણોના નિવહમાટે, ધર્મ ચિતન માટે. પ૪૭-૫૪૮]ઇ કારણોથી શ્રમણે નિગ્રંથ આહારનો ત્યાગ કરે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમકે આતંક-જવરાદિની શાંતિ માટે. રાજા અથવા સ્વજન વડે ઉપસર્ગ થવા પર તિતિક્ષા-સહિષ્ણુતા કેળવવા માટે, બ્રહ્મચર્યની રક્ષાને માટે. શરીરનો ત્યાગ કરવા માટે. ૫૪૯]છ કારણો વડે આત્મા ઉન્માદને પામે છે.અહંતોના અવર્ણવાદ કરના. અહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ કરવાથી, આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ કરવાથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ ઠા. 6-549 ચતુર્વિધસંઘના અવર્ણવાદથી. યક્ષ-આવેશના કારણે. મોહનીય કર્મના ઉદયથી. [પપ૦ પ્રમાદ છ પ્રકારે છે. જેમ કે– મઘપ્રમાદ, નિદ્રાપ્રમાદ, વિષયપ્રમાદ, કષાયપ્રમાદ ધુત-જુગાર પ્રમાદ, પ્રતિલેખનમાં પ્રમાદ. પિપ૧-પપ૨] પ્રમાદ પૂર્વક કરાતી પ્રતિલેખના છ પ્રકારે છે. આરભાઉતાવળથી પ્રતિલેખના કરવી. સંમદ-વસ્ત્રાદિનું મર્દન કરીને પ્રતિલેખના કરવી. મોસલી-વસ્ત્રના ઉપરના, નીચેના, તિર્યગભાગનું પ્રતિલેખન કરતા પસ્પર સંઘટ્ટો કરવો, પ્રસ્ફોટના-વસની રજને ઝાટકવી. વિક્ષિપ્તા-પ્રતિલેખન કરેલ વસ્ત્રને નહિ પ્રતિલેખન કરેલ વસ્ત્રો સાથે રાખવા. વેદિકા-પ્રતિલેખન કરવાના સમયે વિધિપૂર્વક ન બેસવું. પિપ૩-પપ૪]અપ્રમાદ–પ્રતિલેખના છ પ્રકારની છે, જેમકે અનનિતા-શરીર અને વસ્ત્રને જેમાં નચાવે નહિ તે. અવ- હિતાવસ્ત્ર અથવા શરીર તે નમાવવા વગર પ્રતિલેખના કરવી. અનાનુબંધી-ઉતાવળ વિના અથવા ઝાટકયા વિના પ્રતિલેખના કરવી. અમોસલી-વસ્ત્રને મસળ્યા વિના પ્રતિલેખના કરવી. છપુરિમા-વસ્ત્રને પહોળું કરી આંખવડે જોઈને તેના આગલા ભાગને ઉથલાવી અને જોઈને ત્રણ પ્રસ્ફોટ કરવા તથા તેને ફરી ઉથલાવીને ચક્ષુથી જોઈ ફરીથી બીજા ત્રણ પ્રસ્ફોટ કરવા. નવ ખોટકા-ત્રણ ત્રણ ખોટકા ત્રણ ત્રણ પ્રમાર્જનાથી અંતરિત ત્રણ વાર હાથ ઉપર કરવા રૂપ પાંચમી અને હાથ ઉપર કુંથ વિગેરે જીવોનું શોધન કરવું તે છઠ્ઠી. પિપપ છ વેશ્યાઓ કહેલી છે.-કુણ, નીલ, કાપોત, તેજ, પવ્ર અને શુકલલેશ્યા. તિર્યંચ પંચેન્દ્રિઓમાં છ લેયાઓ છે. જેમકે-કૃષ્ણલેશ્યા યાવત્ શુકલેશ્યા. મનુષ્ય અને દેવતાઓમાં લેશ્યાઓ છે, જેમકે– કૃષ્ણલેશ્યા યાવત્ શુકલેશ્યા પિપીચક્રદેવેન્દ્ર દેવરાજ સોમ મહારાજની છ અગ્રમહિષીઓ છે. શકદેવેન્દ્ર દેવરાજ જીમહારાજાની છ અગ્રામહિષીઓ છે. પપ૭ઈશાન દેવેન્દ્રની મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે. fપપ૮] શ્રેષ્ઠ દિકકુમારીઓ છે. જેમકે રૂપ, રૂપાંશ, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા અને રૂપપ્રભા. છ શ્રેષ્ઠ વિદ્યુતકુમારિઓ છે જેમકે આલા, શુક્રા, સતેરા સૌદામિની ઈન્દ્રા ધનવિધુતા પપ૯]ધરણ નાગેન્દ્રની છ અગ્નમહિષીઓ છે–આલા, શુક્રા, સતેરા, સૌદામિની, ઈન્દ્રા ધનવિદ્યુતા, ભૂતાનંદ નાગકુમારેન્દ્રની છ અગ્રમહિષીઓ છે -રૂપા. રૂપાશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા, રૂપપ્રભા. ઘોષ સુધીના દક્ષિણ દિશાના દેવેન્દ્રોની અગ્ર મહિષીઓના નામ ધરણેન્દ્રની અગ્રમહિણીઓ મહાઘોષ સુધી ઉત્તરદિશાના દેવેન્દ્રોની અગ્ર-મહિષીઓના નામ ભૂતાનંદની અગ્રહિષીઓના નામ સમાન છે. [પ૬૦ધરણ નાગકુમારેન્દ્રના છ હજાર સામાનિક દેવો હોય છે. એ પ્રમાણે ભૂતાનંદ યાવતું મહાઘોષ નાગકુમારેન્દ્રની છ હજારસામાનિક દેવો છે. - પિ૬૧] અવગ્રહમતિ છ પ્રકારની છે.નિર્મળતાથી શબ્દને શીધ્ર ગ્રહણ કરવાવાળી મતિ. બક્ષિપ્રા અનેક પ્રકારના શબ્દોને ગ્રહણ કરનારી મતિ બહુવિધ-અનેક પયોયોને અથવા અનેક પ્રકારના શબ્દોને ગહણ કરવાવાળી મતિ. ધ્રુવ-એકવાર ગ્રહણ કરેલ અર્થને સ્થિર રૂપે રાખવાવાળી મતિ. અનિશ્ચિત-ધ્વજાદિ ચિન્હ વિના ગ્રહણ કરવાવાળી મતિ. અસં- દિગ્ધ-સંશય રહિત ગ્રહણ કરવાવાળી મતિ, ઈહા-વિચારણા Page #121 -------------------------------------------------------------------------- ________________ સ્થાન 335 તકરૂપ મતિ છ પ્રકારે કહેલ છે, જેમ કે ક્ષિપ્રઈહામતિ–શિધ્ર વિચાર કરવાવાળી મતિથાવતું સંદેહ રહિત વિચાર કરવાવાળી મતિ, અવાય-નિર્ણયરૂપ મતિ છ પ્રકારે કહેલી છે.–શીધ્ર નિશ્ચય કરવાવાળી મતિ-જાવતું સંદેહ નિશ્ચય કરવાવાળી મતિ, ધારણા -સ્મરણ રાખવારૂપ મતિ છ પ્રકારે કહેલી છે. જેમ કે- બહુધારણામતિ. બહુવિધ ધારણામતિ. પુરાણધારણા-પુરાણાને ધારણ કરવાવાળી મતિ. દુધધારણા-ગહન વિષયોને ધારણ કરવાવાળી મતિ. અનિશ્રિત ધારણા-ધ્વજા આદિ ચિન્હો વિના ધારણ કરવાવાળી મતિ. અસંદિગ્ધ ધારણા-સંશય વિના ધારણ કરવાવાળી મતિ. [૫૨બાહ્યતપ છ પ્રકારના છે. જેમ કે-(અનશન-આહારનો ત્યાગ) ઉનોદરિયા(એક કવલ આદિ ન્યૂન આહાર ગ્રહણ કરવું.) ભિક્ષાચય વિવિધ પ્રકારના અભિગ્રહકરીને આહારાદિ ગ્રહણ કરવા.) રસપરિત્યાગ-કાયકલેશ–પ્રતિસલીનતા (ઈન્દ્રિય જય-કષાય જય, યોગોનો જય અને વિવિક્ત શય્યાસન.) આત્યંતરતા છે પ્રકારનો છે. જેમ કે- પ્રાયશ્ચિત્ત (આલોચનાદિ દસ પ્રકારના) વિનય(જે તપથી વિશેષ રૂપથી કર્મોનો નાશ થાય.) વૈયાવૃત્ય-(સેવા) સ્વાધ્યાય-ધ્યાન(એકાગ્ર થઈને ચિંતન કરવું.) વ્યુત્સર્ગ- પરિત્યાગ). [૫૩]વિવાદ છ પ્રકારનો છે. જેમકે અવશ્વષ્કય-પાછા હઠીને પ્રારંભમાં કંઈક સામાન્ય તર્ક આપી સમય વીતાવે અને અનુકૂલ અવરસ જોઈ પ્રતિવાદી પર સબલ આક્ષેપ કરે. ઉજ્વલ્કય- પાછળ હટાવી કોઈ પ્રકારે પ્રતિવાદીથી વિવાદ બંધ કરાવે અને અનુકૂલ અવસર પામી ફરી વિવાદ કરે. અનુલોમ્ય–નિયુક્ત કરેલ સભ્યોને અને સભાપતિને અનુકૂલ બનાવી વિવાદ કરે પ્રતિલોમ્ય-સમર્થ હોવાથી સભ્યોને અને સભાપતિને પ્રતિકૂલ કરીને વિવાદ કરે. ભેદયિત્વા-સભ્યોમાં મતભેદ ઉત્પન્ન કરીને વિવાદ કરે. મેલયિત્વા-કેટલાક સભ્યોને પોતાના પક્ષમાં ભેળવીને વિવાદ કરે. [૬૪]ક્ષુદ્ર પાણી છ પ્રકારે છે. જેમકે-બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય સમૃદ્ઘિમપંચેન્દ્રિયતિર્યંચયોનિક, તેજસ્કાયિક વાયુકાયિક, - પપ)છ પ્રકારની ગોચરી કહેલી છે. જેમકે- પેટા-(પેટીની જેમ ગામના ચાર વિભાગ કરીને ગોચરી કરવી.) અર્ધ પેટા-(ગામના બે વિભાગ કરીને ગોચરી કરવી.) ગોમૂત્રિકા-(ઘરોની પંક્તિઓમાં ગોમૂત્રિકાની સમાન ક્રમ બનાવીને ગોચરી કરવી) પતંગવીથિકા-અનિયતક્રમથી ગોચરી કરવી. શંબુકવૃત્ત–શંખના વૃત્તની જેમ ઘરોના ક્રમ બનાવીને ગોચરી કરવી. ગત્વા પ્રત્યાખ્યત્વ-પ્રથમ પંકિતના ઘરોમાં ક્રમથી આઘોપાત્ત ગોચરી કરીને બીજી પંક્તિના ઘરોમાં ક્રમથી અોપાન્ત ગોચરી કરવી. પિ૬૬]જંબૂઢીપવત મેરૂપર્વતના દક્ષિણમાં આવેલ રત્નપ્રભા પૃથ્વીમાં છ અપક્રાન્ત મહાનારકાવાસ છે.લોલ, લોલુપ, ઉદગ્ધ નિર્દષ્પ, જરક, પ્રજરક, ચોથી. પંકપ્રભાપૃથ્વીમાં છ અપક્રાન્ત મહાનરકાવાસ છે. આર, વાર, માર, શેર, રોક અને ખડખડ. [૫૭]બ્રહ્મ લોક કલ્પમાં છ વિમાન પ્રસ્તરો છે. જેમકે- અરજ, વિરજ, નીરજ નિર્મલ વિતિમિર, વિશુદ્ધ. [પ૬૮]જ્યોતિષે ચન્દ્રની સાથે છ નક્ષત્રો 30, 30 મુહૂર્ત સુધી સંપૂર્ણ ક્ષેત્રમાં યોગ કરે છે, જેમકે–પૂર્વભાદ્રપદા, કૃતિકા, મઘા, પૂર્વાફાલ્ગની, મૂલ. પૂવષાઢા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ઠાણ - 6-568 જ્યોતિર્મેન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો 15-15 મુહૂર્ત સુધી ક્ષેત્રમાં યોગ કરે છે. જેમકેશતભિષા, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા. જ્યોતિષ્કન્દ્ર ચન્દ્રની સાથે છ નક્ષત્રો આગળ અને પાછળ બન્ને બાજુ 45-45 મુહૂર્ત સુધી યોગ કરે છે. જેમકે રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાલ્ગણી, વિશાખા, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા. [૫૯]અભિચન્દ્ર નામક કુલકર છે સો ધનુષ ઉંચા હતા. પિ૭૦] ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી મહારાજા (રાજપદ પર રહ્યા હતા. પ૭૧ ભગવાન પાર્શ્વનાથની છે સો વાદી મુનિઓની સંપદા હતી, તે વાદી મુનીઓ દેવ મનુષ્યોની પરિષદમાં અજેય હતા. વાસુપુજય અહંતની સાથે છ સો પુરુષ પ્રવ્રુજિત થયા હતા. ચન્દ્રપ્રભ અહત છ માસ સુધી છદ્મસ્થ રહ્યા હતા. પિ૭૨]ઈન્દ્રિય જીવોની હિંસા ન કરવા વાળા છ પ્રકારના સંયમનું પાલન કરે છે, જેમકે–ગંધ ગ્રહણનું સુખ નષ્ટ નથી કરતો. ગ્રહણ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. રસાસ્વાદનું સુખ નષ્ટ નથી કરતો. રસાસ્વાદ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. સ્પર્શજન્ય સુખ નષ્ટ નથી કરતો. સ્પર્ધાનુભવ ન થવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતો. તેઈન્દ્રય જીવોની હિંસા કરનાર છ પ્રકારનો અસંયમ કરે છે. જેમકે ગંધગ્રહણ જધન્ય સુખનો વિનાશ કરે છે. રસાસ્વાદ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત કરાવે છે. સ્પર્શજન્ય સુખનો વિનાશ કરે છે. સ્પશનુિભવ ન કરી શકવાના દુઃખને પ્રાપ્ત કરાવે છે. [પ૭૩જબૂદ્વીપમાં છ અકર્મભૂમીઓ છે, જેમકે હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ. રમ્યકવર્ષ, દેવકુ, ઉત્તરકુરુ. જેબૂદ્વીપમાં છ વર્ષ (ક્ષેત્રો છે. જેમકે-ભરત, એરવત, હૈમવત, હૈરણયવત, હરિવર્ષ, રમ્યવર્ષ. જબૂદીપમાં છ વર્ષધર પર્વતો છે. જેમકે–ચુલ્લ હિમવંત, મહા હિમવંત, નિષધ નીલવંત. સ્ત્રકમ. શિખરી. જંબદ્વીપવતી મેરુ પર્વતથી દક્ષિણદિશામાં છ ફૂટ છે. ચુલહેમવંતકૂટ, વૈશ્રમણ, કૂટ, મહાહૈમવતકૂટ, વૈડૂર્યકૂટ, નિષધકૂટ, ચકકૂટ. જેબૂદ્વીપર્વત મેરુ પર્વતથી ઉત્તર દિશામાં છ ફૂટ છે. નીલવાનકૂટ, ઉપદર્શનકૂટ, સ્ત્રકમકૂટ મણિકંચનકૂટ, શિખરીફૂટ તિગિચ્છકૂટ, જંબૂદ્વીપમાં છ મહાદ્રહ છે, પદ્વમદ્રહ, મહાપદ્વમદ્રહ, તિગિચ્છદ્રહ, કેસરીદ્રહ, મહાપીડેરીકદ્રહ, પૌંડરીકદ્રહ. તે મહાદ્રહોમાં છ પલ્યોપમની સ્થિતિ વાળી છ મહર્વિક દેવીઓ છે–શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી. જબૂદ્વીપવર્તી મેરૂથી દક્ષિણ દિશામાં છ મહાનદીઓ છે. જેમકે- ગંગા, સિંધુ, રોહિતા, રોહિતાશા, હરી, હરિકાંતા. જેબૂદ્વીપવત મેરૂથી ઉત્તર દિશામાં છ મહાનદીઓ છે. જેમકે- નરકાંતા, નારીકાંતા, સુવર્ણ કૂલા, રૂ...કૂલા, રકતા, રકતવતી. જંબુદ્વીપવર્તી મેરૂથી પૂર્વમાં સીતા મહાનદીના બને કિનારા પર છ અન્તર-નદીઓ છે, જેમકે ગ્રાહહતી, દ્રવતી, પકવતી, તપ્તકલા, માલા, ઉન્મત્તલા. જંબૂદ્વીપવતી મેરુથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના બને કિનારા પર છ અત્તર નદીઓ છે. જેમકે ક્ષીરોદા, સિંહોતા, અંતવાહિની ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની. - ઘાતકીખંડના પૂર્વાર્ધમાં છ અકર્મભુમીઓ છે. જેમકે-હેમવત આદિ પૂર્વોક્ત સૂત્રો સમજી લેવા ધાતકીખંડના પશ્ચિમાર્ધમાં પણ હૈમવત વર્ષ આદિ પૂર્વોકત બધું છે પુષ્કરવરદ્વીપાર્ધના પૂર્વાર્ધમાં પણ જંબુંદીપની સમાન જાણવું.પુષ્કર દ્વીપાધના પરિમાઈમાં પણ જંબુદ્વીપની સમાન અગ્યાર સૂત્રો કહેવા. Page #123 -------------------------------------------------------------------------- ________________ સ્થાન હ૩૭ [પ૭૪તુઓ છ છે, જેમકે પ્રાવટ-અષાઢ અને શ્રાવણ માસ. વષ-ભાદ્રપદ અને અશ્વિન માસે. શરદ-કાર્તિક અને માર્ગશીર્ષ. હેમંત–પોષ અને માઘ. વસંત-ફાલ્ગન અને ચૈત્ર. ગ્રીષ્મ-વૈશાખ અને જ્યેષ્ઠ. ઉપ૭પછિ પર્વ દિન ક્ષયવાળા છે એટલે આ પર્વોમાં દિનમાન ઓછો થાય છે. જેમકે-તૃતીયપર્વ અષાઢ કૃષ્ણપક્ષ. સપ્તમપર્વ-કાર્તિક કૃષ્ણપક્ષ. અગ્યારમું પર્વકાર્તિક કૃષ્ણપક્ષ. પંદરમું પર્વ-પોષ કૃષ્ણ પક્ષ. ઓગણીસમું પર્વ-ફાગણ કૃષ્ણપક્ષ. તેત્રીસમું પર્વ-વૈશાખ કૃષ્ણપક્ષ. પર્વ દિવસની વૃદ્ધિવાળા છે. જેમકે ચોથું પર્વ- આષાઢ શુકલ પક્ષ આઠમું પર્વ-ભાદ્રપદ શુકલપક્ષ. બારમું પર્વ- કાર્તિક શુકલ પક્ષ. સોળમું પર્વ-પોષસુદ વીસમું પર્વ-ફાગણ સુદ. ચોવીસમું પર્વ-વૈશાખ સુદ. પિ૭૬ આભિનિબોધિક-જ્ઞાનનો અર્થાવગ્રહ છ પ્રકારે છે શ્રોત્રેન્દ્રિય આદિ. પ૭૭ીઅવધિજ્ઞાન છ પ્રકારે કહેલ છે– આનુગામિક સાથે ચાલનાર. અનાનુગામિક-જે અવધિજ્ઞાન દીપકની જેમ અવધિજ્ઞાનીની સાથે નથી ચાલતો. વર્ધમાન-જે અવધિજ્ઞાન પ્રતિ સમય વધતું રહે છે. જે અવધિજ્ઞાન ઘટતું રહે, પ્રતિપાતિQીયમાન જે અવધિજ્ઞાન વધારેમાં વધારે પૂર્ણ લોક સુધી જોઈને પછી નષ્ટ થઈ જાય છે. અપ્રતિપાતિ જે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈને નષ્ટ ન થાય. [પ૭૮]નિગ્રંથો અને નિગ્રંથીઓને આ છ વચન કહેવા યોગ્ય નથી અલીક વચન, અસત્યવચન હીલિત વચન-ઈર્ષ્યાળુવચન. Mિસિતવચન-ગુપ્તવાતો પ્રગટ કરલી. પુરૂષવચન-કઠોરવચન. ગૃહસ્થ વચન-બેટા ભાઈ આદિ કહેવું. ઉદીવચન ઉપશાંત કલહને પુનઃ ઉદીપ્ત કરનાર વચન. પિ૭૯]કલ્પ (સાધુના આચાર) ના છ પ્રસ્તારપ્રાયશ્ચિતની વૃદ્ધિ કહેલ છે– નાનો સાધુ મોટા સાધુને કહે કે તમોએ મૃષાવાદ બોલેલ છે, અમુક વસ્તુ ચોરી છે, અવિરતિનું સેવન કર્યું છે, અપુરૂષ (નપુંસક) છો. તમે દાસ છે. આ છ વચનોને જાણી બુઝીને પણ મોટા શ્રમણ જો નાના શ્રમણને પ્રાયશ્ચિત ન આપે તો મોટા શ્રમણ પ્રાયશ્ચિતન ભાગી થાય છે. પિ૮૦] સાધુના આચારના છ પલિમથ (સંયમઘાતક ) કહેલા છે. જેમકે કૌલુચ્ચ- કુચેષ્ટા, સંયમનો વિઘાત કરનાર છે. મૌખર્ય-બહુ બોલવું સત્ય વચનનો વિઘાતક છે. ચક્ષુલોલુપી-આડુ અવળું જોવાથી ઈય. સમિતિનો વિઘાત થાય છે. તિતિનિક-ઈષ્ટ વસ્તુના અલાભથી ખેદ કરનાર એષણા પ્રધાન ગોચરીનો ઘાતક થાય છે ઈચ્છા લોભિક-અતલિોભ કરનાર મુક્તિમાર્ગનો વિઘાતક થાય છે. મિથ્યા નિદાન કરણ-લોભથી નિદાન કરનાર મોક્ષ માર્ગની વિઘાતક થાય છે. fપ૮૧ કલ્પસ્થિતિ (સાધુના આચરાની મર્યાદા) છ પ્રકારે કહેલી છે. જેમકેસામાયિકકલ્યસ્થિતિ (શધ્યાંતર પિંડ વિગેરે ન લેવારૂપ ચાર અવસ્થિત કલ્પ લક્ષણ મર્યાદા) છેદોપસ્થાનિક કલ્યસ્થિતિ-રીક્ષકાલ પૂર્ણ થવા પર પાંચમહાવ્રત ધારણ કરવાની મર્યાદા, નિર્વિશમાન-કલ્પસ્થિતિ- પારિહારિક તપ સ્વીકાર કરનારની મર્યાદિ.) નિર્વિષ્ટકલ્પસ્થિતિ- (પારિહારિક તપ પૂર્ણ કરનારની મર્યાદા.) જિનકલ્પ સ્થિતિ-જિનકલ્પની મર્યાદા સ્થવિર કલ્પસ્થિત-વિકલ્પની મયદા. પિ૮૨શ્રમણ ભગવાન મહાવીર નિર્જલ છઠ્ઠ ભકતકરીને મુંડિત યાવતુ પ્રવ્રજિત Page #124 -------------------------------------------------------------------------- ________________ 338 ઠાશં- 6-582 થયા હતા. શ્રમણ ભગવાન મહાવીરને જ્યારે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું હતું તે સમયે નિર્જલ ચૌવિહાર છઠ્ઠભક્ત હતો. શ્રમણ ભગવાન મહાવીર જ્યારે સિદ્ધ યાવતુ સર્વ દુઃખથી મુક્ત થયા તે સમયે ચૌવિહાર છઠ્ઠભક્ત હતો. પ૮૩]સનકુમાર અને મહેન્દ્રકલ્પ- દેવલોકમાં વિમાન છસો યોજન ઉંચા છે. સનકુમાર અને માહેન્દ્રકલ્પમાં ભવધારણીય શરીરની અવગાહના છ હાથની છે. પિ૮૪ોભોજનનો પરિણામ છ પ્રકારનો છે.–મનોજ્ઞ-મનને સારું લાગવાવાળો. રસિક–માધુયાદિરસથી યુક્ત. પ્રણનીય-તૃપ્તિ કરવાવાળો. વૃહણીય-શરીરની વૃદ્ધિ કરવાવાળો. દીપનીય-જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાવાળો. મદનીય-કામોત્તેજક. વિષનું પરિણામ છ પ્રકારે કહેલ છે–દષ્ટ-સર્પ આદિના ડંખથી પીડા પહોંચાડવા વાળો. ભક્ત-ખાવા પર પીડા પહોંચાડવાવાળો, નિયતિત-શરીર પર પડતાંજ પીડિત કરવાવાળો, માંસાનુસારી- માંસમાં વ્યાપ્ત થવાવાળો, શોણિતાનુસારી-લોહી સુધી વ્યાપ્ત થવાવાળો. અસ્થિમજ્જાનુસારી-હાડકા અને ચરબીમાં વ્યાપ્ત થવાવાળું. પિ૮પપ્રશ્ન છ પ્રકારે છે. સંશય પ્રશ્ન-કોઈક અર્થમાં સંશય પડવાથી પુછાતો પ્રશ્ન, મિથ્યાભિનિવેશ પ્રશ્ન-બીજાના પક્ષને દોષ દેવા માટે પુછાય તેનો પ્રશ્ન, અનુયોગી પ્રશ્ન પ્રરૂપણાને માટે જે ગ્રંથકાર પોતે જ પ્રશ્ન કરે છે તે, અનુલોમ પ્રશ્ન- બીજાને અનુકૂળ કરવા માટે જે પ્રશ્ન કરાય તે, તથાજ્ઞાન પ્રશ્ન-અતથાજ્ઞાન પ્રશ્ન-અજ્ઞ વ્યક્તિ વડે પૂછેલા પ્રશ્ન. [૫૮]ચમચંચા રાજધાનીમાં ઉત્કૃષ્ટ ઉપપાત વિરહ છ માસનો છે. પ્રત્યેક ઈન્દ્રસ્થાનમાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટ છ માસનો છે. સપ્તમપૃથ્વી તમસ્તમામાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટ છ માસનો છે. સિદ્ધગતિમાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટ છ માસનો છે. [587ii આયુષ્યનો બંધ છ પ્રકારનો કહેલ છે. યથા-જાતિનામનિધત્તાયુજાતિનામકર્મની સાથે સમયે સમયે ભોગવવાને માટે આયુકર્મના દલિકોની નિષેક રચના. ગતિનામનિધત્તાયુગતિનામકર્મની સાથે પૂવકત નિષેકરચના. સ્થિતિનામનિધત્તાયુ સ્થિતિની અપેક્ષાએ નિષેકરચના. અવગાહનાનામનિધત્તાયુ- જેમાં આત્મા રહે તે અવગાહના તે દારિક શરીર આદિની હોય છે, તેથી શરીરનામ કર્મની સાથે પૂવોંકત રચના. પ્રદેશનામનિધત્તાયુ પ્રદેશરૂપ નામ કર્મની સાથે પૂવોંકત રચના. અનુભાવનામનિધત્તાયુ-અનુભવ વિપાક રૂપ નામ કર્મ સાથે પૂવોંકત રચના નૈરયિકોને છ પ્રકારના આયુનો બંધ કહેલો છે. જાતિનામ નિધત્તાયુ વાવતુ અનુભાવનામ નિધત્તાયુ વૈમાનિકો સુધી બધા દડકોમાં એમ જ જાણવું. નરયિક છ માસ આયુ શેષ રહેવા પર પરભવનું આયુ બાંધે છે. અસુરકુમારોથી લઈ સ્વનિતકુમારો પણ છ માસ આયુ શેષ રહેવા પર પરભવનું આયુષ્ય બાંધે છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચો પણ નિયમથી ભૂજ્યમાન આયુ છ માસ શેષ રહેવા પર પરભવ સંબંધી આયુ બાંધે છે. એવી રીતે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો માટે સમજવું. વાણવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનો આયુષ્યબંધ નારકોની સમાન સમજવો. [૫૮૮]ભાવ છ પ્રકારના છે. જેમકે ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક,પરિણામિક અનેસાન્નિપાતિક. [૫૮૯]પ્રતિક્રમણ છ પ્રકારના છે. જેમકે- ઉચ્ચારપ્રતિક્રમણ-મલને પરઠવીને Page #125 -------------------------------------------------------------------------- ________________ જમાન 339 સ્થાન પર આવે અને માર્ગમાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરે. પ્રશ્રવણપ્રતિક્રમણ-મૂત્રને પરઠવીને પૂર્વવત ત્વરિક પ્રતિક્રમણ-થોડા કાલનું પ્રતિક્રમણ થાવસ્કથિક પ્રતિક્રમણમહાવ્રત ગ્રહણ અથવા ભક્તપરિજ્ઞા પ્રત્યાખ્યાન યત્કિંચિત મિથ્યાપ્રતિક્રમણ-જે મિથ્યા. આચરણ થયું હોય તેનું પ્રતિક્રમણ. સ્વાખાનિક પ્રતિક્રમણ-સ્વપ્ન સંબંધી પ્રતિક્રમણ. [0]કૃતિકા નક્ષત્રના છ તારા છે– આફલેષા નક્ષત્રના છે તારા છે. પિ૯૧)જીવોએ છ સ્થાનોમાં અર્જીત પગલોને પાપકર્મ રૂપે એકત્રિત કર્યા છે. એકત્રિત કરે છે. અને એકત્રિત કરશે. જેમકે–પૃથ્વીકાયમાં રહીને-ચાવતુ- ત્રણકાયમાં રહીને. પૂર્વોકત રૂપે અર્જિત પગલોને પાપ કર્મના રૂપમાં ચય કર્યો છે. ઉપચય કર્યો છે. બંધ કર્યો છે. ઉધરણા કરી છે. વેદન કર્યું છે. અને નિર્જરા કરી છે. છ પ્રદેશી સ્કંધો અનંત છે. આકાશના છ પ્રદેશમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. છ સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનંત છે. કાળા ગુણ-યાવત્ - છ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંત છે. | સ્થાનઃ નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સ્થાન 7) પરી ગણને છોડવાના સાત કારણો છે. હું બધા ધર્મોને પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને તે ધમાં ને હું અન્ય ગણમાં જઈને જ પ્રાપ્ત કરી શકીશ જેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. મને અમુક ધમ પ્રિય છે અને અમુક ધર્મ પ્રિય નથી, તેથી હું ગણ છોડીને અન્ય ગણમાં જવાં ઈચ્છું છું. બધા ધર્મોમાં મને સંદેહ છે, તેથી સંશનિવારણાર્થ હું અના ગણમાં જવા ઈચ્છું છું. અમુક ધર્મો માં મને સંશય છે અને કોઈ ધર્મ માં સંશય નથી, તેથી હું સંશનિવારણાર્થ અન્ય ગણમાં જવા ઈચ્છું છું. બધા ધર્મોની વિશિષ્ટ ધારણીઓને હું (શિખડાવવા) ઈચ્છું છું. આ ગણમાં એવો કોઈ યોગ્ય પાત્ર નથી જેને શિખડાવું તેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું કોઈક ધમાં પૂર્વોકત ધારણાઓ) ને દેવા ઈચ્છું છું અને કોઈક ધમ (પૂર્વોકત ધારણાઓ) ને દેવા નથી ઈચ્છતો, તેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. પ્રભો હું એકલ વિહારની પ્રતિમાં ધારણ કરીને વિચારવા ઈચ્છું છું. પિ વિર્ભાગજ્ઞાન સાત પ્રકારે કહેલું છે.-એક દિશામાં લોકાભિગમ, પાંચ દિશામાં લોકાભિગમ, જીવ વડે કરાતી પ્રાણાતિપાતાદિ ક્રિયાને દેખવાથી અને કર્મને નહિ દેખવાથી જીવ ક્રિયાવરણ છે, એવી માન્યતા, બાહ્ય આવ્યેતર પુદ્ગલથી રચાયેલ શરીરવાળો જીવ છે એવી માન્યતા, બાહ્ય આત્યંતર પુદ્ગલથી રહિત શરીરવાળો જીવ છે એવી માન્યતા જીવ રૂપી છે એવી માન્યતા,વાયુ વડે કંપનાર યુગલના સમૂહને દેખવાથી સમસ્ત વસ્તુઓ જીવરૂપ જ છે, એવા નિશ્ચયવાળું સાતમું વિર્ભાગજ્ઞાન. સાત પ્રકારના વિભંગજ્ઞાનનું સ્પષ્ટીકરણ. આ પ્રમાણે છે. પ્રથમ વિભંગજ્ઞાન-કોઈ તથારૂપ શ્રમણ માહન એક દિશાનું લોકાભિગમ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અથવા ઉત્તર દિશામાંથી કોઈ એક દિશામાં અથવા યાવતુ ઉપર સૌધર્મ દેવલોક સુધી દેખે છે. તો જે દિશામાં તેને લોક જોયો છે તે દિશામાં લોક છે અન્ય દિશામાં નથી એવી તેને પ્રતીતિ થાય છે અને તે માનવા લાગે છે કે મને જ અનુત્તર જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે બીજને એમ કહે છે કે જે લોકો પાંચ Page #126 -------------------------------------------------------------------------- ________________ 340 બ-૭-પ૯૩ દિશાઓમાં લોક છે, એમ કહે છે તે મિથ્યા કહે છે આ પ્રથમ વિભંગ જ્ઞાન થયું. બીજું તિભંગ જ્ઞાન-બ્રેઈ શ્રમણ માહણને પાંચ દિશાનું લોકાભિગમ જ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી તે પૂર્વ પશ્ચિમ ઈક્ષિણ અને ઉત્તર દિશામાં તથા ઉપર યાવતુ સૌધર્મ દેવલોક સુધી લોક દેખે છે, તો તે પાંચ દિશાઓમાં જ છે તથા એ પણ અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે કહેવા લાગે છે કે જે લોકો “એક જ દિશામાં લોક છે” એમ કહે છે તે મિથ્યા કહે છે આ બીજુંવિભાગ જ્ઞાન થયું. ત્રીજું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ અથવા માહણને ક્રિયાવરણ જીવનામનું વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જીવો ને હિંસા કરતા, જુઠ બોલતા, ચોરી કરતા, મૈથુન કરતા, પરિગ્રહમાં આસક્ત રહેતા, અને રાત્રિ ભોજન કરતા,જુએ છે. પરંતુ આ બધા કૃત્યોથી જીવોને પાપ કર્મોનો જે બંધ થાય છે તે નથી જોઈ શકતો તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું છે. અને તે એમ માનવા લાગે છે કે જીવને ક્રિયા રૂપ જ આવરણ છે. સાથે એ પણ માનવા લાગે છે કે જે શ્રમણ બ્રાહ્મણ જીવ ક્રિયારૂપ આવરણવાળો નથી” એમ કહે છે તે મિથ્યા કહે છે. આ ત્રીજુ વિભંગ જ્ઞાન. ચોથું વિભંગ જ્ઞાન–કોઈ શ્રમણ માહનને મુદદ્મવિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને તથા તેના વિવિધ પ્રકારનો સ્પર્શ કરીને વિવિધ પ્રકારના શરીરોની વિદુર્વણા કરતા દેવતાઓને જુએ છે, તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ લોકોતર જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું છે. તેથી હું જોઈ શકું છું કે જીવ મુદઝ અર્થાત્ બાહ્ય અને આત્યંતર પુદ્ગલો ને ગ્રહણ કરીને શરીર રચના કરવાવાળો છે. જે લોકો જીવને અમદગ્ન કહે છે તે મિથ્યા કહે છે, એમ તે કહે છે આ ચોથું વિભંગ જ્ઞાન. પાંચમું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને અમુદ વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે આભ્યન્તર અને બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના જ દેવતાઓને વિદુર્વણા કરતા થકા જુએ છે. તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું જોઈ શકું છું. “જીવ સમુદદ્ગ છે અને તે એમ કહેવા લાગે છે કે જે લોકો જીવને મુદગ્ર સમજે છે તે મિથ્યાવાદી છે. આ પાંચમું વિભંગ જ્ઞાન થયું. - છઠ્ઠ વિભંગ જ્ઞાન–કોઈ શ્રમણ માહણને જ્યારે રૂપી જીવ નામનું વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે તે જ્ઞાનથી દેવતાઓને જ બાહ્યાભ્યતર પુદગલ ગ્રહણ કરીને અથવા ગ્રહણ કર્યા વિના વિકુવણ કરતા જુએ છે. તે સમયે તેને એવો અનુભવ થાય છે કે મને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું છે અને તે માનવા લાગે છે કે જીવ તો રૂપી છે, જે લોકો જીવ ને અરૂપી કહે છે તે મિથ્યાવાદી છે. આ છઠું વિભંગ જ્ઞાન થયું. સાતમું વિભંગ જ્ઞાન-કોઈ શ્રમણ માહણને જ્યારે “સર્વે જીવા” નામનું વિભંગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે વાયુથી હાલતા ચાલતા કાંપતા અને અન્ય પુદગલોની સાથે ટકરાતા પુદ્ગલોને જુએ છે ત્યારે તેને એમ લાગે છે કે મને જ અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે. તેથી તે એમ માનવા લાગે છે કે “લોકમાં જે કંઈ છે તે બધું જીવ જ છે, જે લોકો લોકમાં જીવ અને અજીવ બંને માને છે, તે મિથ્યાવાદી છે. આ સાતમું વિર્ભાગજ્ઞાન થયું. એવા વિભંગ જ્ઞાનીને પૃથ્વીકાયિક આદિચાર જીવોનું સમ્યગજ્ઞાન થતું નથી. તેથી તે તે વિષયમાં મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ સ્થાન9 341 પ૯૪] યોનિ સંગ્રહ સાત પ્રકારના છે. જેમકે, અંડજ૫ક્ષી, માથ્વીઓ, સર્પ ઈત્યાદિ ઈંડાથી ઉત્પન્ન થવાવાળા. પોતજ- હાથી, વાલ આદિ ચામડી વડે વીંટળાઈને ઉત્પન્ન થવાવાળા. જરાયુજ-મનુષ્ય, ગાય, આદિ જરની સાથે ઉત્પન્ન થવાવાળા. રસજ- રસમાં ઉત્પન્ન થવાવાળા. સંમૂર્છાિમ-માતા-પિતાના સંયોગ વિના ઉત્પન્ન થવાવાળા. ઉદ્િભજ- પૃથ્વીનું ભેદન કરી ઉત્પન્ન થવાવાળા, જીવઅંડજ ગતિ અને આગતિ સાત પ્રકારની હોય છે. એ પ્રમાણે પોતજ વાવતુ ઉદૂભિજ બધા જીવોની ગતિ અને આગતિ જાણવી. અંડજ અંડજેમાં આવીને ઉત્પન્ન થાય છે. તેમ પોતજો યાવતું ઉભિજોથી આવીને પણ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અંડજ અંડજપણાને છોડીને અંડજ,પોતજ યાવતું ઉભિજ પણાંને પામે છે. પ૯પીઆચાર્ય અને ઉપાધ્યાયના ગણના સંગ્રહના સ્થાનો સાત છે. જેમકેઆચાર્ય અને ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા સાધુઓને સમ્યક્ પ્રકારથી આજ્ઞા અને ધારણા કરે. આગળ વાંચમાં સ્થાનમાં કહેલ અનુસાર યાવત-આચાર્ય અને ઉપાધ્યાય ગચ્છને પૂછીને પ્રવૃત્તિ કરે ગચ્છને પૂછયા વિના પ્રવૃત્તિ ન કરે ઈત્યાદિ કહેવા શેષ બે સંગ્રહસ્થાન આ પ્રમાણે છે- આચાર્ય અને ઉપાધ્યાય ગાણમાં અપ્રાપ્ત ઉપકરણો તે સમ્યક પ્રકારથી પ્રાપ્ત કરે. આચાર્ય અને ઉપાધ્યાય ગણમાં પ્રાપ્ત ઉપકરણોની સમ્યક પ્રકારથી રક્ષા અને સુરક્ષા કરે પરંતુ જેમ તેમ ન રાખે. આચાર્ય અને ઉપાધ્યાય સાત પ્રકારથી ગુણનો અસંગ્રહ કરે છે. જેમકે આચાર્ય ઉપાધ્યાય ગણમાં રહેવાવાળા સાધુઓને આજ્ઞા અથવા ધારણ સમ્યક પ્રકારથી ન કરે. એ પ્રમાણે વાવતું પ્રાપ્ત ઉપકરણોની સમ્યક્ પ્રકારતી રક્ષા ન કરે. પિ૯૬ોપિડેષણા સાત પ્રકારની કહેલી છે. જેમકે-અસંસૃષ્ટા-દેવા યોગ્ય આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત ન હોય તો ભિક્ષા લેવી. સંસૂા-દેવા યોગ્ય આહારથી હાથ અથવા પાત્ર લિપ્ત હોય તો ભિક્ષા લેવી. ઉદ્દઘુતા-ગૃહસ્થ પોતાને માટે રાંધવાના વાસણમાંથી આહાર બહાર કાઢેલ એવો આહાર લેવો. અલ્લેપા-જે આહારથી પાત્રમાં લેપ ન લાગે એવો આહાર લેવો. અવગ્રહિતા-ભોજન- માં પિરસેલો આહાર લેવો. પ્રગૃહિતા- પિરસવા માટે હાથમાં લીધેલો આહાર લેવો. ઉક્ઝિતધમ-ફેંકવાને યોગ્ય આહાર લેવો એજ પ્રમાણે પાણૌષણા જાણવી. પિ૭ અવગ્રહપ્રતિમા સાત પ્રકારની હેલી છે જેમકે- સ્થાન સતૈકક, નૈધિક સતૈકક, ઉચ્ચાર પ્રશ્રવણવિધિ સતૈકક, શબ્દ સર્તકક, રૂપસતૈકક, પરક્રિયાસતૈક્ક અન્યાય ક્રિયાસતૈકક. સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના સાત મહાઅધ્યયનો છે. જેમકે પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, પ્રત્યાખ્યાનપરિજ્ઞા, અનાચારકૃત આર્દિકકુમારીય. નાલંદીય. સપ્તસપ્તમિકા નામની ભિક્ષપ્રતિમાની આરાધના૪૯ અહો- રાત્રવડે સમ્પન્ન થાય છે. તેમાં ૧૯હભિક્ષાની દત્તિઓ ગ્રહણ કરાય છે. fપ૯૮]અધોલોકમાં સાત પૃથ્વીઓ કહેલી . સાત ઘનોદધી છે. સાત ઘનવાત અને સાત તનુવાત છે સાત અવકાશાન્તરોમાં સાત તનુવાત પ્રતિષ્ઠત છે. આ સાતે તનુવાતોમાં સાત ઘનવાત પ્રતિષ્ઠિત છે. તે સાત ઘનવાતોમાં સાત ઘનોદધિ પ્રતિષ્ઠિત Page #128 -------------------------------------------------------------------------- ________________ 342 ઠા- 7-598 છે. તે સાત ઘનોદધિઓમાં પુળાભરી છાબડી સમાન સંસ્થાનવાળી સાત પૃથ્વીઓ છે. જેમકે- પ્રથમ વાવત સપ્તમી આ પૂવૉક્તિ સાત પૃથ્વીઓના સાત નામ ધમ્મા, વસા, શિલા, અંજના, રિષ્ઠા, મુળા, માધવતી. આ સાત પૃથ્વીઓના સાતગોત્ર છે. રત્નપ્રભા. શર્કરા પ્રભા, વાલુકામાં પંકમભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમ- પ્રભા. [પ૯૯]બાદર વાયુકાય સાત પ્રકારનો છે.-પૂર્વનો વાયુ પશ્ચિમનો વાયુ દક્ષિણ વાયુ ઉત્તરવાયુ ઉર્વ દિશાવાયુ, અધોદિશાવાયુ, વિદિશાનો વાયુ. [] સંસ્થાન સાત પ્રકાસ્ના કહેલ છે. જેમકે-દીઈ, હસ્ત, વૃત્ત, વ્યસ્ત (ત્રિકોણ), ચતુર્મા (ચતુષ્કોણ), પૃથલ. પરિમંડલ. [૧યના સ્થાનો સાત પ્રકારે કહેલ છે. જેમકે- ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતમય, વેદનાથ, મરાભય, અપયશભય. 602] સાત કારણોથી, છાસ્થ જણાય છે. જેમકે-હિંસા કરવાવાળો હોય, જૂઠ બોલવાવાળો હોય, અદત્ત લેવાવાળો હોય, શબ્દ, રૂપ, રસ અને સ્પર્શને ભોગવવાળો હોય, પૂજા અને સત્કારની પ્રસન્ન થતો હોય, “આ આધાકર્મી આહાર સાવદ્ય’ આ પ્રકારની પ્રરૂપણા કર્યા પછી પણ આધાકર્મ આદિ દોષોનું સેવન કરવાવાળો હોય, કથનીની સમાન કરણી ન કરવાવાળો હોય, સાત કારણોથી કેવળી જણાય જાય છે. જેમકેનહિંસા ન કરવાવાળો, જઇ ન બોલવાવાળો, અદા ન લેવાવાળો, શબ્દ, ગંધ, રૂપ, રસ અને સ્પર્શનિ નું ભોગવવાવાળો. પૂજા અને સત્કારથી પ્રસન્ન ન થવાવાળો યાવતુ-કથનીની સમાન કરણી કરવાવાળો. %i3 મૂળ ગોત્ર સાત કહ્યા છે. જેમકે-કાશ્યપ, ગૌતમ, વત્સ, કુલ્સ, કૌશિક, મંડ, વાશિષ્ઠ. તેમાંથી કાશ્યપ ગોત્ર સાત્ત પ્રકારનાં છે જેમક-કાશ્યપ, સાંડિલ્ય, ગોલ્મ, બાળ, મૌજકી, પર્વપ્રેક્ષક, વર્ષ . ગૌતમ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકેગૌતમ, ગા, ભારાજ, અંગિરસ, શર્કરાભ, ભક્ષકામ, ઉદકાત્મભ. વત્સ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-લુન્સ, આગ્નેય, મૈત્રિક, સ્વામિલી, શલક, અસ્થિસૈન, વીતકર્મ. કુત્સ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-કુલ્સ, મૌગલાયન, પિંગલાયન, કૌડિન્ય, મંડલી, હરિત, સૌમ્યુ. કૌશિક ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-કૌશિક, કાત્યાયન, શાલકાય, ગોલિકાયણ, પાક્ષિકાયણ, આગ્નેય, લોહિત્ય. માંડવ્ય ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-માંડવ્ય અરિષ્ટ, સંયુક્ત, તેલ, કૌડિન્સ, સંજ્ઞા પારાશર. વાશિષ્ટ ગોત્ર સાત પ્રકારના કહેલ છે, જેમકે વાશિષ્ટ, ઉજાયન, જારેકૃષ્ણ, વ્યાઘાયત્ય, કૌડિન્ય, સંજ્ઞા પરાશર, 04] મૂલનય સાત કહેલ છે. જેમકે-નૈગમનય. સંગ્રહનય, વ્યવહારનય, અજુસુત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, એવું ભૂતન. સ્વર સાત હોય છે. જેમકે- જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, શૈવત, નિષાદ [9પ-૬૧૪] આ સાત સ્વરોના સાત સ્વરસ્થાન છે. જેમકે-ષડૂજ સ્વર જિહવાના અગ્રભાગથી નીકળે છે. ઋષભ સ્વર-હૃદયથી નીકળતો સ્વર. ગાંધાર સ્વર-ઉગ્ર. કિંઠથી નીકળતો સ્વર. મધ્યમ સ્વર-જિહવાના મધ્ય ભાગથી નીકળતો સ્વર. પંચમ સ્વર-પાંચ સ્થાનોથી નીકળતો સ્વર. પૈવત સ્વર-દાંત અને ઓષ્ઠથી નીકળતો સ્વર. Page #129 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૭ 343 નિષાદ સ્વર-મસ્તકથી નીકળતો સ્વર. આ સાત સ્વરસ્થાન જાણવા જોઇએ.સાત પ્રકારના જીવોથી સાત સ્વર નિકળે છે. યથા-ષડુજ સ્વર મયૂરના કંઠથી, ઋષભ સ્વર કુકુટના કંઠથી, ગાંધાર સ્વર હંસના કંઠથી, મધ્યમ સ્વર ઘેટાના કંઠથી,પંચમ સ્વર કોયલના કંઠથી, ધૈવત સ્વર સારસ અથવા કૉચના કંઠથી, અને નિષાદ સ્વર સાથીના કંઠથી નીકળે છે. સાત પ્રકારના અજીવ પદાથોંથી નીકળવાવાળા સાત સ્વર. જેમકેષજ સ્વર-મૃદંગથી, ઋષભસ્વર-રણશીંગડાથી ગાંધારસ્વર-શંખથી, મધ્યમ વરઝાલરથી, પંચમ સ્વર ગોધિકા વાઘથી,ધૈવત સ્વર ઢોલથી, અને નિષાદસ્વરમહાભેરીથી નીકળે છે. [615-622 સાત સ્વરવાળા મનુષ્યોના લક્ષણો આ પ્રમાણે છે. જેમકે-ષડ્રજ સ્વરવાળા મનુષ્યને આજીવિકા સુલભ થાય છે. તેનું કાર્ય નિષ્ફળ નથી જતું. તેને ગાયોની, પુત્રોની અને મિત્રોની પ્રાપ્તિ થાય છે. તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ઋષભ સ્વરવાળાને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. તે સેનાપતિ બને છે. તેને ધનલાભ થાય છે. તથા વાસ, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન આદિ પ્રાપ્ત થાય છે. ગાંધાર સ્વરવાળા-ગીત-યુક્તિા , પ્રધાન-આજીવિકાવાળા, કવિ કલાઓનો જ્ઞાતા, પ્રજ્ઞાશીલ અને અનેક શાસ્ત્રોનો જ્ઞાતા થાય છે. મધ્યમ સ્વરવાળો-સુખથી ખાઈ પીએ છે અને દાન આપે છે. પંચમ સ્વરવાળારાજ શૂરવીર, લોકસંગ્રહ કરવાવાળા અને ગણનાયક હોય છે. ધૈવત સ્વરવાળાશાકુનિક, ઝગડાળુ, વાગરિક, શૌકરિક અને મચ્છીમાર હોય છે. નિષાદ સ્વરવાળાચાંડાલ, અનેક પાપકર્મોને કરવાવાળા અથવા ગોઘાતક હોય છે. [623-629] આ સાત સ્વરોના ત્રણ ગ્રામ કહેલ છે. જેમકે-પજ ગ્રામ, મધ્યમ ગ્રામ, ગાંધાર ગ્રામ. પજ ગ્રામની મધ્યમ સાત મૂછનાઓ હોય છે. જેમકે-ભંગી, કોરવીય, હરિ, રજની, સારકાન્તા, સારસી, શુધ્ધષજ. મધ્યમ ગ્રામની સાત મૂઈનાઓ હોય છે. જેમકે ઉત્તમ મા, રજની, ઉત્તર, ઉત્તરાસમા, અશોકાન્તા, સૌવીરા અભીરુ ગાંધાર ગ્રામની સાત મૂછનાઓ છે. જેમકે-નંદી, ક્ષદ્રિમા, પરિમા, શુધ્ધ ગંધારા, ઉત્તરગંધારા, સુસ્કુતર આયામ નિયમથી છઠ્ઠી જાણવી અને સાતમી ઉત્તરાયના અથવા કોડીમાનસા નામે છે. [630-638] આ સાત સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગેય-ગીતની કઈ યોનિ હોય છે? કેટલા સમયના ઉચ્છવાસો પ્રમાણ છે? તથા ગેયના કેટલા આકરો છે? સાત સ્વરો નાભિથી ઉત્પન્ન થાય છે. અને ગીત અદિતયોનિ વાળું છે. છંદનો પાદ બોલવામાં જેટલો કાલ લાગે તેટલો સમય ગીતના ઉધૃવાસો હોય છે, અને ગીતના ત્રણ આકારો છે મંદ સ્વરથી આરંભ કરે મધ્યમાં સ્વરની વૃદ્ધિ કરે, અને અંત ભાગમાં ગીત ધ્વનિને મંદ કરતો થકો હોય છે. આ ત્રણ ગેયના આકાર ગેયના છ દોષો, આઠ ગુણો ત્રણ વૃત્તો અને બે ભણિતિઓને જે સમ્ય પ્રકારથી જાણે તે સુશિક્ષિત વ્યક્તિ રંગમાં ગાઇ શકે છે. ગાનના છ દોષો આ પ્રમાણે છે- ભયભીત થઈને ગાવું. શીવ્રતાપૂર્વક ગાવું. સંક્ષિપ્ત કરીને ગાવું. તાલબદ્ધ નહિ ગાવું. કાક જેવા સ્વરથી ગાવું, નાકથી ઉચ્ચારણ કરતા થકા ગાવું. ગાનના આઠ ગુણો આ પ્રમાણે છે-પૂર્ણ હોય. રક્ત હોય,અલંત હોય, વિસ્વર ન હોય, મધુર હોય, સ્વર સહિત હોય, સુકુમાર હોય. ગાનના બીજા આઠ ગુણો હોય છે જેમકે-ઉરવિશુદ્ધ, કંઠ વિશુદ્ધ અને શિરોવિશુદ્ધ ગીત, ગવાય મૃદુઅને ગંભીર સ્વરથી Page #130 -------------------------------------------------------------------------- ________________ 344 ઠાશં-૭-૩૮ ગવાય, સાત સ્વરોથી સમાન ગીત ગવાય છે.ના આ આઠ ગુણ બીજા છે. નિદૉષ હોય. સારયુક્ત હોય હેતુ યુક્ત હોય, અલંકૃત હોય, ઉપસંહાર યુક્તહોય, તેત્રાસ હોય, મિત અને મધુર હોય. સમ, અર્ધસમ અને સર્વત્ર વિષમ હોય. આ ત્રણ વૃત્તના પ્રકાર ઉપલબ્ધ નથી. [639-643] ભણિતિઓ બે છે. જેમકે - સંસ્કૃત અને પ્રાકૃત આ બે ભાષાઓને ઋષિઓએ પ્રસસ્ત માનેલી છે. સ્વરમંડલ મધ્યે ગાયે છતે ષઓએ - ઉત્તમ કહેલી છે. કેવી સ્ત્રી મધુર ગાય છે? કેવી સ્ત્રી કર્કશ અને રૂક્ષ ગાય છે? કેવી સ્ત્રી ચતુર ગાય છે? કેવી સ્ત્રી મંદ ગાય છે? કેવી સ્ત્રી શીધ્ર ગાય છે? કેવી શ્રી શીધ્ર વિસ્વર-વિરૂઢ સ્વરને ગાય છે? શ્યામાં સ્ત્રી અથવા સોળ વર્ષના વયવાળી સ્ત્રી મધુર ગાય છે. કાળી. સ્ત્રી કર્કશ અને અક્ષ ગાય છે. ગોરી સ્ત્રી ચતુર ગાય છે. કાળી સ્ત્રી મંદ ગાય છે. આંધળી સ્ત્રી શીધ્ર ગાય છે. પિંગલા વર્ણવાળી સ્ત્રી વિસ્વર ગાય છે. વીણાદિ તંત્રીના શબ્દથી મળેલ તે તંત્રીસમ, તાલ સાથે મળેલ તાલસમ, છંદના ચરણ સાથે મળેલ તે પાદસમ તંત્રીના રાગ સાથે લયસમ, પ્રથમથી જે સ્વર ગ્રહણ કરેલ હોય છેવટ સુધી તેજ સ્વરવડે ગાવું તે ગ્રહસમ, ગાતાં થકા શ્વાસોશ્વાસથી ભરાઈ ન જાય તે ઉદ્ભૂવાસ-નિશ્વાસ સમ, અંગુલી-વડે તંત્રીનો અવાજ સ્વરની સાથે મળેલ હોય તે સંચારસમ આ સાત સ્વરવડે વિશુદ્ધ ગાન હોય છે. સાતસ્વર, ત્રણગ્રામ, એકવીશમૂર્ખના, ઓગણપચાસ તાન હોય છે કાયકલેશ સાત પ્રકારના છે. સ્થાનાસ્થિત-કાયોત્સર્ગ કરવાવાળા, ઉત્કટુકાસનિક પ્રતિમા, સ્થાયીભિક્ષુ પ્રતિમાનું વહન કરનાર વિરાસનિક-બન્ને પગ ભૂમિ ઉપર રાખી અવલંબન વગર બેસનાર. નૈષધિક-પગ આદિ સ્થિર કરીને બેસનાર દંડાયતિક-દંડની સમાન પગ ફેલાવીને બેસનાર, લગંડશાયી-ભૂમિથી પીઠ ઉંચી રાખી સુનાર. કિ૪૫ જેબૂદ્વીપમાં સાત વર્ષ (ક્ષેત્ર) કહેલ છે. જેમકે- ભરત, એરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ રમ્યકવર્ષ, મહાવિદેહ. જેબૂદ્વીપમાં. સાત વર્ષઘર પર્વત કહેલ છે જેમકે ચુલહિમવત્ત. મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, મંદરાચલ. ધાતકીખંડ દ્વીપમાં સાત મહાનદીઓ છે જે પશ્ચિમમાં વહેતી થકી લવણ સમુદ્રમાં મળે છે. જેમકે - સિંધુયાવતુ રક્તવતી ધાતકીખંડ દ્વિીપના પશ્ચિમાધમાં સાત વર્ષ ક્ષેત્રો છે. ભરત યાવતું મહાવિદેહ શેષ ત્રણ સૂત્ર પૂર્વવત્ વિશેષ-પૂર્વની તરફ વહેવાવાળી નદીઓ લવણ સમુદ્રમાં અને પશ્ચિમની તરફ વહેવાવાળીનદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. પુષ્કરવર દ્વીપાઈના પૂવઘમાં પૂર્વવત્ સાતવ છે. વિશેષ પૂર્વની તરફની નદીઓ પુષ્કરોદ સમુદ્રમાંઅને પશ્ચિમની તરફની નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. શેષ સૂત્ર પૂર્વવત્ એ પ્રમાણે પશ્ચિમાર્ઘ સૂત્ર પણ સમજી લેવા. વિશેષ-પૂર્વ તરફની નદીઓ કાલોદ સમુદ્રમાં અને પશ્ચિમ તરફની નદીઓ પુષ્કરોદસમુદ્રમાં મળે છે. વર્ષ, વર્ષધર અને નદીઓ સર્વત્ર કહેવી. 46-655] જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર હતા, મિત્રદાસ સુદામ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલદોષ, સુઘોષ મહાઘોષ. જંબૂ- દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાત કુલકર થયા.-વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વાન, અભિચન્દ્ર પ્રસેનજીન. મરુદેવ, નાભિ. આ સાત કુલકરોની સાત ભાઈઓ હતી. ચન્દ્રયશા, ચન્દ્રકાંતા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરૂદેવી. જંબુદ્વીપના Page #131 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૭ ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકર થશે. -મિત્ર- વાહન, સુભીમ, સુબંધુ. વિમલવાહન કુલકરના કાલમાં સાત પ્રકારના કલ્પવૃક્ષો ઉપ- ભોગમાં આવતા હતા. જેમકે મઘાંગ, મૃગાંગ, ચિત્રાંગ, ચિત્રરસ, મયંગ, અનગ્ન, કલ્પવૃક્ષ. [5] દંડ નીતિ સાત પ્રકારની છે. જેમકે - હકાર - પહેલા બીજા કુલકરના સમયમાં અપરાધીને ફક્ત હા' એટલું જ કહેવામાં આવતું તેથી યુગલીઓ અત્યંત લજ્જિત થતા હતા. મકાર - ત્રીજા ચોથા કુલકરના સમયમાં વિશેષ અપરાધમાં “માં” કહેવામાં આવતું. તે “પકાર' દંડનીતિ. ધિક્કાર - પાંચમાં, છઠ્ઠા અને સાતમાં કુલકરના. સમયમાં ઉત્કૃષ્ટ અપરાધને વિષે ધિક્ કહેવામાં આવતું તે ધિક્કાર' દંડનીતિ. પરિભાષણ - અપરાધી પ્રત્યે કોપના આવેશપૂર્વક કહેવું કે - “તું અહિં આવીશ નહિ.” મંડલબંધ-“આ સ્થાનથી તું બહાર જઈશ નહિ, એવો દંડ આપવો. ચારક - કેદખાનામાં નાખવું. છવિચ્છેદ-હસ્ત, પાદ વિગેરેનું છેદવું. [57] પ્રયત્ન ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દડરન, અસિરત્ન, મણિરત્ન, કાકિણીરત્ન. પ્રયત્ન ચક્રવર્તીના સાત. પંચેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વાર્ધકીરત્ન, પુરોહિતરત્ન, સ્ત્રીરત્ન, અરવરત્ન, હસ્તીરત્ન. [58] દુષમકાળના સાત લક્ષણ છે. અકાલમાં વષ થવી, વષકાલમાં વર્ષ ન થવી, અસાધુજનોની પૂજા થવી.સાધુ જનોનીપૂજા ન થવી, માતા-પિતા અને ધર્મચાયાદિ પ્રત્યે વિનયના અભાવરૂપ મિથ્યાભાવ થવો, માનસિક દુઃખ, વાણીનું દુઃખ. સુષમકાલના સાત લક્ષણો આ પ્રમાણે છે- અકાલમાં વષ થતી નથી. વર્ષાકાલમાં વર્ષ થાય છે. અસાધુની પૂજા થતી નથી સાધુની પૂજા થાય છે. માતા-પિતા ગુરૂજનોને વિષે સમ્યગ્ ભાગ થાય છે. માનસિક સુખ, વાણીનું સુખ. [59] સંસારી જીવ સાત પ્રકારના કહેલ છે. જેમકે - નરયિક, તિર્યંચ, તિર્યંચણી, મનુષ્ય મનુષ્યણી દેવ, અને દેવી. [60-61] આયુનું ભેદન સાત કારણોથી થાય છે. જેમકે - અધ્યવસાયથી, નિમિત્ત (દંડ, શાસ્ત્રાદિથી આહાર-અધિક આહારથી અથવા આહારના અભાવથી, વેદના-શૂલાદિ પીડારૂપ વેદનાથી, પરાઘાત (કૂવામાં પડવું આદિ અકસ્માતથી) સ્પર્શ - (સર્પ વિગેરેના ડંખ)થી, શ્વાસોશ્વાસના અવરોધથી. [62] બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - પૃથ્વીકાયિક, અલ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક, અકાયિક. બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - કૃષ્ણ લેશ્યાવાળા યાવત્ શુકલ લેશ્યાવાળા, અલે. [63] બ્રહ્મદત્ત સાત ધનુષ્ય ઉંચા હતા, સાતસો વર્ષનું આયુ ભોગવીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નૈવિક પણે ઉત્પન્ન થયા. [૬૪]મલ્લીનાથ અહંત સ્વયં સાતમા મુંડિત થયા અને ગૃહસ્થાવાસ ત્યાગી અણગાર-દ્વાજિત થયા. મલ્લી-નામની વિદેહ દેશના કુંભરાજાની ઇકન્યા. પ્રતિબુદ્ધિ નામનો ઇન્ક્વાકુરાજ સાકેતપુરનો પતિ. ચન્દ્રછાય નામનો અંગદેશનો રાજા, Page #132 -------------------------------------------------------------------------- ________________ 346 ઠા-૭-૬૬૪ રૂકમી નામનો કુણાલ દેશનો અધિપતિ. શંખ નામનો કાશી દેશનો રાજા. અદીનશત્રુ નામનો કુરૂદેશનો રાજા.જિતશત્રુ પાંચાલ દેશનો રાજા. [65] દર્શનના સાત ભેદ સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યમિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુ- દર્શન, અવધિદર્શન, કેવળદર્શન. [6] છદ્મસ્ય વીતરાગ મોહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુકર્મ, નામ કમ, ગોત્રકર્મ અત્તરાય- કર્મ. [67] છદ્મસ્થજીવો સાત સ્થાનોને પૂર્ણરૂપથી જાણતા નથી અને દેખતા નથી તે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિતજીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ અને ગંધ. આ પણ સાતે સ્થાનોને સર્વજ્ઞ પૂર્ણ રૂપથી જાણે છે અને દેખે છે. [૬૮]શ્રમણ ભગવાન મહાવીર વજઋષભ નારા સંઘયણવાળા સમુચતુરસ્ત્ર સંસ્થાનવાળા અને સાત હાથ ઉંચા હતા. દિ૯] સાત. વિકથાઓ હોય છે સ્ત્રીકથા, ભક્ત કથા. દેશકથા, રાજકથા, મૃદુકારિણી કથા, દર્શન ભેદિની,(સમ્યક્ત્વને નષ્ટ કરનાર), ચારિત્ર ભેદિની. [70] આચાર્ય અને ઉપાધ્યાયના ગચ્છ સંબંધી સાત, અતિશયો કહેલા છે. જેમકે - આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયમાં ધૂળ ભરેલ પગોને બીજાથી ઝટકાવે અથવા પ્રમાર્જન કરાવે તો આજ્ઞાને અતિક્રમે નહિ, ઈત્યાદિ પાંચમાં ઠાણાની સમાન યાવતુ આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર ઇચ્છાનુસાર એક રાત અથવા બે રાત રહે તો પણ મયદાનું અતિક્રમ કરતા નથી છો અને સાતમાં અતિશય આ પ્રમાણે છે. ઉપકરણાતિશય-આચાર્ય અથવા ઉપાધ્યાય ઉજ્જવલ વસ્ત્ર રાખે તો મર્યાદ્ધિનું લંઘન થતું નથી. ભક્તપાનાતિશય-આચાર્ય અથવા ઉપાધ્યાય શ્રેષ્ઠ અથવા પથ્ય ભોજન લેવ તો મર્યાદાનું અતિક્રમણ નથી થતું. [71] સંયમ સાત પ્રકારે કહેલ છે. જેમકે - પૃથ્વીકાયિક જીવોનો સંયમ-ચાવતું ત્રસકાયિક સંયમ અને અજીવપ્રાય સંયમ. સંયમથી વિરૂદ્ધ અસંયમ સાત પ્રકારનો છે, જેમકે - પૃથ્વીકાયિક અસંયમ યાવત્ ત્રસકાયિક અસંયમ અને અવકાયિક અસંયમ. આરંભ સાત પ્રકારના કહેલ છે. જેમકે - પૃથ્વી કાવિક જીવોનો આરંભ-ચાવતુ અજીવકાયનો આરંભ. એ પ્રમાણે અનારંભ, સારંભ અસમારંભ, સમારંભ, અસમારંભના પણ સાત સાત પ્રકારો સમજી લેવા જોઈએ. [૭૨]ભગવાન ? અળસી, કુસુંભ, કોદવ, કાંગ. શલ, શણ, સરસવ અને મુળાના બીજ, આ ધાન્યોને કોઠારમાં ઘાલીને યાવતુ ઢાંકીને રાખે તો તે ધાન્યોની યોનિ કેટલા કાલ સુધી સચેત રહે છે એટલે ઉગવાની શક્તિવાળા રહે છે? હે ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સાત સંવત્સર સુધી, ત્યારપછી યોનિ મલાન થઈ જાય છે. * 6i73] બાદર અપકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની કહેલી છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની સ્થિતિ સાત સાગરોપમની છે. ચોથી પંકપ્રભા પૃથ્વી નૈરયિકોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૭. 347 [૬૭૪-૬૭પશકેન્દ્રના વરણ નામક લોકપાલની સાત અગ્રહિષીઓ છે. એ રીતે ઈશા- નેન્દ્રના સોમ નામક લોકપાલની, ઈશાનેન્દ્રના યમ લોકપાલની જાણવી. ઈશાનેન્દ્રના આભ્યતર પરિષદના દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. એ રીતે શકેન્દ્રની અગ્નમહિષી દેવીઓની સ્થિતિ, સૌધર્મ કલ્પમાં પરિગૃહીતા દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. [7] સારસ્વત લોકાન્તિક દેવના સાતસો દેવોનો પરિવાર છે. આદિત્ય લોકનિક દેવનો સાતસો દેવોનો પરિવાર છે. ગદતોય લોકાન્તિક દેવને સાત દેવોનો પરિવાર છે. તુષિત લોકાન્તિક સાત હજાર દેવેનો પરિવાર છે. [૭૭-૭૮]સનકુમાર કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઈક અધિક સાત સાગરોપમની છે. બ્રહ્મલોક કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. બ્રહ્મલોક અને લાંક કલ્પમાં વિમાનોની ઉંચાઈ સાતસો યોજનની છે. [૭૦]ભવનવાસી,વ્યંતરસૌધર્મ અને ઇશાન કલ્પમાં દેવોના ભવધારણીય શરીરોની ઉંચાઈ સાત હાથની છે. [68] નંદીશ્વર દ્વીપની અંદર સાત દ્વીપો આવી જાય છે. જેમકે - જંબૂદ્વીપ, ઘાતકીખંડ દ્વિીપ, પુષ્કરવરદ્વીપ, વરૂણવરદ્વીપ, ક્ષીરવરદ્વીપ, વૃતવદ્વીપ, ક્ષોદવરદ્વીપ, નંદીશ્વર દ્વીપની અન્દરમાં સાત સમુદ્રો છે. જેમકે - લવણ સમુદ્ર, કાલોદ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર, કરુણાદ સમુદ્ર, ખીરોદ સમુદ્ર, વૃતોદ સમુદ્ર, શીદોદ સમુદ્ર. [681] સાત પ્રકારની શ્રેણીઓ કહેલી છે. જેમકે ઋજુઆયતા (સરલા લાંબી) એકતઃ વઝા (એકબાજૂથી વક્ર) દ્વિઘાવકા (બંને બાજુથીવક્ર) એકતઃ ખા(જે શ્રેણીમાં એક બાજુ ત્રસનાડીથી બહારનો આકાશ હોય. દ્વિધાખા (બંનેબાજુ આકાશ હાય), ચક્રવાલા (ચક્ર સમાન), અર્ધચક્રવાળા (અર્ધગોળાકાર. [682] ચમર અસુરેન્દ્ર અસુરરાજની સાત સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. જેમકે- દિલસેના, અશ્વસેના, હસ્તિસેના, મહિષસેના, રથસેના, નટસેના, ગંધર્વસેના. પૈદલસેનાનો સેનાપતિ દ્વમ છે. શેષ પાંચમાં સ્થાનની સમાન યાવતુ રથસેનાનો સેનાપતિ કિન્નર છે. નટસેનાનો સેનાપતિ રિષ્ટ છે. ગંધર્વસેનાનો સેનાપતિ ગીતરતિ છે. બલિ વેરાગનેન્દ્રની સાત સેનાઓ છે અને સાત સેનાપતિઓ છે. જેમકે - પૈદલસેના યાવતુ ગંધર્વસેના. મહાદ્ધમ-પેદલસેનાનો સેનાપતિ યાવત્ કિંપુરૂષ- રથસેનાનો સેનાપતિ. મહારિષ્ટ-ગ્નટસેનાનો સેનાપતિ. ગીતયશ-ગંધર્વસેનાનો સેનાપતિ છે. ધરણેન્દ્રની સાત સેનાઓ અને સાત. સેનાપતિઓ છે. દિલસેના યાવતુ ગંધર્વસેના. રૂદ્રસેન-પેદલસેનાનો સેનાપતિ યાવતું આનંદ રથસેનાનો સેનાપતિ. નંદન-નટસેનાનો સેનાપતિ, તેતલી ગંધર્વસેનાનો સેનાપતિ. નાગકુમારેન્દ્ર ભુતા- નિંદની સાત સેનાઓ અને સાત. સનાપતિઓ છે. પૈદલસના યાવતુ ગંધર્વસેના. દક્ષ પદલસનાનો સેનાપતિ થાવતુ નંદુત્તર રથસેનાનો સેનાપતિ. રતિ-નરસેનાનો સેનાપતિ માનસગંધર્વસેનાનો સેનાપતિ.આ પ્રકારે ઘોષ અને મહાઘોષ સુધી જાણવું. Page #134 -------------------------------------------------------------------------- ________________ 348 ઠા- - 82 શકેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. જેમકે - પેદલસેના યાવત ગંધર્વસેના. હરિણગમેલી-પૈદલસેનાનો સેનાપતિ. માઢર-રથ એમનો સેનાપતિ છે. સેતને-નરસેનાનો અધિપતિ, તંબુર- ગંધર્વસેનાનો અધિપતિ છે. ઈશાનેન્દ્રની સાત સેનાઓ અને સાત સેનાપતિઓ છે. જેમકે દિલ સેનાયાવતુ ગંધર્વ સેના. લઘુપરાક્રમ-પૈદલસેનાનો સેનાપતિ યાવતું. મહાસેન-નટસેનાનો સેનાપતિ. રત- ગંધર્વસેનાનો સેનાપતિ. શેષ પંચમાં સ્થાન મુજબ જાણવું આ પ્રમાણે અશ્રુત દેવલોક સુધી સમજી લેવું. [૬૮૩-૬૮૪]ચમરેન્દ્રના ડ્રમ પૈદલસેનાપતિના સાત કચ્છ (સૈન્ય સમુહ) છે. જેમકે પ્રથમ કચ્છ યાવત્ સપ્તમ કચ્છ. પ્રથમ કચ્છમાં 64000 દેવો છે. બીજા કચ્છમાં પ્રથમ કચ્છથી બેવડો દેવો છે. ત્રીજા કચ્છમાં બીજા કચ્છથી બેવડા દેવો છે. એ પ્રમાણે સાતમાં કચ્છ સુધી બેવડા દેવો છે. આ પ્રમાણે બલીન્દ્ર સેનાપતિના પણ સાત કચ્છ છે. વિશેષ એટલું કે - મહદ્ધમ સેનાપતિના પ્રથમ કચ્છમાં સાઠ હજાર દેવો છે. શેષ છ કચ્છમાં પૂર્વવતુ બેવડા બેવડા કહેવા. આ પ્રમાણે ઘરણેન્દ્રના પણ સાત કચ્છ છે. વિશેષ રૂદ્રસેન સેનાપતિના પ્રથમ કચ્છમાં 28000 દેવો છે, શેષ છ કચ્છમાં પૂર્વવતુ. બેવડા બેવડા દેવો કહેવા. વિશેષ-પૈદલ સેનાના સેનાપતિઓના પૂર્વવત્ કહેવા. કેન્દ્રના પૈદલ સેનાના સેનાપતિ હરિણગમેથી દેવને સાત કચ્છ છે. અમરેન્દ્રની સમાન અય્યતેન્દ્ર સુધી કચ્છ અને દેવતાઓનું વર્ણન સમજવું પૈદલ સેનાપતિઓના નામ પૂર્વવતુ કહેવા. દેવતાઓની સંખ્યા આ બે ગાથાઓથી જાણવી. કેન્દ્રના પૈદલ સેનાપતિ હરિણગમેષી દેવના સાત કચ્છ છે. ઈશાનેન્દ્રના 80,000 દેવો છે. સનકુમારના 72, 800 દેવો છે. મહેન્દ્રના 70, 000 દેવો છે. બ્રહ્મદ્રના 60, 000 દેવો છે. લાંતકેન્દ્રના પ૦, 000 દેવો છે. મહાશુ કેન્દ્રના 40, 000 દેવો છે. સહસ્ત્રારેન્દ્રના 30, 000 દેવો છે. આનતેન્દ્ર અને આરણેન્દ્રના 20,000 દેવો છે. પ્રાણતેન્દ્ર અને અચ્યતેન્દ્રના 20, 000 દેવો છે. પ્રત્યેક કચ્છમાં પૂર્વ કચ્છથી બેવડ બેવડા દેવો કહેવા. [૬૮પ વચનવિકલ્પ સાત પ્રકારના છે. જેમકે - આલાપ-અલ્પ ભાષણ, અનાલાપ - કુત્સિત ભાષણ, ઉલ્લાપ-પ્રઅગર્ભિત વચન, અનુલ્લાનિંદિત વચન, સંલાપપરસ્પર ભાષણ કરવું. પ્રલાપ * નિરર્થક વચન, વિપ્રલાપ-વિરૂદ્ધવચન. વિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્ર વિનય, મનવિનય, વચનવિનય કાયવિનય લોકોપચારવિનય. પ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ છે. જેમકે- આલાપક-શુભ ચિંતન રૂપ વિનય. અસાવદ્ય - ચોરી આદિ નિંદિત કર્મ રહિત વિચાર. અક્રિય - કાયિકાદિ ક્રિયા રહિત વિચાર, નિરૂપકલેશ - શોકાદિ પીડા રહિત વિચાર, અનાશ્રવકર - પ્રાણાતિ પાતાદિ રહિત વિચાર, અક્ષતકર પ્રાણીઓ ને પીડિત ન કરવા રૂપ ચિત્તન, અભૂતાભિશંકર - અભયદાન રૂપ ચિન્તન, અપ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે --પાપક -અશુભ ચિંતન રૂપ, સાવધ ચોરી આદિ નિંદિત કર્મ, સક્રિય કાયિકાદિ ક્રિયા યુકત સોપકલેશ-શોકાદિ પીડા યુકત, આશ્રવકર પ્રાણાતિપાતાદિ આશ્રવ, ક્ષયકર - પ્રાણીને પીડિત કરવા રૂપ, ભૂતાભિશંકર- ભયકારી ચિન્તન. Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૭ 349 પ્રશસ્ત વચનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - અપાપક, અસાવદ્ય યાવતુ અભૂતાભિશંકન રૂપ વચન અપ્રશસ્ત વચનવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - પાપક યાવતુ ભૂતાભિશંકન. પ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે- ઉપયોગ પૂર્વક ગમન સ્થિર રહેવું. સુવું. ડેલી આદિનું ઉલ્લંઘન કરવું.અર્ગલા આદિનું અતિક્રમણ. અને ઇન્દ્રિઓનું પ્રવર્તન. અપ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે - ઊપયોગ વિના ગમન કરવું - યાવત્ ઉપયોગ વિના ઈન્દ્રિયોનું પ્રવર્તન કરવું. લોકોપચાર સાત પ્રકારનો છે. અભ્યાસવર્તિત્વ-ગુરૂ આદિના સમીપ રહેવું પરછંદાનું વસ્તિત્વ - બીજાના અભિપ્રાય પ્રમાણે આચરણ કરવું. કાય હેતુ - હું એમની પાસેથી શ્રુતને પામ્યો છું તેથી તેનું કહેવું મારે માનવું જોઈએ, એમ વિચારી વિનય કરવો. કૃતપ્રતિકતિતા - તેની સેવાક્યનો તે કંઈક ઉપકાર કરશે એમ સમજી વિનય કરવો. આર્તગવેષણા - દુઃખથી પીડાયેલને ઔષધાદિન ગવેષ. દેશકાલજ્ઞત-દેશ અને કલને જાણવું સર્વ અર્થને વિષે અપ્રતિલોમતા-બધા અવસરોમાં અનુકૂળ રહેવું. [687 મુદ્દઘાત સાત પ્રકારના છે-વેદનાસમુદ્દાત કષાયસમુદ્યાત તૈજસસમુદ્રઘાત મારણાંતિક સમુદ્રઘાત, વૈકિયસમુદ્યાત આહારકસમુઘાત અને કેવલીમુદ્દાત. મનુષ્યોના સાત સમુદ્દાત કહેલ છે. પૂર્વવત. શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવનચનિલય થયા-બહુરત (દીર્ઘકાલમાં કાર્યની ઉત્પતિ માનવાવાળા), જીવ પ્રદેશિક (અન્તિમ જીવ- પ્રદેશમાં જીવત્વ માનનાર), અવ્યકિતક - (સાધુ આદિ ને સંદિગ્ધ દ્રષ્ટિથી જોનાર), સામ- ચ્છેદિક - (સર્વભાવોને ક્ષણિક માનવાવાળા), કૅક્રિય - (એક સમયમાં બે ક્રિયાઓ માનવાવાળા), વૈરાશિક - જીવ રાશિ અજીવ રાશિ નો જીવરાશિ.) અબદ્ધિક - જીવકર્મથી સ્પષ્ટ છે બદ્ધનથી,આ સાત પ્રવચનનિહનવો ના સાત ધર્માચાર્ય હતા જેમકે - જમાલી, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, ષડુક, ગોષ્ઠામાહિલ. [689] આ પ્રવચન નિહનવોના સાત ઉત્પત્તિ નગર આ પ્રમાણે હતા - શ્રાવસ્તી, ઋષભપુર, શ્વેતામ્બિકા, મિથિલા, ઉલ્લકાતીર, અંતરંજીકા દશપુર. [60] સાતાવેદનીય કર્મના સાત અનુભાવ છે જેમકે - મનોજ્ઞશબ્દ મનોરૂપ યાવતું મનોજ્ઞ સ્પર્શ, માનસિક સુખ, વાચિક સુખ. અસાતાર્વેદનીય કર્મના સાત અનુભાવ છે. જેમકે - અમનોજ્ઞશબ્દ - યાવત્ - માનસિક અને વાચિક દુખ ફિ૯૧] મઘા નક્ષત્રના સાત તારા છે. અભિજિત આદિ સાત નક્ષત્રપૂર્વ દિશામાં દ્વાર- વાળા છે. જેમકે - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા પુર્વાભાદ્રપદા, ઉતરાભાદ્રપદા, રેવતી, અશ્વિની આદિ સાત નક્ષત્ર દક્ષિણ દિશામાં દ્વાર વાળ છે જેમકે - અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્ર, પુનવર્સ, પુષ્ય આદિ સાત નક્ષત્રો પશ્ચિમ દિશામાં દ્વારવાળા છે. જેમકે - આ પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ આદિ સાત નક્ષત્રો ઉત્તર દિશામાં દ્વારવાળા છે. જેમકે - સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂવષાઢા, ઉત્તરાષાઢા. [692-695 જેબૂદીપમાં સૌમનસ વક્ષસ્કાર પર્વત પર સાત ફૂટ છે. જેમકે - Page #136 -------------------------------------------------------------------------- ________________ 350 ઠાણું- 8-95 સિદ્ધકૂટ, સૌમનસકૂટ મંગલાવની કૂટ, દેવકૂટ, વિમલકૂટ, કંચનકૂટ વિશિષ્ટકૂટ. જબૂદ્વીપમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત પર સાત ફૂટ છે. જેમકે - સિદ્ધકૂટ, ગંધમાદનકૂટ, ગંધીલાવતીફટ, ઉત્તસુરુ કુટ લોહિ- તાકૂટ, આનંદન ફૂટ [696] બેઈજિયજીવોની સાત લાખ કુલકોડી છે. ડ૯૭-૬૯૮] જીવોએ સાત સ્થાનોમાં નિવર્તિત (સંચિત) પુદગલોને પાપ કર્મના રૂપમાં ચયન કર્યું છે. ચયન કરે છે, અને ચયન કરશે. એ પ્રમાણે ઉપચય, બંધ ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ દંડક સમજવો. સાત પ્રદેશિક સ્કંધ અનંત છે. સાત પ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. યાવત્ સાત ગુણ રૂક્ષ પુદ્ગલ અનંત છે. સ્થાનઃ૭ની અનિદીપરત્નસાગરે કહેલગુર્જર છાયાપૂર્ણ ] (સ્થાનઃ૮ ). [9] આઠ ગુણોથી સંપન્ન અણગાર એકલવિહારી પ્રતિમા ધારણ કરવાને યોગ્ય હોય છે - તે ગુણો આ છે. શ્રદ્ધાવાન, સત્યવાદી, મેધાવી, બહુશ્રુત, શકિતમાન કલહરહિત, ધૈર્યવાન, વીર્યસંપન્ન. [900] યોનિસંગ્રહ આઠ પ્રકારના કહેલ છે. જેમકે - (સપ્તમ સ્થાન પ્રમાણે) અંડજ, પોતજયાવતુ ઉદિભજ અને ઔપપાતિક, અંડજ જીવ આઠ ગતિવાળો છે અને આઠ આગતિવાળો છે. અંડજ જીવ જો અંડજોમાં ઉત્પન્ન થાય તો અંડજોથી યાવતુ-પપાતિકોથી આવીને ઉત્પન્ન થાય છે. તે અંડજ અંડજપણાને છોડીને અંડજ રૂપમાં યાવત્ ઔપપાતિક રૂપમાં ઉત્પન્ન થાય છે. આ જ પ્રકારે જરાયુજોની પણ ગતિઆગતિ કહેવી. શેષ રસજ આદિ પાંચેની ગતિ આગતિ ન કહેવી. 701] જીવોએ આઠ કર્મ પ્રવૃતિઓનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. જેમકે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. નૈરયિકોએ આઠ કર્મપ્રકૃતિઓનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે ઉપચય, બંધ ઉદીરણ, વેદના અને નિર્જરાવિશે જાણવું. [૭૦]આઢ કારણોથી માયાવી માયા કરીને આલોયણા કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી-યાવતું પ્રાયશ્ચિત્તસ્વીકારતોનથી.તે કારણો આ છે.મેં પાપ કર્મ કર્યું છે,હું વર્તમાનમાં પણ પાપ કરૂં છું.હું ભવિષ્યમાં પણ આ પાપ કરીશ,મારી અપયશથશે પૂજા પ્રતિ ષ્ઠાની હાનિ થશે કીર્તિની હાનિ થશે.મારા યશની હાનિ થશે. માટે આલોચના કેમ કરું? આઠ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે. યાવતુ પ્રાયશ્ચિત. સ્વીકાર કરે છે. જેમકે - માયાવીનો આ લોક નિંદનીય થાય છે તેથી ઉપપાત નિંદિત થાય છે. ભવિષ્યનો જન્મ નિંદનીય થાય છે. એક વખત માયા કરીને આલોચના ન કરે તો આરાધક નથી થતો. એક વખત માયા કરીને આલોચના કરે તો આરાધક થાય છે. અનેકવાર માયા કરીને આલોચના ન કરે તો આરાધક થતો નથી. અનેકવાર માયા કરીને આલોચના કરે તો આરાધક થાય છે. મારા આચાર્ય અને ઉપાધ્યાય વિશિષ્ટ જ્ઞાનવાળા છે. તે જાણશે કે “આ માયાવી છે તેથી હું આલોચના કરૂ યાવતુ-પ્રાયશ્ચિત Page #137 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૮ 351 સ્વીકાર કરૂ. જે પ્રમાણે લોઢુ તાંબું, કલઈ, શીશું, રૂપું અને સોનું ગાળવાની ભઠ્ઠી બળતી રહે છે. તિલ, , ભુસા, નલ અને પાંદડાઓની અગ્નિ તથા દારૂ બનાવવાની ભઠ્ઠી, માટીનું વાસણ, ગોળ, કવેલું ઈટ આદિ બનાવવાનું સ્થાન, ગોળ બનાવવાની ભઠ્ઠી અને લુહારની ભઠ્ઠીમાં કેશુડાના ફૂલ અને ઉલ્કાપાત જેવા જાજ્વલ્યમાન હજારો ચીનગારીઓ જેનાથી ઉછળી રહી છે. એવા અંગારાની સમાન માયાવીનું હૃદય પશ્ચાતાપ રૂપ અગ્નિથી નિરંતર બળતું રહે છે. માયાવીને સદા એવી આશંકા બની રહે છે કે આ બધા લોક મારા પર જ શંકા કરે છે. માયાવી માયા કરીને આલોચના કર્યા વિના જે મરી જાય અને કદાચિત દેવોમાં ઉત્પન્ન થાય તો તે મહર્થિક દેવોમાં યાવતુ સૌધમદિ દેવલોકોમાં ઉત્પન્ન થતો નથી તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં પણ તે ઉત્પન્ન થતો નથી. તે દેવની બાહ્ય અથવા આત્યંતર પરિષદ તેની સામે આવે છે પરંતુ પરિષદના દેવ તે માયાવી દેવનો આદર સત્કાર કરતા નથી તથા તેને આસન પણ આપતા નથી તે જે કોઈ દેવને કંઈ કહે તો ચાર-પાંચ દેવ તેની સામે આવીને તેનું અપમાન કરે છે અને કહે છે કે બસ વધારે કંઈ ન કહો જે કઈ કહ્યું તે હવે ઘણું થયું પછી આયુ પૂર્ણ થવા પર તે દેવ ત્યાંથી આવીને આ. મનુષ્યલોકમાં નીચ કુલોમાં ઉત્પન્ન થાય છે. જેમકે અન્નકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દરિદ્રકુલ, ભિક્ષુકકુલ, કૃપણકુલ, આદિ આ કુલોમાં કુવર્ણ, કુગંધ, કુરસ અને કુસ્પર્શવાળો હોય છે. અનિષ્ટ, કાન્ત, અપ્રિય, અમનોજ્ઞ, હીનસ્વર, દીનસ્વર, અનિષ્ટસ્વર, અકાન્તસ્વર, અપ્રિયસ્વર, અમનોજ્ઞસ્વર, અમરામમનને અણગતો અનાદેયવચનવાળા હોય છે. તેની આસપાસના લોકો પણ તેનો આદર કરતા નથી. તે કોઈને ઠપકો દેવા લાગે છે તો તેને ચાર-પાંચ જણ મળી રોકે છે. અને કહેવા લાગે છે બહુ થયું. અમારીની સગતિ. માયાવી માયા કરીને આલોચના પ્રતિક્રમણથી અતિચારોની શુદ્ધિ કરે અને તે સાધુ કાળના અવસરે કાળધર્મ પામીને અન્યતમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. તે પણ મહર્તિક યાવતુ દીર્ઘ સ્થિતિવાળા દેવ થાય છે. ત્યાં મહદ્ધિક યાવત ચિરસ્થિતિ પર્યત દેવરૂપે ઉત્પન્ન થાય છે. તે દેવનું વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તથા બન્ને ભુજાઓ કડા અને ત્રુટિતોથી. વિભુષિત હોય છે. બાહુઓના ભુષણ વિશેષરૂપ કેયુરોને તે ધારણ કરે છે. કપોલતલ સાથે ઘસાતા કુંડળોને તેણે બન્ને કણમાં ધારણ કરેલા હોય છે વિવિધ મુદ્રીકાદિ હાથમાં ઝળહળતી રહી હોય છે. તેમજ તેના માત્ર પર વિવિધ વસ્ત્રો આભુષણો ધારણ કરેલ હોય છે. વિવિધ માળા યુકત મુગટ તેના મસ્તક પર શોભતો હોય છે. તે સદા માંગલિક વસ્ત્રો ધારણ કરે છે, તેના શરીર પર સુગંધયુક્ત માળાઓ શોભતી હોય છે. ચંદન આદિ સુગંધિત દ્રવ્યોનું વિલેપન થતું હોય છે. તેથી તેનું શરીર દેદીપ્યમાન રહે છે. તે લાંબી લાંબી વનમાળાઓને ધારણ કરે છે. એવા તે આલોચિત પ્રતિક્રાંત સાધુનો દેવપયરમાં ઉત્પન્ન થયેલ જીવ દિવ્ય વર્ણવડે, દિવ્યગંઘ વડે, દિવ્યસવડે, દિવ્યપ્રસવડે, દિવ્યસંહનવડે, દિવ્યઋદ્ધિવડે, દિવ્યધુનિવડે, દિવ્યપ્રભાવડે, દસેલેશ્યાવડે, દસેદિશાઓને પ્રકાશીત કરતો અને અતિશય રૂપથી પ્રભાસિત કરતો દિવ્ય નાટય ગીતોના તથા નિપુણ કલાકારો દ્વારા Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપર ઠા- 8-102 બજાવવામાં આવતાં તંત્રીતાલ ત્રુટિત ઘન મૃદંગ આદિવાદ્યોના મધુર ધ્વનિની સાથે દિવ્ય ભોગોપભોગનો ઉપયોગ કરતો વિચરે છે. દેવની જે આત્યંતર અને બાહ્ય પરિષદ છે. તે તેના આદર સત્કાર કરે છે. સ્વામીરૂપે સ્વીકારે છે, મોટા દેવોને બેસવા યોગ્ય આસન પર બેસાડવા નિમંત્રણ આપે છે. જ્યારે તે દેવોની કોઈ પણ સભામાં કોઈપણ વિષયને અનુલક્ષીને સામાન્ય વિશેષ પ્રયુક્તિઓવડે પોતાના વિષયની પ્રજ્ઞાપના પ્રરૂપણા કરે છે. ત્યારે કોઈની પણ સૂચના થયા વિના ચાર-પાંચ દેવો ઉભા થઈને આરઝુ કરે છે કે આપ વધુ સમય સુધી આપનું ભાષણ ચાલુ રાખો અમને આપની વાત ઘણી રૂચિકર લાગે છે. જ્યારે તે દેવ આયુનો ભવનો અને સ્થિતિનો ક્ષય કરી મનુષ્યભવમાં જન્મે છે ત્યારે પણ સમ્પન યાવતું ઘણા લોકો મળીને પણ પરાભવ ન કરી શકે એવા ઉત્તમ કુલોમાં પુરૂષપણે ઉત્પન્ન થાય છે. તે મનુષ્ય પુરૂષ પણ સુન્દર રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી સમ્પન્ન ઇષ્ટ કાન્ત. યાવતું અતિશય મનોહર, હીનતારહિત, સ્વરવાળો, મનોજ્ઞસ્વરવાળો, અને અદિયસ્વરવાળો થાય છે ત્યાં તેની જે બાહ્ય અને આભ્યન્તર પરિષદ હોય છે તે પણ તેનો સત્કાર સન્માન કરે છે. જ્યારે તે બોલવા લાગે છે, ત્યારે લોકો કહે છે “આર્યપુત્ર બોલો, બોલો ઘણું બોલો” [૭૦૩]સંવર આઠ પ્રકારના કહેલ છે. જેમકે - શ્રોત્રેન્દ્રિય સંવર યાવતુ સ્પર્શેન્દ્રિય સંવર, મનસંવર, વચનસંવર કાયસંવર. અસંવર આઠ પ્રકારના કહેલ છે. જેમકે-શ્રોત્રેન્દ્રિયઅસંવર યાવત્ કાયઅસંવર. ૭૦૪]સ્પર્શ આઠ પ્રકારના છે -કફશ. મૃદુ, લઘુ, શીત. ઉષણ. સ્નિગ્ધ રૂક્ષ. [705] લોકસ્થિતિ આઠ પ્રકારની કહેલી છે જેમકે–આકાશના આધાર પર રહેલો વાયુ ઘનોદધિ-શેષ છઠ્ઠા સ્થાનની સમાન યાવતુ-સંસારી જીવ કર્મના આધાર પર રહેલ છે. પુદગલાદિ અજીવ જીવોથી સંગ્રહિત (બદ્ધ) છે. જીવ જ્ઞાનાવરણીયાદિ કમથી સંગ્રહિત (બદ્ધ છે. [૭૦]ગણી (આચાર્ય)ની આઠ સંપદા કહેલી છે. આચારસંપદા,શ્રુતસંપદા, શરીરસંપદાનસંપદા,વાચનસંપદા-મતિસંપદા-પ્રયોગસંપદા-સંગ્રહપરિજ્ઞા સંપદા. [999]ચક્રવર્તીની પ્રત્યેક મહાનિધિ આઠ ચક્રની ઉપર પ્રતિષ્ઠિત છે અને આઠ-આઠ યોજન ઉંચા છે. [708 સમિતિઓ આઠ કહેલી છે. જેમકે-ઈસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આંદાન-ભંડમાત્રનિક્ષેપનાસમિતિ, ઉચ્ચાર-પ્રસવણશ્લેષ્મમલ સિંધાણ, પરિષ્ઠાપનિકા સમિતિ, મનસમિતિ, વચનસમિતિ, કાયસમિતિ. [૭૦]આઠ ગુણોથી સંપન્ન અણગાર આલોચના સાંભળવા યોગ્ય હોય છે. જેમકે આચારવાને, અવધારણાવાન, વ્યયવહારવાન, આલોચકનો સંકોચ મટાડવામાં સમર્થ, શુદ્ધિ કરવામાં સમર્થ, આલોચના કરનારની શકિત પ્રમાણે પ્રાયશ્ચિત દેવાવાળો, દોષ સેવનથી અનિષ્ટ થાય છે. તે સમજાવવામાં સમર્થ. આઠ ગુણોથી સંમ્પન અણગાર પોતાના દોષોની આલોચના કરી શકે છે. જાતિસંપન્ન, કુલસંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન દર્શન સંપન્ન, ચારિત્ર સંપ, ક્ષાંત, દાંત. Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૮ 353 [૭૧]પ્રાયશ્ચિત્ત આઠ પ્રકારના કહેલ છે. જેમકે આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, ઉભય યોગ્ય, વિવેક (અશુદ્ધ આહાર પાણી પરઠવું) કાયોત્સર્ગ યોગ્ય તપ યોગ્ય છેદ યોગ્ય, મૂલ યોગ્ય એટલે ફરીથી મહાવ્રત ગ્રહણ કરવા યોગ્ય. [૭૧૧]મદ સ્થાન આઠ કહેલ છે. જેમકે જાતિમદ, કુલમદ, બલભદ, રૂપમદ, તપ મદ, સૂત્રમદ લાભમદ, ઐશ્વર્યમદ, [712 અક્રિયાવાદીઆઠછે–એકવાદીઅનેકવાદી મિતવાદી,નિર્મિતવાદ સાતવાદી, સમુચ્છેદવાદી, નિત્યવાદી અને મોક્ષઅથવાપરલોકનથીએમમાનવાવાળ. f713 મહાનિમિત્ત આઠ પ્રકારના કહેલ છે. ભૌમ-ભૂમિ વિષયક શુભાશુભનું જ્ઞાન કરાવનાર શાસ્ત્ર, ઉત્પાત- રૂધિરવષ્ટિ આદિ ઉત્પાતોનું ફલ બતાવવાવાળું શાસ્ત્ર, સ્વપ્ન-શુભાશુભ સ્વપ્નોનું ફલ બતાવનાર શાસ્ત્ર, અંતરિક્ષ-ગાંધર્વ નગરાદિનું શુભા-શુભ ફલ બતાવનાર શાસ્ત્ર. અંગ-ચક્ષુ-મસ્તક આદિ અંગોના ફરકવાથી થનાર શુભા-શુભની સૂચના દેવાવાળું શાસ્ત્ર, સ્વર-જજ આદિ સ્વરે નું શુભાશુભ ફલ બતાવવા- વાળું શાસ્ત્ર, લક્ષણ-સ્ત્રી-પુરૂષના શુભાશુભ બતાવવા શાસ્ત્ર, વ્યંજન-તિલ મસ આદિ શુભાશુભ ફલ બતાવવાવાળું શાસ્ત્ર. [૭૧૪૭૨૦વચનવિભક્તિ આઠ પ્રકારની કહેલી છે. જેમકે-નિર્દેશમાં પ્રથમ, ઉપદેશમાં દ્વિતીયા,કરણમાંતૃતીયા,-સમૂદાનમાંચતુર્થી અપાદાનમાંપંચમી.-સ્વામિ વના સંબંધમાં ષષ્ઠી-સન્નિધાન અર્થમાં સપ્તમી-આમંત્રણમાં અષ્ટમી. [૭૧]આઠ સ્થાનોને છમસ્થ પૂર્ણરૂપથી દેખતા નથી અને જાણતા નથી. જેમકે ધમસ્તિકાયચાવતું ગંધ, વાયુ, આઠ સ્થાનોને સર્વજ્ઞ પૂર્ણરૂપથી દેખે છે અને જાણે છે. જેમકે. ધમસ્તિકાય-આદિ પૂર્વોકત છે અને ગંધ તથા વાયુ. 722] આયુર્વેદ આઠ પ્રકારનો કહેલ છે. જેમકે-કુમારભૂત્ય-બાલચિકિત્સા શાસ્ત્ર, કાયચિકિત્સા-શાસ્ત્ર,શાલાક-ગળાથી ઉપરના અંગોની ચિકિત્સાનું શાસ્ત્ર, શલ્યહત્યા-શરીરમાં કંટકની ચિત્સિાનું શાસ્ત્ર, જંગોલી-સર્પ આદિના વિષની ચિકિત્સાનું શાસ્ત્ર,ભૂતવિદ્યા- ક્ષારતંત્ર-વીર્યપાતની ચિકિત્સાનું શાસ્ત્ર રસાયન-શરીર આયુષ્ય અને બુદ્ધિની વૃદ્ધિના ઉપાયોગ બવતાવનાર શાસ્ત્ર. ૭િ૨૩શકેન્દ્રની આઠ અગ્રમહિષીઓ છે. જેમકે પદ્મા, શિવા, સતી, અંજુ. અમલા, આસરા, નવામિક, રોહિણી. ઈશાનેન્દ્રની આઠ અગ્નમહિષીઓ છે, જેમકેકૃષ્ણા, કૃષ્ણરાજા, રામ, રામરક્ષિતા, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. શકેન્દ્રના સોમ લોકપાલની અને ઈશાનેદ્રના વૈશ્રમણ લોકમાલની આઠ અગ્નમહિષીઓ છે. મહાગ્રહ આઠ છે. - ચન્દ્ર, સૂર્ય શુક, બુધ બૃહસ્પતિ, મંગલ શનૈશ્ચર, કેતુ. [૭૨૪]તૃણ વનસ્પતિકાય આઠ પ્રકારના છે. જેમકે- મૂલ, કંદ, સ્કંધ, ત્વચા, છાલ, પ્રવાલ, પત્ર પુષ્પ. [૭રપચઉરિન્દ્રિય જીવોની હિંસા નહિ કરવાવાળાને આઠ પ્રકારનો સંયમ થાય છે. નેત્ર સુખ નષ્ટ નથી થતું. નેત્ર દુખ ઉત્પન્ન નથી થતુ. વાવત્ સ્પર્શ સુખ નષ્ટ નથી થતુ. Jai c ation International Page #140 -------------------------------------------------------------------------- ________________ ૩પ૪ હાણ- 8-725 સ્પર્શ દુધ ઉત્પન્ન નથી થતું. ચૌરેન્દ્રિય જીવોને હિંસા કરવાવાળાને આઠ પ્રકારનો અસંયમ થાય છે. નેત્ર સુખનો નાશ થાય છે. નેત્ર દુઃખ ઉત્પન્ન થાય છે. યાવત્ સ્પર્શસુખ નષ્ટ થાય છે. સ્પર્શદુખ ઉત્પન્ન થાય છે. [72] સૂક્ષ્મ આઠ પ્રકારના છે. જેમકે પ્રાણસૂક્ષ્મ (કુંથવા આદિ), પનકસૂક્ષ્મ(લીલણ, ફૂલણ) બીજસૂક્ષ્મ (વડબીજ) હરિતસૂક્ષ્મ (લીલી વનસ્પતિ) પુષ્પસૂક્ષ્મ(ફૂલાદિ) અંડસૂમ (કૃમિઓના ઇડી.) લયનસૂક્ષ્મ (કીડી નગરા) સ્નેહસૂમ(પુંઅર). આદિ ૭ર૭] ભરત ચક્રવતી પછી આઠ યુગપ્રધાન પુરૂષ વ્યવધાન રહિત સિદ્ધ થયા યાવતુ સર્વ દુઃખોથી રહિત થયા. જેમકે આદિત્યયશ, મહાયશ, અતિબલ, મહાબલ તેજોવીય કાર્તવીર્ય, દંડવીર્ય, જલવીય. [૨૮]ભગવાન પાર્શ્વનાથના આઠ ગણ અને આઠ ગણધર હતા. જેમકે-શુભ, આર્યઘોષ, વશિષ્ઠ, બ્રહ્મચારી, સોમ, શ્રીધર, વીર્ય, ભદ્રયશ. ૭િ૨૯દર્શન આઠ પ્રકારના કહેલ છે. જેમકે સમ્યગ્દર્શનમિથ્યાદર્શન, સમ્યમિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, સ્વપ્નદર્શન. ૭િ૩૦ઔપમિક કાલ આઠ પ્રકારના કહેલ છે. જેમકે–પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, પુદ્ગલ પરાવર્તન, અતીતકાલ, ભવિષ્યકાલ, સર્વકાલ. [731] ભગવાન અરિષ્ટનેમિ પછી 8 યુગપ્રધાન પુરૂષો મોક્ષમાં ગયા અને તેમની દીક્ષાના બે વર્ષ પછી તે મોક્ષમાં ગયા. 73 ભગવાન મહાવીરથી મુક્ત થઈને આઠ રાજા (ગ્રહવાસ ત્યાગીને) પ્રવજિત થયા તે આ છે વીરાંગદ, ક્ષીરયશ, સંજય, એણેયક, શ્વેત, શિવ, ઉદાયન, શંખ. [૭૩૩]આહારઆઠ પ્રકારનો છે.જેમકે મનોજ્ઞઅશન, મનોજ્ઞપાન, મનોજ્ઞખાદ્ય, મનોજ્ઞસ્વાધ,અમનોજ્ઞઅશનઅમોપાન,અમનોજ્ઞખાદ્ય,અમનોજ્ઞ સ્વાદ્ય ૭િ૩૪-૭૩પીસનકુમાર અને મહેન્દ્ર કલ્પની નીચે, બ્રહ્મલોક કલ્યમાં, રિષ્ટવિમાનનના પ્રસ્તટમાં અખાડાની સમાન સમચતુરસ્ત્ર સંસ્થાનવાળી આઠ કૃષ્ણ. રાજીઓ છે. જેમકે કૃષ્ણરાજીઓ પૂર્વમાં, બે કૃષ્ણરાજીઓ દક્ષિણમાં બે કણ રાજીઓ પશ્ચિમમાં, બે કૃષ્ણરાજીઓ ઉત્તરમાં. પૂર્વ દિશાથી આત્યંતર કૃષ્ણરાજી દક્ષિણ દિશાની બાહ્ય કસણરાજીથી સ્પષ્ટ છે. દક્ષિણ દિશાની આત્યંતર કૃષ્ણરાજી પશ્ચિમ દિશાની બાહ્ય કૃષ્ણરાજીથી સૃષ્ટિ છે. પશ્ચિમ દિશાની આત્યંતર કૃષ્ણરાજી ઉત્તર દિશાની બાહ્ય કૃણરાજી સ્પષ્ટ છે. ઉત્તર દિશાની આત્યંતર કષ્ણરાજી પૂર્વ દિશાની બાહ્ય કૃષ્ણરાજીથી સૃષ્ટ છે. પૂર્વ અને પશ્ચિમ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજીઓ ષટકો છે. ઉત્તર અને દક્ષિણ દિશાની બે બાહ્ય કૃષ્ણરાજીઓ ત્રિકોણ છે. દરેક આત્યંતર કૃષ્ણરાજીઓ ચોરસ છે. આઠ કૃષ્ણરાજીઓના આઠ નામ છે.- કૃષ્ણરાજી, મેઘરાજી, મઘારાજી, માઘવતી, વાતપરિયા, વાતપરિ- ક્ષોભ, દેવપરિધા, દેવપરિક્ષોભ. આ આઠ કૃષ્ણરાજીઓના મધ્યભાગમાં આઠ લોક- તિકવિમાન છે. જેમકે -અર્ચિ, Page #141 -------------------------------------------------------------------------- ________________ સમાન-૮ 355 અર્ચિમાલી, વૈરોચન, પ્રભંકર, ચન્દ્રમ, યમ, સપ્રતિ- ઠામ, અનેયાભ. આ આઠ લોકાન્તિવિમાનોમાં આઠ લોકોનિક દેવ રહે છે. જેમકે–સારસ્વત, આદિત્ય, હિન વરૂણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય. [૭૩ધમસ્તિકાયના મધ્યપ્રદેશ માકછે. અધમસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે. આકાશાસ્તિકાયના મધ્યપ્રદેશ આઠછે.જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ આઠ છે. ૭િ૩૭]મહાપ અહત રાજાઓને મુંડિત કરીને તથા ગૃહવાસનો ત્યાગ કરાવીને અણગાવ્રજ્યા આપશે. તે આ છે. પધ, પદ્મગુલ્મ, નલિન, નલિનગુલ્મ પદ્મધ્વજ, ધનુધ્વજ, કનકરથ, ભરત. [૭૩૮]કૃષ્ણ વાસુદેવની આઠ અગ્રમહિષીઓ અહેન અરિષ્ટનેમિ સમીપે મુંડિત થઈને તથા ગૃહવાસથી નીકળી અણગાર પ્રધ્વજયા સ્વીકાર કરી સિદ્ધ થઈ છે થાવત્ સર્વ દુઃખોથી મુક્ત થઈ છે. તેમના નામ–પદ્માવતી, ગૌરી, ગંધારી, લક્ષણ, સુસીમા, જાંબવતી, સત્યભામા, રૂકિમણી [૭૩૯)વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુઓ અને ચૂલિકા વસ્તુઓ છે. [૭૪૦|ગતિ આઠ પ્રકારની છે. જેમકે નરકગતિ. યાવત્ સિદ્ધગતિ,ગુરૂગતિ, પ્રણોદન, પ્રાગૂ ભારગતિ. [૪૧]ગંગા સિંધુ રક્તા અને રક્તવતી દેવીઓના દ્વીપ આઠ-આઠ યોજનના લાંબા પહોળા છે. [૭૪૨]ઉલ્કામુખ, મેખમુખ, વિદ્યુમ્મુખ અને વિદ્યુદત, અંતરદ્વીપ આઠસોઆઠસો યોજન લાંબા પહોળા છે. [૭૪]કાલોદસમુદ્રને વલયાકાર પહોળાઈ 8 લાખ યોજનની છે. 7i44 આત્યંતર પુષ્કરાઈ દ્વીપની વલયાકાર પહોળાઈ પણ આઠ લાખ યોજનની છે. બાહ્ય પુષ્કરાઈ દ્વીપની વલયાકાર પહોળાઈ પણ આઠ લાખ યોજનની છે. [૭૪૫]પ્રત્યેક ચક્રવર્તીનું કાકિણી રત્ન આઠ સુવર્ણ પ્રમાણ હોય છે. કાકિણી રત્નના 6 તલ, 12 અસ્ત્રિ (કોટી) આઠ કર્ણિકાઓ હોય છે. કાકણી રેનું સંસ્થાન એરણની સમાન હોય છે. [૩૪]મગધ દેશનો યોજન આઠ હજાર ધનુષનો નિશ્ચિત છે. ૭૪૭]જબૂદ્વીપમાં સુદર્શનવૃક્ષ આઠયોજન ઊંચી છે. મધ્ય ભાગમાં આઠ યોજન પહોળો છે અને તેનું સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજનનું છે. કૂટ શાલ્મલી વૃક્ષનો પરિમાણ પણ એટલું જ છે. ૭િ૪૮તમિસ્રા ગુફાની ઊંચાઈ આઠ યોજનની છે. ખંડપ્રપાત ગુફાની ઊંચાઈ પણ એટલી જ આઠ યોજનની છે. ૭૪૯)જંબૂઢીપવતી મેરૂ પર્વતના પૂર્વમાં સીતામહાનદીના બન્ને કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વતો છે. તેમના નામ આ પ્રમાણે છે. ચિત્રકૂટ, પદ્મકૂટ, નલિની કૂટ, એક Page #142 -------------------------------------------------------------------------- ________________ 356 ઠાસં- 8-749 શૈલકૂટ, ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજનકૂટ, માતજનકૂટ, બૂટીપવત મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા માનદીના કિનારા પર આઠ વક્ષસ્કાર પર્વત છે. જેમકે અંકાવતી. પાવતી, આશીવિષ સુખાવહ ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, નાગ પર્વત, દેવપર્વત. જંબૂઢીપવત મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના ઉત્તરી કિનારા પર આઠ ચક્રવતી વિજયે છે. જેમકે કચ્છ, સૂકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, આવર્ત, મંગળાવત, પુષ્કળા અને પુષ્કલાવતી વિજય જંબૂઢીપવત મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ ચક્રવર્તી વીજય છે. જેમકે વત્સ, સુવન્સ યાવતું મંગલાવતી. જબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમ શીતોદા મહાનદીના ધક્ષણમાં આઠ ચક્રવતી વિજય છે પા યાવતુ સલિલાવતી બુદ્ધીપવત મેરૂપર્વતની પશ્ચિમમાં શીતોદાના ઉત્તરમાં આઠ ચક્રવર્તી વિજય છે. જેમકે વપ્રા, સુવપ્રા, યાવતુ ગંધિલાવતી જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતની પશ્ચિમમાં શીતા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. જેમકે-ક્ષેમ, યાવતુ પુંડરિકિણી. જબૂદ્વીપવત મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ રાજધાનીઓ છે. જેમકે સુસીમા, યાવતુ રત્નસંચયા. જંબૂઢીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતદા મહાનદીના દક્ષિણ- માં આઠ રાજધાનીઓ છે. જેમકે અશ્વપુરા યાવતું વીતશોક જંબૂદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના ઉત્તરમાં આઠ રાજધાનીઓ છે. વિજયા યાવત્ અયોધ્યા [૭૫૦]જંબૂદ્વીપવતી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના ઉત્તરમાં ઉત્કૃષ્ટ આઠ અહંત, આઠ ચક્રવર્તી આઠ બલદેવ અને આઠ વાસુદેવ ઉત્પન્ન થયા હતા. ઉત્પન્ન થાય છે અને ઉત્પન થશે. જંબૂદ્વીપવતી મેરૂપર્વતના પૂર્વમાં શીતા મહાનદીના દક્ષિણમાં આઠ આરિહંત આદિ થયા છે, થાય છે અને થશે. જેબૂદીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ અરિહંત આદિ થયા છે, થાય છે અને થશે. જંબૂદ્વીપવત મેરૂપર્વતના ઉત્તરમાં આઠ અરિહંત આદિ જાણવા. [૭પ૧]જબૂદીપવર્તી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના ઉત્તરમાં આઠ દીર્ઘ વૈતાઢય, આઠ તમિસ્ત્ર ગુફા, આઠ ખંડપ્રપાત ગુફા, આઠ કૃતમાલક દેવ, આઠ નૃત્યમાલક દેવ, આઠ ગંગાકુંડ, આઠ સિન્ધકુંડ, આઠ ગંગા, આઠ સિંધુ આઠ વૃષભકૂટ, પર્વત અને આઠ વૃષભકૂટ દેવો છે. જંબદ્વીપવર્તી મેરૂપર્વતની પૂર્વમાં શીતા મહાનદીના દક્ષીણમાં આઠ દીઈ વૈતાઢયપર્વતો છે યાવતુ આઠ ઋષભકૂટ દેવો છે. વિશેષ રક્તા અને રક્તવતી સંબંધી પર્વતો અને તેમના કૂટો પણ એટલા જ છે. જેબૂદીપવતી મેરૂપર્વતથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના દક્ષિણમાં આઠ દીર્ઘ વૈતાઢય પર્વત છે. વાવ-આઠ ઋષભકૂટદેવો છે. [૭૫૨]મેરૂપર્વતની ચૂલિકા મધ્ય ભાગમાં આઠ યોજનની પહોળી છે. [૭પ૩ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં ઘાતકી વૃક્ષ આઠ યોજન ઊંચો છે. મધ્ય ભાગમાં આઠ યોજન ચૌડો છે અને તેનો સર્વ પરિમાણ કંઈક અધિક આઠ યોજનાનો છે. ઘાતકી વૃક્ષથી મેરૂ ચૂલિકા સુધીનું સર્વ કથન જેબૂદ્વીપના વર્ણન સમાન સમજવું. ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમાધિમાં પણ મહાઘાતકી વૃક્ષથી મેરૂ ચૂલિકા સુધીનું કથન જંબૂદ્વીપના વર્ણનની સમાન છે. પુષ્કરવર દ્વીપાધના પૂર્વાર્ધમાં પદ્મવૃક્ષથી લઈ મેરૂ Page #143 -------------------------------------------------------------------------- ________________ સ્થા -8 ૩પ૭ ચૂલિકા સુધીનું કથન જંબુદ્વીપની સમાન જાણવું. આ આઠ કૂટો પર મહર્ધિક યાવત પલ્યોપમ સ્થિતિવાળી આઠકુમારીઓ રહેછે સમાહાર, સુપ્રતિજ્ઞા, સુપ્રબદ્ધ, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી. ચિત્રગુપ્તા, વસુંધરા. પુષ્કરવરદ્વીપાઈના પશ્ચિમાર્ધમાં મહાપદ્મ વૃક્ષથી મેરૂચૂલિકા સુધીનું કથન જંબૂઢીપની સમાન છે. 9િ૫૪-૭પર જંબૂદ્વીપના મેરૂપર્વત પર ભદ્રાલવનમાં આઠ દિશા હસ્તિ કૂટ છે. પદ્યોત્તર, નીલવંત, સુહસ્તી, અંજનાગિરિ કુમુદ, પલાશ, અવતંસક રોચના- ગિરિ. [૭પ૬]જબૂદ્વીપની ગતી આઠ યોજન ઊંચી છે અને બહુમધ્યભાગમાં આઠ યોજન પહોળી છે. ૭િ૫૭-૭૬૮]જબૂદ્વીપવર્તી મેરૂપર્વતથી દક્ષિણમાં મહાહિમવંત વર્ષધર પર્વત પર આઠ કૂટો છે. જેમકે-સિદ્ધ, મહાહિમવંત, હિમવંત, રોહિત, હરી કૂટ, હરિકાન્ત, હરિવાસ, વૈડૂર્ય. જેબૂદ્વીપવત મેરૂપર્વતથી ઉત્તરમાં રુકમ વર્ષધર પર્વત પર આઠ ફૂટો છે. જેમકે સિદ્ધ, રૂકમી, રક, નરકાંત, બુદ્ધિ, રૂકમકૂટ, હિરણ્યવન, મણિક જંબૂઢીપવત મેરૂપર્વતથી પૂર્વમાં રૂચકવર પર્વત ઉપર આઠ કૂટો છે જેમકેરિષ્ટ, તપનીય, કંચન રજત, દિશાસ્વતિક, પ્રલંબ, અંજન અંજનપુલક. આ આઠ કૂટો પર મહાધિક યાવતુ પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશા કુમારીઓ રહે તે આ છે. નંદુત્તરા, નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતીજયંતી. અપરાજીતા. જંબુદ્વીપવર્તી મેરૂપર્વતની દક્ષિણમાં રૂચકવર પર્વત પર આઠ કૂટો છે. જેમકે-કનક, કંચન, પડા, નલિન, રાશિ, દિવાકાર, વૈશ્રમણ, વૈડૂય. આ આઠકુરોપર પૂવવતુ આઠ દિશા- કુમારીઓ રહે છે. સમાહાર, સુપ્રતિજ્ઞા, સુમબદ્ધ, યશોધરા, લચ્છિવતી. શેષ વતી, ચિત્રગુપ્તા,વસુંધરા, [769-78 જંબુદ્વીપવર્તી મેરૂપર્વતના પશ્ચિમમાં રૂચકવર પર્વત પર આઠ કૂટો છે. જેમકે- સ્વસ્તિક, અમોઘ, હિમવન, મંદર, રૂચક, ચક્રોત્તમ, ચંદ્ર, સુદર્શન આ આઠ કૂટો ઉપર મહર્ધિક યાવતું પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશા કુમારીઓ રહે છે. ઈલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકાસીતા, ભદ્રા. જંબૂઢીપવર્તી મેરૂ પર્વતની ઉત્તરમાં રૂચકર પર્વત પર આઠ કૂટો છે. જેમકે- રત્ન. રોય, સર્વરત્ન, રત્નસંચય, વિજય, વૈજયંત, જયંત, અપરાજીત. આ આઠ કૂટો ઉપર મહર્થિક યાવતુ પલ્યોપમ સ્થિતિવાળી આઠ દિશાકુમારીઓ રહે છે– અલંબુસા, મિતકેસી, પોંઢરી, ગીત-વારૂણી, આશા, સર્વગા, શ્રી, હી. આઠ દિશા કુમારીઓ અધોલોકમાં રહે છે. જેમકે ભોગંકરા, ભોગવતી, સુભોઇ, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિસેના, વલાહકા. આદિશા કુમારીઓ ઉર્ધ્વલોકમાં રહે છે. જેમકે- મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા, અનિંદિતા. [૭૮૧]તિર્યંચ અને મનુષ્યોની ઉત્પત્તિવાળા આઠ કલ્પ છે. સૌધર્મ-પાવતું સહસાર. ત્યાં આઠ ઈન્દ્ર છે. કેન્દ્ર યાવતું સહસ્રરેન્દ્ર. તેમના આઠ યાન છે.-પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદાવર્ત, કામક્રમ, પ્રતિમા, વિમલ. ૭૮૫)અષ્ટ-અષ્ટમિકા ભિક્ષુપડિમાનું સૂત્રાનુસાર આરાધન-યાવતું સૂત્રાનુસાર પાલન 64 અહોરાત્રિમાં થાય છે અને તેમાં ર૮૮ વાર ભિક્ષા લેવાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ ઠા-૮-૭૮૩ ૭૮૩]સંસારી જીવો આઠ પ્રકારના છે. જેમકે–પ્રથમસમયોત્પન નૈરયિક, અપ્રથમ સમયોત્પન્ન નરયિક યાવતુ અપ્રથમ સમયાંત્વન દેવ. [૭૮૪]સર્વ જીવ આઠ પ્રકારના છે. જેમકે નૈરયિક, તિર્યંચયોનિક, તિર્યંચાણિ. મનુષ્ય, મનુષ્યાણી, દેવ, દેવીઓ, સિદ્ધ. અથવા સર્વ જીવ આઠ પ્રકારના છે. જેમ આભિનિ- બોધિક જ્ઞાની પાવતુ કેવલજ્ઞાની, મતિ અજ્ઞાની શ્રુત અજ્ઞાની વિભંગ જ્ઞાની. સંયમ આઠ પ્રકારના છે, જેમકે પ્રથમ સમયનો સૂક્ષ્મસંપરાય-સરાગસંયમ અપ્રથમસમયનો સૂક્ષ્મપરાયસંયમ. પ્રથમસમયનો બાદર સરાગસંયમ. પ્રથમ સમયનો ઉપશાંતકષાય વીતરાગ સંયમ. અપ્રથમસમયનો ઉપશાંતકષાય વીતરાગ સંયમ.પ્રથમસમયનો ક્ષીણ કષાય વીતરાગસંયમ અપ્રથમસમયનો ક્ષીણકષાય વીતરાગ સંયમ. ૭િ૮પપૃથ્વીઓ આઠ છે–રત્નપ્રભાથી યાવતુઅધસપ્તમી સાત પૃથ્વીઓ અને આઠમી ઈષત્રાગભારા પૃથ્વી, ઈષપ્રાગભારા પૃથ્વીના બહુ મધ્ય દેશ ભાગમાં આઠ યોજન પ્રમાણનું ક્ષેત્ર કહ્યું છે. તે આઠ યોજનનું સ્થલ છે. આ પૃથ્વીના આઠ નામ છે. -- ઈશત, ઈષતપ્રામ્ભારા, તન, તનુ તનુ, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય. ૭૮]આઠ આવશ્યક કાર્યોને માટે સમ્યપ્રકારે ઉદ્યમ, પ્રયત્ન અને પરાક્રમ કરવો જોઈએ પરંતુ આ વિષયોમાં પ્રમાદ ન કરવો જોઈએ, જેમકે અશ્રુત ધર્મને સમ્યફ પ્રકારથી સાંભળવાને માટે શ્રત ધર્મને ગ્રહણ કરવા અને ધારણ કરવાને માટે, સંયમ કરીને પાપ કર્મ ન કરવાને માટે, તપશ્ચયથી જુના પાપ કર્મોની નિર્જરા કરવાને માટે તથા આત્મશુદ્ધિને માટે, નિરાશ્રિત-પરિજનને આશ્રય દેવા અને શૈક્ષને આચાર અને ગોચરી વિષયક મર્યાદા શિખડાવવાને માટે તત્પર રહેવું જોઈએ. [૭૯૮]તેઈન્દ્રિય જીવોની આઠ લાખ કુલ કોડીઓ છે. ૭૯૯]જીવોએ આઠ સ્થાનોમાં નિવર્તિત સંચિત પુદ્ગલ પાપકર્મના રૂપમાં ચયન કર્યું છે, ચયન કરે છે અને ચયન કરશે. જેમકે- પ્રથમ સમય નૈરયિક નિવર્તિતયાવતુ-અપ્રથમ સમય દેવ નિવર્તિત એ પ્રમાણે ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ દંડકો કહેવા. આઠ પ્રાદેશિક સ્કંધ અનન્ત છે. અષ્ટ પ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. વાવતું આઠ ગુણ રૂક્ષ પુદગલ અનંત છે. | સ્થાનઃ૮ નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (ાન 9) [૮૦૦નવકારણોથી સાંભોગિક શ્રમણ નિગ્રંથોને વિસંભોગી કરવામાં આવે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ થતું નથી તે આ પ્રમાણે- આચાર્યના પ્રયત્નીને, ઉપાધ્યાયના પ્રત્યેનીકને સ્થનિવરોના પ્રયત્નકને, કુલના પ્રયત્નીકને ગણના પ્રત્યેનીકને સંઘના પ્રત્યની કને જ્ઞાનના પ્રત્યેનીકને દર્શનના પ્રત્યેનીકને ચારિત્રના પ્રત્યેનીકને. [801] બ્રહ્મચર્યની ગુપ્તિ નવ પ્રકારની છે. જેમકે– એકાંત શયન અને આસનનું સેવન કરવું જોઈએ પરંતુ સ્ત્રી, પશુ, અને નપુંસકના સંસર્ગવાળા શયનાશયનનું સેવન ન Page #145 -------------------------------------------------------------------------- ________________ સ્થા 359 કરવું જોઈએ. સ્ત્રીકથા ન કરવી જોઈએ. સ્ત્રીના સ્થાનને સેવનાર ન હોય. સ્ત્રીની મનોહર ઈન્દ્રિઓનું દર્શન અને ધ્યાન ન કરવું જોઈએ. પ્રણીતરસનું આસ્વાદન ન કરવું, આહારાદિની અતિમાત્રા ન લેવી જોઈએ. પૂર્વે આહારદિની અતિમાત્રા ન લેવી જોઈએ. પૂર્વે અનુભવેલ રતિ-કીડાનું સ્મરણ ન કરવું જોઈએ. સ્ત્રીના રાગજનક શબ્દ અને રૂપની તથા સ્ત્રીની પ્રશંસાને અનુસરે નહિ સાંભળે નહિ, શારીરિક સુખાદિમાં આસકત થનાર ન હોય. બ્રહ્મચર્યની અગુપ્તિ નવ પ્રકારની છે. જેમકે–એકાંત શયન અને આશનનું સેવન ન કરે પરંતુ સ્ત્રી, પશુ તથા નપુસંકવડે સેવિત શયના- સનનો ઉપયોગ કરે. સ્ત્રી કથા કહે. સ્ત્રીના સ્થાનનું સેવન કરે. સ્ત્રીઓની ઈન્દ્રિયોનું દર્શન વાવતું ધ્યાન કરે. વિકારવર્ધક આહાર કરે. આહારાદિ અધિક માત્રામાં સેવન કરે. પૂર્વાનુભૂત રતિક્રીડાનું સ્મરણ કરે. સ્ત્રીઓના શબ્દ તથા રૂપની પ્રશંસા કરે. શારીરિક સુખાદિમાં આસકત રહે. ૮િ૦૩અભિનંદન અરહંત પછી સુમતિનાથ અરહંત નવ લાખ ક્રોડ સાગર પછી ઉત્પન્ન થયા હતા. [૮૦૪]શાશ્વત પદાર્થ નવ છે. જેમકે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. [૮૦૫]સંસારી જીવો નવ પ્રકારના છે. જેમકે–પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાય, બેઈન્દ્રિયે યાવત પંચેન્દ્રિય. પૃથ્વીકાયિક જીવોની નવ ગતિ અને નવ આગતિ, જેમકે પૃથ્વીકાયિક પૃથ્વી- કાયિકોમાં ઉત્પન્ન થાય તો પૃથ્વીકાયિકોથી યાવતું પંચોન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય છે. પૃથવીકાયિક જીવ પૃથ્વીકાય પયયને છોડીને પૃથ્વીકાયિક રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે અપકાયિક જીવ યાવતું પંચેન્દ્રિય જીવ પૂર્વોકત નવસ્થાનોમાં અને નવસ્થાનોમાંથી ઉત્પન્ન થાય છે. સર્વ જીવ નવ પ્રકારના છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નૈરયિક, તિર્યંચપંચેન્દ્રિય, મનુષ્ય, દેવ, સિદ્ધ. બીજી રીતે પણ સર્વ જીવ નવ પ્રકારના છે, પ્રથમ સમયોત્પન્ન નૈિરયિક યાવત્ અપ્રથમ સમયોપન દેવ, સિદ્ધ. સર્વ જીવોની અવગાહના નવ પ્રકારની છે, જેમકે પૃથ્વીકાયિક જીવોની અવગાહના, યાવતું પંચેન્દ્રિય જીવોની અવગાહના. સંસારીજીવ નવ પ્રકારના હતા. વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, જેમકેપૃથ્વીકાયિક રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં. [806] નવ કારણોથી રોગોત્પત્તિ થાય છે. અતિઆહારથી અહિતકારી આહારથી, અતિ નિદ્રાથી અતિજાગવાથી, મળનો વેગ રોકવાથી, મૂત્રના વેગને રોકવાથી, અતિ ચાલવાથી, પ્રતિકૂલ ભોજનથી, ઈન્દ્રિ- વાર્થ વિનોપનતાથી. [૮૦૭દર્શનાવરણીય કર્મ નવ પ્રકારનું છે જેમકે- નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા, સ્યાનગૃદ્ધિ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શના નાવરણ. [૮૦૮અભિજિતુ નક્ષત્ર કંઈક અધિક 9 મુહૂર્ત સુધી ચંદ્રની સાથે યોગ કરે છે. અભિજિતુ આદિના નવ નક્ષત્રો ચંદ્રની સાથે ઉત્તરથી યોગ કરે છે. તે આ છે- અભિજિતું શ્રવણ ઘનિષ્ઠા વાવતુ ભરણી. Page #146 -------------------------------------------------------------------------- ________________ 36o કાઉં-૯-૮૦૮ [૮૦૯)આ રત્નપ્રભા પૃથ્વીના સમ ભૂતલભાગથી નવસો યોજનાની ઉંચાઈ પર ઉપરનું તારામંડલ ગતિ કરે છે. [૮૧૦]જંબુદ્વીપમાં નવ યોજનના મચ્છો પ્રવેશ કરતા હતા, કરે છે અને કરશે. [૮૧૧-૮૧૨જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવો અને વાસુદેવોના પિતા પ્રજાપતિ, બ્રહ્મ, રૂદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અગ્નિસિંહ દશરથ અને વસુદેવ હતા. * [૮૧૩-૮૧૪અહીંથી આગળ સમવાયાંગ સૂત્ર અનુસાર કથન સમજી લેવું જોઈએ યાવતું એક નવમા બલદેવ બ્રહ્મલોક કલ્પથી ચ્યવીને એક ભવ કરીને મોક્ષમાં જશે અહીં સુધી કહેવું. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવો અને નવ વાસુદેવની માતાઓ થશે. શેષ-સમવાયાંગ પ્રમાણે કહેવું. વાવતુ- મહાભીમસેન સુગ્રીવ સુધી કીર્તિમાન વાસુદેવોના શત્રુ પ્રતિવાસુદેવ જે બધા ચક્રથી યુદ્ધ કરવાવાળા છે અને સ્વચક્રથી જ મરવાવાળા છે, તેનું વર્ણન સમવાયાંગ અનુસાર કહેવું. [૮૧૫-૮૧૬]પ્રત્યેક ચક્રવતીની નવ મહાનિધિઓ હોય છે અને પ્રત્યેક મહાનિધિ નવ-નવ યોજનની જાડી હોય છે. તે મહાનિધિના નામ આ પ્રમાણે છે. નૈસર્ષ. પાંડુક, પિંગલ સર્વરત્ન, મહાપા, કાલ ,મહાકાલ ,માણ વક, શંખ [817-822 નૈસર્ષ મહાનિધિના પ્રભાવથી ગ્રામ, આકર, નગર, પદ્રણ, દ્રોણમુખ, મંડબ, અંધાવાર, અને ઘરોનું નિર્માણ થાય છે. પાંડુક મહાનિધિના પ્રભાવથી ગણવા યોગ્ય વસ્તુઓ જેમકે-મોહર આદિ સિક્કા, માપવા યોગ્ય વસ્તુઓ વસ્ત્ર આદિ તોળવા યોગ્ય વસ્તુઓ, ગોળ આદિ તથા ધાન્ય આદિની ઉત્પત્તિ થાય છે. પિંગલ મહાનિધિના પ્રભાવથી પુરૂષો, સ્ત્રીઓ હાથીઓ અને ઘોડાના આભૂષણો- ની ઉત્પત્તિથી થાય છે. સર્વ રત્ન મહાનિધિના પ્રભાવથી ચૌદ રત્નોની ઉત્પત્તિ થાય છે. મહાપદ્મ મહાનિધિના પ્રભાવથી સર્વ પ્રકારના રંગેલા અથવા શ્વેત વસ્ત્રોની ઉત્પતિ થાય છે. કાલ મહાનિધિ-ભૂતકાલના ત્રણ વર્ષ ભવિષ્યત્ કાલના ત્રણ વર્ષ તથા વર્તમાન કાલનું જ્ઞાન તથા ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર અને નાપિતના વીસ-વીસભેદ હોવાથી સૌ પ્રકારના શિલ્પનું જ્ઞાન અને કૃષિનું જ્ઞાન ઉત્પન્ન થાય છે આ ત્રણેય પ્રજાને માટે હિતકારી હોયછે. [823-829] મહાકાલ મહાનિધિ-તેના પ્રભાવથી લો ચાંદી, સોનું, મણી, મોતી સ્ફટિક શિલા અને પ્રવાલ આદિ ની ખાણોથી ઉત્પત્તિ થાય છે. માણવક મહાનિધિ-તેના પ્રભાવથી યોદ્ધા અસ્ત્રશસ્ત્ર, બખ્તર, યુદ્ધનીતિ અને દંડનીતિ ની ઉત્પત્તિ થાય છે. શંખ મહાનિધિ-તેના પ્રભાવથી નાવિધિ નાટક વિધિ અને ચાર પ્રકારના કાવ્યની તથા મૃદંગાદિ સમસ્ત વાદ્યોની ઉત્પત્તિ થાય છે. તે નવ મહાનિધિઓ આઠ-આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત છે. આઠ આઠ યોજન ઉંચા છે, નવ-નવ યોજના જાડા છે અને બાર યોજન લાંબા છે. તેમનો આકાર પેટીની સમાન છે. તે દરેક ગંગાનદીની સમીપ સ્થિત છે. સુવર્ણના બનેલ છે. અને વૈર્યમણિના દ્વારવાળા છે અનેક રત્નોથી પરિપૂર્ણ છે તે દરેક વિધાનો પર ચન્દ્રસૂર્ય અને ચક્રનું ચિન્હ છે. સમાન સ્તંભ અને Page #147 -------------------------------------------------------------------------- ________________ સ્થાનક 31 દ્વારવાળી છે. તે નિધિઓના નામવાળા તથા પલ્યોપમની સ્થિતિવાળા ત્રાયશ્ચિંગ દેવતા તે નિધિઓના અધિષ્ઠાતા છે. પરંતુ તે નિધિઓથી ઉત્પન્ન વસ્તુઓ દેવાનો અધિકાર તેમને નથી. તે બધી મહાનિધિઓ ચક્રવર્તીને આધીન હોય છે. [૩૦]વિકૃતિઓ નવ પ્રકારની છે. જેમકે દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, માંસ. [૩૧]ઔદારિક શરીરના નવ છીદ્રોથી મળ નીકળે છે. જેમકે બે કાન બનેત્ર, બે નાક, મુખ, મૂત્ર સ્થાન, ગુદા. ૮૩ર)પુણ્ય નવ પ્રકારના હોય છે. જેમકે-અન્નપુણ્ય, પાણપુણ્ય, વસ્ત્ર પુણ્ય લયન પુણ્ય, શયન પુણ્ય, વસ્ત્ર પુણ્ય, મનપુય વચન પુણ્ય, કાયા પુણ્ય, નમસ્કાર પુણ્ય. 8i33 પાપ ના સ્થાન નવ પ્રકારના હોય છે. જેમકે– પ્રાણાતિપાત. મૃષાવાદ થાવત્ પરિગ્રહ, ક્રોધ, માન માયા, લોભ. [૮૩૪-૮૩પી પાપકૃત નવ પ્રકારના છે. જેમકે-ઉત્પાત, નિમિત, મંત્ર, આખ્યાથક, ચિકિત્સા, કલા, આકરણ, અજ્ઞાન, મિથ્યા પ્રવચન. [૩૬]અનુવાદ નામક નવમાં પૂર્વમાં નૈપુણિક વસ્તુઓના નવ અધ્યયનો છે. તે આપ્રમાણે છે. સંખ્યાન નિમિત્ત,કાવિક,પુરાણ,પરિહસ્તિક,પરપાંડિત,વાદી,ભુતિકર્મ, ચિકિત્સક. | [૩૭]ભગવાન મહાવીરના નવ ગણ હતા. જેમકે ગોદાસગણ, ઉત્તર બલિસ્સહ ગણ, ઉધહ ગણ, ચારણગ, ઉદ્ધવાનિકગણ, વિશ્વવાદીગણ કામર્દિક ગણ, માનવ ગણ, કોટિક ગણ, ૮િ૩૮)શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને માટે નવકોટિ વડે પરિશુદ્ધ ભિક્ષા કહેલી છે. સ્વયં જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી, હિંસા કરવા વાળાનું અનુમોદન કરતા નથી, સ્વયં અનાદિની પકાવે નહિ, બીજા પાસેથી નહિ, પકાવવા વાળાનું અનુમોદન કરતા નથી. સ્વયં ખરીદતા નથી. બીજાથી ખરીદાવતા નથી. ખરીદવાવાળાને અનુમોદન આપતા નથી. [૮૩૯]ઈશાનેન્દ્રના વરૂણ લોકપાલની નવ અગ્રમહિષીઓ છે. [840 ઈશાનેન્દ્રની અગમહિષીઓની સ્થિતિ નવ પલ્યોપમની છે. ઈશાન કલ્પમાં દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ પલ્યોપમની છે. [841-842 નવ (લૌકાન્તિક) દેવનિકાય (સમૂહ) છે. જેમકે સારસ્વત, આદિત્ય, વન્તિ, વરૂણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, અગિટ્યા, રિષ્ટ. [૮૪૩અવ્યાબાધ દેવોને નવસો નવ દેવોનો પરિવાર છે. એ પ્રમાણે અગિચ્યા અને રિઠા દેવોનો પરિવાર છે. [૮૪૪-૮૪૫]નવ રૈવેયકવિમાનોના પ્રસ્તર છે. જેમકે–અધતન અધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર, અધસ્તન મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, અધતન ઉપરિતન Page #148 -------------------------------------------------------------------------- ________________ 362 ઠા-૯-૮૪૫ રૈવેયક વિમાન પ્રસ્તર,મધ્યમ અધતન રૈવેયક વિમાન પ્રસ્તર મધ્યમ મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ ઉપરિતન ગ્રેવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન અધ્યતન રૈવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન મધ્યમ રૈવેયક વિમાન પ્રાર, ઉપારિતન ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર, નવ રૈવેયકવિમાનોના પ્રસ્તરોના નવ નામ છે. ભદ્ર, સુભદ્ર, સુજાત, સૌમનસ, પ્રિયદર્શન, સુદર્શન, અમોઘ સુપ્રબુદ્ધ યશોધર. ૮૪૬]આયુષ્યનો પરિણામ-સ્વભાવ નવ પ્રકારે કહેલ છે. ગતિ પરિણામ ગતિ બંધન પરિણામ સ્થિતિ પરિણામ,સ્થિતિબંધન પરિણામ, ઉર્ધ્વગૌરવ પરિણામઅધો ગૌરવ પરિણામ, તિર્યમ્ ગૌરવ પરિણામ,-દીર્ઘ ગૌરવ પરિણામ,અને હૃસ્વ ગૌરવ પરિણામ. ૮૪૭નવનવમિકા ભિક્ષપ્રતિમાનું સુત્રાનુસાર આરાધન યાવતું પાલન એકયાસી રાતદિવસમાં થાય છે, તે પ્રતિમામાં ૪૦પ વાર ભિક્ષા લેવાય છે. [૮૪૮]પ્રાયશ્ચિત નવ પ્રકારના છે. જેમકે આલોચનાઈ-ગુરૂની સમક્ષ આલોચના કરવાથી જે પાપ છૂટે વાવત મૂલાઈ અનવસ્થાપ્યાહ અત્યંત સંકિલષ્ટ પરિણામ વાળાને આ પ્રકારના તપનું પ્રાયશ્ચિત દેવાય છે જેનાથી તે ઉઠી બેસી ન શકે. તપ પૂર્ણ થવા પર ઉપસ્થાપના કરાવાય છે. [૮૪૯-૮૫૦]જબૂદ્વીપના મેરૂથી દક્ષિણ દિશાના ભરતક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ કુટ છે. સિદ્ધ, ભરત, ખંડ પ્રતાપકૂટ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, ભરત, વૈશ્રમણ. [૮૫૧-૮૫૨]જંબુદ્વિપના મેરૂપર્વતથી દક્ષિણ દિશામાં નિષધ નામક વર્ષધર પર્વત ઉપર નવ કૂટ છે -સિદ્ધ, નિષધ, હરિવર્ષ, વિદેહ, હરિ, ધૃતિ, શીતોદા, અપર વિદેહઅને રૂચક. [૮૫૩-૮૫૪]જંબૂઢીપના મેરૂ પર્વત ઉપર નંદન વનમાં નવ ફૂટ છે. જેમકે નંદન, મેરૂ, નિષધ, હૈમવત્ત, રજત, રૂચક, સાગરચિત, વજ અને બલકૂટ, [855-85] જંબુદ્વીપના માલ્વત પક્ષકાર પર્વત પર નવ ફૂટ છે. જેમકે– સિદ્ધ, માલ્યવંત, ઉત્તરકુટ, ચ્છ, સાગર, રજત, સીતા, પૂર્ણ, હરિસ્સહકૂટ. [૮૫૭-૮૫૮જબૂઢીના કચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. -સિદ્ધ, કચ્છ, ખંડપ્રપાત, મણિભદ્ર, વૈતાદ્ય, પૂર્ણભદ્ર, તિમિસ્ત્રગુહા, કચ્છ, વૈશ્રમણ [859-860] જંબૂદીપના સુકચ્છ વિજયમાં દીર્ઘવૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છેસિદ્ધ, સુકચ્છ, ખંડ પ્રતાપ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિસ્ત્રગુહા, સુકચ્છ, વૈશ્રમણ ૮િ૬૧-૮૬૨એ પ્રમાણે પુષ્કલાવતી વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ કુટ છે. એ પ્રમાણે વચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે યાવત્ મંગલાવતી વિજયમાં દીર્ઘ વૈનાઢય પર્વત ઉપર ફૂટ છે. જંબુદ્વીપના વિદ્યુપ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકે સિદ્ધ વિદ્યુ...ભ, દેવકુરૂ, પપ્રભ, કનકપ્રભ શ્રાવસ્તી, શીતોદા સજલ અને હરીફૂટ. Page #149 -------------------------------------------------------------------------- ________________ 363 [૮૩-૮૬૪]જબૂદ્વીપના પÆનામક વિજયમાં દીર્ઘવૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકેનિકૂટ, પશ્નકૂટ ખંડપ્રપાત, માણિભદ્ર, વેતાય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, પશ્નકૂટ, વૈશ્રમણકૂટ. એ પ્રકારે યાવતુ સલિલાવતી વિજ્યમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. એ પ્રકારે પ્રવિજયમાં દીર્ઘ વિતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. એ પ્રમાણે વાવતુ-ગંધિલાવતી વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકે સિદ્ધકૂટ, ગંધિલાવતી, ખંડ પ્રતાપ. માણિકભદ્ર વૈતાઢય પૂર્ણ ભદ્ર, તિમિશ્રગુહા, ગંધિલાવતી, અને વૈશ્રમણ. [૮૫-૮૬૬]એ પ્રકારે દરેક દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર બીજા અને નવમા કૂટ સમાન નામવાળા છે. શેષ કૂટોના નામ પૂર્વવતુ છે. જંબુદ્વીપમાં મેરૂપર્વતની ઉત્તર દિશામાં નીલવાન વર્ષધર પર્વત પર નવ ફૂટ છે. જેમકે–સિદ્ધ કૂટ, નીલવાન કૂટ, વિદેહ, શીતા, કતિ. નારિકાન્તા, અપરવિદેહ, રમ્યકકૂટ, ઉપદર્શન કૂટ. [૮૬૭-૮૬૮]જંબુદ્વીપમાં મેરૂપર્વત ઉપર ઉત્તર દિશામાં ઐવિત ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય ઉપર નવ ફૂટ છે જેમકે સિદ્ધ, રત્ન, ખંડપ્રતાપ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, ઐરાવત, વૈશ્રમણ. 8i69 પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વનાથ વજ ઋષભ- નારા સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન વાળા હતા તથા નવ હાથ ઊંચા હતા. [870 ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું તે આ છે શ્રેણિક સુપાર્શ્વ, ઉદાયન, પોટ્ટિલ અણગાર, દઢાયુ શંખ શતક, સુલસા શ્રાવિકા અને રેવતી [૮૭૧હે આયો ? કૃણવાસુદેવ, રામબલદેવ, ઉદકપેઢાલ, પુત્ર, પોટિલમુનિ, શતક ગાથાપતિ, દારૂકનિગ્રંથ. સત્યકી નિગ્રંથી પુત્ર, સુલસીશ્રાવિકાથી પ્રતિબોધિત અખંડ પરિવ્રાજક, ભગવંત પાર્શ્વનાથની પ્રશિષ્યા સુપાશ્વ આર્યા આ નવ વ્યક્તિઓ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહાવ્રતરૂપ ધર્મની પ્રરૂપણા કરીને સિદ્ધ થશે યાવતુ બધા દુઃખોનો અંત કરશે. [૮૭૨.૮૩૪ભગવાન મહાવીર કહે છે કે-હે આયો ? આ શ્રેણિક રાજા મરીને આ રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નારકાવાસમાં ચોરાસી હજાર વર્ષની નારકીય સ્થિતિ વાળા નૈરયિકના રૂપમાં ઉત્પન્ન થશે અને અતિ તીવ્ર યાવતુ-અસહ્ય વેદના ભોગવશે. અને શ્રેણિક રાજાનો જીવ તે નરકથી નીકળી આગામી ઉત્સર્પિણીમાં આ બૂઢીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢય પર્વતની સમીપમાં પંડ્રનામ,જન પદના શતદ્વાર નગરમાં સંમતિ કુલકરની ભદ્રા ભાર્યાની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી તે ભદ્રા ભાયને નવ માસ અને સાડા સાત અહોરાત્ર વિતવા પર સુકુમાર હાથ પગવાળો પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળો અને ઉત્તમ લક્ષણો-તિલમસ આદિથી યુક્ત યાવતુ રૂપવાનું પુત્ર ઉત્પન્ન થશે. તે રાત્રિમાં શતદ્વાર નગરની અંદર અને બહાર ભારાઝ તથા કુંભાગ્ર પ્રમાણ પડ્યો અને રત્નોની વર્ષા વરસશે પછી તેના માતા-પિતા અગિયાર દિવસ વ્યતીત થવા પર થાવત-પિતા અગિયાર દિવસ વ્યતીત થવા પર વાવત-બારમે દિવસે તેનું ગુણ સંપન્ન Page #150 -------------------------------------------------------------------------- ________________ 364 ઠા-૯-૮૭૪ નામ આપશે. કેમકે તેનો જન્મ થવા પર શતદ્વાર નગરની અંદર અને બહાર સર્વત્ર ભારાગ્ર પ્રમાણ કુંભાગ પ્રમાણ પમ-કમલની વૃષ્ટિ એ રત્નની વૃષ્ટિ થઈ હતી તેથી તે પુત્રનું નામ મહાપદ્મ આપશે. પછી મહાપવના માતા-પિતા મહાપાને કંઈક અધિક આઠ વર્ષનો થયેલો જણીને રાજ્યાભિષેકનો મહોત્સવ કરશે. પછી તે રાજા મહારાજની જેમ યાવતુ-રાજ્ય કરશે, તેના રાજ્યકાલમાં મહર્વિકથાવતું મહાન ઐશ્વર્ય વાળા પૂર્ણભદ્ર અને મહાભદ્ર નામના બે દેવો તેની સેનાનું સંચાલન કરશે તે સમયે શતતાર નગરના ઘણા રાજા યાવતુ-સાર્થવાહ આદિ પરસ્પર વાતો કરશે હે દેવાનુપ્રિયો અમારા મહાપ રાજાની સેનાનું સંચાલન મહર્ધિક યાવતું મહાન ઐશ્વર્યવાળા બે દેવો કરે છે. તેથી તેનું બીજું નામ દેવસેન” થાઓ તે સમયથી મહાપદ્મનું બીજું નામ દેવસેન” પણ થશે.કેટલાક સમય પછી તે દેવસેન રાજાને શંખતલ જેવો નિર્મળ: સફેદ, ચાર દાંતવાળો હસ્તિરત્નપ્રાપ્ત થશે. તે દેવસેન રાજને હરિત્ન ઉપર આરૂઢ થઈને શદ્વાર નગરના મધ્યભાગમાંથી વારંવાર આવાગમન કરશે, તે સમયે શતદ્વાર નગરના ઘણા રાજા ઈશવર યાવતુ-સાર્થવાહ આદિ પરસ્પર વાત કરશે. જેમકે-હે દેવાનુપ્રિયો અમારા દેવસેન રાજાને શંખલ જેવો નિર્મળ શ્વેત, ચાર દાંત વાળો હસ્તિરત્ન પ્રાપ્ત થયો છે, તે માટે અમારા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ. પછી તે વિમલવાહન રાજા ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહેશે. અને માતાપિતાના સ્વર્ગવાસી થવા પર ગુરૂજનોની આજ્ઞા લઈને શરદ ઋતુમાં સ્વયંબોધને પ્રાપ્ત થશે. તથા અનુત્તર મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરશે. તે સમયે લોકાન્તિક દેવ ઈષ્ટ- યાવતુકલ્યાણકારી વાણીથી તેનું અભિનંદન અને સ્તુતિ કરશે. નગરની બહાર સુભૂમિ ભાગ ઉદ્યાનમાં એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને તે વ્રજ્યા અંગીકાર કરશે. શરીરનું મમત્વ ન રાખવાવાળા તે ભગવાનને કંઈક અધિક બાર વર્ષ સુધી દેવ મનુષ્ય અને તિર્યંચ સંબંધી જે ઉપસર્ગ ઉત્પન્ન થશે તેને તે સમભાવથી સહન કરશે. યાવતુ-અકંપિત રહેશે. તે સમયે વિમલવાહન ભગવાન ઈયસિમિતિ, ભાષાસમિતિ આદિનું પાલન કરશે યાવતુ બ્રહ્મચર્યનું પાલન કરશે. તે નિર્મમ, નિષ્પરિગ્રહ કાંસ્ય પાત્રની સમાન અલિપ્ત થશે, યાવતુ-ભાવના અધ્યયનમાં કહેલ ભગવાનું મહાવીરના વર્ણની સમાન વધુ સમજવું. તે વિમલવાહન ભગવાન. કાંસાના પાત્રની સમાન સ્નેહરહિત શંખ સમાન નિર્મળ. જીવની જેમ અપ્રહિત ગતિવાળા. ગગનની સમાન આલંબન રહિત. વાયુ સમાન અપ્રતિબદ્ધ વિહારી. શર ઋતુના સમાન નિર્મળ- સ્વચ્છ હૃદયવાળા પાપત્ર સમાન અલિપ્ત. કૂર્મ સમાન ગુપ્તયિ. ગેંડાના સીંગની સમાન એકાકી. ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત. હાથી સમાન ધૈર્યવાનું વૃષભ સમાન બળવાનું. સિંહ સમાન દુર્ઘર્ષ મેરૂ સમાન નિશ્ચલ. સમુદ્ર સમાન ગંભીર. ચંદ્ર સમાન શીતલ. સૂર્ય સમાન ઉજજવળ. શુદ્ધ સુવર્ણ સમાન સુંદર. પૃથ્વી સમાન સહિષ્ણ આહુતિથી પ્રજવલિત, અગ્નિ સમાન જ્ઞાનાદિ ગુણોથી તેજસ્વી થશે. [૮૭પ)તે વિમલવાહન ભગવાનને કોઈ પણ વસ્તુમાં પ્રતિબંધ નહિ થાય. તે પ્રતિબંધ ચાર પ્રકારના કહેલ છે તે આ પ્રમાણે- અંડજ આ હંસ વિગેરે મારા છે. પોતજ-આ હાથી આદિ મારા છે. અવગ્રહિક- મકાન, પાટ ફ્લક, આદિ મારા છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ 35 પ્રગ્રહિક-પાત્ર આદિ મારા છે. તે વિમલવાહન ભગવાન્ જે જે દિશામાં વિચરવું ઈચ્છશે તે તે દિશામાં સ્વેચ્છાપૂર્વક શુદ્ધ ભાવથી ગર્વરહિત તથા સર્વથા મમત્વરહિત થઈને સંયમથી આત્માને ભાવિત કરતા થકા વિચરશે. તે વિમલવાહન ભગવાનને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વસતિ અને વિહારની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી સરલતા મૃદુતા લઘુતા ક્ષમા નિલભતા, મન વચન કાયાની ગુપ્તિ, સત્ય, સંયમ, તપ શૌચ અને નિર્વાણ માર્ગની વિવેકપૂર્વક આરાધના કરવાથી શુકલ ધ્યાન ધ્યાતા થકા અનંત સર્વોત્કૃષ્ટ બાધા રહિત યાવતુ કેવળ-જ્ઞાનદર્શન ઉત્પન્ન થશે ત્યારે તે ભગવાન અહત જિન થઈ જશે. કેવલજ્ઞાન- દર્શનથી તે દેવો, મનુષ્યો અને અસુરોથી પરિપૂર્ણ લોકના સમસ્ત પર્યાયોને જોશે. સંપૂર્ણ લોકના દરેક જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન ઉપપાત, તર્ક, માનસિકભાવ, ભક્ત, કૃત, સેવિત પ્રગટ કર્યો અને ગુપ્ત કમને જાણશે. તે પૂજ્ય ભગવાન સંપૂર્ણલોકમાં તે સમયના મન, વચન અને કાયિક યોગમાં વર્તમાન સર્વ જીવોના સર્વ ભાવોને જોતા થકા વિચરશે. તે સમયે તે ભગવાન કેવળજ્ઞાન, કેવળ દર્શનથી સમસ્તલોકને જાણીને શ્રમણ નિગ્રંથોની પચ્ચીસ ભાવનાસહિત પાંચ મહાવ્રતોનું તથા છ જવનિકાય ધર્મનો ઉપદેશ આવશે. હે આર્યો! જે પ્રકારે મારા વડે શ્રમણ નિગ્રંથોનો એક આરંભ સ્થાન કહેલ છે તે પ્રમાણે મહાપદ્મ અહંત પણ શ્રમણ નિગ્રંથોનું એક આરંભ સ્થાન કહેશે. હે આયો ! જે પ્રમાણે મેં શ્રમણ નિગ્રંથોના બે બંધન કહેલ છે. એ પ્રમાણે મહાપા અહંત પણ શ્રમણ નિગ્રંથોના બે બંધન. કહેશે. જેમકે-રાગબંધન અને દ્વેષબંધન હે આયો ! જે પ્રમાણે મેં શ્રમણ નિગ્રંથોના ત્રણ દંડ કહેલ છે તે પ્રમાણે મહાપદ્મ અહંત પણ શ્રમણ નિર્ગથીના ત્રણ દંડ કહેશે, જેમકે- મનદંડ, વચનદડ અને કાયદડ. એ પ્રમાણે ચાર કષાય, પાંચ કામગુણ, છ જીવનિકાય. સાત ભયસ્થાન, આઠ મદસ્થાન, નવ બ્રહ્મચર્યગુપ્તિ દશશ્રમણ ધર્મ યાવતું તેત્રીશ આશાતના પર્યન્ત કહેવું. હે આર્યો ! આ પ્રમાણે મારા વડે શ્રમણ નિર્ગથોનો નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતધાવન, છત્રરહિત રહેવુંપગમાં જુતા ન પહેરવા, ભૂમિશય્યા, ફલકશવ્યા, કાષ્ઠશયા, કેશકુંચન, બ્રહ્મચર્યપાલન, ગૃહસ્થના ઘેરથી આહાર આદિ લાવવા, માન-અપમાનમાં સમાન રહેલું આદિની પ્રરૂપણા કરેલ છે એ પ્રમાણે મહાપદ્મ પણ પ્રરૂપણા કરશે. હે આય ! મારા વડે શ્રમણ નિગ્રંથોને આધાકર્મ, દેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક ગૃહસ્થ પોતા માટે જે ભોજન બનાવી રહ્યા છે તેમાં સાધુના નિમત્તે થોડો વધારે નાખીને બનાવેલો હોય તે પૂતિક, ક્રિીત, અપ્રામિયક,આચ્છેદ્ય અનિસૃષ્ટ, અભ્યાહત, કાન્તાર ભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાનભક્ત, વલિક ભક્ત, પ્રાપૂર્ણ ક ભક્ત, મૂલભોજન, કંદ- ભોજન, ફલભોજન, બીજભોજન તથા હરિત ભોજન લેવાનો નિષેધ કરેલ છે. તે પ્રમાણે મહાપા અહત પણ શ્રમણ નિગ્રંથો આધાકર્મ યાવતુહરિત ભોજન લેવાનો નિષેધ કરશે. હે આર્યો છે જે પ્રમાણે મારા વડે શ્રમણ નિર્ગથોનું પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રત રૂપ અને અચલક ધર્મ કહેલ છે, એ પ્રમાણે મહાપદ્મ અહિત પણ શ્રમણ નિગ્રંથોનું પ્રતિક્રમણ સહિત યાવત્ અચેલક ધર્મ કહેશે. હે આર્યો ! જે પ્રમાણે હું પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ કહું છું તે પ્રમાણે મહાપદ્મ અહંત પણ શ્રાવકધર્મ કહેશે. હું આ ! જે પ્રમાણે Page #152 -------------------------------------------------------------------------- ________________ ઠાણ -૯-૮૭પ મેં શ્રમણ નિગ્રંથોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કર્યો છે એ પ્રમાણે મહાપા અહત પણ શ્રમણ નિગ્રંથોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કરશે. હે આય! જે પ્રકારે મારા નવગણ અને અગીયાર ગણધરો છે એ પ્રકારે મહાપા અહંતને પણ નવ ગણ અને અગીયાર ગણધરો થશે. હે આય ! જે પ્રમાણે હું ત્રીસ વર્ષ ગૃહસ્થ પયયમાં રહીને મુંડિત યાવત પ્રવ્રજિત થયો છું અને બાર વર્ષ અને તેર પક્ષ ન્યૂન ત્રીસ વર્ષનો કેવળ પયય, બેતાલીસ વર્ષનો શ્રમણ પર્યાય-એમ બોત્તેર વર્ષનું પૂર્ણાયું ભોગવીને સિદ્ધ થઈશ. યાવતુ બધા દુઃખોનો અંત કરીશ, એ પ્રમાણે મહાપડા અહત પણ બધા દુખોનો અંત કરશે. [876] જે શીલ સામાચાર સામાચારી અહત તીર્થકર મહાવીરનો હતો તે જ શીલ સમાચાર મહાપદ્ય અહિતનો પણ થશે. [૮૭૭-૮૭૮]નવ નક્ષત્ર ચંદ્રની પાછળ ગતિ કરે છે, જેમકે- અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશિરા, પુષ્ય, હસ્ત, ચિત્રા. [૮૭૯]આણત પ્રાણત આરણ અશ્રુત કલ્પમાં વિમાન નવસો યોજન ઉંચા છે. [૮૮૦]વિમલવાહન કુલકર નવ ધનુષ્ય ઉંચા હતા. [૮૮૧)કૌશલિક ભગવાન ઋષભદેવે આ અવસર્પિણી કાલના નવ ક્રોડાક્રોડ સાગરોપમ કાળ વીત્યા પછી તીર્થ પ્રવર્તાવ્યું. [૮૮૨]ધનદત લષ્ટદત ગૂઢદત અને શુદ્ધદંત આ અનÁપવાસી મનુષ્યોના દીપ નવસો નવસો યોજનાના લાંબા અને પહોળા કહેલ છે. [૮૮૩ીશુક્ર મહાગ્રહની નવ વીર્થીઓ (ગતિક્ષેત્રો) છે -હથવીથી, ગજ- વીથી, નાગવીથી, વૃષભવીથી, ગોવીથી, ઉરગવીથી, અજવીથી. મિત્રવીથી, વૈશ્વાનર- વીથી. [૮૮૪]નોકષાય વેદનીય કર્મ નવ પ્રકારનું છે, જેમકે-સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંક વેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા. [૮૮પીચઉરિન્દ્રિય જીવોની નવ લાખ કુલકોડી છે. ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની નવ લાખ કુલકોડી છે. [886 નવ સ્થાનોમાં સંચિત પુદગલોને જીવોએ પાપકર્મના રૂપમાં ચયન કર્યું હતુંચયન કરે છે અને કરશે. પૃથ્વી કાયિક જીવો વડે સંચિત યાવતુ પંચેન્દ્રિય જીવો વડે સંચિત. આ પ્રમાણે ચય. ઉપચય-વાવ-નિર્જરા સંબંધી સૂત્રો કહેવા જોઈએ. [૮૮૭નવ પ્રદેશવાળા સ્કંધ અનંત કહેલ છે. આકાશના નવ પ્રદેશોમાં અવગાઢ પગલો અનંત કહેલ છે યાવતુ નવગુણ રૂક્ષ પુદગલ અનંત કહેલ છે. સ્થાનઃ ૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ( સ્થાનઃ૧૦) [888ii લોકસ્થિતિ દશ પ્રકારની છે. જેમકે–જીવ મરી મરીને વારંવાર લોકમાં જ ઉત્પન્ન થાય છે. આ એક લોકસ્થિતિ છે. જીવો સદા નિરંતર પાપ કર્મ કરે છે, આ પણ Page #153 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ 367 એક લોકસ્થિતિ છે. જીવ સદા મોહનીયરૂપ પાપ કર્મનો બંધ કરે છે, આ પણ એક લોકસ્થિતિ છે. એવી જ રીતે-કોઈ કાળે એમ થયું નથી, થતું નથી અને થશે પણ નહિ કે જીવો અજીવ થઈ જાય કે અજીવો જીવ થઈ જાય. આ પણ એક લોકસ્થિતિ છે. કોઈ કાળે એમ થયું નથી થતું નથી અને થશે નહિ કે ત્રસ પ્રાણીઓનો સર્વથા ઉચ્છેદ-અભાવ થઈ જાય અથવા સ્થાવર જીવોનો સર્વથા ઉચ્છેદ થઈ જાય. ત્રસ પ્રાણીઓ સદૈવ રહેશે, સ્થાવર પ્રાણીઓ પણ સદૈવ રહેશે. એ પણ એક લોક સ્થિતિ છે. એમ થયું નથી થતું નથી અને થશે નહિ કે લોક, અલોક થઈ જાય અથવા અલોક, લોક થઈ જાય. એમ પણ થયું નથી, થતું નથી અને થશે નહિ કે લોક અલોકમાં પ્રવિષ્ટ થઈ જાય અથવા અલોક, લોકમાં પ્રવિષ્ટ થઈ જાય. જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવ છે અને જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી લોક છે જ્યાં સુધી જીવો અને પુદ્ગલોની ગતિ પર્યાય છે. ત્યાં સુધી લોક છે જ્યાં સુધી લોક છે ત્યાં સુધી જીવો અને પુદ્ગલોની ગતિ પર્યાય છે. લોકાન્તમાં સર્વત્ર અબદ્ધ અસ્પૃસ્ટ અને રૂક્ષ મુદ્દગલો છે તેથી જીવ અને પુદ્ગલ લોકાત્તની બહાર ગમન કરી શકતા નથી. આ પણ એક લોકસ્થિતિ છે. [૮૮૯-૮૯૦)શબ્દ દસ પ્રકારના છે. નિહારી-ઘટની સમાન ઘોષવાળો શબ્દ. પિડિમ-ઢોલની સમાન ઘોષરહિત શબ્દ રૂક્ષ-શબ્દ, ભિન્ન- કુષ્ટા- દિરોગથી પીડિત રોગીની સમાન શબ્દ, જર્જરિત-વીણાની સમાન શબ્દ. દીર્ઘ-દીર્ઘ અક્ષરના ઉચ્ચારણવાળો શબ્દ હસ્વ હૃસ્વ અક્ષરના ઉચ્ચારણવાળો શબ્દ પૃથકૃત્વ-અનેક પ્રકારના વાદ્યોનો એક સમવેત સ્વર, કાકણી-કોયલની સમાન સૂક્ષ્મ કણ્ડથી નીકળતો શબ્દ. કિંકિણીનાની નાની ઘંટિઓથી નીકળતો શબ્દ. ૮િ૯૧]ઇન્દ્રિઓના દશ વિષય અતીત કાલ સંબંધી છે, જેમકે-અતીતમાં એક વ્યક્તિએ એક દેશ (કાન) થી શબ્દ સાંભળેલ છે. અતીતમાં એક વ્યક્તિએ સર્વ દેશ (બને કાનો) થી શબ્દ સાંભળેલ છે. અતીતમાં એક વ્યક્તિએ એક દેશ (આંખ) થી રૂપને જોયેલ છે. અતીતમાં એક વ્યક્તિએ સર્વથી (બન્ને આંખોથી) રૂપને જોયેલ છે. એ પ્રમાણે ગંધોને સુંધેલ છે. રસોને આસ્વાદેલ છે. યાવતુ-સ્પશને દેશવડે તથા સર્વવડે સ્પર્શેલ- છે. ઈન્દ્રિઓના દશ વિષય વર્તમાન કાલ સંબંધી છે. યથા-વર્તમાનમાં એક વ્યક્તિ એક દેશ એક કાન) થી શબ્દ સાંભળે છે. વર્તમાનમાં એક વ્યક્તિ સર્વ દેશ (બને કાનો) થી શબ્દ સાંભળે છે. એ પ્રમાણે રૂપને જુએ છે, ગંધોને સુંઘે છે, રસોને આસ્વાદે છે. વાવતુ-સ્પર્શીને દેશવડે તથા સર્વવડે સ્પર્શે છે. ઈન્દ્રિઓના દશ વિષય ભવિષ્ય કાલના છે. ભવિષ્યમાં એક વ્યક્તિ સર્વ દેશ (બન્ને કાનો) થી શબ્દ સાંભળશે. એ પ્રમાણે રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ઉપર પ્રમાણે બે-બે ભેદ સમજવા [૮૯૨શરીર અથવા સ્કંધથી પૃથક ન થયેલ પુદ્ગલો દશ પ્રકારથી ચલિત થાય છે.આહાર કરતા થકા પુદ્ગલો ચલિત થાય છે. રસ, રૂપમાં પરિણત થતા પુદ્ગલો ચલિત થાય છે. ઉચ્છવાસ અથવા નિશ્વાસ લેતા સમયે વાયુના પુદ્ગલો ચલિત થાય છે. વેદના ભોગવતા સમયે પુદ્ગલો ચલિત થાય છે. નિર્જરિત પુદ્ગલો ચલિત થાય છે. વૈક્રિય શરીરરૂપમાં પરિણત થતા પુદ્ગલો ચલિત થાય છે. મૈથુન સેવન કરતા સમયે શુક્રના પુદ્ગલો ચલિત થાય છે, યક્ષાવિષ્ટ પુરૂષના શરીરના પુદ્ગલો ચલિત થાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ઠાશં- 10892 શરીરના વાયુથી પ્રેરિત પુદ્ગલો ચલિત થાય છે. [893 દશ કારણો વડે ક્રોધની ઉત્પતિ થાય છે, જેમકે મારા મનોજ્ઞ શબ્દ સ્પર્શ રસ, રૂપ અને ગંધ રૂ૫ ઈન્દ્રિય વિષયોને આ પુરૂષ અપહરેલ હતા એમ ચિંતન કરવાથી-મને અમનોજ્ઞ, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ ગંધ આ પુરૂષે આપ્યા હતા એમ ચિંતન કરવાથી મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ વિષયોને આ પુરૂષ અપહરણ કરશે એમ ચિંતન કરવાથી. મને અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ પુરૂષ આપશે એમ ચિંતન કરવાથી મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનું આ પુરૂષ અપહરણ કર્યું હતું. કરે છે અને કરશે. એમ ચિંતન કરવાથી. અમનોજ્ઞ શબ્દ યાવતુ ગંધ આપ્યું હતું. આપે છે અથવા આપશે એમ ચિંતન કરવાથી. આ પરણે મારા મનોજ્ઞ શબ્દયાવતુ-ગંધનું અપહરણ કર્યું. કરે છે અથવા કરશે તથા આ પુરૂષે અમનોજ્ઞ-શબ્દયાવતુ-ગંધ આપ્યું. આપે છે અને આપશે, એમ ચિંતન કરવાથી. [૮૯૪]સંયમ દશ પ્રકારની કહેલ છે, જેમકે પૃથ્વીકાયિક જીવોનો સંયમ વનસ્પતિકાયિક જીવોનો સંયમ, બેઈન્દ્રિય જીવોનો સંયમ, તે ઈન્દ્રિય જીવોનો સંયમ. ચઉરિદ્રિય જીવોનો સંયમ, પંચેન્દ્રિય જીવોનો સંયમ, અજીવ કાયસંયમ. અસંયમ દશ પ્રકારનો છે, જેમકે–પૃથ્વીકાયિક જીવોનો અસંયમ- યાવતવનસ્પતિકાયિક જીવોનો અસંયમ, બેઈન્દ્રિય જીવોનો અસંયમચાવતુ, પંચેન્દ્રિય જીવોનો અસંયમ, અજીવકાય અસંયમ. સંવર દશ પ્રકારનો છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય સંવરચાવ-સ્પર્શેન્દ્રિય સંવર, મનસંવર, વચનસંવર, કાયસંવર, ઉપકરણ સંવર, સૂચીકુશાગ્રસંવર (નાનામાં નાની વસ્તુને પણ સંવર કરીને રાખવું.) અસંવર દશ પ્રકારના છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય- અસંવર-યાવતું, સૂચીકુહાગ્ર અસંવર. [૮૯૫દસ કારણોથી મનુષ્યને અભિમાન ઉત્પન્ન થાય છે, જેમકે જાતિમદથી, કુલમદથી-યાવત્, ઐશ્વર્યના મદથી, નાગકુમાર દેવ અથવા સુવર્ણકુમાર દેવો મારી પાસે શીધ્ર આવે છે એ પ્રકારના મદથી, પાકત પુરૂષોને થાય તે કરતાં વધારે શ્રેષ્ઠ અવધિજ્ઞાન અને અવધિદર્શન અને ઉત્પન્ન થયેલ છે, એ પ્રકારના મદથી. [૮૯ોસમાધિ દસ પ્રકારની છે, જેમકે-પ્રાણાતિપાતથી વિરત થવું. મૃષાવાદથી વિરત થવું, અદત્તાદાનથી વિરત થવું, મેથુનથી વિરત થવું. પરિગ્રહથી વિરત થવું ઈયસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ. આદાન-ભંડમાત્રનિક્ષેપણાસમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-શ્લેષ્મ સિંધાણ-પરિસ્થાનિકા સમિતિ. અસમાધિ દસ પ્રકારની છે, જેમકે–પ્રાણાતિપાત યાવતુ-પરિગ્રહ, ઈય અસમિતિ-ચાવતું ઉચ્ચાર- પ્રશ્રવણશ્લેષ્મ- સિંધાણપરિસ્થાનિકા અસમિતિ. [897-898] પ્રવ્રયા દસ પ્રકારની છે, જેમકે છંદા-પોતાની ઈચ્છાથી દીક્ષા લેવાય છે તે. રોષા-રોષથી લેવાતી દીક્ષા, પરિજીણ. દરિદ્રતાના કારણે લેવાથી દીક્ષા, સ્વપ્ના-સ્વપ્નદર્શનથી દીક્ષા લે,પ્રતિકૃતા-પ્રતિજ્ઞા લેવાથી દીક્ષા લે, સ્મારણા-પૂર્વ- ભવના સ્મરણથી દીક્ષા લે, રોગિણિકા- રોગ થવાથી દીક્ષા લે, અનાદતા અનાદરથી દીક્ષા લે, દેવસંજ્ઞપ્તિ દેવતાના ઉપદેશથી દીક્ષા લે. વત્સાનુ- બંધિની-પુત્રનેહથી દીક્ષા લે. Page #155 -------------------------------------------------------------------------- ________________ સન-૧૦ 39 [૮૯૯)શ્રમણ ધર્મ દસ પ્રકારના છે, જેમકે-ક્ષમા, નિલભતા, સરળતા, મૃદુતા. લઘુતા, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય. વૈયાવૃત્ય દસ પ્રકારના છે, જેમકે- આચાર્યની, ઉપાધ્યાયની, સ્થવિર સાધુઓની, તપસ્વીની, ગ્લાન ની, શૈક્ષ, કુલની, ગણની, ચતુર્વિધ સંઘની અને સાઘર્મિકની વૈયાવૃત્ય. [900 જીવપરિણામ દસ પ્રકારના છે, જેમકે–ગતિપરિણામ, ઈન્દ્રિયપરિણામ, કષાયપરિણામ, વેશ્યાપરિણામ, યોગપરિણામ, ઉપયોગપરિણામ, જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, ચારિત્રપરિણામ, અને વેદપરિણામ,અજીવપરિણામ દસ પ્રકારના છે. યથાબંધનપરિણામ,ગતિપરિણામ,સંસ્થાનપરિણામ ભેદપરિણામ,વર્ણપરિણામ રસ પરિણામ, ગંધપરિણામ, સ્પર્શપરિણામ, અગુરૂલઘુપરિણામ, અને શબ્દપરિણામ. ૯૦૧આકાશસંબંધી અસ્વાધ્યાય દસ પ્રકારના છે. જેમકે-ઉલ્કાપાત- આકાશથી પ્રકાશપુંજનું પડવું. તે પડતાં એ પ્રહર સુધી અસ્વાધ્યાય દિશાદાહ-મહાનગરના દાહસમાન આકાશમાં પ્રકાશ દેખાય, તેમાં એક પ્રહર સુધી અસ્વાધ્યાય. ગર્જનાઆકાશમાં અકાલે ગર્જના થાય તો બે પ્રહર સુધી અસ્વાધ્યાય. વિદ્યુત-અકાલે વીજળી થાય તો એક પ્રહર સુધી અસ્વાધ્યાય. નિધતિ આકાશમાં વ્યંતરાદિ દેવો વડે કરાયેલ મહાધ્વનિ અથવા ભૂમિકંપાદિ થાય તો તેમાં આઠ પ્રહર સુધી અસ્વાધ્યાય, જૂગયસંધ્યા એ ચંદ્રપ્રભાનું મળવું. યક્ષાદીત–આકાશમાં પક્ષના પ્રભાવથી જાજ્વલ્યમાન અગ્નિ દેખાય, તેમાં સ્વાધ્યાય ન કરવો. ધૂમિકા-ધુમાડાના જેવી વર્ણવાળા સૂક્ષ્મ વૃષ્ટિ, મિહિકા-શરદ કાલમાં થવા વાળી સૂક્ષ્મ વષ, રજઘાતુ સ્વભાવથી ચારે દિશામાં સૂક્ષ્મ રજની વૃષ્ટિ જ્યોસુધી થાય છે ત્યાંસુધી અસ્વાધ્યાય હોય છે. ઔદારિક મનુષ્ય અને તિર્યંચના શરીર સંબંધી અસ્વાધ્યાય દસ પ્રકારે છે. જેમકે-અસ્થિ હાડકાં, માંસ, લોહી, અશુચિ સામંત–મૂત્ર અને વિષ્ટા સમીપમાં હોય તો અસ્વાધ્યાય, સ્મશાનની સમીપ, ચંદ્ર ગ્રહણ હોય તો સૂર્ય ગ્રહણ હોય તો પતન-રાજા, મંત્રી, સેનાપતિ, ગ્રામાધિપતિ પ્રમુખનું મરણ થાય તો અહોરાત્ર સુધી અસ્વાધ્યાય. રાજીવગ્રહ–રાજા વિગેરેનો સમીપમાં સંગ્રામ થતો હોય તો, ઉપાશ્રય અંદર ઔદારિક શરીર પડેલું હોય તો એકસો હાથની અંદર અસ્વાધ્યાય છે. [૯૦૨પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને દસ પ્રકારનો સંયમ થાય છે. જેમકે–શ્રોત્રેન્દ્રિયનું સુખ નષ્ટ નથી થતું. શ્રોત્રેન્દ્રિયનું દુખ પ્રાપ્ત નથી થતું યાવતુસ્પર્શેન્દ્રિયનું સુખ નષ્ટ નથી થતું. સ્પર્શેન્દ્રિયનું દુઃખ પ્રાપ્ત નથી થતું. એ પ્રમાણે અસંયમ પણ દસ પ્રકારનો કહેવો જોઈએ. [૯૦૩]સૂક્ષ્મ દસ પ્રકારના છે. જેમકે–પ્રાણસૂક્ષ્મ-કુંથાઆ વિગેરે, પનક સૂક્ષ્મફૂલણ આદિ, બીજસૂક્ષ્મ-ડાંગર આદિનો અગ્રભાગ, હરિતસૂક્ષ્મ-સૂક્ષ્મ હરી ઘાસ, પુષ્પસૂક્ષ્મ-વડ આદિના પુષ્પ, અંડસૂક્ષ્મ-કીડી આદિના ઈંડા લયનસૂક્ષ્મ-સ્નેહ સૂક્ષ્મઘુઅર આદિ, ગણિત સૂક્ષ્મ-સૂક્ષ્મબુદ્ધિ વડે ગહન ગણિત કરવું ભંગ સૂક્ષ્મ- સૂક્ષ્મબુદ્ધિથી ગહન ભાંગા બનાવવા. [૯૦૪]જબૂદીપસંબંધી મેરૂપર્વતથી દક્ષિણ દિશામાં ગંગા, સિંધુ મહાનદી, Page #156 -------------------------------------------------------------------------- ________________ 370 ઠાશ-૧૦-૯૦૪ ઓમાં દસ મહાનદીઓ મળે છે. તે આ પ્રમાણે ગંગા નદીમાં મળવા વાળી પાંચ નદીઓ યમુના, સરયુ, આવી, કોશી, મહી, સિંધુ નદીમાં મળવા વાળી પાંચ નદીઓ શતદ્ધ, વિવ સા, વિભાસા, એરાવતી, ચંદ્રભાગા. જબૂદ્વીપના મેરૂથી ઉત્તર દિશામાં રક્તા અને રક્તવતી મહાનદીમાં દશ મહાનદીઓ મળે છે. જેમકે-કૃષ્ણા, મહાકૃષ્ણા, નીલા, મહાનીલા, તીરા, મહાતીરા, ઈન્દ્રા ઈન્દ્રયણા, વારિણા અને મહાભોગા. 0i5-906] જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં દશ રાજધાનીઓ છે. ચંપા, મથુરા વારાણસી, શ્રાવસ્તી, સાકેત, હસ્તિનાપુર, કાંડિલ્યપુર, મિથિલા, કૌશામ્બી, રાજગૃહ, ૯િ૦આ દશ રાજધાનીઓમાં દશ રાજા મુંડિત યાવતું પ્રવ્રજિત થયાં ભરત, સગર, મધવ, સનકુમાર, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપા, હરિણ, જયનાથ. [908] જંબૂદ્વીપનો મેરૂપર્વત ભૂમિમાં દસ સો એક હજાર યોજન ઉંડો છે. ભૂમિ પર દસ હજાર યોજન પહોળો છે. ઉપર દસ સો એક હજાર યોજન પહોળો છે. દસ દસ હજાર એક લાખ યોજનનો મેરૂ પર્વતની સમગ્ર પરિમાણ છે. ૯૦૯-૧૦]જંબૂદ્વીપર્વત મેરૂપર્વતના મધ્યભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીની ઉપર અને નીચેના બે ક્ષુલ્લક પ્રતિરો છે. લઘુ પ્રતિરોમાં આઠ રૂચકાકાર પ્રદેશો છે. (ગાયના આંચળને રૂચક કહે છે. તેથી તેવા આકારે ચાર રૂચકાકાર પ્રદેશો ઉપરના પ્રતરમાં છે અને ચાર નીચેના પ્રતરમાં છે.) એમ આઠ પ્રદેશો થાય છે. જેમકે- પૂર્વ, પૂર્વ દક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમઉત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વ, ઉર્ધ્વ, અઘોદિશા. આ દશ દિશાઓના દસ નામ આ પ્રમાણે છે–એન્ટ્રી, આગ્નેયી, યમાં, મૈત્રરત્યી, વારુણી, વાયવ્યા, સોમા, ઈશાન, વિમલા, તમાં. [૯૧૧]લવણ સમુદ્રના મધ્યમાં દસ હજાર યોજનાનું ગોતીર્થવિરહિત ક્ષેત્ર છે. લવણ સમુદ્રના જલની શિખા દસ હજાર યોજનની છે. દરેક ચાર પાતાલ કલશ દશ-દશ સહસ્ત્ર એટલે એક એક લાખ યોજનના ઉંડા છે. તે કલશો મૂલમાં દશ હજાર યોજનના પહોળા છે. મધ્ય ભાગમાં એક પ્રદેશવાળી શ્રેણીમાં દસ-દસ હજાર [એક લાખયોજન પહોળા કહેલા છે. કળશોનું મુખ દશ હજાર યોજન પહોળું છે. તે મહાપાતાલ કળશોની ઠીકરી વજમય છે અને દસ સો યોજનાની અને સર્વત્ર સમાન પહોળી છે. દરેક લઘુપાતાલ કલશ એક હજાર યોજન ઉંડા છે. મૂલમાં એકસો યોજન પહોળા છે. મધ્ય ભાગમાં એક પ્રદેશવાળી શ્રેણીમાં એક હજાર યોજન પહોળા છે. કળશોનું મુખ સો યોજન પહોળુ છે. તે લઘુ પાતાલ કલશોની ઠીકરી વજમય છે દશ યોજનની છે અને સર્વત્ર સમાન પહોળી છે. [૯૧૨]ધાતકીખંડ દ્વીપના મેરૂ, ભૂમિમાં એક હજાર યોજનના ઉંડા છે. ભૂમિ પર કંઈક ન્યૂન દશ હજાર યોજન પહોળા છે. ઉપર એક હજાર યોજન પહોળા છે. પુષ્કરવાર અર્ધદ્વીપના મેરૂ પર્વતોનું પ્રમાણ પણ આ પ્રકારનું જ છે. ૯િ૧૩]દરેક વૃત્તવૈતાઢય પર્વત એક હજાર યોજન ઊંચા છે. ભૂમિમાં એક હજાર) ગાઉ ગહેરા છે. સર્વત્ર સમાન પત્યેક સંસ્થાનથી સંસ્થિત છે અને એક હજાર યોજન Page #157 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ 371 પહોળા છે. ૯િ૧૪]જંબૂદ્વીપમાં દશ ક્ષેત્ર આ પ્રમાણે છે–ભરત, ઐરાવત, હૈમવત, હેયવંત હરિવર્ષ, રમ્યક વર્ષ, પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવકુર, ઉત્તરકુરે. [૯૧૫]માનુષોત્તર પર્વત મૂલમાં એક હજાર બાવીશ યોજન પહોળો છે. [૯૧દરેક અંજનક પર્વત ભૂમિમાં દશ સો (એક હજાર) યોજન પહોળા છે. ભૂમિ ઉપર મૂલમાં દશ હજાર યોજન પહોળા છે. ઉપર દસ સો (એક હજાર) યોજના પહોળા છે. દરેક દધિમુખ પર્વત દશ સો (એક હજાર) યોજન ભૂમિમાં ઊંડા છે. સર્વત્ર સમાન પલ્યક સંસ્થાનથી સંસ્થિત છે અને દશ હજાર યોજન પહોળા છે. દરેક રતિકર પર્વત દશ સો (એક હજાર) યોજન ઉંચા છે. દસ સો (એક હજાર) ગાઉ ભૂમિમાં ગહેરા છે. સર્વત્ર સમાન ઝાલરના સંસ્થાની સ્થિત છે અને દસ હજાર યોજન પહોળા છે [૧૭]ચકવર પર્વતો દશ સો યોજન ભૂમિમાં ગહેરા છે. મૂલમાં ભૂમિપર ] દશ હજાર યોજન પહોળા છે. ઉપર દસ સો યોજન પહોળા છે. આ જ પ્રકારે કુંડલવર પર્વતનું પરિમાણ પણ જાણવું જોઈએ. [૧૮]દ્રવ્યાનુયોગ દસ પ્રકારનો છે જેમકે– દ્રવ્યાનુયોગ-જીવાદિ દ્રવ્યોનું ચિંતન જેમકે-ગુણ પર્યાયવાળું હોય તે દ્રવ્ય. માતૃકાનુયોગ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ પદોનું ચિંતન જેમકે- “ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સતુ’ એકાર્થિકાનુયોગ-એક અર્થવાળા શબ્દોનું ચિંતન જેમકે- જીવ, પ્રાણ, ભૂત અને સત્ત્વ આ એકાર્યવાચી શબ્દોનું ચિંતન. કરણાનુયોગ-સાધકતમ કારણોનું ચિંતન. જેમકે- કાલ, સ્વભાવ, નિયતિ અને સાધકતમ કારણોથી કત કાર્ય કરે છે. અર્પિતાનપિત-અર્પિત વિશેષણસહિત જેમ આ સંસારી જીવ છે. અનર્પિત-અર્પિત વિશેષણરહિત આ જીવ દ્રવ્ય છે. ભાવિતાભાવિતઅન્ય દ્રવ્યના સંસર્ગથી પ્રભાવિત હોય તે ભાવિત કહેવાય છે. અને અન્ય દ્રવ્યના સંસર્ગથી પ્રભાવિત ન હોય તે અભાવિત કહેવાય છે. આ પ્રકારે દ્રવ્યોનું ચિંતન કરાય છે. બાહ્યાબાહ્ય-બાહ્ય દ્રવ્ય અને અબાહ્યોનું ચિંતન. શાશ્વતા શાશ્વત-શાશ્વત અને અશાવત દ્રવ્યોનું ચિંતન. તથાજ્ઞાન - સમ્યગ્દષ્ટિ જીવોનું જે યથાર્થ જ્ઞાન છે તે તથાજ્ઞાન છે. અતથાજ્ઞાન- મિથ્યાષ્ટિ જીવોને જે એકાંત જ્ઞાન છે તે અતથા જ્ઞાન છે. 919] અસુરેન્દ્ર ચમરના તિગિચ્છકૂટ ઉત્પાત પર્વત મૂલમાં એક હજાર બાવીસ- યોજન પહોળો છે. અસુરેન્દ્ર અમરના સોમ લોકપાલના સોમપ્રભ ઉત્પાત પર્વત એક હજાર યોજનનો ઉંચો છે. એક હજાર ગાઉનો ભૂમિમાં ઊંડો છે. મૂલમાં (ભૂમિપર) એક હજાર યોજન પહોળો છે. અસુરેન્દ્ર ચમરના યમલોકપાલનો યમપ્રભઉત્પાતુ પર્વતનું પ્રમાણ પૂર્વવત છે. વરૂણના ઉત્પાદ પર્વતનું પ્રમાણ પણ એટલું જ છે. વૈશ્રમણના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ એટલું જ છે. વૈરાગનેન્દ્ર વૈરોચનરાજ બલિનો ચકેન્દ્ર ઉત્પાતપર્વત મુલમાં એક હજાર બાવીશ 1022 યોજન પહોળો છે. જે પ્રકારે અમરેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેલ છેતે જ પ્રમાણે બલિના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેવું. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ઘરણનો Page #158 -------------------------------------------------------------------------- ________________ 272 ઠા-૧૦-૯૧૯ ધરણપ્રભ ઉત્પાત પર્વત એક હજાર યોજન ઉંચો છે એક હજાર ગાઉ ભૂમિમાં ઊંડો છે. મૂલમાં એક હજાર યોજન પહોળો છે એ પ્રમાણે ધરણના કાલવાલ આદિ લોકપાલોનાં ઉત્પાદ પર્વતોનું પ્રમાણ પણ જણાવું આ પ્રમાણે જ ભૂતાનંદ અને તેના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ છે સુચના-લોકપાલ સહિત સ્વનિત કુમાર સુધી ઉત્પાત પર્વતોનું એજ પ્રમાણે પ્રમાણે કહેવું જોઈએ. અસુરેન્દ્રો અને લોકપાલોના નામોની સમાન ઉત્પાત પર્વતોના નામ કેહવા દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો શક્રપ્રભનામક ઉત્પાદ પર્વતોના નામ કહેવા. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો શક્રપ્રભ નામક ઉત્પાત પર્વતદસ હજાર યોજના પહોળો છે. શકેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ પણ એટલું જ છે. અયુત પર્યન્ત દરેક ઈન્દ્ર અને તેમના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ એટલું કહેવું જોઈએ. [20] બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજન- ની છે. જલચર તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનની છે. સ્થલચર ઉરપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના પણ એટલી જ છે. [૯ર૧ સંભવનાથ અહંત મોક્ષે પધાર્યા પછી દશ લાખ સાગરોપમ વ્યતીત થવા પર અભિનંદન અતિ ઉત્પન્ન થયા હતા. [૯૨૨]અનન્તક દશ પ્રકારના છે. જેમકે નામઅનંતક-જે સચિત્ત અથવા અચિત્ત વસ્તુનું અનંતક નામ હોય છે. સ્થાપનાઅનંતક-અક્ષ આદિ કોઈ પદાર્થમાં અનંતની સ્થાપના. દ્રવ્ય અનંતક-જીવ દ્રવ્ય અથવા પુદ્ગલ દ્રવ્યનું અનંતપણું. ગણનાઅનંતક- એક બે ત્રણ એ પ્રમાણે સંખ્યાત અસંખ્યાત અને અનંતસુધી ગણતરી કરવી. પ્રદેશઅનંતક-આકાશ પ્રદેશોનું અનંતપણું. એકતોઅનંતક-અતીતકાલ અથવા અનાગતકાલ અનન્ત છે. દ્વિઘાઅનંતક -સર્વકાલ (આદિ અને અન્ત બન્નેની અપેક્ષાથી અનન્ત છે.) દેશવિસ્તારામંતક-એક આકાશપ્રતર (આકાશનો એક પ્રતર એક પ્રદેશ જાડો હોવાથી અનન્તવાળો છે. સવવિસ્તારનંતક-સર્વ આકાશાસ્તિકાય. શાશ્વતાનંતક-જેની આદિ ન હોય, અત્ત ન હોય તે અક્ષય જીવાદિ દ્રવ્ય. દિ૨૩ ઉત્પાદનામક પૂર્વના દસ વસ્તુઓ છે. અસ્તિનાસ્તિપ્રવાદ નામક પૂર્વના દશ ચૂલવસ્તુઓ છે. પ્રતિસેવના સંયમવિરાધના) દશ પ્રકારની છે, જેમકે- દપ્રિતિસેવના-અહંકારપૂર્વક સંયમની વિરાધના કરવી. પ્રમાદપ્રતિસેવના-હાસ્ય વિકથા આદિ પ્રમાદથી સંયમ વિરાધના કરવી. અનભોગ- પ્રતિસેવના-અસાવધાનીથી થનાર સંયમવિરાધના આતુઅતિસેવના વ્યાધિથી પીડિત થઈને દોષ સેવન કરે છે. આપત્તિપ્રતિસેવના-વિપડ્યસ્ત થવાથી થનારવિરાધના શકિતપ્રતિસેવના-શુદ્ધ આહારાદિ માં અશુદ્ધની શંકા થવા પર પણ ગ્રહણ કરવાથી થનાર સંયમ વિરાધના. સહસાકાર પ્રતિસેવના-અકસ્માત એટલે પ્રતિલેખનાદિ કર્યા વિના પ્રવૃત્તિ કરવાથી થનાર સંયમ વિરાધના. ભયપ્રતિસેવનાસિંહ તથા શ્વાપદ તથા સપદેિ ઉરગ જીવોના ભયથી વૃક્ષાદિ પર ચઢવાથી થનાર વિરાધના. પ્રદ્વૈષપ્રતિસેવના-ક્રોધાદિ કષાયની પ્રજ્વલતાથી થનાર વિરાધના. વિમર્શપ્રતિસેવના-શિષ્યાદિની પરીક્ષા માટે કરાતી વિરાધના. 926-927 આલોચનનાના દશ દોષ છે, જેમકે- આકંપઈત્તા-આલોચના Page #159 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ 373 લેવાની પહેલા ગુરુમહારાજની સેવા, આ સંકલ્પથી કરે કે આ મારી સેવાથી પ્રસન્ન થઈને મારા પર અનુકંપા કરીને કંઈક ઓછું પ્રાયશ્ચિત આપશે, અનુમાન કરીને આલોચના કરે-આ આચાર્ય સ્વલ્પ, દંડ દેવાવાળા છે અથવા કઠોર દંડ દેવાવાળા છે, આમ અનુમાનથી જોઈને મૃદુ - દંડ મળવાની આશાથી આલોચના કરે, મારો દોષ આચાયાદિએ જોઈ લીધો છે, એમ જાણીને આલોચના કરે-આચાયદિએ મારો આ દોષ જોઈ લીધો છે, હવે છૂપાવી શકાય તેમ નથી. તેથી હું સ્વયં તેની સમીપ જઈને મારા દોષની આલોચના કરી લઉં તેથી તે મારા પર પ્રસન્ન થશે-એમ વિચારી આલોચના કરે, સ્કૂલ દોષની આલોચના કરે-પોતાના મોટા દોષની આલોચના એવા આશયથી કરે કે આ કેટલો સત્યવાદી છે ! એવી પ્રશંસા કરાવવાને માટે મોટા દોષની આલોચના કરે, સૂક્ષ્મ દોષની આલોચના કરે- આ નાના-નાના દોષોની આલોચના કરે છે તો મોટા મોટા દોષોની આલોચના કરવામાં તો સંદેહ શું છે ? એવી પ્રતીતિ કરાવવા માટે સૂક્ષ્મ દોષોની આલોચના કરે, પ્રચ્છન્ન રૂપથી આલોચના કરે-આચાયદિ સાંભળી ન શકે એવા સ્વરથી આલોચના કરે, તેથી આલોચના નથી કરી એમ કોઈ કહી ન શકે, ઉચ્ચ સ્વરથી આલોચના કરે-કેવળ ગીતાર્થ સાંભળી શકે એવા સ્વરથી આલોચના કરવી જોઈએ, પરંતુ ઉચ્ચ સ્વરથી બોલીને અગીતાર્થને પણ સંભળાવે, અનેકની સમીપ આલોચના કરે-દોષની આલોચના એકની પાસે જ કરવી જોઈએ પરંતુ જે દોષોની આલોચના પહેલા થઈ ગયેલ છે તે દોષોની આલોચના બીજાની પાસે કરે, અગીતાર્થ પાસે આલોચના કરે- આલોચના ગીતાર્થની પાસેજ કરવી જોઈએ પરંતુ એ પ્રમાણે ન કરતાં અગીતાર્થની પાસે આલોચના કરે. દોષસેવનારની પાસે આલોચના કરે...મેં જે દોષનું સેવન કર્યું છે. તેથી હું તેની જ પાસે આલોચના કરું. એમ કરવાથી તે ઓછું પ્રાયશ્ચિત આપશે. [28] દશ સ્થાનો થી સંપન્ન અણગાર પોતાના દોષોની આલોચના કરે છે. જાતિસંપન્ન,કુલસંપન્ન વિનયસંપન્ન જ્ઞાનસંપન,દર્શનસંપન્ન,ચારિત્રસંપન, ક્ષમાવાન, ઈન્દ્રિઓને દમનાર, માયારહિત, અપશ્ચાત્તાપી દશ સ્થાનો થી સંપન્ન અણગાર આલોચના સંભળવા યોગ્ય હોય છે, જેમકે-આચારવાનું અવધારણવાનું, વ્યવહારવાનું અલ્પદ્રીડક-લજ્જા દૂર કરનાર, શુદ્ધિ કરવામાં સમર્થ આલોચકની શક્તિ અનુસાર પ્રાયશ્ચિત્ત આપનાર, આલોચકના દોષો બીજાને નહીં કહેનાર, દોષ સેવનથી અનિષ્ટ થાય છે એમ સમજનાર, પ્રિયધર્મી, દઢધર્મી. પ્રાયશ્ચિત દશ પ્રકારે કહેલ છે, જેમકે–આલોચનાને યોગ્ય, પ્રતિક્રમણને યોગ્ય, આલોચન-પ્રતિક્રમણ ઉભયને યોગ્ય, વિવેક- યોગ્ય, કાયોત્સર્ગ યોગ્ય તપને યોગ્ય, પાંચ દિવસ વિગેરે પયયના છેદને યોગ્ય, ફરીથી વ્રતની ઉપસ્થાપના ને યોગ્ય, અનવસ્થાપ્યને યોગ્ય-કેટલોક વખત વ્રતમાં નહિ સ્થાપીને તપનું આચરણ કીધા બાદ વ્રતને વિષે સ્થાપવા યોગ્ય, પારાંચિકાઈ. રિમિથ્યાત્વ દશ પ્રકારના છે. જેમકે–અધર્મમાં ધર્મની બુદ્ધિ, ધર્મમાં અધર્મની બુદ્ધિ, ઉન્માર્ગમાં માર્ગની બુદ્ધિ, માર્ગમાં ઉન્માર્ગની બુદ્ધિ. અજીવમાં જીવની બુદ્ધિ, જીવમાં અજીવની બુદ્ધિ, અસાધુમાં સાધુની બુદ્ધિ, સાધુમાં અસાધુની બુદ્ધિ, Page #160 -------------------------------------------------------------------------- ________________ 374 ઠાશં-૧૦-૯૨૯ અમૂર્તમાં મૂર્તિની બુદ્ધિ, મૂર્તમાં અમૂર્તની બુદ્ધિ, [૩૦]ચંદ્રપ્રભ અહંન્ત દશ લાખ પૂર્વનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવત્ મુક્ત થયા. ધર્મનાથ અહત્ત દશ લાખ વર્ષનું પૂણયુ ભોગવીને સિદ્ધ યાવતુ મુક્ત થયા. નેમિનાથ અહંન્ત દશ હજાર વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું પૂર્ણાયુ ભોગવીને છઠ્ઠી તમા પૃથ્વીમાં નૈરયિક રુપમાં ઉત્પન્ન થયા. નેમિનાથ અહંત દશ ધનુષ ઉંચા હતા અને દશ સો વર્ષનું પૂર્ણાયુ ભોગવીને સિદ્ધ યાવતું મુક્ત થયા. કૃષ્ણ વાસુદેવ દશ ધનુષના ઉંચા હતા અને દશ સો વર્ષનું પૂર્ણાયુ ભોગવી ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં નૈરયિક રૂપમાં ઉત્પન્ન થયા. ૯િ૩૧-૯૩૨]ભવનવાસી દેવ દશ પ્રકારના છે. જેમકે–અસુરકુમાર યાવતુ સ્વનિતકુમાર. આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દશ ચેત્યવૃક્ષો છે. જેમકે અશ્વત્થા, સપ્તપર્ણ, શાલ્મલી, ઉંબર, શિરીષ, દધિપર્ણ, વંજુલ, પલાશ, કરેણ વૃક્ષ. 933-934 સુખ દશ પ્રકારના છે. જેમકે આરોગ્ય, દીઘાયુ, ધનાઢય થવું, ઈચ્છિત શબ્દ અને રૂપ પ્રાપ્ત થવું, ઈચ્છિત ગંધ, રસ અને સ્પર્શને પ્રાપ્ત થવું સંતોષ, જ્યારે જે વસ્તુની આવશ્યકતા હોય ત્યારે તે વસ્તુને પ્રાપ્ત થઈ જાય, શુભ ભોગ પ્રાપ્ત થવા, નિષ્ક્રમણ-દીક્ષા, અનાબાધ-મોક્ષ ૯િ૩૫]ઉપઘાત દશ પ્રકારના છે. જેમકે– ઉગમ ઉપઘાત-આધાકમદિ સોળ ગૃહસ્થ સંબંધી લાગતા દોષ વડે ચારિત્રનું વિરાધવું. ઉત્પાદનોપઘાત-ધાત્રીપિંડાદિ સોળ સાધુ સંબંધી લાગતા દોષો વડે ચારિત્રનું વિરાધવું. એષણા ઉપઘાત-શંકિતાદિ દશ ઉભયથી (સાધુ ગૃહસ્થ બને વડે) થતા દોષો વડે ચારિત્રનું વિરાધવું. વસ્ત્ર પાત્રાદિની શોભા કરવાવડે પરિકર્મઉપઘાત. અકલ્પનીય ઉપકરણ સેવનવડે પરિહરણા ઉપઘાત. પ્રમાદથી જ્ઞાનનો ઉપઘાત. શંકાદિ વડે સમકિતનો ઉપઘાત. સમિતિ પ્રમુખના ભંગવડે ચારિત્રનો ઉપખાત. અપ્રીતિવડે વિનય વગેરેનો ઉપઘાત. શરીરાદિમાં મૂછવડે અપરિગ્રહવ્રતનો ઉપઘાત તે સંરક્ષણોપઘાત. વિશુદ્ધિ (ચારિત્રની નિર્મળતા) દસ પ્રકારની કહેલી છે. જેમકે ઉદ્ગમવિશુદ્ધિ, ઉત્પાદનવિશુદ્ધિ, યાવતું સંરક્ષણવિશુદ્ધિ. ૯િ૩૬]સંકલેશ દશ પ્રકારના છે. જેમકે ઉપધિસંકલેશ, ઉપાશ્રયસંકલેશ, કષાયસંકલેશ, ભક્તપાનસંકલેશ, મનસંકલેશ, વચનસંકલેશ, કાયસંકલેશ, જ્ઞાનસંકલેશ, દર્શનસંકુલેશ, ચરિત્ર સંકલેશ, અસંકલેશ દશપ્રકારના છે. જેમકે-ઉપસિંકલેશ યાવચારિત્ર અસંકલેશ. ૯૩૭ીબલ દશ પ્રકારના છે, જેમકે શ્રોત્રેન્દ્રિયબલ યાવતુ સ્પર્શેન્દ્રિયબલ જ્ઞાનબલ, દર્શનબલ, ચારિત્રબલ, તપોબળ, વીર્યબલ. ૯િ૩૮-૩૯)સત્ય દશ પ્રકારના છે. જનપદસત્ય-દેશની અપેક્ષાએ સત્ય. સમ્મતસત્ય- બધાને સમ્મત સત્ય. સ્થાપના સત્ય-જેમ બાળકવડે લાકડામાં ઘોડાની સ્થાપના. નામસત્ય-જેમ દરિદ્રીનું “ધનરાજ' નામ. રૂપસત્ય-કોઈ કપટીને સાધુવેષ. Page #161 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ 375 પ્રતીત્યસત્ય-જેમ અનામિકા અંગુલીનું દીર્ઘપણું કનિષ્ઠાની અપેક્ષાએ છે અને લઘુપણું મધ્યમાની અપેક્ષાએ છે. વ્યવહાર ત્ય- પર્વતમાં તૃણ બને છે, તો પણ પર્વત બળે છે એમ કહેવું. ભાવસત્ય-બગલામાં પ્રધાન શ્વેતવર્ણ છે તેથી બગલાને સફેદ કહેવો યોગસત્ય-દંડહાથમાં હોવાથી દડી કહેવું, ઔપચ્ચ સત્ય-આ કન્યા ચંદ્રમુખી છે એમ કહેવું. ૯િ૪૦-૯૪૧)મૃષાવાદ દશ પ્રકારના ક્રોધજન્ય. માનજન્ય. માયાજન્ય, લોભજન્ય, પ્રેમજન્ય, દ્વેષજન્ય, હાસ્યજન્ય, ભયજન્ય, આખ્યાયિકાજનય, ઉપઘાતજન્ય [942] સત્યમષા (મિશ્રવચન દશ પ્રકારના છે. જેમકે– ઉત્પનમિશ્ર-સાચી સંખ્યાની ખબર ન હોવા પર આ નગરમાં દશ બાળકો ઉત્પન્ન થયા છે એમ કહેવું. વિગતમિશ્ર-જન્મની સમાન મરણના સંબંધમાં પૂર્વોકત. કહેવું. ઉત્પન્ન વિગત મિશ્રા -સાચી સંખ્યા પ્રાપ્ત ન હોવા પર પણ “આ ગામમાં દશ બાળક જન્મે છે અને દશ વૃદ્ધ મરે છે આ પ્રમાણે કહેવું. જીવમિશ્રક- જીવિત અને મૃત જીવોના સમૂહને જોઈને “જીવ સમૂહ છે એમ કહેવું.' અજીવમિશ્રક-જીવિત અને મૃત જીવોના સમૂહને જોઈને આ અજીવ સમૂહ છે એમ કહેવું. જીવાજીવમિશ્રક-જીવિત અને મૃત જીવોના સમૂહને જોઈને આટલા જીવિત છે અને આટલા મરેલા છે, એમ મિશ્રવચન કહેવું. અનંત મિશ્રક-પત્રાદિ સહિત કંદ મૂલને ‘અનંતકાય' કહેવું. પત્યકમિશ્રક-મોંગરી સહિત મૂળાને પ્રત્યેક વનસ્પતિ કહેલી. અદ્વામિશ્રક-સૂર્યોદય ન હોવા પણ “સૂર્યોદય થઈ ગયો’ એમ કહેવું. અદ્ધાદ્વામિશ્રક-એક પ્રહર દિવસ થયો હોય તો પણ બપોર થયો એમ કહેવું. [43 દષ્ટિવાદના દશ નામ છે, જેમકે દષ્ટિવાદ, હેતુવાદ, ભૂતવાદ, તત્વવાદ, સમ્યગ્વાદ, ધર્મવાદ, ભાષાવિષય, પૂર્વગત, અનુયોગગત, સર્વપ્રાણ-ભૂત જીવ- સત્ત્વસુખવાદ. ૯િ૪૪-૯૪૫શસ્ત્ર દશ પ્રકારના છે. જેમકે અગ્નિ, વિષ, લવણ, સ્નેહ, ક્ષાર, આખ્ત, આ છ દ્રવ્ય શસ્ત્ર છે. દુષ્પયુકત મન, દુષ્યયુક્ત વચન, દુષ્પયુક્ત કાય. અવિરત ભાવ. આ ચાર ભાવ શસ્ત્ર છે. 46-947] (વાદ સંબંધી) દોષો દશ છે. જેમકે- તજ્જાતદોષ- પ્રતિવાદીના જાતિ-કુલને દુષિત કરવું. મતિભંગદોષ- વિસ્મરણ, પ્રશાસ્તુદોષ-સભાપતિ અથવા સભ્યો નિષ્પક્ષ ન રહે. પરિહરણ દોષ- પ્રતિવાદીએ આપેલ દોષનું નિરાકરણ ન કરી શકયું. લક્ષણદોષ-(લક્ષણ સદોષ હોય) જેમ જીવનું લક્ષણ ઉપયોગ છે તેનું વિપરીત કથન કરવું તે. કારણદોષ-સાધ્યની સાથે સાધનનો વ્યભિચાર. હેતુદોષ- સદોષ હેતુ દેવો. સંક્રમણદોષ- પ્રસ્તતમાં અપ્રસ્તુતનું કથન. નિગ્રહદોષ-પ્રતિજ્ઞાહાનિ આદિ. વસ્તુદોષ- પક્ષસંબંધી કથન [૯૪૮-૯૪૯]વિશેષ દોષ દશ પ્રકારના છે, જેમકે વસ્તુ-પક્ષના પ્રત્યક્ષ નિકૃત ' આદિ દોષ, તજ્જાતદોષ- પ્રતિવાદીના જતિ કુલ આદિના દોષો કહેવા, દોષમતિભંગાદિ પૂર્વોકત આઠ દોષોની અધિકતા, એકાઈદોષ-સમાનાર્થક શબ્દ કહેવા, કારણદોષ-કારણને વિશેષ મહત્ત્વ દેવું, પ્રત્યુત્પન્નદોષ-વર્તમાનમાં ઉત્પન્ન દોષ Page #162 -------------------------------------------------------------------------- ________________ 376 ઠા- 1of-l949 અથવા સ્વીકૃત મતમાં આવનાર ઘેષનિત્યદોષ-વસ્તુને એકાંત નિત્ય માનવાથી ઉત્પન્ન થવાવાળો દોષ અથવા અભવ્ય જીવનો મિથ્યાત્વદોષ. અધિક કે અલ્પદોષવાદકાલમાં આવશ્યકતાથી અધિક કે અલ્ય બોલવું, સ્વક્તદોષ-પોતાથી કરાયેલ દોષ. [950 શુદ્ધ અનુયોગ દશા પ્રકારે છે. ચકારાનુયોગ-વાકયમાં આવવવાળા. ચાનો વિચાર મકારનુયોગ- વાકયમાં આવવાવાળા ‘મનો વિચાર. અધિકારાનુયોગ“અપિ’ શબ્દનો વિચાર. સેકારાનુયોગ-આતંતિિદ અર્થમાં પ્રસ્તુત થનાર “સે’ શબ્દનો વિચાર. ભવિષ્ય અર્થમાં છે. સાયંકારાનુયોગ-“સત્ય” અર્થમાં પ્રયુક્ત સાયનો વિચાર. એકત્વાનુયોગ-એકવચનના સંબંધમાં વિચાર. પૃથકત્વાનુયોગદ્વિવચન, બહુવચનનો વિચાર. સંગૃથાનુયોગ-સમાસસંબંધી વિચાર. સંક્રમિતાનોગ- વિભક્તિ વિષયસ સંબંધી વિચાર. ભિન્નાનુયોગ-સામાન્ય વાત કહેવાની પછી. ક્રમ અને કાલની અપેક્ષાથી તેના ભેદ કરવાના સંબંધમાં વિચાર કરવો. [૫૧-૫રદાન દશ પ્રકારનું છે. જેમકે અનુકવાદાન-દીન, અનાથ પ્રત્યે કૃપા કરીને આપવું તે. સંગ્રહદાન આપત્તિમાં સહાયતા પ્રાપ્ત કરવા માટે કોઈને કંઈક આપવું. ભયદાન-ભયથી રાજપુરુષો આદિને કંઈક આપવું. કારુણ્યદાન- શોક અર્થાતુ પુત્રાદિ વિયોગના નિમિત્તે કંઈક આપવું. લજ્જાદાન-ઈચ્છા ન હોવા છતાં પણ પંચ આદિ વ્યક્તિઓના કહેવાથી દેવું. ગૌરવદાન-પોતાના યશને માટે ગર્વપૂર્વક આપવું. અધર્મદાન-અધર્મી પુરુષને દેવું. ધર્મદાન-ધર્મકાર્યમાં આપવું અથવા સુપાત્રને આપવું. કરિષ્યતિ-ભવિષ્યમાં પ્રત્યુપકારની આશાથી દેવું. કતદાન-કોઈના પૂર્વકૃત ઉપકારના બદલે કંઈક આપવું. [૯૫૩ગતિ દશ પ્રકારની છે. જેમકે નરકગતિ, નરકની વિગ્રહગતિ, તિર્યંચગતિ, તિર્યંચની વિગ્રહગતિ, મનુષ્યગતિ, મનુષ્યવિગ્રહગતિ, દેવગતિ, દેવવિગ્રહગતિ, સિદ્ધગતિ, સિદ્ધ વિગ્રહગતિ. [૯૫૪મુંડ દશ પ્રકારના છે. જેમકે શ્રોત્રેન્દ્રિયમુંડ યાવતું સ્પશેન્દ્રિયમુંડ, ક્રોધમુંડ યાવતું લોભમુંડ, સિરમુંડ. [૯૫૫-૫]સંખ્યાન-ગણિત દશ પ્રકારનો કહેલ છે-પરિકર્મ ગણિત-જોડ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આદિ, વ્યવહાર ગણિત-શ્રેણી વ્યવહાર આદિ. રજુગણિત-રજુ (રાજ) વડે જે ક્ષેત્રનું પ્રમાણ કરાય છે. રાશિગણિત- ધાન્ય વગેરેના પુંજને તોલા અથવા માપીને તેનું પ્રમાણ જણલું, કાલસવગણિત-કલા-અંશોનું સમીકરણ. ગુણાકાર ગણિત- સંખ્યાઓનો ગુણાકાર કરવો, વર્ગગણિત- સમાન સંખ્યાનો સમાન સંખ્યાથી ગુણાકાર કરવો, ઘનગણિત-સમાન સંખ્યાનો સમાન સંખ્યાથી બે વાર ગુણાકાર કરવો. જેમકે– બેનો ઘન આઠ, વર્ગ-વર્ગગણિત-વર્ગનો વર્ગથી ગુણાકાર કરવો જેમકે-બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ. આ વર્ગ-વર્ગ છે. કલ્પગણિત- કાષ્ઠનું કરવતથી છેદન કરી તેનું પરિણામ જાણવું. [૫૭-૯૫૮]પ્રત્યાખ્યાન દશ પ્રકારના છે. જેમકે અનાગત પ્રત્યાખ્યાન Page #163 -------------------------------------------------------------------------- ________________ - - - સ્થાન-૧૦ 377 -ભવિષ્યમાં તપ કરવાથી આચાયાદિની સેવામાં બાધા આવવાની સંભાવનાથવા પર પહેલાં જ તપ કરી લેવું, અતિક્રાન્તપ્રત્યાખ્યાન આચાર્યાદિની સેવામાં કોઈ પ્રકારની બાધા ન આવે. આ સંકલ્પથી જે તપ અતીતમાં નથી કર્યું તે તપનું વર્તમાનમાં કરવું કોટીસહિતપ્રત્યાખ્યાન-એક તપના અંતમાં બીજા તપને શરૂ કરવો, નિયંત્રિત પ્રત્યાખ્યાન-પહેલાથી આ નિશ્ચિત કરી લેવું કે કોઈ પણ પરિસ્થિતિ હોય, પરંતુ મને અમુક દિવસે અમુક તપ કરવો જ છે, સાગારપ્રત્યાખ્યાન- જે તપ આગાર સહિત કરાય તે, અનાગાપ્રત્યાખ્યાન- જે તપમાં કોઈ આગાર ન રખાય, પરિમાણકતપ્રત્યાખ્યાન-જે તપમાં દત્તિ, કવલ, ઘર અને ભિક્ષાનું પરિમાણ હોય, નિરવશેષપ્રત્યાખ્યાન-સર્વ પ્રકારના અશનાદિનો ત્યાગ કરવો, સાંકેતિકપ્રત્યાખ્યાન -અંગુષ્ઠ, મુઠ્ઠી આદિના. સંકેતથી પ્રત્યાખ્યાન કરવા, અદ્ધા પ્રત્યાખ્યાન-કાલવિભાગથી પ્રત્યાખ્યાન કરવા. [૯૫૯-૯૬૦|સમાચારી દસ પ્રકારની છે. જેમકે-ઈચ્છાકાર-સ્વેચ્છાપૂર્વક જે ક્રિયા કરાય અને તેના માટે ગુરુની આજ્ઞા લેવાય તે ઈચ્છાકાર, મિચ્છાકાર-મારા દુષ્કૃત્ય મિથ્યા થાય એ પ્રકારે કહેવું, તથાકાર-જે આપે કહ્યું તે તેમ જ છે'-યથાર્થ છે એમ ગુરૂ પ્રત્યે કહેવું આવયિકા-આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જતાં “વસ્સિયા’ એમ કહીને બહાર જવું. નૈછિકી-બહારથી આવ્યા પછી નિસહિયારું કહેવું. આપચ્છના પોતાના દરેક કાર્યો માટે ગુરુને પૂછવું. પ્રતિકૃચ્છા-પહેલા જે કાર્યને માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત ન થઈ હોઈ અને તે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યકતા હોય તો પુનઃ ગુરુ આજ્ઞા પ્રાપ્ત કરવી. છંદના- લાવેલી ભિક્ષામાંથી કોઈને કંઈ આવશ્યક હોય તો ‘લ્યો” એમ કહેવું, નિમંત્રણ હું આપના માટે આહારાદિ લાવું એ પ્રકારે ગુરુને પૂછવું. ઉપસંપદા-જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરી ગચ્છ છોડીને અન્ય સાધુના આશ્રમમાં રહેવું. ૯િ૬૧ભગવાન મહાવીરના સ્વપ્નો– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છબસ્થ કાલની અંતિમ રાત્રિમાં આ દશ મહાસ્વપ્નો જોઈને જાગૃત થયા હતા. જેમકે પ્રથમ સ્વપ્નમાં એક મહાભયંગર જાજ્વલ્યમાન તાડ જેટલા લાંબા પિશાચને પરાજિત કરેલ જોયો. બીજા સ્વપ્નમાં એક સફેદ પાંખવાળા મહાન પુરુષ-કોકીલને જોયો. ત્રીજા સ્વપ્નમાં એક મહાન ચિત્રવિચિત્ર પાંખવાળા પુરુષ કોકીલને જોયો. ચોથા સ્વપ્નમાં મહાન સર્વ રત્નમય ફૂલની માળાઓના એક યુગલને જોયું. પાંચમા સ્વપ્નમાં જોત ગાયોના એક સમૂહને જોયા. છઠ્ઠા સ્વપ્નમાં કમલ ફૂલોથી વ્યાપ્ત એક મહાન પદ્મ-સરોવરને જોયા. સાતમા સ્વપ્નમાં હજારો તરંગોથી વ્યાપ્ત મહાસાગરને પોતાની ભુજાઓથી તરેલો જોયો. આઠમાં સ્વપ્નમાં એક મહાન તેજસ્વી સૂર્યને જોયા. નવમાં સ્વપ્નમાં વૈદુર્યમણિવર્ણવાળા એક મહાન માનુષાંતર પર્વતને પોતાના આંતરડાથી પરિવેલિત જોયો દસમાં સ્વપ્નમાં મહાન મેરૂ પર્વતની ચૂલિકાપર સ્વયંને સિંહાસન પર બિરાજમાન જોઈને જાગૃત થયા. સ્વપ્નોનું ફળ. પ્રથમ સ્વપ્નમાં તાલ પિશાચને પરાજીત કરેલ જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીરે મોહનીય કર્મને સમૂળ નષ્ટ કરી દીધું. બીજા સ્વપ્નમાં સફેદ પાંખોવાળા પુસ્કોકીલને જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીર શુકલ ધ્યાનમાં રમણ Page #164 -------------------------------------------------------------------------- ________________ 378 ઠા. 10-961 કરી રહ્યા હતા. ત્રીજા સ્વપ્નમાં ચિત્રવિચિત્ર રંગની પાંખોવાળા પુસ્કોકીલને જોયાનું ફળ એ છે કે ભગવાન મહાવીર સ્વસમય અને પરસમયના પ્રતિપાદનથી ચિત્રવિચિત્ર દ્વાદશાંગરૂપ ગણિપિટકનું સામાન્ય કથન કરશે. વિશેષ કથન કરશે, પ્રરૂપણ કરશે, યુક્તિપૂર્વક ક્રિયાઓના સ્વરૂપનું દર્શન-નિદર્શન કરાવશે. જેમ કે આચારાંગ યાવતુ દષ્ટિવાદ. ચોથા સ્વપ્નમાં સર્વ રત્નમય માળાયુગલને જોવાનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર બે પ્રકારના ધર્મ કહેશે. જેમકે-આગારગમ અને અણગારધર્મ, પાંચમાં સ્વપ્નમાં સફેદ ગાયોના વર્ગને જોયાનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર ચાર પ્રકારના સંઘની સ્થાપના કરશે. જેમકે-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. - છઠ્ઠા સ્વપ્નમાં પદ્મસરોવરને જોવાનું ફળ આ છે કે શ્રમણ ભગવાન મહાવીર ચાર પ્રકારના દેવોનું પ્રતિપાદન કરશે. જેમકે-ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. સાતમા સ્વપ્નમાં સહસ્ત્રો તરંગોથી વ્યાપ્ત સાગરને ભુજાઓથી તરવાનું ફળ આ છે કે શ્રમણ ભગવાન મહાવીર અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળી ગતિરૂપ વિકટ ભવાટવીને પાર કરશે. આઠમાં સ્વપ્નમાં તેજસ્વી સૂર્યને જોવાનું ફળ એ છે કે શ્રમણ ભગવાન મહાવીર અનંતજ્ઞાન અનંતદર્શન પ્રાપ્ત કરશે. નવમાં સ્વપ્નમાં આંતરડાથી પરિવેષ્ટિત માનુષોત્તર પર્વતને જોવાનું ફળ એ છે કે આ લોકના દેવ મનુષ્ય અને અસુરોમાં શ્રમણ ભગવાન મહાવીરની કીતિ અને પ્રશંસા આ રીતે ફેલાશે કે શ્રમણ ભગવાન મહાવીર સર્વજ્ઞ સર્વદર્શી સર્વસંશયોચ્છેદક અને જગતવત્સલ છે. દસમાં સ્વપ્નમાં યુલિકા પર સ્વયં ને સિંહાસન પર બેઠેલા જોયાનું ફળ એ કે શ્રમણ ભગવાન મહાવીરદેવ મનુષ્યો અને અસુરોની પરિષદમાં કેવલી પ્રરૂપિત ધર્મનું સામાન્ય ફળથી કથન કરશે યાવત્ સમસ્ત નયોને યુક્તિપૂર્વક સમજાવશે. [૯૬૨-૯૬૩]સરાગ સમ્યગ્દર્શન દશ પ્રકારનું છે-નિસર્ગરૂચિ- જે બીજાનો ઉપદેશ સાંભળ્યાવિના સ્વમતિથી સર્વજ્ઞે કહેલા સિદ્ધાંતો પર શ્રદ્ધા કરે, ઉપદેશરૂચિ-જે બીજાના ઉપદેશથી સર્વજ્ઞ પ્રતિપાદિત સિદ્ધાંતો પર શ્રદ્ધા કરે, અજ્ઞાસ્ત્રચિ-આજ્ઞાથી સુત્ર-રુચિ થાય, સૂત્રરૂચિ-જે સૂત્ર-શાસ્ત્ર વાંચીને શ્રદ્ધા કરે, બીજરૂચિ- જે એક પદના. જ્ઞાનથી અનેક પદોને સમજી શ્રદ્ધા કરે, અભિગમરૂચિ જે શાસ્ત્રને અર્થ સહિત સમજી શ્રદ્ધા કરે, વિસ્તારરૂચિ- જે દ્રવ્ય અને તેના પર્યાયોને પ્રમાણ તથા નવ વડે વિસ્તારપૂર્વક સમજી શ્રદ્ધા કરે, ક્રિયારૂચિ-જે આચરણમાં રૂચિ રાખે. સંક્ષેપરૂચિ-જે સ્વમત અને પરમતમાં કુશળ ન હોય, પરંતુ જેની રૂચિ સંક્ષિપ્ત ત્રિપદીમાં હોય. ઘર્મરૂચિ-જે વસ્તુ સ્વભાવની અથવા શ્રુત ચારિત્રરૂપ જિનોક્ત ધર્મની શ્રદ્ધા કરે. ૯૬૪]સંજ્ઞા દશ પ્રકારની હોય છે. જેમકે-આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞા. ક્રોધસંજ્ઞા યાવત્ લોભસંજ્ઞા, લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા. [૯૬૫)નરયિકોમાં દશ પ્રકારની સંજ્ઞાઓ હોય છે. એ પ્રમાણે વૈમાનિક સુધી બધા દંડકોમાં દશ સંજ્ઞાઓ છે. નૈરયિક દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. જેમકે શીતવેદના, ઉષ્ણવેદના, સુધાવેદના, પિપાસાવેદના, કંડુવેદના, પરાધીનતા, ભય, શોક,રા, વ્યાધિ. Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ 379 9i66 દશ પદાર્થોને છદ્મસ્થ પૂર્ણ રૂપથી જાણતો નથી અને જોતો નથી. જેમકે ધમસ્તિકાય યાવતું વાયુ, આ પુરુષ જિન થશે કે નહીં, આ પુરુષ બધા દુખનો અંત કરશે કે નહીં. પૂર્વોકત પદાર્થો ને સર્વજ્ઞ સર્વદર્શ પૂર્ણ રૂપથી જાણે છે અને દેખે છે. ૯૬૭દશા દશ છે, જેમકે--કર્મવિપાકદશા, ઉપાસકદશા, અંતકતુદશા, અનુત્ત રોપપાતિકદ, આચારદશા, પ્રશ્નવ્યાકરણદશા, બંધદશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ઘદશા, સંક્ષેપિકદશા [૬૮]કર્મ વિપાકદશાના દશ અધ્યયનો છે. જેમકે-મૃગાપુત્ર, ગોત્રાસ, અંડ, શકટ, બ્રાહ્મણ, નંદિપેણ, સૌરિક, ઉદંબર, સહસોદાહ-આમરક, લિચ્છવીકુમાર. [૯૯-૭૦]ઉપાસકદશાના દશ અધ્યયનો છે, જેમકે-આનંદ, કામદેવ, યુલિનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, શકટાલપુત્ર, મહાશતક, નંદિની પિતા, (સાલિણી) પિતા. [૭૧-૯૭૨)અન્તકાદશાના દશ અધ્યયનો છે, જેમકે-નમિ. માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી ભગાલી, કિંકર્મ, પભ્રંક, અંબડપુત્ર. [૯૭૩-૭૪ોઅનત્તરોપપાતિકદશાના દશ અધ્યયનનો છે જેમકે- ઋષિદાસ. ધન્ના, સુનક્ષત્ર, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, તેતલી, દશર્ણિભદ્ર અતિમુક્ત. | [૯૭૫]આચારદશા ના દશ અધ્યયનનો છે. જેમકે- વીસ અસમાધિસ્થાન, એકવીસ શબલદોષ, તેત્રીસ અશાતના, આઠ ગણિસંપદા, દશ ચિત્તસમાધિસ્થાન, અગિયાર શ્રાવકપ્રતિમા, બાર ભિક્ષુપ્રતિમા, પર્યુષણ કલ્પ, ત્રીસ મોહનીય સ્થાન, આજાતિ સ્થાન, (સંપૂર્ઝન ગર્ભ અને ઉપપાતથી જન્મ સ્થાન) પ્રશ્નવ્યાકરણદશાના દશ અધ્યયનો છે. જેમકે ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષૌમિકપ્રશ્ન, કોમલપ્રશ્ન, આદર્શપ્રશ્ન, અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન. બંધદશાના દશ અધ્યયનો છે. જેમકે બંધ, મોક્ષ, દેવધિ, દશામંડ્રલિક, આચાર્યવિપ્રતિપતિ, ઉપાધ્યાયવિપ્રતિપતિ, ભાવના, વિમુક્તિ, શાશ્વત, કર્મ દ્વિગૃદ્ધિ- દશા- ના દશ અધ્યયનનો છે. જેમકે-વાત, વિવાત, ઉપપાત, સુક્ષેત્ર કૃષ્ણ, બેતાલીસ સ્વપ્ન. ત્રીસ મહાસ્વપ્ન,બહોતેર સ્વપ્ન, હાર, રામ, ગુપ્ત. દીર્ધદશાના દશ અધ્યયનો છે, જેમકે- ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વિપ સમુદ્રોપપત્તિ,બહુપત્રિકા,મંદર,સ્થવિર સંભૂતિવિજય,સ્થવિર પવ,ઉચ્છવાસ નિશ્વાસ. સંક્ષેપિકદશાના દશ અધ્યયનો ફુલ્લિકા- વિમાન પ્રવિભક્તિ, મહતવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગ-ચૂલિક, વિવાહ- ચૂલિકા, અરુણોપપાત, વરુણોપપાત, ગરુડપપાત વેલંધરોપપાત, વૈશ્રમણોપરાત. [૭]દસસાગરોપમ ક્રોડાકોડી પ્રમાણ ઉત્સર્પિણી કાલ હોય છે. દસ સાગરોપમ ક્રોડાકોડી પ્રમાણ અવસર્પિણી કાલ હોય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ 380 ઠા. 10-977 ૯િ૭૭નૈરયિક દસ પ્રકારના છે. અનંતરોપપન્ક, પરંપરોપન્નક, અનંતરાવગાઢ, પરંપરાહારક, અનંતરાયપ્તિ, પરંપરાપયપ્તિચરમ, અચરમ. આ પ્રમાણે વૈમાનિક સુધી બધા દસ પ્રકારના છે. ચોથી પંકજભા ગૃથ્વીમાં દસ લાખ નારકાવાસ છે, રપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની જધન્ય સ્થિતિ દસહજાર વર્ષની છે. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અસુરકુમારોની જધન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી દશ હજાર વર્ષની સ્થિતિ કહેવી. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ હજાર વર્ષની છે. બ્રહ્મલોક કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. [૯૭૮|દસ કારણોથી જીવ આગામી ભવમાં ભદ્રકારક કર્મ કરે છે, જેમકે અનિદાનતા-ધમચિરણના ફલની અભિલાષા ન કરવી, દષ્ટિ સંપન્નતા-સમ્યગ્દષ્ટિ થવું, યોગવાહિતા-તપનું અનુષ્ઠાન કરવું. ક્ષમા-ક્ષમાં ધારણ કરવાથી, જિતેન્દ્રિયતાઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો, અમાયિતા-કપટરહિતતા. અપાર્થસ્થતા- શિથિલાચારી ન થવું. સુબ્રમણ્ય-સુસાધુતા, પ્રવચનવાત્સલ્ય- દ્વાદશાંગ અથવા સંઘનું હિત કરવું. પ્રવચનોભાવના-પ્રવચનની પ્રભાવના કરવી. ૯૭૯ીઆશંસા પ્રયોગ (નિયાણું) દશ પ્રકારે કહેલું છે. જેમકે- આલોક -આશંસા પ્રયોગ- જેમ હું મારા તપના પ્રભાવથી ચક્રવર્તી આદિ થાઉં. પરલોક-આશંસા પ્રયોગ- જેમ હું મારા તપના પ્રભાવથી ઈન્દ્ર અથવા મહર્વિક દેવ બનું. ઉભયલોક-આશંસા પ્રયોગ-જેમ હું મારા તપના પ્રભાવથી આ ભવમાં ચક્રવર્તી બનું અને પરભવમાં ઈન્દ્ર બનું. જીવિત-આશંસા પ્રયોગ- હું લાંબા કાળ સુધી જીવું. મરણ -આશંસા પ્રયોગ-મારું મૃત્યુ જલ્દી થાય. કામ-આશંસા પ્રયોગ-મનોજ્ઞ શબ્દ આદિ મને પ્રાપ્ત થાઓ. ભોગ-આશંસા પ્રયોગ-મનોજ્ઞ ગંધ આદિ મને પ્રાપ્ત થાઓ. લાભઆશંસા પ્રયોગ-કીતિ આદિ પ્રાપ્ત થાઓ. પૂજા આશંસા પ્રયોગ-પુષ્પાદિથી મારી પૂજા થાઓ. સત્કાર- આશંસા પ્રયોગ- શ્રેષ્ઠ વસ્ત્રાદિથી મારો સત્કાર થાઓ. [૯૮૦]ધર્મ દશ પ્રકારના છે. યથા ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, પાખંડધર્મ, કુલધર્મ, ગણધર્મ, સંઘધર્મ, મૃતધર્મ, ચારિત્રધર્મ, અસ્તિકાયધર્મ. 9i81 સ્થવિર દશ પ્રકારના છે, જેમકે ગ્રામસ્થવિર, નગરસ્થવિર, રાષ્ટવિર, પ્રશાસ્તૃસ્થવિર, સંઘસ્થવિર, જાતિસ્થવિર, શ્રુતસ્થવિર, પયયસ્થવિર, ૯૮૨]પુત્ર દશ પ્રકારના છે. જેમકે- આત્મજ-પિતાથી ઉત્પન્ન ક્ષેત્રજ-માતાથી ઉત્પન પરંતુ પિતાના વીર્યથી ઉત્પન્ન ન થઈને અન્ય પુરુષના વીર્યથી ઉત્પન્ન દત્તકગોદમાં લીધેલ પુત્ર, વિનયિત શિષ્ય-જેને ભણાવેલ હોય તે, ઓરસ-જેના પર પુત્ર જેવો ભાવ હોય મૌખર-કોઈને પ્રસન્ન રાખવાને માટે પોતાને તેનો પુત્ર કહેનાર. શૌડીરશૌર્યથી સૂરને વશ કરી પુત્રપણે સ્વીકારાય છે. સંવર્ધિત-પાલન પોષણ કરી કોઈ અનાથ બાળકને મોટો કરાય છે. ઔપયાચિતક-દેવતાની આરાધનાથી ઉત્પન્ન પુત્ર. ધમન્તવાસી- ધમરાધના માટે સમીપ રહેવા વાળો. Page #167 -------------------------------------------------------------------------- ________________ - - - - - - સ્થાન-૧૦: 281 ૯િ૮૩)કેવળમાં દશ ઉત્કૃષ્ટ ગુણો હોય છે. જેમકે-ઉત્કૃષ્ટ જ્ઞાન, ઉત્કૃષ્ટ દર્શન, ઉત્કૃષ્ટ ચારિત્ર, ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટ વીર્ય, ઉત્કૃષ્ટ ક્ષમા, ઉત્કૃષ્ટ નિલભતા, ઉત્કૃષ્ટ સરલતા, ઉત્કૃષ્ટ કોમળતા, ઉત્કૃષ્ટ લઘુતા. [૯૮૪(સમય (મનુષ્ય) ક્ષેત્રમાં દશ કુરૂક્ષેત્રો કહેલા છે. જેમકે– પાંચ દેવકર અને પાંચ ઉત્તરકુર. આ દશ કુરૂ ક્ષેત્રમાં દશ મહાવૃક્ષો છે. જેમકે-જંબુ, સુદર્શન, ઘાતકી વૃક્ષ મહાઘાતકી વૃક્ષ, પા વૃક્ષ, મહાપદ્મ વૃક્ષ, કૂટશાલ્મલી વૃક્ષ. આ દશ કુરૂ ક્ષેત્રોમાં દશ મહર્વિક દેવો રહે છે. જેમકે જંબુદ્વીપનો અધિપતિ દેવ અનાહત, સુદર્શન, પ્રિયદર્શન, પુંડરીક, મહાપુંડરીક, પાંચ ગરૂડ (વેણુદેવ) છે. [૮૫]પૂર્ણ દુષમ કાળ દશ લક્ષણીથી જણાય છે જેમકે- અકાલ માં વષ થાય. કાલ વષન થાય, અસાધુની પૂજા થાય, સાધુની પૂજા ન થાય, માતા-પિતાનો વિનય ન કરાય, અમનોજ્ઞ શબ્દ યાવત્ સ્પર્શ ઉત્પન્ન થાય. [૯૮૬-૯૮૭]પૂર્ણ સુષમકાળ દશ કારણોથી જણાય છે, જેમકે– અકાલમાં વર્ષ ન થાય શેષ પહેલા કહેલથી વિપરીત યાવતુ મનોજ્ઞ સ્પર્શ. સુષમ સયમ કાલમાં દશ કલ્પવૃક્ષ યુગલિયાઓને ઉપભોગને માટે પ્રાપ્ત થાય છે. મત્તાંગક-સ્વાદિષ્ટ પેય ની પૂર્તિ કરનાર. ભૂતાંગ અનેક પ્રકારના ભાજનોની પૂર્તિ કરનાર. ત્યાંગ -વાજિંત્રોને આપનાર. દીપાંગ-સૂર્યના અભાવમાં દીપકની જેમ પ્રકાશ આપનાર. જ્યોતિરંગ- સૂર્ય અને ચંદ્રની સમાન પ્રકાશ દેવાવાળા. ચિત્રાંગવિચિત્ર પુષ્પમાલાઓ દેવાવાળા. ચિત્રસાંગ- વિવિધ પ્રકારના ભોજન દેવાવાળા. મયંગ-મણિ રત્ન આદિ દેવાવાળા. ગૃહાકાર-ઘરની સમાન સ્થાન દેવાવાળા. અનગ્ન- વસ્ત્રાદિની પૂર્તિ કરવાવાળા. [૯૮૮-૯૮૯]જબૂદીપના ભરત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકર થયા જેમકે શતંજલ, શતાયુ, અનંતસેન અમિતસેન, તર્કસેન, ભીમસેન, મહાભીમસેન, દઢરથ, દશરથ, શતરથ. ૯૯૦]જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આગમી ઉત્સર્પિણીમાં દશ કુલકર થશે. જેમકે સીમંકર, સીમંધર, ક્ષેમકર, ક્ષેમંધર, વિમલવાહન, સંમતિ. પ્રતિકૃત, દઢધનુ, દશધન, શતધનું. ૯િ૯૧)જંબુદ્વીપના મેરૂપર્વતથી પૂર્વમાં શીતા મહાનદીના બન્ને કિનારા પર દશ વક્ષસ્કાર પર્વતો છે. જેમકે માલ્યવન્ત, ચિત્રકૂટ, વિચિત્રકુટ, બ્રહ્મકૂટ, વાવ, સોમનસ. જંબુદ્વીપના મેરૂપર્વતથી પશ્ચિમમાં શીતોદા મહાનદીના બન્ને કિનારા પર દશ વક્ષસ્કાર પર્વતો છે. જેમકે-વિદ્યુતપ્રભ યાવતુ ગંધમાદન. આ પ્રમાણે ધાતકી ખંડ દ્વીપમાં પૂર્વધમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો છે. યાવતુ–પુષ્કરવર દ્વીપાધના પશ્ચિમાધમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો છે. [૯૯રદશ કલ્ય દિવલોક) ઈન્દ્રવડે અધિષ્ઠિત છે. સૌધર્મ યાવતુ સહસ્ત્રાર, પ્રાણત, અય્યત. આ દશ દેવલોકને વિશે દશ ઈન્દ્રો છે. જેમકે- શકેન્દ્ર, ઈશાનેન્દ્ર, યાવત અવ્યયુકેન્દ્ર. આ દશ ઈન્દ્રોના દશ પારિવાનિક વિમાન છે. જેમકે–પાલક, પુષ્પક રાવતું વિમલવર, સર્વતોભદ્ર. Page #168 -------------------------------------------------------------------------- ________________ 382 ઠાસ-૧૦-૯૯૩ ૯િ૯૩દશમિકા ભિક્ષુ પ્રતિમાની એક સો દિવસથી અને પપ૦ ભિક્ષાદત્તિથી સૂત્રાનુસાર યાવતું આરાધના થાય છે. દિ૯૪]સંસારી જીવ દશ પ્રકારના છે. જેમકે–પ્રથમસમયઉત્પન્ન એકેન્દ્રિય, અપ્રથમ સમયોત્પન્ન એકેન્દ્રિય. યાવતુ અપ્રથમ સમયોત્પન્ન પંચેન્દ્રિય. સર્વ જીવ દશ પ્રકારના છે. જેમકે–પૃથ્વીકાય યાવતું વનસ્પતિકાય, બેઈન્દ્રિય યાવતું પંચેન્દ્રિય અને અનિન્દ્રિય (સિદ્ધ). સર્વ જીવ દશ પ્રકારના છે. જેમકે- પ્રથમ સમયોત્પન્ન નૈરયિક, અપ્રથમ સમયોત્પન્ન નૈરયિક, યાવતુ અપ્રથમ સમયોત્પન્ન દેવ, પ્રથમ સમયોત્પન્ન સિદ્ધ, અપ્રથમ સમયોત્પન્ન સિદ્ધ. [૯૫-૯૯૬સો વર્ષની આયુષ્યવાળા પુરૂષની દસ દશા કહેલી છે. જેમકેબાલદશા-જેમાં સુખદુઃખનું વિશેષ જાણપણું ન હોય. ક્રિીડા દશા-જેમા ક્રિીડા કરવાનું વિશેષ મન હોય. મંદ દશા-જેમાં ભોગમાં જ રતિ હોય પરંતુ વિશેષ બલ બુદ્ધિપૂર્વક કાર્ય કરી શકે નહીં. બલ દશા-જે અવસ્થામાં બળવાન હોય-બળપૂર્વક કાર્ય કરી શકે. પ્રજ્ઞા દશા-જેમાં ઈચ્છિત અર્થ કરવાની બુદ્ધિ હોય. હાયની દશા-જેમાં પુરૂષ કામથી વિરકત. થાય અને ઈન્દ્રિઓના બળની હાનિ થાય. પ્રપંચા દશા-જેમાં ચીકણા શ્લેષ્માદિ નીકળે અને ખાંસી પ્રમુખ ઉપદ્રવ હોય. પ્રાગુભારાદશા-જેમાં વૃદ્ધાવસ્થાના ભારથી ગાત્ર સંકુચિત થઈ જાય. મુમુખી દશા જેમાં જરાવડે અતિશય પીડાવાથી જીવવાની પણ ઈચ્છા ન હોય. શયની દશા જે દશામાં સૂતો રહે છે અને દુઃખીત હોય છે. ૯િ૯૭ીતણ વનસ્પતિકાય દસ પ્રકારના છે. જેમકે-મૂલ, કંદ, અંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફલ, બીજ. [૯૯૮]વિદ્યાધરોની શ્રેણીઓ ચારે તરફથી દસ-દસ યોજન પહોળી છે. અભિયોગિક દેવોની શ્રેણીઓ ચારે તરફથી દસ-દસ યોજન પહોળી છે. [૯૯૯]રૈવેયક દેવોના વિમાન દસ યોજન ઊંચા છે. [૧૦૦dદશ કારણોથી તેજોલેશ્યા સહિત વર્તતા અનાર્યને સાધુ ભસ્મિભૂત કરે. જેમકે–તેજલેશ્યા લબ્ધિયુક્ત શ્રમણ-બ્રાહ્મણની જો કોઈ અશાતના કરે તો તે અશાતના કરવાવાળા પર કુપિત થઈને તેજલેશ્યા છોડે છે. તેથી પીડિત થઈને તે ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે શ્રમણ-બ્રાહ્મણની અશાતના થતી જોઈને કોઈ દેવતા કુપિત થાય છે. અને તેજલેગ્યા છોડીને અશાતના કરવાવાળાને ભસ્મ કરે છે. આ પ્રમાણે શ્રમણ-બ્રાહ્મણની અશાતના કરવાવાળાને દેવતા અને શ્રમણ-બ્રાહ્મણ એક સાથે તેજોશલેશ્યા છોડીને ભસ્મ કરે છે. આ પ્રમાણે જ્યારે તેજલેશ્યા છોડે છે તો આશાતના કરવાવાળાના શરીરમાં ફોડા પડી જાય છે તે ફોડાના ફૂટી જવા પર તે ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે દેવતા અને શ્રમણ-બ્રાહ્મણ એક સાથે તેજલેશ્યા છોડે છે તો આશા તના કરવાવાળા એ પ્રમાણે (પૂર્વવતુ) ભસ્મ થઈ જાય છે. એ પ્રમાણે શ્રમણ-બ્રાહ્મણ જ્યારે તેલેશ્યા છોડે છે તો આશાતના કરવાવાળાને શરીર પર ફોડા પડી ફૂટી જાય છે. પછી નાના નાના ફોડા ઉત્પન્ન થઈને તે પણ ફૂટી જાય છે ત્યારે તે ભસ્મ થઈ જાય છે. આ પ્રમાણે દેવતા જ્યારે તેજોવેશ્યા છોડે છે તો આશાતના કરવાવાળા પૂર્વવત્ ભસ્મ થાય છે. આ Page #169 -------------------------------------------------------------------------- ________________ સ્થાન-૧૦ 383 પ્રમાણે દેવતા અને શ્રમણ બ્રાહ્મણ બને જ્યારે એકી સાથે તેજલેશ્યા છોડે છે ત્યારે આશાતના કરવા વાળો (પૂર્વવતુ) ભસ્મ થઈ જાય છે. કોઈ તેજલેશ્યાવાળો માણસ શ્રમણની આશાતના કરવા માટે તેના પર તે લેશ્યા છોડે છે તે તેજલેશ્યા તેનું કંઈ પણ, પણ અનર્થ કરી શકતી નથી. તે તેજલેશ્યા આમથી તેમ ઉંચી-નીચી થાય છે અને તે શ્રમણની પ્રદક્ષિણા કરીને આકાશમાં ઉછળે છે અને તેજલેશ્યા છોડવાવાળાની તરફ ફરી તેને જ ભસ્મ કરે છે. જે પ્રમાણે ગોશાલકની તેજોલેશ્યાથી ગોશાલક જ મય. [૧૦૦૧-૧૦૦૩]દશ અચ્છેરાઓ (આશ્ચર્યભૂત બનાવો આ હૂંડાવસર્પિણી. કાલમાં થયા જેમકે-ઉપસર્ગ-ભગવાન મહાવીરને કેવળ અવસ્થામાં પણ ગોશાલકે ઉપસર્ગ કયો. ગર્ભહરણ- હરિણગમેષી દેવે ભગવાન મહાવીરના ગર્ભને દેવાનંદાની કુક્ષિથી લઈને ત્રિશલા માતાની કુક્ષિમાં સ્થાપિત કર્યો. સ્ત્રીતીર્થકર-ભગવાન મલ્લીનાથ સ્ત્રીલિંગ માં તીર્થકર થયા. અભાવિત પરિષદા- કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી ભગવાન મહાવીરની દેશના નિષ્કલ ગઈ. કોઈએ ધર્મનો સ્વીકાર કર્યો નહીં. કૃષ્ણનું અપરકંકા ગમન-કૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને લાવવા માટે ધાતકી ખંડદ્વીપની અપરકંકા નગરીએ જવું. ચંદ્ર-સૂર્યનું આગમન-કૌશામ્બી નગરીમાં ભગવાન મહાવીરની વંદનાને માટે શાશ્વત વિમન સહિત ચન્દ્ર-સૂર્ય આવ્યા. હરિવંશ કુલોત્પત્તિ-હરિવર્ષ ક્ષેત્રના યુગભિમાનું નિરૂપક્રમ આયુ ઘટયું અને તેની નરકમાં ઉત્પત્તિ થઈ. ચમરો- ત્પાત-ચમરેન્દ્ર સૌધર્મ દેવલોકમાં ગયો. એક સો આઠ સિદ્ધ-ઉત્કૃષ્ટ અવગાહના-વાળા એક સમયમાં એક સો આઠ સિદ્ધ થયા. અસંયત પૂજા આરંભ અને પરિગ્રહના ધારણ કરવાવાળા બ્રાહ્મણોની સાધુઓની સમાન પૂજા થઈ. 1004] આ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ દસ સો (એક હજાર યોજન વજકાંડ દસ સો (એક હજાર) યોજન પહોળો છે. આ રત્નપ્રભા પૃથ્વીનો વજકાંડ દસ સો (એક હજાર) યોજન પહોળો છે. એ પ્રમાણે વૈર્યકાંડ, લોહિતાક્ષકાંડ, મસારગલ્લ કાંડ, હંસગર્ભ કાંડ, પુલક કાંડ, સૌગંધિત કાંડ, જ્યોતિરસ કાંડ, અંજન કાંડ, અંજન પુલક કાંડ, રજત કાંડ, જાતરૂપ કાંડ, અંક કાંડ, સ્ફટિક કાંડ, રિષ્ટ કાંડ, આ બધા રત્ન કાંડની સમાન દસ સો (એક હજાર) યોજન પહોળા છે. [૧૦૦૫]બધા દ્વીપ-સમુદ્રો દસ સો (એક હજાર યોજન ઊંડા છે. બધા મહાદ્રહ દસ યોજન ઊંડા છે. દરેક સલિલ કુંડ દસ યોજન ઊંડા છે. શીતા અને શીતોદા નદીના મૂળમુખ દસ-દસ યોજન ઊંડા છે. 100%ii કત્તિકા નક્ષત્ર ચંદ્રના સર્વ બાહ્યમંડલથી દસમાં મંડલમાં ભ્રમણ કરે છે. અનુરાધા નક્ષત્ર ચંદ્રના સર્વ આત્યંતર મંડલથી દસમાં મંડલમાં ભ્રમણ કરે છે. [1007-1008] ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની દસ લાખ કુલ કોડી છે. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયોની દસ લાખ કુલ કોડી છે. ૧૦૧૦]દસ સ્થાનોમાં બદ્ધ પુદ્ગલ, જીવોએ પાપ કર્મ રૂપમાં ગ્રહણ ક્યાં છે, ગ્રહણ કરે છે અને ગ્રહણ કરશે, જેમકે પ્રથમ સમયોન એકન્દ્રિય વડે નિવર્તિત Page #170 -------------------------------------------------------------------------- ________________ 384 ઠા-૧૧-૨૦૧૦ વાવતુ અપ્રથમ સમયોત્પન્ન પંચેન્દ્રિય વડે નિવર્તિત પુદ્ગલ જીવોએ પાપકર્મ રૂપમાં ગ્રહણ કર્યા છે, ગ્રહણ કરે છે અને ગ્રહણ કરશે. એ પ્રમાણે ચયઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ વિકલ્પ કહેવા જોઈએ. દસ પ્રદેશ સ્કંધો અનંત છે. દસ પ્રદેશાવગાઢ પુદ્ગલો અનંત છે. દસ સમયની સ્થિતિવાળા પુદ્ગલ અનંત છે. દસ ગુણ કાળા પુદ્ગલો અનંત છે. આ પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યાવતુ દસ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંત છે. સાન-૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ 3 | ઠાણે-ગુર્જરછાયાપૂર્ણ ત્રીજુ અંગસૂત્ર ગુર્જરછાયાપૂર્ણ Page #171 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杂杂杂杂杂杂杂杂次 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા 1-281$K h13 H1c1760