SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 268 ઠા-૩૮ર૪૩ કહેલ છે. મલ્લીનાથ ભગવાને ત્રણસો પુરુષોની સાથે મુંડિત થઈ પ્રવજ્યા ધારણ કરેલી પાર્શ્વનાથ ભગવાને પણ ત્રણસો પુરુષો સાથે પ્રવજ્યા ગ્રહણ કરી હતી. [24] શ્રમણ ભગવાન મહાવીરના જિન નહીં પરંતુ જિનની સમાન સક્ષર સનિપાતી જિનની જેમ યથાતથ્ય કહેવાવાળા ત્રણસો ચૌદપૂર્વધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. [245] ત્રણ તીર્થંકર ચક્રવર્તી હતા. શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ. [46] રૈવેયક વિમાન પ્રસ્તર (સમૂહ) ત્રણ કહેલ છે- અધ સ્તન રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, અને ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર. અધઃસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર ત્રણ પ્રકારે કહેલ છે. જેમ કે- અધનાધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર. અધસ્તનમધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર. અધસ્તનોપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમ રૈવેયક વિમાનના પ્રસ્તર ત્રણ કહેલા છે. મધ્યમા-ધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર. મધ્યમ મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર. મધ્યમો-પરિતન શૈવેયક વિમાન પ્રસ્તર. ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર ત્રણ પ્રકારના કહેલ છે, જેમ કેઉપરિયન-અધતન રૈવયક વિમાન પ્રસ્તર. ઉપરિતન-મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર. ઉપરિતનોપરિતન સૈવેયક વિમાન પ્રસ્તર. - 247] જીવોએ ત્રણસ્થાન દ્વારા ઉપાર્જિત પુદ્ગલોને પાપકર્મ રૂપમાં સંગ્રહીત કર્યા છે, કરે છે અને કરશે - સ્ત્રીવેદ નિવર્તિત, પુરુષવેદ, નિવર્તિત અને નપુંસકવેદ નિવર્તિત, એ પ્રમાણે સંગ્રહ, વૃદ્ધિ, બંધ ઉદીરણા, વેદન, અને નિર્જરાનું કથન પણ સમજવું. [248] ત્રણ પ્રદેશી સ્કન્ધો અનન્ત કહેલ છે. એ પ્રકારે યાત્રિગુણ રૂક્ષ પુગલ અનન્ત કહેલ છે. T સ્થાનઃ૩-હસોઃ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] સ્થાનઃ૩-ગુર્જરછાયાપૂર્ણ ( સ્થાન: 4 ) - ઉસક-૧ - રિ૪૯] ચાર પ્રકારની અન્ત ક્રિયાઓ કહેલી છે. તેમાં પ્રથમ અન્તક્રિયા આ પ્રકારે છે :- કોઈ અલ્પકમ આત્મા મનુષ્ય ભવમાં ઉત્પન્ન થાય છે. તે મુંડિત થઈને ગૃહસ્થાવાસથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવા પર ઉત્તમ સંયમ, ઉત્તમ સંવર અને ઉત્તમ સમાધિનું પાલન કરનારો રૂક્ષવૃત્તિ રાખનારો,સંસારને પાર કરવાનો અભિલાષી, શાસ્ત્રાધ્યયનને માટે તપ કરનારો દુખનો એટલે દુઃખના કારણરૂપ કર્મનો ક્ષય કરનાર તપસ્વી થાય છે. તેને ઘોર તપ કરવું પડતું નથી અને તેને ઘોર વેદના પણ થતી નથી.એવો પુરૂષ દીઘાયુ ભોગવી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિવણ પ્રાપ્ત કરે છે અને બધા દુઃખોનો અન્ત કરે છે. જેમ ચાતુરન્ત ચક્રવર્તી ભરતરાજા. આ પહેલી અન્ત ક્રિયા છે. બીજી અન્તક્રિયા. આ પ્રકારે છે- કોઇ જીવ મહા અધિકકમ ઉપાર્જન કરીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય ત્યાર પછી મુંડિત થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy