SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-૧ 277 અગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ અગુપ્ત છે પરંતુ ગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ અગુપ્ત છે અને અગુપ્તેન્દ્રિ છે. કૂટાગોર શાલા- ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે- કોઈ શાલાગુપ્ત છે, એટલે પ્રકારાદિથી આવૃત્ત છે અને ગુપ્ત દ્વારવાળી છે. કોઇ શાલા ગુપ્ત છે. પરંતુ ગુપ્તદ્વાર વાળી નથી. કોઈ શાલા અગુપ્ત છે. પ્રાંકારાદિથી આવૃત નથી અને ગુપ્ત દ્વારવાળી પણ નથી. આ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રીઓ કહેલી છે. એ આ પ્રમાણે- એક ગુપ્તા એટલે વસ્ત્રાવૃતા છે અને ગુપ્તક્રિયા છે. એક ગુપ્ત છે. પરંતુ ગુતેન્દ્રિયા નથી. એક અગુપ્તા છે વસ્ત્રાદિથી અનાવૃત છે. પરંતુ ગુપ્તક્રિયા છે. એક અગુપ્તા છે- છે. પરંતુ ગુપ્તક્રિયા છે. એક અગુપ્તા છે- અને અગુપ્તદ્રિય છે. [29] અવગાહના ચાર પ્રકારની કહેલ છે. દ્રવ્ય ગ્રાહના ક્ષેત્રાવગાહના કાલાવગાહના ભાવાવગાહના [291] ચાર પ્રજ્ઞપ્તિઓને અંગબાહ્ય કહી છે. જેમ કે ચંદ્રપ્રજ્ઞતિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જબૂદીપ પ્રજ્ઞપ્તિ દ્વિીપસાગર પ્રજ્ઞપ્તિ સ્થાનઃ૪-ઉદેસો ૧નીમુનિ દીપરત્નસાગરે કરેલગુરછાયાપૂર્ણ ( ઉદેસ૨) રિત્રો પ્રતિસંલીન (કષાયનો નિરધ કરવાવાળા) પુરુષ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે ક્રોધપ્રતિસલીન, માનપ્રતિસલીન, માયાપ્રતિસંલીન લોભપ્રતિસલીન. અપ્રતિસલીન પુરૂષ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે ક્રોધ અપ્રતિસલીન, માન અપ્રતિસલીન, માયાઅપ્રતિસલીન, લોભપ્રતિસંલિન છે. પ્રતિસલીન પુરુષવર્ગ ચાર પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે- મનપ્રતિસંલીન, વચન પ્રતિસંલીન, કાયપ્રતિસંલીન ઈન્દ્રિયપ્રતિસંલીન. અપ્રતિસલીન પુરુષ વર્ગ ચાર પ્રકારના છે મનઅપ્રતિસલીન વચનઅપ્રતિસલીન, કાયઅપ્રતિસસલીન, ઈન્દ્રિયઅપ્રતિસલીન, 27 ચાર પ્રકારના પુરુષો કહેલા છે. તે આ પ્રમાણે- કોઈ પુરુષ બાહ્યવૃત્તિથી દીન અને આત્યંતર વૃત્તિથી પણ દીન અથવા પહેલા દીન અને પછી દીન કોઈ બાહ્યવૃતિથી દીન પણ આવ્યંતર વૃતિથી અદીન અથવા પહેલા દીન. પછી અદીન એક બાહ્યવૃતિથી અદીન અને અંતરવૃતિથી દીન અથવા પહેલા અદીન પછી દીનવ એક બાહ્યવૃત્તિથી અદીન અને અંતરવૃત્તિથી અદીન અથવા પહેલા પણ અદીન. અને પછી પણ અદન. ચાર પ્રકારના પુરુષવર્ગ છે. એક પુરુષ શરીરથી રાંકડા જેવો અને અંતરવૃત્તિથી પણ દીન-કાયર. એક પુરુષ બાહ્ય વૃત્તિથી દીન પણ, આંતર વૃત્તિથી અદીનહિમતવાળો. એક પુરુષ અદીન-પુષ્ટ અને અંતરંગ પરિણામથી-દીન-કાયર, એક શરીરથી અદીન-મજબૂત અને અંતરંગ પરિણામથી અદીન-શૂરવીર ? ચાર પ્રકારના પુરુષવર્ગ છે H કોઈ પુરુષ શરીરથી દીન અને મલિન વસ્ત્રાદિથી દીન- કોઈ એક શરીરથી દીન પણ વસ્ત્રાદિથી અદીન-રૂપવાળો. કોઈ એક શરીરથી અદીન પણ મલીન વસ્ત્રાદિ વડે દીનરૂપવાળો કોઈ એક શરીરથી અદીન-પુષ્ટ અને શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે અદીન રૂ૫વાળો. ચાર પ્રકારના પુરુષવર્ગ છે : એક શરીરથી દીન અને મનથી પણ દીન છે. એક શરીરથી દીન પણ મનથી અદીન છે. એક શરીરથી અદીન પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy