SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૨, ઉદેસી-૩ 239 હરિકાન્તા. એ પ્રમાણે નિષધ વર્ષઘર પર્વતનાં તિગિચ્છદ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે, તેનાં નામ-હરિતા અને શીતોદા. જમ્બુદ્વીપવતી મેરૂ પર્વતથી ઉત્તરમાં નીલવાન વર્ષઘર પર્વતના કેસરીદ્રહમાંથી બે મહાનદિઓ પ્રવાહિત થાય છે. તેના નામ શીતા અને નારીકાંતા. એ પ્રમાણે રુકિમ વર્ષઘર પર્વતનાં મહાપુન્ડરીક દ્રહમાંથી બે મહાનદીઓ પ્રવાહિત હોય છે. તેના નામ-નરકાન્તા અને રુ...કુલા જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણ ભરતક્ષેત્રમાં બે પ્રપાદ્રહ છે. જે અતિ સમાન છે યાવતું તેના નામ ગંગાપ્રપાતદ્ધહ અને સિક્યુપ્રપાતદ્રહ એ પ્રમાણે હૈમવત વર્ષમાં બે પ્રપાતદ્રહ છે જે બહુ સમાન છે યાવતુ તેના નામ રોહિતપ્રપાત દ્રહ અને સિક્યુપ્રપાત કહ. એ પ્રમાણે હૈમવત વર્ષમાં બે પ્રપાતદ્રહ છે. જે બહુમાન છે યાવત તેનાં નામ રોહિતપ્રપાતદ્રહ અને રોહિમાંશપ્રપાદ્રહ જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં મહાવિદેહ વર્ષમાં બે પ્રપાતદ્રહ છે જે અતિસમાન છે- યાવતુ તેનાં નામ શીતપ્રપાત દ્રહ અને શીતોપદાપ્રપાત, દ્રહ. જમ્બુદ્વીપવત મેરૂ પર્વતથી ઉત્તરમાં રમ્યફ વર્ષમાં બે પ્રપાતદ્રહ છે તે અતિ સમાન છે. યાવતું તેનાં નામ નરકાંતપ્રપાત અને નારીકાત્તાપ્રપાતદ્રહ. આ પ્રમાણે હેરવતમાં બે પ્રપાત દ્રહ છે. તેના નામ- સુવર્ણજ્ય પ્રપાત દ્રહ અને રૂ...કુલ પ્રપાત દ્રહ. જબૂદ્વીપવર્તી મેરૂ પર્વતથી ઉત્તરમાં ઐરાવત ક્ષેત્રમાં બે પ્રપાત કહે છે. તે અતિસમાન છે યાવતુ તેના નામ-રક્તપ્રપાત કહ અને રક્તાવતી પ્રપાત દ્રહ. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતથી દક્ષિણમાં ભરત વર્ષમાં બે મહાનદીઓ છે, જે અતિસમાન છે. યાવતુ તેના નામ-ગંગા અને સિધુ. આ પ્રમાણે જેના પ્રપાત કહ કહેલ તેની નદીઓ પણ સમજી લેવી જોઈએ ઐરાવત વર્ષમાં બે મહાનદીઓ છે જે અતિસમાન તુલ્ય છે. રક્તા અને રક્તવતી. [] જમ્બુદ્વીપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાળમાં દુષમ નામક આરાનો કાળ બે ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ હતો. આ પ્રમાણે આ અવસર્પિણીના માટે પણ સમજવું જોઈએ. એ પ્રમાણે આગામી ઉત્સર્પિણીના યાવતુ સુષમદુષમ આરાનો કાળ બે ક્રોડાકોડી સાગરોપમનો હશે. જમ્બુદ્વીપવતી ભરત ઐરાવત ક્ષેત્રમાં ગત ઉત્સર્પિણીના સુષમ નામક આરામાં મનુષ્ય બે કોસ ઊંચાઈવાળા. હતા તથા બે પલ્યોપમની આયુષ્યવાળા હતા. આ પ્રમાણે આ અવસર્પિણીમાં - યાવતુ - બે પલ્યોપમનું આયુષ્ય હશે. જમ્બુદ્ધિપવર્તી ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક યુગમાં બે અહંત વંશ ઉત્પન્ન થયા. ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થશે. એ પ્રમાણે ચક્રવર્તી વંશ અને બે દશાહવંશ પણ ઉત્પન્ન થયા થાય છે અને થશે. જબૂદીપવર્તી ભરત ઐરાવત ક્ષેત્રમાં એક સમયમાં બેઅહંન્ત ઉત્પન્ન થયા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. આ જ પ્રમાણે ચક્રવર્તી પણ સમજવા. એ જ પ્રમાણે બલદેવ અને વાસુદેવ પણ ઉત્પન્ન થયા, ઉત્પન થાય છે અને ઉત્પન્ન થશે. જમ્બુદ્ધીવતી કરક્ષેત્રમાં મનુષ્ય સદા સુષમ સુષમ કાળની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેના અનુભવ કરતા રહે છે. તે છે દેવકુર અને ઉત્તરકુરૂ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમ સુષમકાળની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનાં અનુભવ કરતાં રહે છે તે છે. દેવમુરૂ અને ઉત્તરકુરૂ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમકાળની ઉત્તમ દ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભ કરતા થકા રહે છે જેમ કે હરિવર્ષ અને રમ્યફ વર્ષ. જમ્બુદ્વીપવર્તી બે ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમ દુષમની ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરી તેનો અનુભવ કરતા વિચારે છે જેમ કે-હેમવત અને હિરણ્યવત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy