SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાસ-પ/૧/૪ અજ્ઞાન મરણે મરે છે. પાંચ પ્રકારના હેતુ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ છે. જેમકે- સમ્યક રીતે હેતુને જાણે છે યાવત્ હેતુથી છઘસ્થ મરણે મરે છે. પાંચ હેતુઓ કહેલ છે જેમકેહેતુથી જાણે છે પાવતુ આ હેતુ છદ્મસ્થ મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે જેમકે- અહેતુને જાણતો નથી ભાવતુ અહેતુ છદ્મ મરણે કરે છે. પાંચ અહેતુ કહેલ છે. જેમકે- અહેતુથી જાણતો નથી ભાવતુ અહેતુથી છસ્વસ્થ મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે જેમકે- અહેતુને જાણે છે યાવતું અહેતુરૂપ કેવલી મરણે મરે છે. પાંચ અહેતુ કહેલ છે. જેમકે- અહેતુથી જાણે છે વાવતું અહેતુથી કેવલી મરણે મરે છે. કેવલીના પાંચ ગુણ અનુત્તર છે. જેમકે- અનુત્તરજ્ઞાન. અનુત્તરદર્શન અનુત્તર ચરિત્ર. અનુત્તર તપ. અને અનુત્તર વીર્ય. 45] પાપ્રભ અહંન્તના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રનાં થયા છે જેમકે- ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. ચિત્રા નક્ષત્રમાં જન્મ થયો. ચિત્રા, નક્ષત્રમાં પ્રવજિત થયા. તે જ નક્ષત્રમાં અનંત અનુત્તર નિવ્યઘિાત નિરાવરણ પૂર્ણ. પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન- દર્શન ઉત્પન્ન થયા. અને તે જ નક્ષત્રમાં નિવણને પ્રાપ્ત થયા. પુષ્પદંત અહતના પાંચ કલ્યાણક મૂલ નક્ષત્રમાં થયા, જેમકે- મૂલ નક્ષત્રમાં દેવલોકમાંથી ઢવી ગર્ભમાં ઉત્પન્ન થયા. મૂલ નક્ષત્રમાં જન્મ થયો. મૂલ નક્ષત્રમાં પ્રવ્રજિત થયા, મૂલ નક્ષત્રમાં કેવલી થયા, અને નિવણ પામ્યા. 446-449] પદ્મપ્રભુ અહંન્તના પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા. પુષ્પદત્ત. અહંન્તના પાંચ કલ્યાણ મૂલ નક્ષત્રમાં થયા. શીતલ અહંતના પાંચ કલ્યાણક પૂવષાઢા નક્ષત્રમાં થયા હતા. વિમલ અહંન્તના પાંચ કલ્યાણક ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં થયા. હતા. અનન્ત અહંન્તના પાંચ કલ્યાણક રેવતી નક્ષત્રમાં થયા. ધર્મનાથ અહંન્તના પાંચ કિલ્યાણક પુષ્ય નક્ષત્રમાં થયા. શાંતિનાથહિન્તના પાંચકલ્યાણક ભરણી નક્ષત્રમાં થયા. કુથેનાથઅહંન્તના પાંચકલ્યાણક કૃત્તિકા નક્ષત્રમા થયા. અરનાથઅહંન્તના પાંચ કિલ્યાણક રેવતીનક્ષત્રમાં થયા. મુનિસુવ્રતઅહંન્તના પાંચકલ્યાણક શ્રવણ નક્ષત્રમાં થયા. નમિનાથઅહંન્તના પાંચકલ્યાણક અશ્વિવીતીનક્ષત્રમાં થયા. નેમીનાથ અહંન્તના પાંચકલ્યાણક ચિત્રાનક્ષત્રમાં થયા. પાર્શ્વનાથઅર્પત્તના પાંચકલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયા. ભગવાન મહાવીરના પાંચ કલ્યાણક હસ્તોત્તરા નક્ષત્રમાં થયા, - ભગવાન મહાવીર હસ્તોત્તરા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવી ગર્ભમાં ઉત્પન્ન થયા. હસ્તોત્તર નક્ષત્રમાં દેવાનંદાના ગર્ભમાંથી ત્રીશલાના ગર્ભમાં આવ્યા. હસ્તોત્તરા નક્ષત્રમાં જન્મ થયા. હસ્તોત્તરા નક્ષત્રમાં દીક્ષિત થયા અને ભગવાન મહાવીર હસ્તોત્તરા નક્ષત્રમાં કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા. સ્થાન ઉદ્દેશો ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સ્થાન ૫-ઉદેસોઃ 2) 4i50 શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓને આગળ કહેલી, ગણેલી સ્પષ્ટ નામવાળી પાંચમહાનદીઓ એક માસમાં બે વાર અથવા ત્રણવાર તેમાં ચાલીને અથવા હોડીમાં બેસીને પાર કરવી કલ્પતી નથી. તે નદીઓ આ છે. ગંગા, યમુના, સરયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy