SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 246 -રાજ૧૧૭ [117] સત્યપ્રવાદ પૂર્વ (છઠ્ઠા પૂવીની બે વસ્તુઓ વિભાગ) કહેલ છે. [118] પૂર્વભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. ઉત્તરાભાદ્રપદના બે તારા છે એ - પ્રમાણે પૂર્વાલ્વની અને ઉત્તરફાલ્યુનીના પણ બે બે તારા કહેલ છે. [119 મનુષ્ય ક્ષેત્રની અંદર બે સમુદ્ર છે લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર. 120 કામભોગોનો ત્યાગ નહિ કરવાવાળા બે ચક્રવર્તી મૃત્યુકાળમાં મૃત્યુ પામી નીચે સાતમી નરકપૃથ્વીના અપ્રતિષ્ઠાન નામક નરકવાસમાં નારકરૂપથી ઉત્પન્ન થયા. તેના નામ છેઝુબૂમચક્રવર્તી અને બદાચકવર્તી. [121] અસુરેન્દ્રોને છોડી ભવનવાસી દેવોની કિંચિત્ જૂન બે પલ્યોપમની સ્થિતિ કહેલ છે. સૌધર્મ કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિંચિત્ અધિક બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. ઇશાન કલ્પમાં દેવતાઓની ઉત્કૃષ્ટ કિંચિત અધિક બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. સનકુમાર કલ્પમાં દેવોની જઘન્ય બે સાગરોપમની સ્થિતિ કહેલ છે. માહેન્દ્રકલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ કિંચિત્ અધિક બે સાગરોપમની કહેલ છે. [12] બે દેવલોકમાં દેવીઓ કહેલ છે. સૌધર્મમાં અને ઇશાનમાં. [123] બે દેવલોકોમાં તેજલેશ્યાવાળા દેવ કહેલ છે. સૌધર્મમાં અને ઈશાનમાં. 124] બે દેવલોકોમાં દેવ કાયપરિચારક (મનુષ્યની જેમ કાયાથી વિષય સેવન કરવાવાળા) કહેલ છે, સૌધર્મમાં અને ઈશાનમાં બે દેવલોકના દેવો સ્પર્શ પરિચારક દવીઓના સ્પર્શમાત્રથી કામ સેવનાર કહેલ છે.- સનકુમાર કલ્પના અને મહેન્દ્ર કલ્પના. બે કલ્પમાં દેવ રૂપપરિચારક દવાઓનું રૂપ જોઈને તૃપ્તિ પામનાર) કહેલ બ્રહ્મલોક અને લાન્તકમાં. બે કલ્પમાં દેવ શબ્દ પરિચારક (દવીઓના ગાન આદિના શબ્દો સાંભળી તૃપ્તિ પામનાર કહેલ છે. - મહાશુકમાં અને સહસ્ત્રામાં. બે ઈન્દ્રો મારિચારક કહેલ છે. એટલે આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પનાદેવો દેવીઓના ચિન્તન માત્રથી વેદની તૃપ્તિ પામે છે. પરંતુ અહીં ક્રિસ્થાનનો અધિકાર હોવાથી બે ઈન્દ્રો એવું છે. ૧૨પી ત્રસકાય અને સ્થાવરકાય રૂ૫ બે સ્થાનોમાં ઉપાર્જિત કરેલ પુદ્ગલોકાર્પણ વગણના દુલિકો) જીવોએ પાપકર્મ રૂપે સંચિત કરેલ છે, વર્તમાનમાં સંચિત કરે છે અને ભવિષ્યમાં સંચિત કરશે. એવી જ રીતે ઉપસ્થિત કર્યા છે, ઉપચિત કરે છે, અને ઉપચિત કરશે. બાંધ્યા છે. બાંધે છે, બાંધશે. પૂર્વોક્ત બે સ્થાનોમાં ઉદીરણા કરી છે, ઉદીરણા કરે છે, ઉદીરણા કરશે, એવી જ રીતે વેદન કર્યા છે, વેદન કરે છે, વેદન કરશે. નિર્જરા કરી છે, નિર્જરા કરે છે, નિર્જરા કરશે. - [12] બે પ્રદેશવાળા સ્કંધો અનંત કહેલ છે. આકાશના બે પ્રદેશોમાં અવગાઢ (રહેવાવાળા) પુદ્ગલો અનંત છે. આ પ્રમાણે યાવતુ-દ્વિગુણ રુક્ષ પગલો અનંત છે. સ્થાનઃ૨-ઉદેસોઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાણપૂર્ણ]. સ્થાનઃ ૨-ગુર્જરછાયા પૂર્ણ | ( સ્થાન-૩) ઉસો-૧ - [127] ઇન્દ્ર ત્રણ પ્રકારના છે, જેમકે નામ ઈન્દ્ર, સ્થાપના ઈન્દ્ર અને દ્રવ્ય ઈન્દ્ર, ઈન્દ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy