SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ 306 ઠા-૪૪૩૭૮ પ્રમાણે ભિક્ષુક (શ્રમણ) પણ ચાર પ્રકારના કહેલા છે. એક સાધુ ભિક્ષાર્થે ઉપાશ્રયથી બહાર જાય છે. પણ ફરતો નથી. યાવત એક ભીક્ષાર્થે નીકળતો નથી કરતો નથી. 3i79 પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે- એક પુરૂષ પ્રથમ તપથી કશ શરીરવાળો હોય છે અને પછી ઉપશાન્તચિત્ત હોવાથી ભાવથી રહે છે. એક પુરૂષ પ્રથમ કશ શરીરવાળો છે. પછીથી સ્થલ શરીરી થાય છે, એક પુરુષ પ્રથમ સ્થૂળ શરીરવાળો છે. પછીથી કુશ શરીરવાળી રહે છે. એક પુરૂષ પ્રથમ સ્થલ શરીરવાળો હોય છે. અને પછી પણ સ્કૂલ શરીરવાળો રહે છે. પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે - એક પુરૂષનું શરીર કૃશ છે અને તેના ક્રોધાદિ (કષાય) પણ કૃશ છે. એક પુરૂષનું શરીર કૃશ છે તેના કષાય અફશ છે એક પુરૂષના કષાય કૃશ છે. પરંતુ તેનું શરીર સ્કૂલ છે. એક પુરૂષ કષાય કૃશ છે અને . શરીર પણ કૃષ છે. પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ બુધ છે (સત્કર્મ કર્યા છેઅને બુધ વિવેકી) છે એક પુરૂષ બુધ છે પરંતુ અબુધ (વિવેકરહિત છે) છે. એક પુરૂષ અબુધ છે, પરંતુ બુધ (સત્કર્મ કર્યું છે) એક પુરૂષ (વિવેકથી રહિત છે) અને સત્કર્મથી રહિત) અબુધ છે. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- એક પુરૂષ બુધ (શાસ્ત્ર છે અને બુધ દય છે. (કાર્યકુશલ છે) એક પુરૂષ બુધ (શાસ્ત્રજ્ઞ) છે. પરંતુ અબુધદય છે. એક પુરૂષ અબુધદાય છે પરંતુ બુધ છે. (શાસ્ત્રજ્ઞ છે) એક પુરૂષ અબુધ છે, અને અબુધદય છે. ચાર પ્રકારના પુરૂષ છે, જેમકે- એક પુરૂષ પોતાના પર અનુકંપા કરવાવાળો છે પરંતુ બીજા પર અનુકંપા કરવાવાળો નથી. એક પુરૂષ પોતાના પર અનુકંપા કરતો નથી. પરંતુ બીજા પર અનુકંપા કરે છે. એક પુરૂષ પોતાના પર પણ અનુકંપા કરે છે અને બીજા પર પણ અનુકંપા કરે છે. એક પુરૂષ પોતાના પર પણ અનુકંપા નથી કરતો અને બીજાના પર પણ અનુકંપા નથી કરતો. 380] સંભોગ (મૈથુન) ચાર પ્રકારનો છે. દેવતાઓનો, અસુરોનો, રાક્ષસોનો અને મનુષ્યોનો. સંભોગ ચાર પ્રકારનો છે જેમકે- કોઈ દેવ દેવી સાથે સંભોગ કરે છે. કોઈ દેવ અસુરદેવીની સાથે સંભોગ કરે છે. કોઇ અસુર દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ અસુર અસુરદેવીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે જેમકે- કોઈ દેવ દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ દેવ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. કોઈ રાક્ષસ દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ રાક્ષસરાક્ષસીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે, જેમકે- કોઈ દેવ દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ દેવ મનુષ્યાણી સાથે સંભોગ કરે છે. કોઈ મનુષ્ય દેવીની સાથે સંભોગ કરે છે. કોઈ મનુષ્ય મનુષ્ઠાણીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે, એક અસુર અસુરીની સાથે સંભોગ કરે છે. એક અસુર રાક્ષસી સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ અસુરીની સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ, રાક્ષસીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના એક અસુર અસુરીની સાથે સંભોગ કરે છે. એક અસુર મનુષ્યત્રીની સાથે સંભોગ કરે છે. એક મનુષ્ય અસુરીની સાથે સંભોગ કરે છે. એક મનુષ્ય મનુષ્યાણી સાથે સંભોગ કરે. સંભોગ ચાર પ્રકારના એક રાક્ષસ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ મનુષ્પાણી સાથે મનુષ્ય રાક્ષસી સાથે. મનુષ્યમનુષ્યાણી સાથે સંભોગ કરે છે. [381} “અપર્ધ્વસ” (ચારિત્ર અથવા ચારિત્રના ફળનો વિનાશ) ના ચાર પ્રકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy