SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 276 -41287 નાકુમાર-રાજ ભૂતાનંદના કલપાલ લોકપાલની ચાર અગ્નમહિષીઓ છે. જેમકેસુનન્દા, સુભદ્રા, સુજતા સુમના. એ પ્રમાણે વાવતું- શૈલપાલની અગ્રમહિષીઓ જાણવી જોઇએ. જેમ ઘરણેન્દ્રના લોકપાલોની અઝમહિષીઓ છે. એ પ્રમાણે દક્ષિણદિશાના લોકપાલોની યાવતું- ઘોષ નામના ઈન્દ્રના લોકપાલોની અઝમહિ- પીઓ જાણવી. જે રીતે ભૂતાનંદના અગ્રમહિષીઓનું કથન કર્યું તે પ્રમાણે ઉત્તરના બધા ઈન્દ્રસ્થાવતું મહાઘોષ નામના ઇન્દ્રના લોકપાલોની અઝમહિષીઓ સમજવી. પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની ચાર અઝમહિષીઓ છે, જેમ કે- કમલા, કમલપ્રભા, ઉત્પલા અને સુદર્શના. એ પ્રમાણે મહાકાલની પણ જાણવી. ભૂતેન્દ્ર ભૂતરાજ સુરૂપની ચાર અઝમહિષીઓ છે, જેમ કે- રૂપવતી, બહુરૂપા સુરૂપા અને સુભગા. એ પ્રમાણે પ્રતિરૂપની જાણવી. યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની ચાર અગ્નમહિષીઓ છે. જેમ કે- પુત્રા. બહુપુત્રા, ઉત્તમ, અને તારકા. એ પ્રમાણે યક્ષેન્દ્ર મણીભદ્રની પણ જાણવી. રાક્ષસેન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અઝમહિષીઓ છે. તેમના નામ-પા, વસુમતિ, કનક, રત્નપ્રભા. એ પ્રમાણે રાક્ષસેન્દ્ર મહાભીમની પણ ચાર અઝમહિષી જાણવી. કિનારે કિન્નરની ચાર અઝમહિષીઓ છે. તેમનાં નામ-વહિંસા, કેતુમતી, રતિસેના, અને રતિપ્રભા, એ પ્રમાણે કિન્નરેન્દ્ર ઝિંપુરુષની જાણવી. કિંજુસુપેન્દ્ર ઝિંપુરુષરાજ સત્યુરુષની ચાર ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ- રોહિણી નવમિકા, લી, અને પુષ્પાવતી. એ પ્રમાણે કિંપુરૂષેન્દ્ર મહાપુરૂષની જાણવી. મહોગેન્દ્ર મહોરગરાજ અતિકાયની ચાર અઝમહિષીઓ છે. તેમનાં નામ-ભુજગા. ભુજગાવતી, મહાકચ્છા, અને ટા, એ પ્રમાણે મહાકાયની અગ્નમહિષીઓ પણ એ જ નામની જાણવી. ગંધર્વેન્દ્ર ગંધર્વરાજ ગીતરતિની ચાર અઝમહિષીઓ છે. તેમનાં નામ-સુઘોષા, વિમલા, સુસ્વરા, ને સરસ્વતી. એ પ્રમાણે ગીતયશની પણ જાણવી. જ્યોતિષ્કન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામચન્દ્રપ્રભા, જ્યોત્સનાભાં અચિમાલી, અને પ્રભંકરા. સૂર્યની ચાર અગ્ર- મહિષીઓ છે. - સૂર્યપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી, અને પ્રભંકરા. અંગારક નામના મહાગ્રહની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામવિજ્યા, વૈજયંતી જયંતી અને અપરાજિતા. એવી રીતે બધા મહાગ્રહોની, યાવતુ ભાવકેતુ નામના છેલ્લા ગ્રહની ચાર અગ્રમહિષીઓ છે. દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજાની ચાર અગ્રમહીવીઓ છે-રોહિણી, મદના, ચિત્રા અને સોમા એ પ્રમાણે વૈશ્રવણ સુધી જાણવું. દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રના લોકપાલ સોમ મહારાજની ચાર અગ્રમહિષીઓ છે પૃથિવી, રાની, રજની અને વિદ્યુત, એ પ્રમાણે શેષ લોકપાલોની યાવતું વરુણ સુધી જાણવું. [288] ગોરસ વિકૃતિઓ ચાર છે દૂધ, દહીં, ઘી, માખણ, સ્નિગ્ધ વિકૃતિઓ ચાર છે- તેલ, ઘી, ચરબી, માખણ મહા વિકૃતિઓ ચાર છે- મધ, માંસ, મધ, માખણ. [28] કૂટાગાર ગૃહ ચાર પ્રકારના છે. કોઈ કૂટાગાર ગુપ્ત પ્રકાથી આવૃત અને ગુપ્ત દ્વારવાળું હોય છે. કોઇ કૂટાગાર ગુપ્ત-પ્રકારરથી આવૃત પરંતુ અગુપ્ત દ્વારવાળુ હોય છે. કોઈ કૂટાગાર અગુપ્તપ્રકારથી રહિત છે પરંતુ ગુપ્ત દ્વારવાળું હોય છે. કોઈ કૂટાગારઅગુપ્તપ્રકારથી રહિત છે અને અગુપ્ત ધારવાળું હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, એક પુરૂષ ગુપ્ત છે અને ગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ ગુપ્ત છે પરંતુ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy